SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ २२९ प्रवर्तयन् लिङ्गमात्रोपजीवक एव भवतीति विशेषणं स इत्थम्भूतो दूतीत्वकरणोपायेन लब्धः पिण्डो मध्यपदलोपे दूतीपिण्ड इत्युच्यते । स च किंविशिष्ट इत्याह अनर्थाः प्रभूता ऐहिकामुष्मिका अपायाः फलं कार्यं यस्यासौ अनर्थफलो अनेकदोषव्रातहेतुरित्यर्थः। ___ प्रकटं, लोकोत्तरप्रच्छन्नं, उभयच्छन्नं दूतीत्वं कथं करोति ? अयमत्र भावार्थः किल कश्चिद् व्रती भिक्षावस्त्राद्यर्थं व्रजन् विशेषतस्तल्लाभार्थं तस्यापि ग्रामस्य सत्कं पाटकांतरे ग्रामान्तरे वा जनन्यादेः सत्कं पुत्र्यादेरग्रतस्तद्वचनं नीत्वा कथयति । यथा 'सा तव माता स तव पिता च त्वयाऽद्यात्रागन्तव्यमित्यादि त्वत्संमुखं वक्तीत्येवं' स्वपक्षपरपक्षयोः शृण्वतोनिःशळे कथनात् प्रकटः सन्देशः। तथा कश्चिद् व्रती दुहित्रा मात्रादिकं प्रति स्वग्रामे परग्रामे वा सन्देशकनयनायाभ्यर्थितस्ततस्तत्सन्देशकमवधार्य तज्जनन्यादिपाधैं गतः सन् द्वितीयसङ्घाटकीयसाधोः दुहितुः सत्कमवलम्भकमसौ तन्मातुर्ददाति इत्यध्यवसायोत्पत्त्यर्थमित्थं तज्जननी संमुखं પણ સાધ્વાભાસવાળો = વેશમાત્રધારી સાધુ. કારણ કે આ રીતે અરસ પરસ સંદેશો કહીને પોતાનું ગુજરાન ચલાવતો “લિંગમાત્રોપજીવક' જ થાય છે. માટે આ “ તિમત્રો નીવ' નું વિશેષણ મૂક્યું છે. જેમ ગૃહસ્થ દુકાન દ્વારા પોતાની આજીવિકાનો નિર્વાહ કરે, એ રીતે મુનિ પણ સાધુવેશ દ્વારા પોતાની આજીવિકા ચલાવે છે એટલે એને પણ “માત્ર લિંગ પર જીવનારો' એમ કહેવાય છે. આ રીતે તે “ નિમાત્રોનીવજ સાધુએ, દૂતીપણું કરવાના ઉપાયદ્વારા મેળવેલો, “તૂપsો' = “ સૂતીપિve' = તે પિણ્ડ “તૂતીuિg' કહેવાય છે. અહીં ‘ત્વ-રળ” આ મધ્યમપદનો લોપ થવાથી. એટલે કે “તૂતીકરણ-વિષ્ય માંથી “સ્વ” અને “ર” નો લોપ થવાથી દૂતીપિણ્ડ કહેવાય છે. અર્થાત્ દૂતીપણું કરીને મેળવેલ પિંડ = દૂતીપિચ્છ. આ “દૂતિપિચ્છ' કેવો છે ? તે કહે છે, “સાદ(૬)નો = નર્થતઃ' = આ લોક અને પરલોક સંબધી ઘણાં = અનેકદોષોના સમૂહનું કારણ છે. • પ્રકટ, લોકોત્તરપ્રચ્છન્ન, ઉભયછન્ન-દૂતીત્વ કેવી રીતે કરે ? • ભાવાર્થ આ છે, પ્રગટ સંદેશો કોને કહેવાય? તે કહે છે, કોક સાધુ ભિક્ષા-કપડાં આદિ મેળવવા માટે જતો, વિશેષ ભિક્ષા-કપડાંનો લાભ થાય તે માટે, પોતે રહ્યો હોય એજ ગામના બીજા કોક પાડામાં અથવા બીજા કોક ગામમાં, માતા આદિનો સંદેશો તેની પુત્રી આદિની પાસે લઈ જઈને કહે. જેમકે, તે તમારી માતા અથવા તે તમારા પિતા કહે છે કે “તમે આજે અત્રે આવજો” વગેરે. આ પ્રમાણે સ્વપક્ષ અને પરપક્ષના સાંભળતાં જ નિઃશંકપણે જે કહે, તે પ્રગટ સંદેશો કહેવાય છે. “સ્વપક્ષે ગુપ્ત અને પરપક્ષે પ્રગટ સંદેશો' શી રીતે કહે છે તે જણાવે છે. પુત્રીએ સ્વગામ કે પરગામમાં પોતાની માતા વગેરે માટે સંદેશો પાઠવવા સાધુને વિનંતી કરી. સાધુએ તેનો સંદેશો યાદ રાખીને તેની માતા વગેરેની પાસે જાય છે. પરંતુ આ તો પુત્રી સંબંધી ઠપકો એની માતાને આપે છે એવો ભાવ બીજા સંઘાટકના મનમાં ઉપસાવવા માટે આડકતરી રીતિએ સંદેશો આ રીતે કહે કે, તે તમારી પુત્રી ઘણી ભોળી છે કે જે અમોને આવું કહે છે કે “મારું આવવું વગેરેનું આ પ્રયોજન મારી માતાને તમો કહેજો” આ સાંભળનારી હોંશિયાર તે માતા પણ તે મુનિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy