SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ परस्परमुभयोरपीत्यर्थः । कं कथयित्वेत्याह 'संदेश'ति सन्देशकं अभीप्सितार्थाभिधायकनिवेदितवचनकथनरूपं प्रतीतं । किं विशिष्टं तमित्याह । प्रकटमन्येषामगुप्तं सर्वजनविदितमित्यर्थः। तथा छन्नं बाह्यजनालक्षिततया गुप्तं बाह्यजनश्च लोकलोकोत्तरभेदाद् द्विधा । तत्र लोकः पार्श्ववर्ती पृथग्जनः । लोकोत्तरः सङ्घाटीयसाधुः । तत्र कदाचिदुभयोरपि प्रच्छन्नः। कदाचित्सङ्घाटीयसाधोरेव गुप्तो ज्ञेयो यस्याश्च सन्देशको नीयते तस्याश्च्छन्नो न भवत्येव । तदित्थं छन्नो द्विधा भवति । एतत्स्वरूपं च गाथार्थादुपरि वक्ष्यामः। वा विकल्पे क्व कथयित्वेत्याह स्वपरग्रामयोः स्वग्रामे परग्रामे च। तत्र स्वग्रामः स्वनिवासग्रामस्तद्विपरीतः परग्रामः । कोऽर्थः ? स्वनिवासग्रामस्यैव सत्केऽन्यस्मिन् पाटकादौ परग्रामे वा सन्देशकं नीत्वेति । ततः किमित्याह यं पिण्डमाहारादिलक्षणं लभते प्राप्नोति क इत्याह लिङ्गं रजोहरणादि साधुवेषरूपं चिलं तेन जीवति निर्वहतीत्येवंशीलस्स तथा इत्थं निहिं = અરસ-પરસ એટલે કે માતા વગેરેનું પુત્રને અને પુત્ર વગેરેનું માતા વગેરેને, આમ અરસ- - પરસ એક બીજાનું એક બીજાને કહીને શું કહીને ? તે કહે છે, “a” = “સંદેશ” = સંદેશો કહીને. સંદેશો એટલે શું ? તે કહે છે, ઇચ્છિત વસ્તુ જણાવવા બોલાયેલા વચનને કહેવારૂપ, જે લોકમાં પ્રતીત છે. એ સંદેશો કેવા પ્રકારનો ? તે કહે છે, “યર્ડ = “પ્રવ૮ = પ્રગટ = જાહેર = બધા લોકોને ખબર પડે એવો અર્થાત બીજા લોકો માટે અગુપ્ત એવો સંદેશો. તેમજ, છન્ન = બીજા બાહ્ય લોકોને ખબર ન પડે એવો ગુપ્ત સંદેશો. બાહ્ય લોકો બે પ્રકારના છે. (૧) લૌકિક અને (૨) લોકોત્તર. તેમાં લૌકિક એટલે બાજુમાં રહેનારા જુદા પાડોશી લોકો અને લોકોત્તર એટલે સંઘાટક સાધુ ક્યારેક લોક અને લોકોત્તર બન્ને પ્રકારે ગુપ્ત હોય છે. ક્યારેક સંઘાટકસાધુ પુરતું જ ગુપ્ત હોય છે કારણ કે જે સ્ત્રીનો સંદેશ લઈ જવાય છે તેને એ ગુપ્ત ન હોઈ શકે. અર્થાત્ જેના માટે સક્રેશ લઈ જવાતો હોય એને એ સન્ડેશો પહોંચવાનો હોવાથી એ ગુપ્ત ન હોઈ શકે. અહીં “વચાર' = સ્ત્રીલિંગનો પ્રયોગ એટલા માટે થયો છે ઘણું કરીને વહોરાવનાર સ્ત્રી જ હોય છે અથવા પ્રાયઃ કરીને સ્ત્રીને ભોળપણાના લીધે “સાધુ દ્વારા સન્ડેશો ન મોકલાવાય, સાધુને દૂત ન બનાવાય' એવું જ્ઞાન હોતું નથી. આ પ્રમાણે ‘ગુપ્ત સંદેશા' ના બે પ્રકારો ઉપરોક્ત પ્રમાણે થાય છે, એનું સ્વરૂપ ગાથાનો અર્થ કર્યાબાદ કહીશું. ઘ' = “વા' = વિકલ્પાર્કમાં છે. સંદેશો ક્યાં કહીને ? તે કહે છે, “સપરમેસુ' = “સ્વ-પરામયોઃ = સ્વગતી અને પરગામમાં સંદેશો કહીને, તેમાં સ્વગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય તે સ્વગામ અને તેનાથી વિપરિત = પોતે જ્યાં ન રહેતા હોય એ પરગામ. આ સ્વ અને પરગામથી શું કહેવા માગો છો ? તે કહે છે, ગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય એજ ગામનો સંદેશો એજ ગામના બીજા પાડા-શેરી-પોળ-મોહલ્લામાં લઈ જવો અને પરગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય એ ગામનો સંદેશો બીજા ગામમાં લઈ જવો. આમ સંદેશો કહીને શું કરે ? તે કહે છે, “É દફ' = ‘વવાદારરિ નમસ્તે' = જે આહારાદિ રૂપ પિંડને પ્રાપ્ત કરે. કોણ પ્રાપ્ત કરે ? તે કહે છે, “ હિંનીવી’ = ‘મિત્રો નીવવ' = “તિ નીવી” = રજોહરણઆદિ સાધુવેશ સ્વરૂપ જે ચિહ્ન, તેના ઉપર જીવવાના સ્વભાવવાળો અર્થાત્ સાધુ નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy