SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ मूलगाथा- तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचंति। दुल्लहदव्वे असढा, तत्तियमेत्तं चिय चयंति।।५६ ।। संस्कृतछाया- तं चैवाऽसंस्तरणे, संस्तरणे सर्वमपि परित्यजन्ति । दुर्लभद्रव्येऽशठास्तावन्मात्रमेव त्यजन्ति।।५६ ।। ॥ अनन्तरोक्तविधिस्त्वसंस्तरणे, संस्तरणे पुनः सर्वं त्याज्यम् ॥ व्याख्या- 'तं चेव'त्ति । चः पुनरर्थः भिन्नक्रमश्च तदेव विशोधिकोटिदोषदुष्टमेव, असंस्तरणे तद्विनाऽनिर्वाहे विगिचंतीति योगः। संस्तरणे पुनस्तद्विनापि निर्वाहे सत्यपेरेवकारार्थत्वात् सर्वमपि समस्तमेव सर्वं विशोधिकोटिदोषवच्च वल्लादिकं विगिचन्ति परित्यजन्ति परिष्ठापयन्तीति यावत् । अयमत्र भावार्थः । साधुना हि भिक्षामटता पूर्वं पात्रके शुद्धं भक्तादि गृहीतं ततस्तत्राप्यनाभोगादिनाऽज्ञातं विशोधिकोटिदोषदुष्टं गृहीतं । पश्चाद्ज्ञातं ततो यदि तेन विनापि निर्वहति तदा મૂળગાથા-શબ્દાર્થ :- તે ચેવ = વિશોધિકોટિદોષવાળું જ, સંધર = નિર્વાહ ન થતો હોય ત્યારે, સંથર = નિર્વાહ થતો હોય ત્યારે, અર્થવ = વિશોધિકોટીદોષવાળું તથા શુદ્ધ પણ, વિજિયંતિ = પરઠવે, કુનેદળે – તે દ્રવ્ય દુષ્માપ્ય હોય તો., ૩ઢ = અમાયાવી, તત્તયમેત્ત વિય = વિશોધિકોટિ દોષવાળું જેટલું હોય તેટલું જ, વતિ = કાઢી નાખે.પ૬ll મૂળગાથા-ગાથાર્થ :- આગળ (૫૫મી ગાથામાં) જે વિશોધિકોટિદોષવાળા અશનાદિની ત્યાગવિધિ બતાવી છે તે તો નિર્વાહ ન થતો હોય ત્યારે જ ગણવી. બાકી જો નિર્વાહ થતો હોય ત્યારે બધું જ પરઠવી દે. કોઈ ગ્લાનાદિ માટે મળેલા શુદ્ધ ઘી વગેરે દુષ્માપ્ય દ્રવ્યમાં બીજું વિશોધિકોટિદોષવાળું ઘી વગેરે પડ્યું હોય અને જો અશઠભાવે તેમાંથી તેટલું પ્રમાણસર કાઢી નાંખે (પરઠવી દ) તો બાકીનું મિશ્રિત હોવા છતાં પણ તે પ્રકારની સર્વજ્ઞોની આજ્ઞા હોવાથી કટ્ય થઈ શકે છે./પી. • અનન્તર બતાવેલી વિધિ તો નિર્વાહ થતો ન હોય ત્યારે છે, નિર્વાહ થતો હોય ત્યારે બધું જ ત્યાગવું છે વ્યાખ્યાર્થ :- ગાથામાં ‘વ’ ભિન્નક્રમે છે તે “પુનઃ' ના અર્થમાં વપરાયો છે, એમ જાણવું. એટલે કે “ઘ' “પંથરને’ પછી આવે. એટલે કે “સંસ્તરને ” = “સંતરને પુનઃ' એમ અન્વય કરવો, તે = તે જ, એટલે કે વિશોધિકોટિદોષદુષ્ટ દ્રવ્યને જ, વંથરને' = “મહંતરને' – તે દ્રવ્યવિના નિર્વાહ થતો ન હોય ત્યારે, વિનિયંતિ = “રિત્યનંતિ’ = પરઠવી દે. અર્થાત નિર્વાહ ન થતો હોય ત્યારે જેટલું અશુદ્ધ દ્રવ્ય હોય તેટલું કાઢીને પરઠવી દે. અને શેષદ્રવ્યનો ઉપયોગ કરે. પરન્તુ, “કંથરને = ‘વંતરને = તે દ્રવ્ય વિના પણ નિર્વાહ થઈ જતો હોય ત્યારે, ‘વ’ = “a” = અહીં “અપિ” એ “એવકાર' અર્થમાં છે. એટલે કે ‘સત્વમવિ = “સર્વમપિ' = વિશોધિકોટિવાળું બધુંજ વાલાદિ દ્રવ્ય, ‘વિવિંતિ' = “રત્વનન્તિ' = “રિષ્ઠાપયનતિ' = ત્યજી દે-પરઠવી દે. અહીં કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ગોચરીએ ફરતા સાધુએ સૌપ્રથમ પાત્રામાં શુદ્ધભક્તાદિ ગ્રહણ કર્યું અને તે જ પાત્રામાં અનાભોગઆદિદ્વારા અજ્ઞાત એવું વિશોધિકોટિદોષદુષ્ટ દ્રવ્ય ગ્રહણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy