SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ५७ खण्डादिष्वभिनवोत्पन्नेषु नवं वस्तु यावत् साधूनां न दत्तं तावन्न भुज्यते इत्याशयवान् प्रायेण तस्याव्युत्पन्नबुद्धित्वाद्यथाकथञ्चिदपि नवं शालिकूरादिकमाधाकर्म कृत्वा वसतौ गत्वा गृह्यतामागत्य मदीये गृहेऽशनादिकमिति साधुमभ्यर्थयते। ततश्चासौ निमन्त्रितोऽनाभोगादुपेत्यकरणादिना वा आधाकर्मग्रहणाय यदि प्रवर्त्तते तदा तस्य साधोश्चत्वारोऽतिक्रमादयस्सम्भवन्ति । एतेषां च लघुगुरु-गुरुतर-गुरुतमदोषत्वं क्रमेण ज्ञेयम् । तथाहि-कश्चित् साधुरतिक्रमाख्यं दोषं प्राप्तः सन् स्तोकेनापि शुभाध्यवसायेन तं दोषं विशोध्य आत्मानं संयमे व्यवस्थापयति। व्यतिक्रमदोषं तु प्राप्तः सन् गुरुणा शुभाध्यवसायेन, अतिचारदोषं तु गुरुतरेण शुभाध्यवसायेन विशोधयितुं शक्नोति । अनाचारदोषे तु यद्विषयोऽनाचारस्सेवितस्तं संयमगुणं गुरुतमेनापि शुभाध्यवसायेनाखण्डं साधुन प्राप्नोतीति । इह च क्रमशश्चतुप्यतिक्रमादिषु जातेषु प्राय आधाकाहाराभ्यवहाराः सम्भवन्ति। ततो यदा तद्ग्रहणायातिक्रमादिषु वर्त्तते, तदैवाज्ञाभङ्गादिष्वपि चतुर्पु वर्त्तते इत्यधुना तानाह- 'आणाभङ्गे'त्यादि, आज्ञाभङ्गः सर्वज्ञोपदेशखण्डना, अनवस्थाऽऽधाकर्मिकपरिहारेऽन्येषामनास्था, मिथ्यात्वं विपर्यस्ताध्यवसायरूपं, विराधना संयमादेविघातस्तत आज्ञाभङ्गश्चेत्यादिद्वन्द्वस्ताश्च, चः समुच्चये, કે કેમ બોલાવા આવ્યા છે?” “કોના માટે બનાવ્યું છે વગેરે. પણ એ વિના અનાભોગથી અથવા જાણી જોઈને જો વહોરવા જવા તૈયારી કરવા માંડે અથવા વહોરવા જાય ત્યારે તે સાધુને અતિક્રમ વગેરે ચારેય પ્રકારના દોષો સંભવે છે. આ ચારેય લઘુ-ગુરુ-ગુરુતર અને ગુરુતમ દોષ ક્રમશઃ જાણવા. તે આ રીતે કે, કોક સાધુને અતિક્રમ દોષ લાગ્યો હોય તો થોડાજ શુભઅધ્યવસાય વડે તેની શુદ્ધિ કરીને આત્માને સંયમમાં સ્થાપે, વ્યતિક્રમ દોષ લાગ્યો હોય તો વધારે શુભઅધ્યવસાય વડે અને અતિચારમાં અત્યંત વધારે શુભ અધ્યવસાય વડે દોષની શુદ્ધિ શક્ય છે. જ્યારે અનાચાર દોષમાં તો જે વિષયક અનાચાર સેવ્યો હોય તે સંયમગુણની અખંડતાને અત્યંત શુભઅધ્યવસાય વડે પણ પ્રાપ્ત કરતો નથી. અહીં ક્રમશઃ અતિક્રમાદિ ચારેય ઉત્પન્ન થયે છતે પ્રાયઃ આધાકર્મઆહાર વાપરનારા સંભવે છે. તેથી જ્યારે આધાકર્મના ગ્રહણ માટે અતિક્રમાદિમાં સાધુ વર્તે છે, ત્યારે જ આજ્ઞાભંગ વગેરે ચાર होषमा ५९ वर्ते छ. ते. मतावे. छ. 'आणाभंग-णवत्था मिच्छत्त विराहणा' = 'आज्ञाभंग, अनवस्था, मिथ्यात्व, विराधना' = सानो द्वन्द्व थाय भेटले. 'आज्ञाभंगान्वस्थामिथ्यात्वविराधनाः' थाय छे. 'आज्ञाभंग', भेटले सर्वशन। ७५द्देशउन, 'अनवस्था' भेटले माया त्या विषयमा भने अनास्था થાય, એટલે કે, એકે સેવ્યું, તેનું આલંબન લઈ બીજો સેવે, તેને જોઈને ત્રીજો સેવે, એવી રીતે ५२५२॥ यावे. ५छी तो 'माया न वाय भेवी' जीनी आस्था न. २३. 'मिथ्यात्व' भेटले विपरित अध्यवसाय. भेटले 3 विपरित मान्यता अने, 'विराधना' भेटले. संयमानो विधात, य = च = थे. सभुय्ययन। अर्थमा छ, 'भवे' = 'भवेयुः' = थाय छे भेटले. उपरो in ચારેય થાય છે. આ આજ્ઞાભંગઆદિનું સ્વરૂપ સૂત્રકાર = મૂળકારશ્રી દ્વારા કહેવાયેલ અતિક્રમાદિના સ્વરૂપ કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy