SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ मूलगाथा- कम्मग्गहणे अइक्कमवइक्कमा तह इयारणायारा। आणाभंगणवत्था मिच्छत्तविराहणा य भवे ।।१७।। संस्कृतछाया- कर्मग्रहणेऽतिक्रम-व्यतिक्रमौ तथाऽतिचाराऽनाचारौ ।। आज्ञाभङ्गाऽनवस्था-मिथ्यात्वविराधनाश्च भवेयुः ।।१७।। ___ आधाकर्मग्रहणेऽतिक्रमादयो दोषाः व्याख्या- सूचनात् कर्मग्रहणे आधाकादानविषये उपलक्षणत्वादाधाकर्मादानं तद्भक्षणं चाश्रित्येत्यर्थः, अन्यथा ग्रहणमात्र एव वक्ष्यमाणदोषसम्भवः प्रस्तुतद्वारविरोधश्च स्यात् । तस्मिन् किमित्याह-अतिक्रमव्यतिक्रमौ तथाशब्दश्चातिक्रमादीनां सम्भवसूचनार्थः। तथा अतिचारानाचारावित्येते चत्वारो दोषाः स्युः। स्वरूपं चैतेषां चतुर्णामपि सूत्रकार एवावेदयिष्यति। कथं पुनराधाकर्मादानविषयेऽतिक्रमादीनां सम्भवः ? उच्यते-यदा कश्चिदभिनवश्रावकः शालिघृतगुडगोरसामृतवल्लीकूष्माण्ड હવે ‘ગશને ૨ તસ્ય જે કોષર' નામક પાંચમા દ્વારની વ્યાખ્યા કરવા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- મુદો = આધાકર્મિક ગ્રહણ કરવામાં, ફિક્સ = અતિક્રમ, વફા = વ્યતિક્રમ, ત૮ = તથા, કફાર = અતિચાર, લાખાયરી = અનાચાર, સામંા = આજ્ઞાભંગ, સગવત્થા = અનવસ્થા, મિચ્છત્ત = મિથ્યાત્વ, વિરાદUT = વિરાધના, ૨ = અને, મ = થાય..૧૭થી મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ અપનાદિને ગ્રહણ કરવામાં (એટલે તેને વાપરવામાં પણ કેવળ ગ્રહણ કરવામાં નહિ) અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચર, આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ દોષો થાય છે./૧૭થી આધાકર્મના ગ્રહણમાં અતિક્રમણઆદિ દોષો છે વ્યાખ્યાર્થ :- “મ્મદ' = આધાકર્મ લેવા વિષયે, ઉપલક્ષણથી “આધાકર્મ ગ્રહણ અને તેના ભક્ષણને આશ્રયીને એમ લેવું. કારણ કે જો એમ ન લેવામાં આવે તો, માત્ર ગ્રહણમાં જ વશ્યમાન = હવે કહેવામાં આવનાર દોષોનો સંભવ આવશે તથા પ્રસ્તુત દ્વાર વિષયક વિરોધ આવશે. આધાકર્યગ્રહણ અને તેના ભક્ષણમાં કયા દોષ છે? તે કહે છે – “ફH- HI' = ‘તિક્રમવ્યતિક્રમો = અતિક્રમ અને વ્યતિક્રમ, ‘તદ = “તથા = એ અતિક્રમ આદિના સંભવનો સૂચક છે, તેમજ “શરૂયાર-નવીરા' = “તિવાર-નવારી’ = અતિચાર અને અનાચાર આ ચાર દોષો છે. આ ચારેયના સ્વરૂપ સૂત્રકાર પોતેજ કહેવાના છે. આધાકર્મ ગ્રહણ વિષયે અતિક્રમ વગેરેનો સંભવ શી રીતે છે ? તે જણાવે છે. જ્યારે કોક નવો શ્રાવક શાલિ, ઘી, ગોળ, ગોરસ, અમૃતવલ્લી = અમૃતવેલ = એક જાતની ઔષધિ. કખાંડ = તુંબડું = કોળું. ખાંડ = ખડી સાકર વગેરે નવા ઉત્પન્ન થયેલ “નવી વસ્તુ જ્યાં સુધી સાધુને વહોરાવાય નહિ ત્યાં સુધી ખવાય નહિ એવા આશયેવાળો ભોળપણને લીધે કોઈપણ રીતે નવા શાલિ-કૂર વગેરે આધાકર્મ કરીને “મારા ઘરે આવીને અશનાદિ ગ્રહણ કરો' એમ સાધુના ઉપાશ્રયે. (વસતીમાં) જઈને સાધુને વિનંતિ કરે. હવે અહીં સાધુએ પહેલા બધી તપાસ કરવી જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy