SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ चालयतीति यावत् । तथा पादाभ्यां या तानेव चालयतीत्यपि दृश्यं । तत्र सिद्धार्थकतत्पुष्पाण्यादूळराजिकाशतपत्रिकादिपुष्पाणि वा शिरःस्थानि, अम्लानमालतीमालादीन्युरःस्थानि, बदरकरीरजपाकुसुमादीनि आभरणतया कर्णस्थानि, परिधानाद्यन्तर स्थापितसरसवृन्तताम्बूलपत्रादीनि शरीरस्थानि या धारयति, तस्यां शरीरन्यस्तपुष्पादिकायां ददत्यां दाव्यां न गृह्णन्ति ।२८। तथा 'आरभते' षटकायान् विनाशयति । तत्र पृथ्वीकार्य कुश्यादिना खनन्त्यारभेत । मज्जनवस्त्रादिधावन (૨૮) તથા, “ઘટ્ટ' = “ધતિ' = હાથ સિવાય શરીરના શેષ માથું, છાતી, કાન આદિ અવયવો પર રહેલા ઉપરોક્ત પજવનિકાયને ધારણ કરતી સ્ત્રી, કે હાથ-પગથી પજીવનિકાયનેજ સંઘટ્ટન દ્વારા આમતેમ કરતી સ્ત્રીના હાથે પણ અગ્રાહ્ય છે. (ઉપરોક્ત ૨૭મી દાત્રી = f માં હાથની વાત આવી ગઈ છે એટલે અહીં મુખ્યતયા પગની વાત કહી છે એમ જાણવું.) શેષ શરીરના અવયવો ઉપર પજીવનિકાય શી રીતે સંભવે તે જણાવે છે સિદ્ધાર્થ = ધોળા સરસવ, “તત્વMાળ' = ધોળા સરસવના પુષ્પો, “ઉ” = લીલું ઘાસ, રાઈ અને શતપત્રિકા = કમલિનીવિશેષ આદિ પુષ્પો માથામાં રહેલા હોય છે. શતપત્રિકા વગેરે પુષ્પો સ્ત્રીઓ વાળમાં શોભા રૂપે રાખે છે. તથા ધોળા સરસવ અને રાઈ વગેરે માથામાં નાંખે જેથી ઉપદ્રવ દૂર થાય છે, કલ્પસૂત્રના સ્વપ્રલક્ષણ પાઠકોના સંદર્ભમાં વાત આવે છે તેમ માંગલીક પ્રસંગે પૂર્વકાળે આ બધું માથા પર ધરાતું હતું. ‘જ્ઞાન માનતીમાતા' = ન કરમાયેલી તાજા માલતીના પુષ્પોની માળા વગેરે છાતીના ભાગે ધારણ કરાય છે. વદર = બોરને તાંતણાથી બાંધી કાન પર લટકાવવામાં આવે છે. “રીર' = કેરડાના ફુલ, નવુસુમ' = જાસુદપુષ્પ વગેરે આભરણ રૂપે કાન પર રહેલા હોય છે. પહેરવાના કપડાઆદિની અંદર સરસ- તાજા લીલાંછમ બીંટાવાળા “તવૃત્તપત્ર’ = પાનના પત્તા વગેરે રાખેલા હોય છે. “પરિધાન અહીં “મારિ શબ્દથી પાન વગેરેનો જથ્થો કપડાં વગેરેમાં બાંધી કમર વગેરે પર લટકાવી રાખ્યા હોય વગેરે લેવું. આ રીતે શરીરના પહેરેલા કપડાની અંદર પુષ્પાદિને ધારણ કરેલી સ્ત્રી જો આપે તો અગ્રાહ્ય છે [પ્રશ્ન :- અહીં મુખ્યતયા સિદ્ધાર્થક આદિ એકેન્દ્રિયની વાત આવી પણ જાયની વાત લેવાની છે, તો ત્રસકાયનું સંઘટ્ટન શી રીતે સંભવે ? સમાધાન :- ઉત્તમકુળોમાં પણ ગાય ભેંસાદિ હોય. એને જ્યારે ખરી કરે કે કાન-નાકાદિ વીંધાવે ત્યારે બાજુમાં હોય અને ત્યારે એ જીવના અવયવોને અડે-પકડી રાખે. ત્યારે ત્રસકાયનો ભાંગો સંભવે. इति पूज्य जयघोषसूरयः ] (૨૯) તથા, ‘આરંભ' = ‘સારમ7' = ષકાયનો આરંભ કરતી હોય તેવી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ષકાયનો આરંભ શી રીતે સંભવે ? તે બતાવે છે. પૃથ્વીકાય :- કોદાળી વગેરેથી ખણતી પૃથ્વીકાયનો આરંભ કરે. અપ્લાય :- સ્નાન, વસ્ત્રધાવન, ગાય વગેરે ઉપર પાણી છાંટે = તેને શ્વવરાવે વગેરે કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy