SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ २९९ रन्नावि य तुभ्बं सिव्वियं दंसियं न उण संधी तस्स विनाय त्ति । म मुरुडराजशिरोवेदना सूरिणाऽपाकृता अहन्नया तस्स मुरुडरन्नो सिरो वेयणा तिव्वा पाउब्भूया, सा य नो कहवि विज्जामंततंताइएहिं उवसमिया। तउ रन्ना निओ मंती वुत्तो । जहा मज्झेमं सिरोपीडं पालित्तयसूरिसयासाउ गंतुमुवसामेसु । एत्थ व बो(आ)हरसुत्ति । तउ मंतिणा गंतूण सूरी भणिओ जहा तुब्भे रायसमीवे आगच्छह रन्नो महई सिरोवेयणा न केणावि उवसामिउं तीरइ त्ति । तउ सूरिणो मंतिवयणाउ तित्थस्स पभावणा भवउ त्ति मन्नमाणा रायसमीवे गंतूणं उवविट्ठा। ते हि य तत्थ जहा लोगा न जाणन्ति तहा पाउरणस्स मज्झे पच्छन्नं मंतं झयंतेहिं नियदाहिणजाणुमत्थयपासेण दाहिणहत्थपएसिणी अंगुठसमीववत्तिणी अंगुली भामिऊण भामिऊण रायस्स सिरोवेयणा पणासिया। अण्णे भणंति सट्ठाणठिएहिं चेव जाणुवरि करंगुलिभामणेण तेहिं राया पउणीकउ त्ति। तहा य तच्चरियसूइया इमा गाहा आगमे પઢિન્નડું | 'जहा जहा पएसिणिं जाणुगम्मि पालित्तउ भमाडेइ। तहा तहा से सिरवेयणा य, णस्सइ मुरुंडरायस्स' ।।१।। રાજાએ પણ સીવેલ તે તુંબડુ જોયું. પણ એની સંધિ રાજા કે વિદ્વાનો જાણી શક્યા નહિ. ત્યારપછી તે ભાગ સૂરિજીએ સભામાં દેખાડ્યો. • મુરુડ = શાલિવાહનરાજાની શિરોવેદના સૂરિજીએ દૂર કરી છે એકવાર તે મુરુડરાજાને માથાનો તીવ્ર દુ:ખાવો ઉપડ્યો. તે દુઃખાવો કોઈપણ વિદ્યા-મંત્ર-તંત્ર વગેરે દ્વારા ઉપશમ્યો નહિ. ત્યારે રાજાએ પોતાના મંત્રીને વાત જણાવી કે, “મારી આ માથાની પીડા મને પાદલિપ્તસૂરિજી પાસે લઈ જઈને ઉપશમાવો અથવા તેઓશ્રીને અત્રે બોલાવી લાવો.' મંત્રીએ સૂરિજી પાસે જઈને વાત જણાવી કે “આપ રાજા પાસે પધારો. કારણ કે રાજાની માથાની તીવ્રવેદના કોઈનાથી પણ ઉપશમાતી નથી. તેથી મંત્રીના વચનોથી સૂરિજી “તીર્થ = શાસનની પ્રભાવના થશે'એમ માનીને રાજા પાસે આવ્યા અને બેઠા. લોકો જાણી ન શકે તે રીતે સૂરિજીએ પડદાની અંદર ગુપ્તપણે મંત્ર ભણવાપૂર્વક પોતાની જમણી જાંઘનું મસ્તક એટલે કે ઢીંચણ, એ ઢીંચણ પર પોતાના જમણા હાથની અંગુઠાની સમીપે રહેલી આંગળી એટલે કે તર્જનીને = રાજાની દિશામાં જમાડીને રાજાની શિરોવેદના મટાડી હતી. અહીં કેટલાંક પૂર્વાચાર્યોનું કહેવું એમ છે કે સૂરિજીએ રાજા પાસે આવ્યા વિના પોતાના જ સ્થાનમાં રહી રાજાની દિશામાં પોતાની જંઘા પર અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે ઢીંચણ પર હાથની આંગળી ફેરવીને રાજાને સાજો કર્યો. ' સૂરિજીના ચરિત્રથી સૂત્રિત = ગૂંથાયેલ ગાથા આગમમાં આ રીતે ભણાય છે. जहा जहा पएसिणिं जाणुगम्मि पालित्तउ भमाडे। तहा तहा से सिरवेयणा य, णस्सइ मुरुंडरायस्स ।।१।। અર્થ :- સૂરિજી જેમ જેમ જંઘાપર = ઢીંચણપર તર્જની આંગળી ભમાડે છે, તેમ તેમ તે મુસંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy