________________
३८३
साहू। वारत्तगेण मत्तवारणट्ठिएण तं दिट्ठ, किमणेण एरिसा भिक्खा न गहियत्ति जाव चित्तंतो चिट्ठइ, ताव बिंदुमि मच्छियाउ लग्गाउ । ताणं घरकोइलिया धाविया तीसे सरडो आगओ तस्स य मज्जारो पहुत्तो तस्स य पाहुणगसुणओ पहाविओ । तस्स वत्थव्वगसुणओ समुट्ठिओ । दोण्हं पि सुणगाणं भंडणं जायं नियगणियगाणं रक्खणट्ठा दोन्हं पि ताण सामिणो समुट्ठिया। तेसिंपि सपरिवाराणं महाजुज्झं जायं । जाव अणेगाणं सुहडाणं मारामारी जाया । तं सव्वं वारत्तगेण उल्लोयणट्ठिएण दिट्ठ निच्छइयं च जहा नूणमेएण मारामा ( रा ) दिदोसेण साहुणा भिक्खा ण गहिया इच्चाइ भावंतस्स सुहभावे वट्टमाणस्स जायं जाईसरणं । सयंबुद्धो जाओ । देवयाए उवगरणं सव्वं समप्पियं। जाओ सो समणो अईव महादुक्कराणुट्ठाणकारओ । तउ सम्मं निरइयारं अणुट्ठाणं काऊण काले सिद्धो त्ति गाथार्थः । । ९२ ।।
अवतरणिका – उक्ता दशाप्येषणादोषास्तदुक्तौ चाभिहिता द्विचत्वारिंशदपि पिण्डदोषाः, साम्प्रतमे उद्गमोत्पादनैषणादोषाः क्रमशः स्वस्वसङ्ख्यान्विता यत्समुत्था इत्यावेदयन्नाह । मूलगाथा - इय सोलस सोलस दस, उग्गमउप्पायणेसणा दोसा । गिहिसाहूभयपभवा, पंच गासेसणाए इमे । । ९३॥ इत्येवं षोडश षोडश दश उद्गमोत्पादनैषणा दोषाः । गृहिसाधूभयप्रभवाः पञ्च ग्रासैषणाया एते । । ९३ ।।
संस्कृतछाया
વારત્રક મંત્રીએ આ જોયું. સાધુને વહોર્યા વિના નીકળી ગયેલા જોઈને ‘આ સાધુએ ભિક્ષા કેમ ન લીધી ?' એમ વિચારતા હતા. એટલામાં પેલા બિન્દુ પર માખીઓ લાગી. માખીને ખાવા ગિરોળી દોડી આવી. ગિરોળીને ભક્ષ્ય બનાવવા કાચીંડો આવી ચડ્યો. કાચીંડાને ખાવા બિલાડી દોડી આવી. બિલાડીને ખાવા પાડોસીનો કૂતરો મહેમાન કૂતરો આવી ચડ્યો. પાડોશીના કૂતરાને પોતાના હદમાં પ્રવેશેલ જોઈને મંત્રીનો ઘરનો કૂતરો આવી ગયો. બન્ને કૂતરાઓ લડવા લાગ્યા. પોતપોતાના કૂતરાની રક્ષામાટે બન્ને કૂતરાઓના સ્વામી આવી પહોંચ્યા. તે બન્ને કૂતરાઓના સ્વામી વચ્ચે મોટુંયુદ્ધ થયું. એમાં અનેક સુભટોની મારામારી થઈ ગઈ. આ બધુંય હાથી પરથી ઉતરીને ઘરના ગવાક્ષમાં ગયા હશે તેથી વારત્રક મંત્રીએ ગવાક્ષમાં રહેતા થકા જોયું. નિશ્ચય કર્યો કે ‘સાધુએ આ મારામારીવગેરે દોષના લીધે જ ભિક્ષા ગ્રહણ નથી કરી' ઈત્યાદિ વિચારતા, શુભભાવમાં વર્તતા તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પોતાનો પૂર્વભવ જોઈને સ્વયંબુદ્ધ થયા. દેવતાઓએ સર્વઉપકરણ સમર્પા. તે વારત્રકશ્રમણ મહાદુષ્કર અનુષ્ઠાનકરનારા થયા. સમ્યક્ત્રકારે નિરચિતાર અનુષ્ઠાન ચારિત્રપાલન કરીને કાળક્રમે સિદ્ધિગતિને પામ્યા.૯૨॥
અવતરણિકા :- આ પ્રમાણે દશેય પ્રકારના એષણાદોષો કહેવાયા. એ કહેવા દ્વારા ૪૨ પિણ્ડદોષો પણ કહેવાઈ ગયા. હવે આ ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાદોષો ક્રમે કરીને કોના કોનાથી કેટલી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ બતાવતાં જણાવે છે.
Jain Education International
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org