SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ आज्ञाभङ्गदोषकारीति प्रक्रमः । तस्य फलमाह ॐ आज्ञाभङ्गदोषस्य फलम् सर्वजिनानां समस्ततीर्थकराणामाज्ञा उपदेशस्तस्या विमुखः पराङ्मुखो भ्रष्ट इति भावस्तस्य । तस्येति साधुसङ्कल्पिताहारभोजित्वादाज्ञाभङ्गकारिणो यतेराराधना सुगतिनिबन्धनसदनुष्ठाननिष्पादना, यद्वा आराधना मरणकाले भाविनि पर्यन्तक्रिया सा अशुद्धाहारभोक्तृत्वेन संयमादिविघातकारित्वात् तस्य नरकादिकुगतिगमनसम्भवान्नास्ति न विद्यते । अथवाऽखण्डितसंयमानुष्ठानपरिपालनस्यांते पण्डितमरणेनैव सुगतिप्राप्तिकारकं श्रेयस्करमुपवर्ण्यते तच्च तस्य न स्यात्, युज्यते चैतत् फलं परममहाराजतीर्थकराज्ञाभङ्गकारिणाम् । यत इह लोकेऽपि राजादेरप्याज्ञाभङ्गकारिणोऽनर्थपरम्परां प्राप्नुवन्तो दृश्यन्ते, किं पुनस्तीर्थकराज्ञाभङ्गकारिणांस्ता ( तेषा) मिति । अत्र राजाज्ञाभङ्गे आख्यानकम्ॐ राजाऽऽज्ञाभङ्गविषयको दृष्टांतः एगाए नयरीए निज्जियासेससत्तुवग्गस्स एगस्स बहलपत्तलच्छाया सरससपक्वफलपब्भारोण्णामि‘સમ્યગ્ ય’ ફરી ન વાપરવું એ પૂર્વક અથવા ભાવશુદ્ધિપૂર્વક સમ્યગ્ રીતે જે ૬ વ पडिक्कमति' = 'न च प्रतिक्रामति' = ‘વ' શબ્દને ઉભો રાખી પ્રથમ ‘પ્રતિમતિ' નો અર્થ કરવો કે, તે પાપથી પાછો ફરતો નથી. અર્થાત્ પ્રાયશ્ચિતના ગ્રહણપૂર્વક આધાકર્મના પરિભોગથી પાછો ફરતો નથી, હવે ‘વ' શબ્દથી, પ્રાયશ્ચિત ગ્રહણકરીને જેઓ તેને કરતા નથી એટલે કે પ્રાયશ્ચિત્તને પાળતા નથી. તે આજ્ઞાભંગદોષકારી છે. આજ્ઞાભંગના ફળને બતાવે છે. નો' = = • આજ્ઞાભંગ દોષનું ફળ છે = ‘સનિાળા-વિમુહસ્સ’ = ‘સર્વનિનાજ્ઞવિમુહસ્ય’ = સર્વ તીર્થંકરોની આજ્ઞાથી વિમુખ થયેલ- ભ્રષ્ટ થયેલ એવા, ‘તસ્સ' = ‘ત' = સાધુનાસંકલ્પ પૂર્વકના આહારને ખાવા દ્વારા આજ્ઞાભંગકરનાર તે સાધુની, બારાદળા નસ્થિ' = ‘બારાધના નાસ્તિ' – સુગતિના કારણભૂત સનુષ્ઠાનને પ્રાપ્ત કરાવનારી આરાધના નથી. અથવા અશુદ્ધઆહારનું ભોજન એ સંયમાદિ વિદ્યાતને કરાવનાર બને છે, તેનાથી તે સાધુને નરકાદિ કુતિ ગમનનો સંભવ હોવાથી મરણકાળવિષયક આરાધના હોતી નથી. અથવા, અખંડિત સંયમઅનુષ્ઠાનનું પાલન અંતકાળે પંડિતમરણથી જ સુગતિપ્રાપ્તિકા૨ક અને કલ્યાણકારી કહેવાય છે તે પંડિતમરણ તેને આજ્ઞાભંગ કરનારને ન થાય. અર્થાત્ તેને પણ્ડિતમરણના અભાવે દુર્ગતિની સંભાવના રહે છે. = તેવા મુનિને આવું ફળ મળવું ઘટી શકે છે. કારણ કે એણે ૫૨મ-મહારાજ એવા તીર્થંકરની આજ્ઞાનો ભંગ કર્યો છે. અહીં લોકોના ચાલુ વ્યવહારમાં પણ જોવા મળે છે કે રાજાદિની આજ્ઞાભંગ- કરનાર, અનર્થની પરંપરા પામે છે. તો પછી તીર્થંકરની આજ્ઞાભંગ કરનાર તેઓની તો વાતજ શી કરવી ? Jain Education International • રાજાની આજ્ઞાભંગ અંગે કથાનક · એક નગરમાં જીત્યો છે અશેષશત્રુવર્ગને જેણે એવા એક રાજાના ઘનઘટપત્રના છાયાવાળા, સુંદર પક્વફળના ભારથી નમેલ વૃક્ષના સમૂહથી રમણીય બે સુંદર ઉદ્યાનો હતા. નામે ચન્દ્વોદય પશ્ચિમ- દિશામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy