SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ मिति ? उच्यते, व्युत्पत्तिमात्रमेतत्, प्रवृत्तिनिमित्तं त्वस्य शब्दस्य भूमिगृहाद्यानीतमप्यागमे रूढमित्यदोषः। अयमत्र भावार्थः। म ऊर्ध्वमालापहृतस्य जघन्यादित्रिप्रकाराः ॥ इहोर्ध्वमालापहृतं जघन्योत्कृष्टमध्यमभेदात् त्रिधा स्यात् । तत्रोच्चसीक्ककादेर्ग्रहीतुमशक्तेनोत्पाटिताभ्यां पार्णिभ्यां पादाधोभागरूपातनफणाभ्यां च भून्यस्ताभ्यां दात्र्या दृष्ट्या दृष्टं गृहीतं यद्भक्तादि तत्पार्णिउत्पाटनमात्रस्तोकक्रियागृहीतत्वाज्जघन्यं लघु । ऊर्ध्वरूपाच्च मालादुच्चनिबद्धसिक्ककादेराहृतं साधुदानाय तत्रस्थमशनाद्यानीतमिति कृत्वा जघन्योर्ध्वमालापहृतमिति । यच्च निश्रेण्यादिकमारुह्य प्रासादोपरितलाद् दात्र्या गृहीतं तन्निश्रेण्यारोहणादिगुरुक्रियागृहीतत्वादुत्कृष्टं महदूर्ध्वमालापहृतमिति । अनयोर्मध्यवर्ति मध्यमं ज्ञेयं । तच्च साध्वर्थमुच्चतरसीक्ककादेर्लड्डुकादेर्ग्रहणाय मुडकाख्यमासनं ज्ञेयं गोमयमयाद्यासनरूपं पीठं वा, मञ्चोदूखले वा व्रीह्यादिदलकं यन्त्रं वा सीक्ककादेरधो दत्त्वा तदारुह्य च सीक्ककादिस्थितमशनादि यदा ददाति दात्री तदा भवति। इदं च सामान्येन લવાયેલું હોય, તેનેજ માલાપહત કહેવાય છે. તો, ભૂમિગૃહવગેરેથી લાવેલાને કેમ માલાપહત કહો છો ? ઉત્તર :- “માનાર્ અપહૃત’ આ તો માત્ર વ્યુત્પત્તિઅર્થ જ છે. પરંતુ પ્રવૃત્તિમાં તો આ “માલ” શબ્દનો અર્થ “ભૂમિગૃહ વગેરેથી લાવેલું વગેરે પણ આગમમાં રૂઢ છે = પ્રસિદ્ધ છે. માટે એમાં કાંઈ દોષ નથી. • ઉર્ધમાલાપહતના જઘન્યવગેરે ત્રણ પ્રકારો છે ભાવાર્થ આ જાણવો કે, અહીં “ઉર્ધ્વ-માતાદૂત' ના (૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ (૩) મધ્યમ, એમ ત્રણ ભેદ જાણવા. (૧) જઘન્ય :- દાત્રી, શીંકુ વગેરે પર રહેલ અશનાદિને ગ્રહણ કરવા સમર્થ ન હોય. માટે બન્ને પગનો આગળનો ભાગ કે જે ફણા આકારે હોય છે = પગના પંજા તરીકે જે ઓળખાય છે. તેને જમીન પર ટેકવીને બન્ને પાનીઓને ઉંચી કરીને, આંખથી બરાબર જોઈને એ શીકામાંથી જે લે છે, એમાં માત્ર પાની ઊંચી કરવા સ્વરૂપ નાની ક્રિયા કરીને ગ્રહણ કર્યું હોવાથી તેને જઘન્ય - લઘુ ઉર્ધ્વમાલાપહત કહેવાય છે. ઉપર રહેલ માલ = ઉંચે બાંધેલ શીકામાંથી સાધુદાનમાટે શીકામાં રહેલ અશનાદિ “સાહત' = ઉતારે છે. માટે જઘન્યમાલપહૃત છે. (૨) ઉત્કૃષ્ટ :- નિસરણી વગેરે પર ચઢીને ઘરની ઉપર રહેલ માળ પરથી દાત્રી જે ગ્રહણ કરે. તેમાં નિસરણી વગેરે પર ચઢવાસ્વરૂપ મોટી ક્રિયાપૂર્વક ગ્રહણ કર્યું હોવાથી તેને ઉત્કૃષ્ટમાલાપહૃત કહેવાય છે. (૩) મધ્યમ :- ઉત્કૃષ્ટની વચલાને મધ્યમમાલાપહત કહેવાય છે. તે આ રીતે કે, સાધુને દાન આપવા માટે એકદમ ઉપર રહેલ = પગની પાની પર ઉભા રહી ન ગ્રહણ કરી શકાય તેવું શીકામાંથી લાડુવગેરે ગ્રહણ કરવા માટે, શીકાની નીચે જમીન પર મુડક નામનું આસન જેને ગામડામાં મુડો તરીકે ઓળખાય છે. જે વનસ્પતિ વિશેષની સળીઓની ગુંથણીથી બનાવવામાં આવે છે. અથવા છાણનું લીંપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy