SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ इहापि आलिङ्गनाहननभाजनभङ्गकरणगालीप्रदानादयो दोषा ज्ञेयाः। तथा यद्यसौ धर्मप्रियः शुचिश्च स्याद्, तदा ग्राह्या, अन्यथा प्रवचनखिसकः स्यात् ।९। तथा करचरणौ हस्तपादौ छिन्नौ कर्त्तितौ यस्येति विग्रहे वाऽऽहिताग्न्यादेराकृतिगणत्वान्निष्ठान्तस्य पूर्वनिपाताभावे करचरणच्छिन्न इति स्यात् । करछिन्नश्चरणछिन्नश्चेति द्वयं तस्मिन् । तत्र छिन्नकराद्भिक्षाग्रहणे मूत्राद्युत्सर्गादौ जलशौचाभावेऽशुचित्वाल्लोकनिन्द्यत्वाच्च जनखिंसा, दानासमर्थत्वाद्देयमात्रकयोः पातं च कुर्यात् । छिन्नपादश्च स्वयं पतेत् जनखिसा च, तथा छिन्नकरोप्यपरिशाटिमदशावदसागारिकस्थाने दद्यात् ।१०। छिन्नपादोऽप्युपविष्टोऽसागारिकस्थान एव वा चेत्तदा गृह्यते ।११। જ્યારે એ વધારે નશાના લીધે અતિવિહલ હોય ત્યારે દાતવ્ય-અદાતવ્ય = શું આપવાયોગ્ય છે? શું આપવા યોગ્ય નથી ? તેનો ભેદ જાણી નથી શકતો. જો એ શ્રાવક ન હોય તો મહારાજને દાન આપ્યાની વાત જગજાહેર કરે, જેથી શાસનહીલના થાય, જો ચોખ્ખા હાથવાળો ન હોય અને અસમયજ્ઞજનરહિત સ્થાન ન હોય તો શાસનહીલના થાય. (૯) “ઉમ્મત્તે’ = ‘ઉન્મત્તે તમિ' = મહાસંગ્રામ વગેરેમાં જયપ્રાપ્તિના દર્પથી ફૂલાયેલા અથવા ભૂતાદિગ્રહથી ગ્રહીત થયેલાનાં હાથે અગ્રાહ્ય છે. દોષ :- અત્રે પણ આલિંગન કરવું-માર મારવો-ભાજનનો ભંગકરવો - ગાળો આપવી વગેરે દોષો છે. અપવાદ :- જો એ ધર્મપ્રિય હોય અને એમાં શુચિપણું હોય = હાથ વગેરે અશુચિ પદાર્થોથી ખરડાયેલા ન હોય તો એવાના હાથે ગ્રાહ્ય છે. એમ ન હોય અને જો ગ્રહણ કરવામાં આવે તો પ્રવચનહીલના થાય. ગ્રહગ્રહીતના પક્ષે એના હાથ કાદવ આદિથી ખરડાયેલ હોય અને સંગ્રામાદિમાં વિજય મેળવેલના પક્ષે એના હાથે લોહી વગેરેથી ખરડાયેલા હોય. એ અશુચિપણું જાણવું. (૧૦-૧૧) “ર-વરાછિન્ન' = ‘રવરછત્ર તમન' = કપાયેલ હાથ-પગવાળાનાં હાથે અગ્રાહ્ય છે. ‘ગાદિતા ચારાકૃતિત્વચ્છિન્તસ્ય પૂર્વનિપાતામાવે છરવરચ્છિન્ન રૂતિ વ્યાકરણપ્રમાણે હિતાનિ' અને “કન્યાવિત’ એ બે સામાસિક રૂપ થાય છે તેમજ અત્રે પણ ‘રવરચ્છિન્ન' એવું રૂપ પણ વિકલ્પ થાય છે. અર્થાત્ અત્રે બે અર્થ થાય છે, (૧) જે વ્યક્તિના હાથ અને પગ બન્ને છિન્ન થયા હોય. અથવા (૨) બે વ્યક્તિ, એક હાથ છિન્નવાળી. બીજી પગછિન્નવાળી. દોષ :- કપાયેલ હાથવાળા મળ-મૂત્રવગેરે ત્યજ્યાબાદ પાણીથી શૌચના અભાવે એમનામાં અશુચિપણું હોવાથી તેઓ લોકમાં નિત્ત્વ છે. એવાના હાથે ભિક્ષા લેવામાં શાસનની હીલના થાય. તેમજ હાથના અભાવે દાન દેવા અસમર્થ હોવાથી દેયવસ્તુ અને માત્રક બન્નેને ભૂમિ પર પાડે. કપાયેલા પગવાળા પોતે પડી જાય. એનાથી શાસનની હીલના થાય. અપવાદ :- કપાયેલા હાથવાળા પણ જો નીચે ઢોળાયા વિના આપી શકવાની દશાવાળા હોય. તો તે અસાગારિક = અન્યગૃહસ્થની અનુપસ્થિતિવાળા સ્થાનમાં આપે કપાયેલા પગવાળા બેસીને અસાગારિક અન્યગૃહસ્થની અનુપસ્થિતિવાળા સ્થાને જ આપે તો ગ્રાહ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy