SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ १८३ पव्व-इउत्ति । अत्र गुर्बिण्या वृत्तांतवशेन दोषदर्शनं कृतमित्यगुर्विण्या अप्यतदूषणजातं सम्भवतीति । ॥ अध-उभय-तिर्यग्मालापहृतस्य स्वरूपम् ॥ उक्तं सीक्ककप्रासादारोहणविषयमूर्ध्वमालापहृतं तथा साध्वर्थं भूमिगृहादौ प्रविश्य तत्स्थितमानीय यद्ददाति तदधोरूपभूमिगृहादेरपहृतमिति कृत्वाऽधोमालापहृतं । तथोष्ट्रिकाकलशमञ्जुषाकोष्ठिकादिस्थितं किञ्चित्सकष्टं यद्दात्री ददाति तदूभयादूर्ध्वाधो गतव्यापारात् कुम्भादेरपहृतमिति कृत्वा उभयमालापहृतं । तथाहि-उच्चकुम्भादिकमध्ये स्थितस्य देयस्य ग्रहणाय येन दाता पार्युत्पाटनं करोति तेनोवा॑श्रितव्यापारता, येन त्वधोमुखं बाहुं व्यापारयति तेनोधोगतव्यापारता, इत्युभयाश्रितव्यापारत्वं कुम्भादिषु, यदा च पृथुलभित्त्यादिस्थितं स्कन्धसमोच्चप्रदेशप्राये दीर्घगवाक्षादौ तिर्यक्प्रसारितबाहुना क्षिप्तेन हस्तेन गृहीत्वा यद्देयं प्रायो दृष्ट्याऽदृष्टं कष्टेन च दात्री ददाति तथा तत्तिर्यग्मालापहृतं स्यात्तिर्यग्मालाद्भित्यादिस्थितगवाक्षादिरूपादपहृतमिति कृत्वा । ॥ मालापहृतं कदा न स्यात् ? ' यदा च भित्त्यादौ तथाविधादुच्चप्रदेशस्थाद्गवाक्षादेभूलग्नपार्णिफणा सती गृहीत्वा ददाति અહીં તો ગર્ભવતી સ્ત્રીના વૃત્તાંતથી દોષદર્શન બતાવ્યું. આવી રીતે અગર્ભવતી સ્ત્રી અંગે પણ દોષ સંભવી શકે છે. આ રીતે, શીંકુ અથવા માનવિષયક ઉર્ધ્વમાલાપહતની વાત કરી.. હવે અધોવિષયક માલાપહત ની વાત કરે છે. • અધઃ, ઉભય અને તિર્યશ્માલાપહતનું સ્વરૂપ છે સાધુને દાન આપવામાટે, ઘરના ભોંયતળીએ = ભોંયરામાં પ્રવેશીને ત્યાં રહેલ અશનાદિ લાવી જે આપે તેને અધો = નીચેસ્વરૂપભૂમિગૃહવગેરેથી લાવેલું હોવાથી અધોમાલાપહત કહેવાય છે. ઉષ્ટ્રિકા, કળશ, મંજૂષા = પેટી અને કોઠીવગેરેમાં રહેલ અશનાદિને કાંઈક કષ્ટપૂર્વક દાત્રી જે દાનમાં આપે. તેમાં, ઉપર અને નીચેની બન્ને પ્રવૃત્તિ જેમાં હોય એવા કળશઆદિથી અપહૃત થતું હોવાથી એને ઉભયમાલાપહત કહેવાય છે. ઉપર-નીચેની બન્ને પ્રવૃત્તિ આ રીતે થાય કે, ઊંચા કુંભવગેરમાં રહેલ દેયવસ્તુ ગ્રહણ કરવામાટે દાતા જે પાની ઉંચી કરે તે ઉર્ધ્વસંબંધી વ્યાપાર થયો. તેમજ શરીરને નીચે નમાવીને એમાં નીચે જે હાથ નાંખે તે નીચે સંબંધી વ્યાપાર થયો. આમ, કુંભાદિમાં બન્નેને આશ્રયીને વ્યાપાર થાય છે. હવે “તિર્થમાના દ્વિત’ કહે છે. પહોળી ભીંતમાં ખભા સુધીના ઊંચા લાંબા ગોખલાઓમાં રહેલ દેયવસ્તુને લેવામાટે દાત્રી તિર્થી દિશામાં હાથ લાંબો કરે. આમાં પ્રાયઃ કરીને એ દેયવસ્તુ પર નજર ન પહોંચે અને કષ્ટ પૂર્વક જે આહારાદિને ગ્રહણ કરે, તેને તિર્યગ્નાલાપત કહેવાય છે. કારણકે એમાં ભીંત વગેરેમાં રહેલા ગવાક્ષઆદિરૂપ તિછ માલામાંથી આહારાદિનું લેવાનું થાય છે. - માલાપત્ત ક્યારે ન બને ? • પરન્તુ તેવા પ્રકારના ભતવગેરેમાં રહેલ ઊંચા ગોખલાવગેરેમાંથી દેયવસ્તુ કાઢતા પગની પાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy