SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ तदा देयमपि गृह्णत्ती प्रायो दृष्ट्या पश्यति, तेन पूर्वोक्तंदोषाभावात्तत्तिर्यग्मालापहृतं न भवति । दृष्ट्या अदृष्टदेयदाने सर्पभक्षणादितया विराधनादित्रयरूपा दोषा अधोमालापहृतादिष्वपि भावनीयाः। तथेह निरन्तरकाष्ठमयनिःश्रेणीविशेषरूपेण दईरेण इष्टकादिमयावतरणरूपसोपानैर्वा निश्चलमहाशिलया वा निरन्तरशिलानिचयघटितनिश्रेणीविशेषेण वा प्रासादोपरितले समारुह्य यद्दाता ददाति, प्रासादारूढस्य साधोरपवादेन भूस्थस्य आनीय, तन्मालापहृतं न स्यात् । यदा वा साध्वागमनादग्रतः स्वयोगे(गेन) निश्रेण्यादिना तथाविधप्रमाणोच्चस्य स्वयोगेन स्थापितं स्यात् । यदा स वरण्डिकादावुपविश्यानुत्पाटितपार्णिकोऽधोमुखं प्रलम्बमानेन हस्तेन साधुपात्रके क्षिपति, साधुरपि तद्ग्रहणाय तथाविधप्रदेशे भूमौ स्थितो यदि तिरश्चीनप्रसारितबाहुना हस्तेन धृते पात्रके स्वमस्तकसमप्रदेशादधो न तु स्वदृष्टिपथमतिक्रम्य मस्तकस्य सममुपरि वा ऊर्ध्वमुत्पाटिते, देयमपीदं न समर्घादियुतं (?) भविष्यतीति ज्ञानार्थं दृष्ट्या पश्यन्यत् तत्र गृह्णाति तदिंदमपवादविषयं અને પગના ફેણ = પંજા બન્ને જમીનને લાગેલા હોય. એ રીતે જો દાન આપે.. ત્યારે પ્રાયઃ કરીને દેયવસ્તુ ગ્રહણ કરતી વખતે એની પર નજર પડતી હોવાથી ઉપરોક્ત દોષના અભાવે એ તિર્યશ્માલાપહત દોષરૂપ થતું નથી. નજરે ન દેખાય એવા દેયદાનમાં સાપનો ડંસ વગેરે ત્રણેય પ્રકારની વિરાધનાસ્વરૂપ દોષો, અધોમાલાપહૃતવગેરેમાં પણ જાણવા. વળી અહીં આટલું વિશેષ જાણવું કે અંતરરહિત કાષ્ટથી બનેલી નિસરણીવિશેષ રૂપ દાદરાથી, અથવા ઈટાદિથી બનેલા ચડવા-ઉતરવાના પગથીયાથી, અથવા નિશ્ચલ મહાશીલાથી અથવા નિરન્તર શીલાઓના સમૂહથી બનેલી નિસરણી વિશેષથી પ્રાસાદના ઉપરના ભાગમાં ચઢીને ત્યાં રહેલ દેયવસ્તુ લાવીને અથવા પ્રાસાદના ઉપરના ભાગમાં ચઢેલ વ્યક્તિ સાધુને ઉપરોક્ત પ્રમાણેના દાદરાવગેરેથી ઊતરીને નીચે ભૂમિપર રહેલ દેયને લાવીને દાતા જે આપે, તે અપવાદે માલાપહત થતું નથી. અથવા તો સાધુના આગમનથી પૂર્વે પોતાના પ્રયોજને નિસરણીવગેરે ગોઠવીને તેવા પ્રકારના પ્રમાણની ઉંચાઈવાળા સ્થાને = વરંડા-કઠેડાવગેરે ઉપર પોતાના માટે = આહારાદિ સ્થાપેલું હોય, અને જ્યારે સાધુ આવે ત્યારે તે દાતા વરંડિકા વગેરે પર ઉભડક પગે બેસીને પગની પાનીને ઊંચી કર્યા વગર, હાથને નીચે લાંબો કરીને સાધુના પાત્રમાં દેયવસ્તુ આપે અને સાધુ પણ તેને ગ્રહણ કરવા માટે નીચે ભૂમિપર બરાબર ઉભા રહીને હાથને કાંઈક તીર્થી દિશામાં લાંબો કરીને પાત્રુ ધરે, તે પણ પોતાના મસ્તકથી સહેજ નીચે લાંબો કરે પણ પોતાની નજર ન પડે એ રીતે મસ્તકની સમાન કે એનાથી ઊંચું પાત્રુ ન કરે. આ રીતનું જો ગ્રહણ કરે તો એમાં માલાપહતની છાયા = માલાપહૃત સંબંધી થોડી તુલ્યતા હોવા છતાં પણ આ અપવાદનો વિષય હોવાથી માલાપહત થતું નથી કારણ કે એમાં ઉપરોક્ત દોષોનો અભાવ છે. અહીં, સાધુ પોતાના મસ્તકથી ઉપર પાત્રાને એટલા માટે ન ધરે કે, પાત્રામાં પડતી વસ્તુ કીંમતી તો નથી ને ? હલ્કી તો નથી ને ? ઉપલક્ષણથી જીવાતવગેરેથી યુક્તવગેરે દોષવાળી તો નથી ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy