SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ मूलगाथा- पढमे दिणम्मि कम्मं तिन्निउ पूइ कयकम्मपायघरं। पइ तिलेवं पिढरं कप्पइ पायं कयतिकप्पं ।।३६।। संस्कृतछाया- प्रथम दिने कर्म त्रीणि पूति कृतकर्मपाकगृहं । पूति त्रिलेपं पिठरं कल्पते पात्रं कृतत्रिकल्पं ।।३६।। कृतकर्मपाकगृहं त्रिदिनानि त्याज्यमपगमे वा तस्य तदूर्ध्व दिनत्रयं त्याज्यमिति बहून्यपि दिनानि पूतिसम्भवः ॥ व्याख्या- प्रथम दिने आद्यवासरे यत्र दिने आधाकर्मणः पाकः कृतः। 'कम्मंत्ति आधाकर्म पूर्वोक्तं । ‘तिन्निउ' त्ति त्रीणि पुनस्त्रिसङ्ख्यानि दिनानि । 'पूइ'त्ति, पूतिदोषस्तदाधाकर्मस्य(णः) संभवाद्भवतीति शेषः किं तदित्याह, कृतो विहितः कर्म आधाकर्मणः पाकः पचनक्रिया यत्र तच्च तद्गृहं तद्वेश्म, कृतकर्मपाकगृहमिति । एवं चाधाकर्मदिने पूतिदिनेषु च त्रिषु न किञ्चित्तत्र પૂતિનો પરિહાર તેમજ કથ્ય-અકથ્ય વિધિ જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પઢમે = પહેલે, હિમ = દિવસે, મ = આધાકર્મ, તત્રિય = ત્રણદિવસ, પૂ = પૂતિદોષ, યેમ્પાયર = આધાકર્મ રસોઈ બનાવવામાં આવી હોય તે ઘર, પૂઠું = પૂતિ દોષવાળું, તિવં = ત્રણ લેપવાળું, પિતાં = ભાજન, પ = કલ્પ, પાર્થ = પાત્ર, તિવવું = ત્રણ વખત ધોયેલું મૂળગાથા-ગાથાર્થ :- જે ઘરમાં આધાકર્મઅશનાદિ બનાવવામાં આવ્યું હોય ત્યાં પ્રથમદિવસે આધાકર્મ બનેલ હોવાથી બીજા ત્રણદિવસ સુધી પૂતિદોષનો સંભવ હોવાથી તે ઘરનો ચારદિવસ સુધી ત્યાગ કરવો. પાંચમાદિવસે ત્યાં ગોચરી જવું કહ્યું. આધાકર્મઅશનાદિ જે ભાજનમાં પકાવવામાં આવ્યું હોય અથવા જે ભાજનમાં આધાકર્મઅશનાદિ નાંખવામાં આવ્યું હોય તે ભાજનમાંથી તે ખાલી કર્યા પછી તેમાં જો ગૃહસ્થ પોતાને માટે ત્રણવખત રાંધે અગર પાણીથી સાફ કરે તો ત્યારપછી ચોથીવખત ગૃહસ્થ પોતાને માટે રાંધેલ અથવા ત્રણવખત ધોયેલા ભાજનમાં નાંખેલ શુદ્ધઅશનાદિ મુનિને લેવું કલ્પી શકે. તેવી રીતિએ સાધુએ પાત્રામાં આધાકર્મિકઅશનાદિ લીધું હોય તે પાતરું પહેલા આંગળીવડે બરોબર સાફ કર્યા પછી ત્રણવખત પાણીથી સાફ કર્યાબાદ સુકાઈ જાય ત્યારે તેમાં બીજું શુધ્ધ અશનાદિ લેવું કલ્પી શકે. • જ્યાં આધાકર્મ રંધાયું તે ઘર ત્રણદિવસસુધી ત્યાગવું અથવા તે આધાકર્મ દૂર થયા બાદ તેની ઉપર ત્રણદિવસ ત્યાગવું. એમ ઘણાં દિવસો સુધી પણ પૂતિનો સંભવ હોય છે. • વ્યાખ્યાર્થ :- “ઢને વિનિ' = ‘પ્રથને વિને' = જ્યાં પ્રથમદિવસે આધાકર્મનો પાક થયો. “ = “વર્ષ પૂર્વે કહેલ આધાકર્મ = સાધુમાટે બનાવેલ આહારાદિ. “તિત્રિા' = “ગ્રીન (વિનાનિ' = વળી ત્રણદિવસ એટલે કે આધાકર્મ બન્યું તે ઉપરાંત ૩ દિવસ. “પૂરૂ' = “પૂતિ' પૂતિદોષ બને છે. તે સ્થાનવિશેષ આધાકર્મના સંભવથી પૂતિવાળું બને છે એમ જાણવું. તે સ્થાન વિશેષ કયું ? તે કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy