SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ १११ हस्तेन करोटिकादिना वा स्थाल्यादौ स्थितं शुद्धमशनादि यत्संस्पृष्टं तदप्याहारपूति स्यादिति। चः समुच्चये । इयं च सर्वाऽप्यकल्प्यैव यतीनामिति । अथाशुद्धाशनादिना(नां) शुद्धाशनादेः पूतित्वकरणे किं परिणतमिति चेदुच्यते राद्धमुद्गादिछविखरण्टितोखिकादेरारभ्य सिक्थकवलादिकं यावदिति । उपधिवसत्योरपि पूति भवति एवं यथाऽऽहारविषयमाधाकर्म दर्शितं स्वस्थाने पूतिश्च शुद्धाधाकर्मिकयोरशनादिकयोर्मिलितयोर्यथाऽत्र दर्शितो तथोपधिवसत्योरपि ते द्वे अपि स्यातामतः शिष्योपकाराय ते अपि दृश्यते । अत्र पिण्डेनैव प्रकृतं, तत्र यत्यर्थं यौ मुखवस्त्रिकाधुपकरणोपाश्रयौ विहितौ गृहिणा तावाधाकर्मिको, स्वार्थयत्यर्थनिष्पन्नयोः शुद्धाधाकर्मिकयोरीफलयोः सीविता प्रच्छादिका, तथाभूतयोः कर्दमादिकयोर्निष्पन्ना वसतिश्च पूतिरित्यादि, इयमपि साधूनामकल्प्यैव। एवं सर्वानविशुद्धिकोटिदोषानाश्रित्य पूतित्वं સેમિતિ થાર્થરૂવો. ___ अवतरणिका- अधुना दातृगृहं दातृस्थाल्यादिभाजनं साधुपात्रकं पूतिपरिहारविषयं कल्प्याकल्प्यविधिमाह। થાય છે ? અર્થાત્ પૂતિ કરવાનું સામર્થ્ય શેમાં રહેલું છે ? ઉત્તર :- આધાર્મિક રાંધેલા મગ વગેરેના ફોતરારૂપી અંશથી ખરડાયેલ ઉખા વગેરેથી માંડીને દાણો કે કોળીયા વગેરેથી શુદ્ધઅન્ન પરિણત થવાથી = ભેગું થવાથી પૂતિ થાય છે. ૦ ઉપધિ અને વસતિ પણ પૂતિ બને છે .... આ પ્રમાણે આહાર સંબંધી આધાકર્મની વાત અને સ્વસ્થાને – એટલે કે હાલ પૂતિની વાત ચાલતી હોવાથી સ્વસ્થાનથી પ્રસ્તુત પૂતિની વાતમાં શુદ્ધ અને આધાકર્મ અશનાદિનું મિલન = ભેગા થવા રૂપ પૂતિની વાત દર્શાવી. આ અશનાદિવિષયક પૂતિ પ્રમાણે ઉપાધિ અને વસતિવિષયક પણ આધાકર્મ અને પૂતિ બને છે. જો કે પ્રસ્તુતમાં પિવિષયક આધાકર્મ અને પૂતિની વાત જ લેવાની છે.. છતાંય શિષ્યના ઉપકાર માટે તે વાત પણ અહીં દર્શાવાય છે. - ગૃહસ્થો જે મુહપત્તીઆદિ ઉપકરણ કે ઉપાશ્રય સાધુમાટે કરે. તે ઉપકરણ = ઉપધિ અને વસતિ આધાકર્મી કહેવાય છે. ગૃહસ્થ પોતાના માટે બનાવેલું શુદ્ધ અને સાધુમાટે બનાવેલું અશુદ્ધ એ બન્નેને જોડી દીધું હોય. જેમકે, ઉત્તરપટ્ટાનો અડધો ભાગ શુદ્ધ હોય અને એનો બીજોભાગ અશુદ્ધ સીવી દીધો હોય. ઉપલક્ષણથી નાનું થીગડું પણ અશુદ્ધ સવ્યું હોય તો એ ઉત્તરપટ્ટો વગેરે ઉપધિ પૂતિ કહેવાય છે. તથા, શુદ્ધ અને આધાકર્મી ગારાથી બનાવેલ વસતિને વસતિપૂતિ કહેવાય છે. ઉપલક્ષણથી, મકાન પર જે આધાકર્મી માટીના લેપાદિ કર્યા હોય, અમુક ભાગ જીર્ણ થયો હોય કે ક્યાંક ગાબડું પડ્યું હોય ત્યાં આધાકર્મી માટી-ગારો લગાડી દે વગેરે પણ વસતિપૂતિ કહેવાય છે. આ ઉપધિપૂતિ અને વસતિપૂતિ પણ સાધુઓને અકથ્ય જ છે. આ પ્રમાણે સર્વપ્રકારના અવિશુદ્ધિકોટિદોષોને આશ્રયીને પૂતિત્વ જાણવું. અવતરણિકા - હવે દાતૃગૃહ, દાતુના તપેલાવગેરે ભાજન, સાધુના પાત્ર. આ ત્રણેય સંબંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy