SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १४३ स्वपरद्रव्यभावास्तैः । किं स्वरूपैरित्याह । चूर्णादिकथादिधनादिभक्तमंखादयो रूपं येषां स्वपरद्रव्यभावानां ते तथा तैः, शेषं प्राग्वत् । (१५००) अनेन च गाथोत्तरार्द्धन क्रीतभेदचतुष्टयसत्का मूल्यरूपा द्रव्यभावा विशेषणतया अभिहिताः। तत्रात्मद्रव्यं 'चूर्णादि, आत्मभावः कथादि परद्रव्यं धनादिः परभावो भक्तमंखत्वादिरिति। तदयं प्रागुपात्तक्रितभेदचतुष्टयस्यार्थो, यथा(दा) आहारादिलिप्सया स्वकीयेनात्मद्रव्येण चूर्णादिरूपेण गृहीणः (हिणः) प्रदत्तेन यदशनादि साधुना लभ्यते तदा द्रव्यक्रीतमात्मनोऽर्थायात्मद्रव्येण चूर्णादिना क्रीतं साधुनोपार्जितं भक्तादीति कृत्वा । क्रीतदोषे दोषाः ॥ अत्र चामी दोषा, यथा निर्माल्यादिग्रहणानन्तरं तस्य दैवयोगेन मांये जाते साधुना अहं ग्लानीकृत इत्यादिग्लानजल्पनादिना शासनमालिन्यं स्यादथाग्रतो मन्दस्सन् निर्माल्यादि(ना)नीरोगः सम्पद्यते तथा चाटुकारित्वं कृतं स्यात्तथा मन्दस्यौषधादिदानेन प्रगुणस्य तु व्यापारादिप्रयोजकतया દ્રવ્ય અને ભાવ અને “પર' સંબંધી દ્રવ્ય અને ભાવ, એટલે કે બે દ્રવ્યો અને બે ભાવો. “બે માવો ૪' = ‘દ્રવ્યમાવી' = સ્વ-પરના દ્રવ્યભાવો. કયા સ્વરૂપવાળા દ્રવ્યભાવો ? તે કહે છે, ચૂર્ણાદિ - કથાદિ-ધનાદિ અને ભક્તમંખાદિસ્વરૂપ અને આના દ્વારા મેળવાયેલું તે ક્રીત કહેવાય છે. . આ રીતે, મૂળગાથાના ઉત્તરાર્ધમાં કીતના ૪ ભેદો સંબંધી મૂલ્ય સ્વરૂપવાળા દ્રવ્ય અને ભાવને ક્રિીતના વિશેષણ તરીકે જણાવાયા છે. તેમાં માત્મદ્રવ્ય' = ચૂર્ણાદિ, “કાત્મિભાવ = કથાદિ, ‘પદ્રવ્ય = ધનાદિ અને ‘પરમાવ = ભક્તમંખપણું વગેરે. હવે પૂર્વે જણાવેલા ક્રીતના ૪ ભેદોના અર્થ જણાવે છે. પ્રથમ દ્રવ્યક્રતને બતાવે છે, જ્યારે આહારાદિની લાલસાકારા ગૃહસ્થને અપાયેલ ચૂર્ણાદિરૂપ પોતાના = આત્મદ્રવ્યથી, જે અશનાદિ સાધુવડે મેળવાય છે, ત્યારે એ દ્રવ્યક્રત બને છે. કારણ કે, પોતાનામાટે પોતાના જ ચૂર્ણાદિ દ્રવ્યદ્વારા અશનાદિનું ઉપાર્જન કરાયું છે. • ક્રીતમાં દોષો છે દ્રવ્યક્રતમાં રહેલા દોષો આ પ્રમાણે છે. જેમકે ગૃહસ્થ નિર્માલ્યવગેરે ગ્રહણ કર્યું અને ભાગ્ય વશથી તે ગૃહસ્થને કોઈ માંદગી આવી તો એ ગૃહસ્થ “સાધુ વડે હું ગ્લાન કરાયો' વગેરે બોલે એટલે શાસનમાલિન્ય થાય, અથવા તો, અગાઉ માંદો હતો અને નિર્માલ્યાદિદ્વારા નિરોગી બની જાય તો એ ગૃહસ્થની ચાપલૂસી કર્યા જેવું થાય. તેમજ માંદાને ઔષધ આપવાથી એ તગડો બનીને વ્યાપારાદિમાં લાગી જવાદ્વારા જીવવાતઆદિ કરશે કે જે મોટી આપત્તિરૂપ છે, એનાથી સાધુને કર્મબંધ થાય છે. હવે સ્વ-ભાવક્રીત બતાવે છે, આહારાદિ પ્રાપ્ત કરવા માટેજ, ધર્મકથા કરવી, વાદી બનીને વાદ કરવો, માસક્ષમણાદિ તપ કરવા, આતાપના લેવી, કવિતાઓ રચવી વગેરે આવડતો પૈકી પોત-પોતાના ધર્મકથા કરવી વગેરે સ્વરૂપ આત્મભાવ = આવડત બતાવવાધારા, ધર્મકથાવગેરેથી ખેંચાયેલા લોકો પાસેથી જે અશનાદિ પ્રાપ્ત કરે છે, તે “સમાવઠ્ઠીત' કહેવાય છે. ટૂંકમાં, પોતાના માટે ધર્મકથા વગેરેભાવકળા દ્વારા જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy