SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ जीवघातापत्तेः कर्मबन्धः स्यात् । तथाहाराद्यर्थमेव धर्मकथावादिक्षपकातापककविभिः स्वस्वधर्मकथादिलक्षणेनात्मभावेन विधायमानेन धर्मकथाद्याक्षिप्तचित्तेभ्यो लोकेभ्यो यदशनादिकं लभ्यते तदात्मभावक्रीतं आत्मनोऽर्थाय भावेन धर्मकथादिना क्रीतमिति कृत्वा । अत्र च दोषाः स्वानुष्ठानफल्गुताकरणप्रभृतयो वाच्याः। तथा गृही सचित्तादिभेदेन द्रव्येण साध्वर्थं यदशनादि क्रीणाति तत्परद्रव्यक्रीतं साध्वर्थं परेण गृहस्थादिना द्रव्येण धनादिसचित्तादित्रिप्रकारान्यतरेण क्रीतमिति कृत्वा । षट्कायविराधनादयो दोषाः प्रतीता एव । तथा परभावेन साधुभक्तमंखादिभिक्षुसत्कविज्ञानलक्षणेन पर्यायेण क्रीतं यद्भक्ताधुपार्जितं साध्वर्थं तत्परभावक्रीतं । अत्र वृद्धदृष्टान्तो यथा 卐 साधुभक्तमङ्खस्य दृष्टांतः ॥ __ एगमि गामे एगो धम्मपिओ मंखो होत्था, अन्नया तस्स गिहेगदेसे साहुपरिवारसंयु(जु)या सुट्ठियायरिया तत्थ वासारत्ते ठिया। मंखो दाणरुई पइदिणं साहूणो भत्ताइच्छं(यं) देइ ते य મેળવ્યું, તેને માત્મભાવીત' કહેવાય છે. ‘નાત્મમાવત' સંબંધી દોષ બતાવે છે. “સ્વ” = પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ અનુષ્ઠાનને ફોગટ = નિષ્ફળ બનાવવા વગેરે. (અહીં, જો દાતા જૈનેતર હોય, ત્યારે એ જૈનેતરના ભગવાનની કથા કરવામાં મિથ્યાત્વ પણ આવે. પરન્તુ, અહીં મુખ્યતયા ગોચરી સંબંધી વાત જ કરવાની છે. માટે મુખ્યતયા જીવોપમઈ વગેરેની વાતો આવે. બાકી અન્યદોષોનો વ્યવચ્છેદ ન જાણવો અર્થાત્ બીજા દોષો પણ લાગે જ છે.) હવે ‘પદ્રવ્ય%ીત’ બતાવે છે. ગૃહસ્થ સચિત્તાદિ = સચિત-અચિત-મિશ્રભેટવાળા દ્રવ્યથી સાધુમાટે જે અશનાદિ ખરીદે તેને “પદ્રવ્યફ્રીત' કહેવાય છે. કારણકે, સાધુમાટે બીજા ગૃહસ્થવગેરેદ્વારા સચિત્તાદિ ત્રણ ભેદમાંથી કોઈપણ પ્રકારના ધનથી ખરીદાયું છે. આમાં પર્યાયવિરાધના વગેરે દોષો તો પ્રતીત જ છે. જો દ્રવ્ય સચિત્ત હોય તો પૃથ્વીકાયાદિ વિરાધના થાય અને ધનદ્વારા વસ્તુ લેવા જવામાં અને લઈને આવવામાં એ ગૃહસ્થદ્વારા ત્રસકાયની વિરાધના થાય. અથવા એકાદવાર ક્રિતિદ્વારા સાધુને પ્રતિલાલે, પછી સાધુમાટે ખાસ ખરીદકરીને વારંવાર પ્રતિલાબેવગેરે સ્વરૂપ પદ્ધવિરાધના જાણવી. - હવે “પરમાવઠ્ઠીત બતાવે છે - સાધુના ભક્ત એવા મંખાદિભિક્ષુ સંબંધી વિજ્ઞાન = વિશિષ્ટ કળાસ્વરૂપ પર્યાય = પ્રકારવડે જે આહારાદિ સાધુમાટે મેળવાય તેને “પરમાવઠ્ઠીત' કહેવાય છે. આમાં કયા દોષની સંભાવના છે ? અથવા “પરમાવઠ્ઠીત’ શી રીતે સંભવે છે ? તે અંગે વૃદ્ધોનું = પૂર્વાચાર્યોનું દષ્ટાંત જણાવે છે. - સાધુભક્ત મંખનું દ્રષ્ટાંત છે એક ગામમાં એક ધર્મપ્રિય મંખ હતો. તે સંખના એક ઘરપ્રદેશમાં સાધુથી પરિવરેલા સુસ્થિત નામક આચાર્યભગવંત ચોમાસું રહ્યા. મંખ દાનરૂચિવાળો હોવાથી રોજ સાધુને અશનાદિમાટે વિનવે છે. પરતુ મુનિઓ “આ શય્યાન્તર છે, એનું પિંડ ન કલ્પ” એમ કરીને જે તે ઉપાય વડે = તમારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy