SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ पृष्टो वा तत्प्रशंसादिकं कुरुत इति । तदित्थं वनीपकत्वकरणेन कृपणभावदर्शनेनोत्पादितः पिण्डो वनीपकपिण्ड इत्युच्यते । वनीपकत्वे दोषाः बहुदोषदुष्टश्चायं यतोऽत्र धार्मिकेऽधार्मिके वा पात्रे दानं दत्तं निष्फलं न भवतीत्येवमप्युक्तेऽपात्रदानप्रवर्त्तनां समाश्रित्य मिथ्यात्वस्थिरीकरणदोषः स्यात् । यदा तु कुपात्रे शाक्यादिके प्रशंसारूपं वनीपकत्वं कुरुते तदा विशेषतो दोषास्तस्य स्युस्तथाहि शाक्यधर्म एव शुभ इति विपरीतबोधस्य लोके दार्यापादनान्मिथ्यात्वं स्थिरीकृतं स्यात् । तथा यदि शाक्यसत्कोपासका भद्रकाः स्युस्तदा स्वगुरुवर्णनारञ्जितास्सन्त आधाकर्म्माद्याहारं दद्युर्गृहादिसत्कपर्यालोचनं च विदध्युरिति संयमविराधना। यद्वा शाक्यप्रशंसाभावितांतःकरणस्तथाविधाहारलुब्धश्च स एव च कदाचिच्छाक्यत्वं प्रतिपद्येत । तथा मृषावादश्च तत्प्रशंसया कृतः स्यात् । तथाहि हस्तमुखादिचलनाच्चित्रलिखिता इव भुञ्जते इत्यलीकं । सचित्तजलपानादिना तु दयालव इति व्यभिचारि । तदर्थपाकनिष्पन्नाहारस्याभ्यवहारेण तु प्राणातिपातानुमतितोऽभयप्रदानाभावाद्दानरुचित्वमसत्यमिति । अथ प्रान्ताः स्युस्तदाऽन्यजन्मઆ પ્રમાણે વનીપકપણું કરવા દ્વારા પોતાના કૃપણ હીન-દીનભાવ દર્શાવવા દ્વારા ઉત્પન્ન કરેલ પિણ્ડને ‘વનીપકપિણ્ડ' કહેવાય છે. - • વનીપકપણામાં દોષો ૭ આ વનીપકપણું કરવું એ ઘણાં દોષોથી દુષ્ટ છે, કારણ કે આમાં, (૧) ધાર્મિકપાત્ર કે અધાર્મિકપાત્રમાં પણ કરેલું દાન એ નિષ્ફળ નથી બનતું' એમ કહેવા દ્વારા ‘અપાત્રમાં દાનનું પ્રવર્તન' ને આશ્રયીને મિથ્યાત્વસ્થિરીકરણનો દોષ લાગે છે. અર્થાત્ અપાત્રને સુપાત્ર સમજી દાન આપવા સ્વરૂપ મિથ્યાત્વસ્થિરીકરણનો દોષ લાગે છે. (૨) જ્યારે, શાક્યાદિ કુપાત્રને વિશે દાનની પ્રશંસા રૂપ વનીપકપણું કરે ત્યારે તેમાં વિશેષ દોષો રહેલા છે. તે આ રીતે કે ‘શાક્ય ધર્મ જ શુભ છે' એ પ્રમાણે લોકમાં વિપરીત બોધની દૃઢતા કરાવાથી મિથ્યાત્વનું સ્થિરીકરણ થાય છે. તેમજ જો શાક્યના ઉપાસકો ભદ્રક હોય તો સ્વગુરુ-વર્ણનથી ખુશથયેલા તેઓ આધાકર્માદિ આહાર આપે અને ઘર સંબંધી પર્યાલોચન કરાવે, અર્થાત્ ઘર સંભાળવાનું વગેરે કરાવે. આ પ્રમાણે સંયમવિરાધના થાય. (૩) શાક્યપ્રશંસાથી ભાવિત અન્તઃકરણવાળો અને તેવા પ્રકારના ઈચ્છિત આહારનો લાલચુ એવો તે સાધુ પોતેજ ક્યારેક શાક્યધર્મને ગ્રહણ કરી લે એવું પણ બને. તથા, શાક્યની પ્રશંસાદ્વારા મૃષાવાદ પણ કરાયેલો થાય છે. તે આ રીતે કે, ‘હાથ, મોઢું વગેરે પ્રગટપણે ચાલતાં હોવા છતાં જાણે ચિત્રેલા ન હોય ? એ રીતે જમે છે” એ રીતે કહેવું એ જૂઠ છે. એમાંય ‘દયાળુ છે’ એ કહેવું તો ચિત્તપાણીના પાન આદિથી વ્યભિચાર પામે છે, કારણ કે સચિત્તપાણી પીવું વગેરેમાં જીવદયા ક્યાં રહી ? તેમજ, તેઓ માટે કરેલ આહારાદિને ખાય એમાં તો પ્રાણાતિપાતની અનુમતિ આપવાનું થાય છે અને અભયદાનના અભાવે તેઓની દાનરુચિ પણ અસત્ય છે, કારણ કે અભયપ્રદાન એજ સાચી દાનરુચિ છે. અભયદાનવિનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy