SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ हरिसुप्फुल्लो फुल्लो नाम सेट्ठी। तस्स य अणण्णपडिमा पडिमा नाम भारिया इउय सव्वमत्थि तेसिं न उण पुत्तो। तदत्थं च वइरो] देवयं सा पोसहसालाए गंतूण चत्तसयलवावारा पोसहेण धम्मजागरियं करेमाणी आराहिउं पयट्टा। तउ सा देवी तब्भत्तिरंजिया समागया पुत्ते देहि त्ति भणिए भणइ य वच्छे ! बहवे तुज्झ होत्थाहि त्ति परमज्जेव विग्घविग्घायणत्थं विसुद्धभावेण तए इहेव नयरे विहरमाणाणं नागहत्तिसूरीणं बहियासमागयाणं पायपक्खालणजलं पिबेयव्यं ति भणिऊण गया सट्टाणं देवी, तउ गोसकिच्चं काऊण पडिमा पढमपहरसमए तेसिं वसहीए संपट्ठिया एगो वसहीमाणीए (मागयाए) य साहू बहियागयाणं सूरीणं पायसोयजलपरिट्ठवणत्थं निग्गओ दिट्ठो । सो तीए पुट्ठो किमेयंति। तेण य भणियं सूरीपायजलं, तीए तं से मग्गिऊण तत्थेव पीयंति । तओ वसहिमज्झे गया सूरीणं वंदणवडियाए। तत्थ य ते दसासुयखधं परावत्तयंतो दिट्ठा वंदिया य परमभत्तीए तेहिं सा धम्मलाभेहिं वुत्ता केण निमित्तेण तुममेत्थ एगागिणी समागया ?। तीए सव्वं देवयाउवइटुं सुयभवणहेउयं पायसोयजलपाणाइयं कहियं । तउ सूरिहि सुओवओगं दाऊण वुत्तं भविस्सति तुज्झ बहवे पुत्ता ‘परं पढमो पुत्तो दसण्हं वरिसाणमुवरि जउणानदीए परउ चिलुतो जीविही न अन्नहा। एवं निसम्म तीए वुत्त जेट्टपुत्तमहं तुब्भं दाहामित्ति । सूरीहि वुत्तं जइ एवं तो જોવા મળે એવા શીલ-સદાચારાદિની પ્રતિમા સ્વરૂપ “પ્રતિમા' નામે પત્ની હતી. આ દંપતિને બધું હતું પણ પુત્ર ન હતો. પુત્રની પ્રાપ્તિ માટે પ્રતિમાએ બીજા બધાં કાર્યો છોડીને પૌષધશાળામાં જઈ પૌષધપૂર્વક ધર્મજાગરણ કરીને વૈરોટ્યાદેવીની આરાધના કરવા લાગી. તેની ભક્તિથી ખુશ થયેલી દેવી પ્રગટ થઈ અને પ્રતિમાએ દેવીને કહ્યું “મને પુત્ર આપ.” દેવીએ કહ્યું “હે વત્સ! તને ઘણાં પુત્રો થશે, પરન્તુ પુત્ર પ્રાપ્તિના વિપ્નોનાનાશ માટે આ જ નગરની બહાર વિહાર કરતાં કરતાં આજે જ આવેલા નાગહસ્તિસૂરિ મહારાજનું પગધોયેલ પાણી તારે વિશુદ્ધભાવપૂર્વક પીવું.” આમ કહીને દેવી સ્વસ્થાને ગઈ. પ્રતિમા સવારનું કાર્ય આટોપીને પ્રથમ પ્રહર સમયે નિર્દિષ્ટ સૂરિભગવંતની વસતિમાં જવા નીકળી. વસતિમાં પ્રવેશતી વખતે જ તેણે બહાર જઈ આવેલા સૂરિજીના પગ ધોયેલા પાણીને પરઠવવા લઈ જતાં એક સાધુને જોયા. એટલે સાધુને પૂછયું “આ શું છે ?.” સાધુએ જવાબ આપ્યો “સૂરિજીના પગ ધોયેલું પાણી છે.” પ્રતિમાએ તે પાણી માંગ્યું, અને અને ત્યાં જ પી લીધું. પછી સૂરિજીને વંદન કરવા માટે વસતિમાં ગઈ. [‘વંગ-વડિયાઈ' – “માટે ના અર્થમાં “ડિયા' = પ્રત્યય શબ્દપ્રયોગ થાય છે.] ત્યાં તેણે સૂરિજીને “રશાશ્રુત’ નું પરાવર્તન કરતા જોયા. પરમભક્તિથી વંદન કર્યા. સૂરિજીએ ધર્મલાભપૂર્વક પૂછ્યું “શા કારણે તમે અહીં એકલા આવ્યા ?' તેણે દેવતાવડે કહેવાયેલ, પુત્ર પ્રાપ્તિનું નિમિત્ત એવું પગધોયેલ પાણી પીવું' વગેરે બધી વાતો કહી. ત્યારે સૂરિજીએ શ્રુતનો ઉપયોગ મૂકીને કહ્યું, “તને ઘણાં પુત્રો થશે. પરંતુ પ્રથમ જે પુત્ર થશે એ દસ વર્ષનો થયા બાદ યમુના નદીની પેલે પાર રહેશે તો જ જીવશે નહીંતર નહિ.' એમ સાંભળીને પ્રતિમાએ કહ્યું “મોટા = પ્રથમપુત્રને હું તમોને આપીશ.' સૂરિજીએ કહ્યું “જો એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy