SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ चेल्लओ। ते सव्वे साहूणो भुंजावियत्ति। एवं यो लभ्यते स मानपिण्डो दोषाश्चात्र वनितादेः प्रद्वेषात्मवधादयः प्रवचनोपघातादयश्च ज्ञेया इति गाथार्थः ।।६८ ।। अवतरणिका- उक्तं मानपिण्डद्वारं अथ गाथापूर्वार्द्धन मायापिण्डद्वारमाह । मूलगाथा- मायाए विविहरूवं रूवं आहारकारणे कुणइ। संस्कृतछाया- मायया विविधरूपं रूपमाऽऽहारकारणे करोति। फ विविधरूपं कृत्वा यल्लभ्यते स मायापिण्डः ॥ व्याख्या- मायया परवञ्चनात्मिकया बुद्ध्या मन्त्रयोगाद्युपायकुशलस्सन रूपपरावर्त्तनेन विविधरूपं काणत्वकुब्जत्वदोषित्वाद्यनेकस्वभावमन्यान्याकारमिति यावत् । तत्र काणत्वमेकस्याऽक्ष्णो निमील्य सङ्कोचनेन, कुब्जत्वं तु शरीरनमनात्, दोषित्वं त्वगुलीनां दुंदुलीकरणादाकुञ्चनादि वा ज्ञेयमितिरूपं निजशरीरसंस्थानं आहारकारणे मोदकादिनिमित्तं करोति विदधाति यः साधुस्तस्यैवं लब्धपिण्डो રીતે જે પિણ્ડ મેળવાય તે માનપિપ્ત કહેવાય છે. આમાં પણ પેલી ઈન્દ્રદત્તની પત્ની વગેરે સાધુપર વૈષ-ક્રોધ કરે, વધ વગેરે કરે એ સ્વરૂપ સંયમ કે આત્મવિરાધના અથવા પ્રવચન- પિલના સ્વરૂપ પ્રવચનવિંરાધના આદિ અનેક દોષો જાણવા..૬૮. અવતરણિકા :- આમ, માનપિણ્ડ દ્વાર કહ્યું. હવે ૬૯ મી ગાથાના પૂર્વાર્ધથી “માયાવિ દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- માથા = માયાથી, વિવિદä = જુદા જુદા પ્રકારના, વં = રૂપ, કાદીરારો = આહાર માટે, ગુરૂ = કરે.૬૮૧/રા મૂળગાથા-ગાથાર્થ - પોતાના શરીરના અવયવોમાં ફેરફાર કરવાવડે કાણાપણું, કુબડાપણું વગેરે બતાવવામાં કુશળ સાધુ ગૃહસ્થને ઠગીને અશનાદિ મેળવવા માટે પોતાના રૂપનું પરાવર્તન કરી જે અનાદિ મેળવે તે માયાપિંડ કહેવાય.l૬૮૧/રી/ • વિવિધ રૂપ કરીને મેળવાય તે માયાપિણ્ડ ૦ વ્યાખ્યાર્થ :- “માયા વિવિä á’ = “માથી વિવિધરૂપ રૂપ' = મન્ન-યોગાદિ ઉપાયોમાં કુશળતાવાળો બીજાને ઠગવા સ્વરૂપ બુદ્ધિથી રૂપપરાવર્તન દ્વારા, કાણા-કૂબડાપણું દોષવાળાપણું સ્વરૂપ પોતાના શરીરનું સંસ્થાન ‘કાહારારો' = “મોવતિ સાદીરારો' = લાડુ વગેરે આહારની પ્રાપ્તિ નિમિત્તે, }' = ‘રોતિ' = કરે છે. કોણ કરે છે ? તે કહે છે, સાધુ. અહીં, “પત્વિ' = કાણાપણું વગેરે શું છે ? તે કહે છે, એકજ આંખને ખોલ બંધ કરે તે અર્થાત્ એક આંખવાળો તે, “M–’ = કૂબડાપણું એટલે કે શરીર વાંકુ નમેલું હોય. “વોષિતં' = દોષવાળાપણું એટલે કે આંગળીઓને હૂંઠી કરવી અથવા બિડાયેલી કરવી વગેરે સ્વરૂપ જાણવું. આ રીતે મેળવેલ પિણ્ડ શું કહેવાય ? તે કહે છે, આષાઢાભૂતિ મુનિની જેમ મેળવેલ એ પિણ્ડ માયાપિડ' કહેવાય છે. આ આષાઢાભૂતિ મુનિની કથા તો મૂળગ્રંથકાર આગળ “માયાઈડડસાઢમૂ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy