SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २४० कुतोऽपि किञ्चिद् ब्राह्मण - क्रियादिकं ज्ञात्वेत्थं ब्राह्मणत्वं प्रकटयति तदा अपरोऽपि भावतो मृषावादः स्यादिति । यदा पृष्टोऽपृष्टो ब्राह्मणोऽहमित्यात्मानं जातिमन्तं साक्षादेव कथयति तदा स्फुटवचनेनैव तद्गुणात्मनः प्रकाशनाज्जात्युपजीवनं भवति । तत्रापि मायामृषावादादयो दोषा वाच्याः । एवं क्षत्रियादिजातेरप्युप-जीवनं ज्ञेयम् । कुल- गणाऽऽजीवनापिण्डं कथं लभते ? कुलोपजीवनं यथा उग्रकुलेषु भिक्षार्थं प्रविष्टः साधुरुग्रपुत्रं हडिप्रभृतीनि समारचयन्तं दृष्ट्वा तत्पितरमाह, यथा हड्यादीनामवितथकरणाद् ज्ञायते यथा सुशिक्षितोग्रक्रियस्योग्रपुत्रोऽयमित्यादि एवं भोगादिकुलेष्वपीति। गणोपजीवनं यथा मल्लादिगृहे भिक्षार्थं प्रविष्टः साधुस्तान् युद्धादिक्रियानिरतान् व्यवलोक्य कथयति। यथा मल्लानां युद्धप्रस्तावे वासुदेवादिप्रतिमाप्रणमनखड्गबाहुयोधनादिव्यवस्थाभाषणं तथा कखाड (अक्षवाट ) के प्रविष्टस्यैकस्य मल्लस्य निजभूम्याक्रमणेन प्रतिद्वन्द्विमल्लघाताय पार्श्वे गमनं ग्रीवाबन्धादि च स्यात्, धरणिपातछुप्तांकयुद्धादिप्रकटनं च भवतीति । ततो मल्ल एवासौ गार्ह्यस्थ्य आसीदिति स्वगणपक्षपातादाहारादि दापयन्तीत्यादिपूर्ववत् । આ રીતે પોતાનું બ્રાહ્મણપણું પ્રકાશિત કરે, ત્યારે બીજો ભાવથી મૃષાવાદનો દોષ પણ લાગે છે. પોતે શબ્દોથી .= દ્રવ્યથી હું બ્રાહ્મણ છું એમ બોલ્યા નથી પણ બ્રાહ્મણ હોવાનો ભાવ પ્રગટ કર્યો છે તેથી જ્યારે પૂછાયું હોય કે પૂછાયા વિના જ ‘હું બ્રાહ્મણ છું' એ રીતે પોતાને જાતિવન્ત તરીકે સાક્ષાત્ જ કહી દે છે. ત્યારે પ્રગટવચનો દ્વારા જ દાતાના ગુણને સમાન પોતાને પ્રકાશિત કરવાના લીધે એ સ્પષ્ટપણે જાતિઉપજીવન થાય છે. નાતિ-૩૫નીવન જાતિ પ્રકટ કરી જીવનાર. તેમાં પણ માયામૃષાવાદ વગેરે દોષો જાણવા. અહીં તો માત્ર બ્રાહ્મણજાતિની જ વાત કરી છે પણ આ જ રીતે ક્ષત્રિય વગેરે જાતિ વિશે પણ ઉપજીવન જાણવું. આ રીતે જાતિઉપજીવનની વાત કરી. • કુલ, ગણ, આજીવનાપિણ્ડ શી રીતે મેળવે ? - હવે ‘તોપનીવન’ ની વાત કરે છે, – સાધુ ભિક્ષામાટે ઉગ્રફુલોમાં પ્રવેશ કરે. ત્યાં ઉકુલના પુત્રને, ઙિ = કાથાની દોરી થી ખાટલો વગેરે બાંધવારૂપ રચના કરતો જોઈને તેના પિતાને કહે કે ‘કાથાની દોરી વગેરેની સુંદર રીતે સાચી રીતે બાંધણી જોઈને ખ્યાલ આવે કે ઉગ્રકુલની ક્રિયા સારી રીતે શીખેલ પિતાનો આ પુત્ર છે.' ઈત્યાદિ. આ જ રીતે ભોગાદિકુલોમાં પણ જાણવું. હવે ‘ળોપનીવન' કહે છે. ભિક્ષામાટે મલ્લાદિના ઘરમાં પ્રવેશેલ સાધુ, યુદ્ધાદિ ક્રિયામાં લાગેલા મલ્લાદિને જોઈને કહે કે, ‘મલ્લોને યુદ્ધની શરૂઆતમાં વાસુદેવાદિ પ્રતિમાને વંદન કરવું જોઈએ. તલવારથી કે બાહુથી યુદ્ધ કરવું એટલેકે યુદ્ધ શરૂ કરતાં પૂર્વે બંને મલ્લોએ તલવાર, હાથ વિ. પરસ્પર અડાડવા. વગેરે વ્યવસ્થા બોલવી. તથા અખાડામાં બન્ને પ્રવેશ કરે, પછી એમાંથી એક મલ્લ પોતાની ભૂમિને ઓલંઘીને પ્રતિપક્ષી મલ્લને પછાડવા તેની સામે જાય અને પછી શ્રીવાવિવન્ધન થાય = પોતાના બન્ને હાથથી સામેવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy