SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ३१३ करणरूपे च तस्मिन् यावज्जीवं मैथुनप्रवृत्त्या अधिकरणं यतोऽक्षतयोनित्वे सति पुरुषस्य सततं काम्या स्यात्तथा पुत्रोत्पत्तौ प्राय इष्टा स्यात्ततः काम्येति। यत उक्तं 'रतिपुत्रफला नारिति'। अक्षतयोनित्वगर्भकरणरूपे वा भादिना ज्ञाते सति प्रद्वेषात्मविनाशप्रवचनखिंसादिकं स्यात्तथा क्षतयोनित्वे कृते यावज्जीवं परिहार्यत्वेन कामसेवाविघातकरणाद्भोगान्तरायोपार्जनमिति गाथार्थः । ।७५ ।। अवतरणिका- उक्तं मूलकमद्वारमधुनोद्गमोत्पादनादोषसङ्ख्याभणनेन समुदितगवेषणासंज्ञितदोषवृन्दस्य निगमनं ग्रहणैषणादोषप्रस्तावनां चाह। मूलगाथा- इय वुत्ता सुत्ताउ, बत्तीस गवसणेसणादोसे। गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे।।७६ ।। संस्कृतछाया- इत्युक्ता सूत्राद् द्वात्रिंशत् गवैषणैषणादोषाः। ग्रहणैषणादोषान् दश लेशेन कथयामि ते चैते ।।७६ ।। મૈથુન-પ્રવૃત્તિ રૂપ અધિકરણ થાય = જીવે ત્યાં સુધી મૈથુનમાં પ્રસક્ત રહે. કારણ કે સ્ત્રીનું અક્ષતયોનિપણું હોય તો પુરુષ માટે એ સતત કામ્યા = કામરાગ નું કારણ બને છે. તથા પુત્ર ઉત્પત્તિમાં પ્રાય: સ્ત્રી ઈષ્ટા હોય છે. ઈષ્ટા = મુખ્યતયા નેહરાગ. અન્તર્ગત કામરાગ તો હોય. માટે અહીં “કામ્યા' તરીકે શબ્દોલ્લેખ કર્યો છે. કહેવાયું છે કે “તિપુત્રણના નારીતિ’ = મૈથુન અને પુત્રરૂપી ફળને આપનારી નારી હોય છે. અક્ષતયોનિકરણ કે ગર્ભકરણના ઉપલક્ષણથી ક્ષતયોનિકરણ-ગર્ભઘાતકરણ-વિવાહકરણ-વિવાહઘાતકરણ પણ લઈ લેવું. તે રૂપ મૂલકર્મની જાણ જો એ સ્ત્રીના પતિ વગેરેને થાય તો રોષે ભરાય, આત્મવિનાશ = સાધુના વધાદિ કરે અથવા સ્ત્રીના વધાદિ કરે. તથા પ્રવચનહીલના વગેરે થાય. ક્ષતયોનિપણું કરવામાં પતિ દ્વારા એ સ્ત્રીને જાવજીવ છોડી દેવાતી હોવાથી કામસેવા = મૈથુનમાં વિઘાત = અન્તરાય કરવાથી સાધુને ભોગાન્તરાય કર્મ બંધાય છે..૭પાઈ અવતરણિકા :- આ પ્રમાણે “મૂર્તમ્ભ દ્વાર કહ્યું. હવે ઉદ્ગમ અને ઉત્પાદના દોષોની સંખ્યા કહેવા પૂર્વક કહેવાઈ ગયેલા તમામ ગવેષણાના દોષોનું નિગમન = ઉપસંહાર તથા પ્રહરૈષણા દોષની પ્રસ્તાવના કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂચ = ઉપર જણાવ્યા પ્રમાણે, કુત્તા = મારાવડે કહેવાયા, સુIS = આગમમાંથી, વત્તી = બત્રીસ, મોસા = ગવેષણષણાના, હો = દોષો, દોસલોસે = ગ્રહમૈષણાના, વ = દસ, જોસેપ = સંક્ષેપથી, મળમ = હું કહુ છું, તે = તે દોષો, ૨ = અને, રૂ = આ છે.ll૭૬ll મૂળગાથા-ગાથાર્થ :- પિંડનિર્યુક્તિઆદિ શાસ્ત્રોમાંથી ઉપર જણાવ્યામુજબ ઉદ્ગમના સોળ અને ઉત્પાદનના સોળ એમ કુલ બત્રીસ ગવેષણષણાના દોષો મારાવડે કહેવાયા. હવે ગ્રહઔષણા એટલે અશનાદિ ગ્રહણકરતી વખતે શુદ્ધાશુદ્ધિની વિચારણા કે જેના દસ દોષો છે તેને હું સંક્ષેપમાં કહું છું. તે દસ દોષો આ પ્રમાણે છે.૭૬ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy