SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ साहुणा वुत्तं एवमेव नवरं, 'अहयं दुक्खं पत्तो, अहयं दुक्खस्स निग्गहसमत्थो । अहयं दुहिए, दुहिओ ता मज्झ कहिज्जउ दुक्खं' ।।२।। तउ तीए सवत्तीवइयरो कहिओ। साहुणा ओसहं समप्पियं । भणिया य एयं केणइ पओगेण तीसे भत्तस्स पाणस्स वा मज्झे दायव्वं जेण सा भिन्नजोणिया हवइ। तउ भिन्नजोणिया सा इह भत्तुणो कहिज्जसुत्ति सो न परिणेही। तीए तहेव कयं जाव भत्तुणा न परिणीयत्ति । विवाहघातरूपमप्यत्रैव जातमिति न पृथग् दृश्यते । ॥ स्नपनगर्भादानादिमूलकर्मणि दोषाः । __एतेषु च मूलकर्मरूपेषु स्नपनगर्भाधानतद्विनाशविवाहकरणतद्विघातादिषु पिण्डार्थं यतिना क्रियमाणेषु कार्यमाणेषु वा षड्जीवनिकायवधमैथुनप्रवृत्तिभोगान्तरायप्रद्वेषादयो दोषाः सञ्जायन्ते । तथाहि विवाहकरणरूपे तस्मिन् साधुना प्रवर्तकत्वेन पृथिव्यादयः काया विराध्यन्ते । अक्षतयोनित्वे, गर्भનાનિલ' = મૂર્ખ-અજ્ઞાન અર્થાત્ નીચજાતિવાળા મૂર્ખ થવું, રોગાતુર થવું, કૂપવાળા થવું, ‘નિપાનહાનિસ' = ગુણરહિત = અજ્ઞાની કે ગરીબ હાલિક = ખેડૂત થવું = હાથ પગ વગરના દેહવાળા થવું, ભિક્ષાર્થે ભમવું પડે = ભિક્ષાથી જીવનનિર્વાહ કરવાનો પ્રસંગ આવે, આ બધું હજુ સારું પણ શોક્યપત્નીથી યુક્ત એવો પતિ એ સારું નહિ. તેણી ચિંતામાં હતી એ દરમ્યાન “ગંધાપરિનિષો = અન્યત્ર વિહાર કરવા અસમર્થ એવો સ્થિરવાસી એક સાધુ તેના ઘરમાં પ્રવેશ્યો ને પૂછ્યું “ભદ્ર ! કેમ અધીરી દેખાય છે ?.” તેણે જવાબ આપ્યો “મારા જેવા દુઃખને જે પામ્યા ન હોય, જે દુઃખનો નિગ્રહકરવા = દુઃખને દૂરકરવા સમર્થ ન હોય, જે બીજાના દુઃખમાં દુઃખી ન થાય તેને મારું દુઃખ મારે કહેવાનું નથી.' સાધુએ કહ્યું, એ બરાબર પણ, ‘હું દુ:ખને પામ્યો છું, હું દુઃખનો નિગ્રહકરવા સમર્થ છું, હું બીજાના દુઃખમાં દુઃખી બનું છું માટે તું મને તારા દુઃખને કહે.” એટલે તેણે શોક્યપત્નીની વાત કરી. સાધુએ ઔષધ આપીને કહ્યું કે કોઈપણ પ્રયોગ દ્વારા = ગમે તેમ કરીને શોક્યપત્નીના પાણીમાં કે ભોજનમાં આ ઔષધ આપીદેવું કે જેથી તે ક્ષતયોનિ વાળી થશે. પછી તારે તારા પતિને કહેવું કે “તે શોક્યપત્ની તો ક્ષતયોનિવાળી છે.' આવું જાણીને તે એને પરણશે નહિ. તેણીએ એજ પ્રમાણે કર્યું. પતિએ બીજા લગ્ન ન કર્યા. પ્રસ્તુતકથામાં ‘વિવાહઘાત' ની વાત પણ આવી ગઈ છે માટે તે સંબંધિ બીજીકથા કહેવામાં આવશે નહિ. • સ્નાન કરાવવું, ગર્ભાધાન કરાવવા રવરૂપ મૂળકર્મમાં દોષો • સાધુ પિણ્ડ મેળવવા માટે ઉપર બતાવ્યા પ્રમાણેના સ્નાન = સ્નાનકરાવવું, ગર્ભાધાન, ગર્ભનાશ, વિવાહકરણ, વિવાહઘાત વગેરે રૂપ મૂલકર્મ જાતે કરે અથવા બીજા પાસે કરાવે તો એમાં પડૂજીવનિકાયનો વધ, મૈથુનમાં પ્રવૃત્તિ, ભોગમાં અન્તરાય અને પ્રષ વગેરે દોષો સંભવી શકે છે. તે આ પ્રમાણે, વિવાહકરણ' રૂપ મૂલકર્મમાં સાધુ દ્વારા એનું પ્રવર્તન થયું એટલે એમાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય = લગ્ન થાય એટલે ૬ કાયની હિંસા આવે જ છે. અક્ષતયોનિ કે ગર્ભકરણરૂપ મૂલકર્મમાં માવજીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy