SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૦ ॥ संहृतस्य स्वरूपम् ॥ व्याख्या- येन केनचिन्मात्रकेण दात्री साधवेऽशनादिकं दास्यति, तत्र यदि साधोरयोग्यमकल्पनीयतया सचित्तं पृथिव्यादिकं दानानुचिततया तुषादिकं वा स्यात्तदयोग्यं तस्मान्मात्रात् करोटकादिस्वभाजनादन्यत्र पृथ्वीकायादौ सचितेऽचित्ते वा स्थाल्यादिभाजनादौ वा क्षिप्त्वा मध्ये निधाय यदशनाद्यन्यदवधारणयोजनात्तेनैव मात्रकेण रिक्तीकृतेन ददाति साधवे यच्छति तदशनादि संहृतं स्यान्मात्रकस्थभक्तादेरन्यत्र संहरणेन, मात्रकस्य संहृतधर्मयोगस्तद्योगाद्दीयमानमपि संहृतं स्यात् मात्रकस्थमयोग्यं संहृत्य तेनैव दत्तत्वादितिकृत्वा । 卐 संहृते सचित्ताऽचित्तपदद्वयस्य चतुर्भङ्गः ॥ કરેલા ભાજનવડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંહૃતદોષવાળું બને. આ દોષમાં પણ પિહિતની જેમ સચિત્ત અને અચિત્ત વસ્તુના યોગે ચતુર્ભાગી બને. એ ચાર ભાંગામાંથી છેલ્લોભાંગો શુદ્ધ છે તો પણ તેમાં ભજના બતાવે છે.l૮૩ • સંહતનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “વિવિયત્રત્યાનો માહ' = ‘fક્ષક્વા અન્યત્રમ્ પયોષ્ય માત્રાત્' = માત્રકમાંથી = વાટકાવગેરે ભાજનમાંથી દેય = દેવામાટે અયોગ્ય વસ્તુને બીજે ક્યાંય મૂકીને. આ વાતને વિસ્તારથી જણાવે છે. દાત્રી તો જે કોઈ માત્રક = સાધન દ્વારા સાધુને અશનાદિ આપવાની હોય છે. તેમાં જો સાધુને અકથ્ય એવું પૃથ્વીકાય વગેરે સચિત્ત હોય, અથવા દાનમાટે અનુચિત એવા તુષ = ફોતરા વગેરે હોય તો તે અયોગ્યને, તે માત્રકમાંથી = વાટકા વગેરે પોતાના ભાજનમાંથી સચિત્ત કે અચિત્ત એવી પૃથ્વીકાયાદિ ઉપર કે થાળી વગેરે ભાજનાદિમાં, “સાહરિવં' = “સંહત્ય' = સંહરણ કરીને = નાખીને, તેણ' = “તેન’ અહીં અવધારણ લગાડવો અર્થાત્ તે ખાલી કરેલ માત્રક દ્વારા જ, “રેડ્ડ' = “હતિ’ = સાધુને જે અશનાદિ આપે છે તે અશનાદિ સંહત બને છે. કારણ કે એ માત્રકમાં રહેલ ભક્તાદિને અન્યત્ર લઈ જવાયા છે. સંદત એ માત્રકનો ધર્મ બને છે. એટલે કે માત્રકનું કાર્ય આ છે કે એનાથી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. એટલે એ માત્રકમાં રહેલ દેયવસ્તુ પણ સંહત બને છે = કહેવાય છે. કારણ કે માત્રકમાં રહેલ અયોગ્યવસ્તુને સંહરીને = બીજે ક્યાંક મૂકીને તે જ માત્રક દ્વારા સાધુનેયોગ્ય દેયવસ્તુ અપાઈ છે. ‘તા” = ‘તત્ર = તે સંદતમાં, જે ભાજન દ્વારા દાત્રી આપે છે તે ભાનમાં રહેલ ભક્તાદિને બીજે મૂકવામાં, “વત્તાવિત્ત = સજીવ અને નિર્જીવવસ્તુને જણાવનારા “વત્ત” અને “વિત્ત' આ બે પદોને આશ્રયીને, “વામનો' = “વતુર્મા' = ચારભાગા થાય છે. અહીં મિશ્રનામક ત્રીજા ભાંગાનો સચિત્તમાં જ અન્તર્ભાવ થયો હોવાથી એની ગણના કરવામાં આવી નથી. અહીં ‘ચિત્ત' એટલે અયોગ્ય એવા તુષાદિ જાણવા. સચિત્ત અને અચિત્તની ચતુર્ભગી :- (૧) સચિત્તમાં સચિત્ત સંદત. જેમકે-સચિત્ત એવી પૃથ્વીકાયાદિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy