SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( “મસ્થDUI dવામી..... વંના ...... નમ :') સંયમીઓના ઉપકારાર્થે પિણ્ડનિર્યુક્તિમાંથી સારોદ્ધાર કરીને આ પિડવિશુદ્ધિ શાસ્ત્ર રચનારા પૂજ્ય મુનિરાજશ્રી જિનવલ્લભ ગણિવર્ય, પિણ્ડવિશુદ્ધિ શાસ્ત્ર પર ટીકા લખનારા પૂજ્ય આચાર્યશ્રી ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શ્રી ચરણોમાં ભાવભરી વંદનાવલી. • દિવ્યાશિષ સુગૃહિતનામધેય, સચ્ચારિત્ર ચુડામણિ, સિદ્ધાંત મહોદધિ પરમગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ ભવોદધિતારક, વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, સકલસંઘ હિતચિંતક ગુરૂદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબ મારા આદ્યોપકારી, જિનવચનમર્મજ્ઞ, અધ્યાપન કુશલ, વિદ્વર્ય આચાર્ય ભગવંતશ્રી વિજય ગુણાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત પાદારવિદમાં ભાવભીની વંદનાવલી. જેઓશ્રીની પુનિત પ્રરેણાથી આ ગુજરાતી ભાષાંતર - “શ્રી ગુણાનંદીયમ્ વાર્તિકં લખાયું તે પરમપૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર, સંવિગ્નગીતાર્થ, ૪૫ આગમોની મોબાઈલ લાઈબ્રેરી સમાન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં ભક્તિસભર વંદનાવલી. ગુજરાતી ભાષાંતર “શ્રી ગુણાનંદીયમ વાર્તિક'ને આમુલ-ચુલ સંશોધન કરી આપનાર પરમ પૂજ્ય વૈરાગ્યવારિધિ, સૂરિપ્રેમના અંતિમ શિષ્યરત્ન આચાર્યશ્રી વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ, સંયમૈકલક્ષી, વિદ્વધર્મ આચાર્યશ્રી વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજના પવિત્ર ચરણોમાં નત મસ્તકે વંદનાવલી. પિણ્ડવિશુદ્ધિનું કોષ્ટક - Char બનાવનાર તાર્કિક શિરોમણિ પૂજ્ય આચાર્ય દેવશ્રી | વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. મૂળગાથાની સંસ્કૃત છાયા રચવા જેમની અમૂલ્ય પ્રેરણા મળી એવા પ્રવચનપટુ, વર્ધમાનતપ ૧૦૦ ઓળીના આરાધક ગુરુબંધુ પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભુવનસુંદરવિજયજી મહારાજ સાહેબ તથા, આદ્યત્ત પ્રથમ મુફ જોઈ આપનાર વિદ્વાન પ્રવચનકાર પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી હીરચન્દ્રવિજયજી મહારાજ સાહેબ તથા, સંપૂર્ણ ગ્રન્થમાં વિષયવાર મથાળું બાંધવા સૂચન કરનારા પરમપૂજ્ય વિકધર્ય, વર્ધમાન તપ ૧૦૦ ઓળી આરાધક ગણિવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના ચરણે શતશ- વંદનાવલી. • અનુમોદના .. દ્વિતીય-તૃતીય પ્રફ જોઈ આપનાર વિદ્વાન સંયમી મુનિરાજશ્રી રાજહંસવિજયજી તથા મુનિરાજશ્રી અનંતસુંદરવિજયજી તથા, પિણ્ડવિશુદ્ધિમાં આવેલ દષ્ટાંતોનો ચાર્ટ બનાવનાર અને પિણ્ડનિર્યુક્તિનો ચાર્ટ બનાવનાર મુનિરાજશ્રી ચારિત્રરત્નવિજયજીની ભૂરિ ભૂરિ અનુમોદના. પૂ.પંન્યાસપ્રવરશ્રી માનવિજયજી ગણિવર્ય લિખિત “પિણ્ડવિશુદ્ધિ ભાવાનુવાદ' પ્રતમાંથી, પિણ્ડવિશુદ્ધિની મૂળ ગાથાઓનો શબ્દાર્થ સાભાર લીધેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy