SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ तावन्नाहं त्वदीयां भिक्षां ग्रहीष्यामीत्यभिधाय च्यावयितुमिष्टाया धात्र्या अदृष्टत्वात् स्वरूपं जानाय (तत्स्वरूपज्ञानाय ?) तस्या एव पार्थे पृच्छति यथा सा किं तरुणी मध्यादिवयस्का वा, प्रतनुस्तनी स्थूलस्तनी वा, शरीरेण वा मांसला कृशा वा कृष्णा गौरा वेत्यादि । ततो ज्ञाते तत्स्वरूपे यदि च्यावयितुमिष्टा धात्री स्थविरा, कृशशरीरा, स्थूलस्तनी कूर्पराकारस्तनी वा स्यात्ततस्तत्तत्स्वरूपधात्रीसमक्ष तदाश्रिते गृहे गतः संस्तद्गृहस्वामिनः श्रृण्वतो बाले दृष्टिं निवेश्य वदति यथा वृद्धा धात्र्यऽबलस्तन्या स्यात्तां धयन्बालोप्यबलः सम्पद्येत, कृशा च धात्री स्तोकस्तन्या स्यात्तां च धयन्बालोपि कृशो भवेत् । स्थूलस्तन्यास्स्तनौ धयन्बालः कोमलाङ्गत्वात् कुचचम्पितवक्त्रघ्राणः सन् चिपिटनासिकः स्यात् कूर्पराकारस्तनी च धयन्बालः स्तनाभिमुखमुखप्रसारणतो दीर्घाकृतमुखतया सूचीसदृशवदनः स्यात् कोमलाङ्गत्वादिति। अत्रार्थे स्वकृतश्लोकान् पठति। यथा, निस्थामां स्थविरां धात्री सूच्यास्यः कूर्परस्तनीं। चिपिटः स्थूलवक्षोजां धयंस्तन्वीं कृशो भवेत् ।।१।। इत्यादि । यद्वा च्यावयितुमिष्टाया वर्णमाश्रित्य तत्समक्षं स्वामिनः श्रृण्वतः स्वकृतश्लोकपठनेन दोषान् वक्ति यथा, 'कृष्णा भ्रंशयते वर्णं, गौरी तु बलवर्जिता । तस्माच्छस्या भवेत् धात्री बलवर्णैः प्रशंसिता' ।।१।। એ દુર્બળ સ્તનવાળી હોય છે તેને ધવરાવવાથી બાળક પણ દુર્બળ બને છે.” અથવા ધાત્રી પાતળા શરીરવાળી હોય તો કહે કે “તે થોડા દૂધવાળી હોવાથી એને ધાવતો બાળક પણ પાતળો બને છે.” અગર એ જો જાડા સ્તનવાળી હોય તો કહે કે “એને ધાવતા બાળકનું અંગ કોમળ હોવાથી ધાવતી વેળાએ સ્તન સાથે એનું મોટું અને નાક દબાવાથી બાળકનું નાક ચપટું થઈ જાય છે.” અથવા એ જો કૂર્મરાકારના સ્તનવાળી હોય તો કહે કે “ધાવતા બાળકના અંગ કોમળ હોવાથી સ્તનની દિશામાં પોતાનું મોટું પહોળું થવાના લીધે સૂચી = સોય જેવા લાંબા મોઢાવાળો બને છે.” આ બધી વાતો भाटे पोते४ रथेसा सो बोले.भ, निस्थामां स्थविरां धात्री, सूच्यास्यः कूर्परस्तनीं । चिपिटः स्थूलवक्षोजां धयंस्तन्वी कृशो भवेत् ।। ।। त्याह. અર્થ :- સ્થવિરધાત્રીને ધાવતો બાળક નિસ્થામ = દુર્બળ બને છે, મૂર્ધરસ્તનવાળીને ધાવતો સૂચી મોઢાવાળો બને છે, જાડાસ્તનવાળીને ધાવતો ચપટા નાકવાળો બને છે અને પાતળાસ્તનવાળીને ધાવતો પાતળો બને છે. અથવા, જેને ખસેડવી છે એ ધાત્રીના વર્ણ = રંગને આશ્રયીને તે ધાત્રી સામે જ ઘરના માલિકના સાંભળતાંજ, પોતે બનાવેલ શ્લોક બોલવા દ્વારા તે ધાત્રીસંબંધી દોષોને કહે . જેમકે, कृष्णा भ्रंशयते वर्णं, गौरी तु बलवर्जिता। तस्माच्छस्या भवेत् धात्री बलवर्णैः प्रशंसिता ।। ईत्यादि અર્થ :- કાળા રંગવાળી ધાત્રીને ધાવવાથી બાળકનો વર્ણ = રંગ ખરાબ થઈ જાય છે. ગોરી રંગવાળી ધાત્રી બળ વિનાની હોય છે. એને ધાવવાથી બાળક પણ નબળો પાકે છે. તેથી બળ-વર્ણથી સુંદર ધાત્રી પ્રશંસાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy