SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ __ सर्वमपि वस्त्रं गच्छवासिभिरुद्दिष्टादिना गवेषणीयम् ॥ एतच्च सर्वमपि वस्त्रं गच्छवासिभिश्चतसृभिरेषणादिभिर्गवेषणीयं । यथा- ‘उद्दिट्ठा १ पेह २ अंतर ३ उज्झितधम्मत्ति' ४। तत्रोद्दिष्टा, यद्गुरुसमक्षं स्वयं प्रतिज्ञातं जघन्यादिभेदमेकेन्द्रियावयवनिष्पन्नादिकं वा वस्त्रं तदेव गृहिभ्यो याचमानस्य स्यात् । प्रेक्षा नाम वस्त्रमवलोक्य ब्रवीति यतिर्यथा भो श्रावक ! यादृशमिदं दृश्यते तादृशमिदं वा मह्यं वस्त्रं देहि । तृतीया तु परिधानवस्त्रं प्रावरणवस्त्रं वा शय्याया अधस्तनवस्त्रमुपरितनवस्त्रं, अन्यद्भोक्तुकाममग्रेतनं च मोक्तुमनसं दातारमत्रान्तरे याचमानस्येति । चतुर्थी पुनः स्वदेशं बहुवस्त्रदेशं वा गन्तुकामाः कार्पटिका यदुज्झन्ति, बहुवस्त्रदेशे वा यत्त्यक्तं लभ्यते, तद्याचित्तमयाचितं वा गृह्णतां स्यादिति । जिनकल्पिकास्तु चतुसृषु मध्यादुपरितनद्व्यादन्यतरयैवाददते, नत्वाद्यद्वयेनेति । અહીં ગ્રહણવિધિને અનુસરીને પહેલાં તો યથાકૃતવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એ સર્વદોષથી રહિત હોવાથી શુદ્ધ છે. જો યથાકૃત ન મળે તો અલ્પપરિકમ્મવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એમાં ઓછોદોષ રહેલો છે. અને જો અલ્પપરિકર્મ પણ ન મળે તો બહુપરિકમ્મવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એમાં ઘણો દોષ રહેલો છે. • ગચ્છવાસીઓએ તમામ વસ્ત્રો ઉદિષ્ટાદિથી ગવેષવા . આ બધા પ્રકારના વસ્ત્રોની ગચ્છવાસીઓ દ્વારા ચારે પ્રકારની એષણા દ્વારા ગવેષણા કરવાની છે. તે આ પ્રમાણે. "દિકા.. Qદ. ઝંતર અને જન્નતન્મ. તેમાં, (૧) “દિક્ = ‘દિષ્ટા' = ગુરુ સામે પોતે જે વસ્ત્રની પ્રતિજ્ઞા કરી હોય કે “જઘન્યાદિ ત્રણ ભેદો પૈકી આ લાવીશ” અથવા “એકેન્દ્રિયાદિઅવયવથી નિષ્પન્ન અમુકવઢ લાવીશ.” અને ગૃહસ્થો પાસે તે જ વસ્ત્રની યાચના કરે. (૨) “વેદી' = “ક્ષા' = વસ્ત્રને જોઈને કહે કે “હે શ્રાવક ! આ જેવું દેખાય છે. તેવું વસ્ત્ર મને આપો.” અથવા “આ વસ્ત્ર મને આપો.' (૩) “ઝંતર = “રિધાનવસ્ત્ર પરિધાનવસ્ત્ર નીચે પહેરવામાં આવતાં ધોતી વગેરે કે “પ્રવરવસ્ત્ર = ઉપર પહેરવામાં આવતાં ખેસ વગેરે. અથવા “શા' = પલંગઉપરની ગાદીનું નીચેનું વસ્ત્ર કે ઉપરનું વસ્ત્ર અથવા “અન્તર' એટલે વારાફરતે વપરાતું વસ્ત્ર. દાતા આ બતાવ્યા પ્રમાણેના કોઈપણ વસ્ત્રને કપાટાદિમાં મૂકવાની ઈચ્છાવાળા હોય અથવા બીજું નવું ઉપયોગમાં લેવાની ઈચ્છાવાળા હોય. તે વખતે તે વસ્ત્રને યાચે. (૪) “જ્જિતધ' = સ્વદેશમાં કે બહુવચ્ચવાળા દેશમાં જવાની ઈચ્છાવાળા કાર્પેટિકો-સંન્યાસીઓ જે વસ્ત્ર છોડી દે. અથવા બહુવસ્ત્રદેશમાં જે વસ્ત્ર છોડી દીધું હોય તેની યાચના કરીને કે યાચના કર્યા વિના જે મેળવાય. [કાર્પેટિકો બીજા ગામોમાં અમુક જુદાં કપડા પહેરતાં હોય પણ સ્વદેશ પાછા ફરતી વખતે એ કપડાને છોડી દે. અથવા બહુવસ્ત્રદેશમાં જાય ત્યારે ત્યાં મળવાના જ છે, વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy