SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ न नैव कल्पते ग्रहीतुमुचितं स्यात् यतीनां त्रिविधमप्याच्छेद्यमाहारादि, इह पिण्डस्य प्रकृतत्वान्मुख्यत आहारादीत्युच्यते । तेन मुखवस्त्रिकाधुपकरणोपाश्रयादेरप्याच्छेद्यस्य वजनं द्रष्टव्यं । कीदृशं सदित्याह अननुमतमननुज्ञातं यतिभ्यो दातुमनभिप्रेतं सदित्यर्थः । तेहिं' ति प्रस्तावाद्येभ्यस्तदुद्दालितं तैः कौटुम्बिकादिभिरित्यर्थः, कलहप्रद्वेषादिदोषसद्भावेन जिनैर्निषिद्धत्वात् । तथाहि प्रस्तुतकौटुम्बिकाः स्तेनलुण्टितसार्थिका वा साधोरुपरि प्रद्वेषं गालीप्रदानं च कुर्युः। तथा तेषामेवाहारादिलाभहानेः साधोरन्तरायदोषः, स्तेनाहृतं च गृह्णतोऽदत्तादानं स्यात्, एकानेकद्रव्यव्यवच्छेदं वा रुष्टास्सन्तस्ते विदध्युस्तत्र यद् द्रव्यं गृहीतं तदेव ते रोषेणान्यदपि यतेन दधुरित्येकद्रव्यव्यवच्छेदः। एवमनेकेषां तेषां ग्रहणे एकस्य वा तस्य ग्रहणे सर्वनिषेधेनाऽनेकद्रव्यव्यवच्छेद इति । तथा पूर्वप्राप्तोपाश्रयात्तद्गोस्वामिनः प्रद्विष्टापत्तेनिःसारणं कुर्युस्ततोऽन्योपाश्रयालाभे कष्टेन लाभे वा साधुः सूत्रार्थहान्यादिकं मानसिकदुःखं वा प्राप्नुयात् । तथा प्रभुविषयाच्छेद्येऽमी दोषा, यथा गोपालादीनां पूर्वोक्तानामप्रीति હવે આ ત્રણેય પ્રકારના આચ્છેદ્ય સંબંધી કથ્ય-અકથ્યવિધિને જણાવે છે. “R MU' = “ ન્યતે' = આ ત્રણેય પ્રકારનું આચ્છેદ્ય સાધુને ગ્રહણ કરવું કલ્પતું જ નથી. અહીં પિણ્ડ સંબંધી વાતો ચાલતી હોવાથી મુખ્યતયા આહારાદિની જ વાત કરી છે. પરંતુ તેનાથી મુહપત્તી વગેરે ઉપકરણો તેમજ ઉપાશ્રયઆદિ પણ જે આચ્છેદ્ય હોય તેનું પણ વર્જન જાણવું. કેવા પ્રકારનું તે કલ્પતું નથી ? તે કહે છે, “ગુમ' = ‘સનનુમતિ = “નનુજ્ઞાત' = યતિને આપવા ઈચ્છાયું ન થવાયું હોય. કોના દ્વારા ઈચ્છાયું ન હોય? તે કહે છે, “તેટિં” = ‘તૈ' = ઉપરોક્ત જે કૌટુમ્બિકવગેરે પાસેથી આંચકીને લીધું હોય તેઓ દ્વારા, અર્થાત્ ઉપર કહેવાયેલ કૌટુમ્બિકવગેરે પાસેથી તેઓની ઈચ્છાવિના બળાત્કારે આંચકીને અપાતા આહારાદિ સાધુઓને ન કહ્યું. કારણ કે એમાં કલહ, પ્રદ્વેષ થવો વગેરે દોષોનો સદ્દભાવ હોવાથી શ્રી જિનેશ્વરોએ એનો નિષેધ કરેલો છે. દોષોનો સદૂભાવ આ રીતે કે, સ્વામી અને ચોરસંબંધી આચ્છેદ્યમાં જે કૌટુમ્બિક પાસેથી આંચકીને લીધું હોય એ કૌટુમ્બિકો અથવા ચોરોએ જે સાર્થને લૂંટ્યો હોય. એ સાર્થ સાધુઉપર ગુસ્સે ભરાઈને ગાળો આપે. તથા તે કૌટુમ્બિઓ અને સાર્થને આહારાદિનો પૂરતો લાભ ન થાય એટલે તેઓને અન્તરાય કરવાનો દોષ સાધુને લાગે. તેમજ ચોરો પાસેથી લેતા અદત્તાદાનનું પાપ પણ લાગે. અથવા તો રોષે ભરાયેલા તેઓ સાધુને એક દ્રવ્યનું કે અનેક દ્રવ્યોનું દાન આપવાનું કાયમનું બન્ધ કરી દે. તે આ રીતે કે, જે દ્રવ્ય આંચકાયું હોય તે જ દ્રવ્ય કે બીજું પણ દ્રવ્ય સાધુને આપવાનું બંધ કરે. આ એક દ્રવ્ય અંગે વાત થઈ, અને જો અનેક દ્રવ્યો આંચકાયા હોય તો, અથવા આંચકાયેલા એક દ્રવ્યના ગ્રહણમાં બધાનો જ નિષેધ થઈ જાય. આમ અનેક દ્રવ્યનું દાન બંધ થઈ જાય. અથવા તો સ્વામીઆચ્છેદ્યમાં જે ગોકુલવગેરે સ્વરૂપ ઉપાશ્રયમાં સાધુઓ ઉતર્યા હોય એ ઉપાશ્રયમાંથી રોષે ભરાયેલ ગોવાળીઓ તેઓને બહાર કાઢી મૂકે. ત્યારે જો બીજો ઉપાશ્રય ન મળે અથવા તો કષ્ટપૂર્વક મળે તો સાધુઓને સૂત્ર-અર્થ ભણવા આદિની હાનિ થાય, માનસિક દુઃખ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy