SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ११७ गृहिणा स्वार्थमग्निज्वालनाद्याग्रहणदानान्ते आरम्भे कृते सति पश्चात् कार्प्पटिकाद्यर्थं स्वार्थकल्पिततंदुलादीनां मध्येऽपरं तंदुलादीनां माणकादिकं प्रक्षिप्य राध्यत इत्येतावता भेदोऽस्योक्तः । कदा मिश्रजातस्य संभवः कदा पुनरिदं सम्भवतीति चेत् (उच्यते ), इह कश्चिद् गृही स्वयं बुभुक्षाकष्टानुभवनेन दुर्भिक्षमतिक्रान्तः किञ्चित् सञ्जातवृत्तिको धर्म्मश्रद्धालुः दुर्भिक्षेण बुभुक्षापीडितप्रभूतसत्त्वान् दृष्ट्वा नैतावन्मानेन राध्यमानेनैतेषां सरिष्यतीति दानसत्त्वालम्बनेन कान्तारादिनिर्गमप्रवेशयोः खिन्नभिक्षाचरालम्बनेन वा तीर्थबहुमानेनोज्जयन्तादिपर्वतयात्रायां श्रद्धावान्, संवलितः प्रभूतार्थिनो दृष्ट्वौदार्यालम्बनेन मिश्रजातं करोतीत्येवमस्य सम्भवः । साधवः पुनः कथमिदं जानन्तीति चेदुच्येत्, कदाचिद् भिक्षार्थं गृहे प्रविष्टान् साधून् दृष्ट्वा गृहस्थो भार्यादेः संमुखं वक्ति यथा यैः सह (येभ्यः) मिश्रमिदं राद्धं तैः क्वाप्यन्यत्र लब्धं भविष्यतीति नागतास्ते, अत इदं परिपूर्णं यतिभ्यो देहि । यद्वा साधून् આની વિશેષતા બતાવાઈ. તે આ પ્રમાણે, મિશ્રજાત = ઘરને યોગ્ય દાળ, ચોખા, પાણી, ફળાદિ વસ્તુઓનો માણકાદિ = ભાણું, પાયલી, પવાલુંવગેરે પોતાના આખાકુટુંબના એક ચોક્કસ = નિયત માપમાં અગ્નિપેટાવવાવગેરેના પૂર્વેજ યાવદર્થિકાદિમાટે અધિકતર ચોખાવગેરેનું મિશ્રણ કરીને રાંધવાનો પ્રારંભ કરે. જ્યારે, અધ્યવપૂરકમાં ગૃહસ્થે પોતાના માટે અગ્નિજ્વાલનાદિ કરીને, આંધણ મૂકીને, અંદર ચોખાવગેરે નાંખીને રાંધવાનું ચાલુ કર્યાબાદ, પાછળથી કાટિકાદિ માટે પોતાના માટે રાંધવા મૂકેલ ચોખાવગેરેમાં બીજાચોખાવગેરેના માણકાદિ == અનુકમાપ નાંખીને રાંધે. આમ, બન્ને દોષ વચ્ચેનો તફાવત જણાવ્યો. ૭ મિશ્રજાતનો સંભવ ક્યારે ? ૦ આ દોષનો સંભવ ક્યારે થાય ? તે કહે છે. કો'ક ગૃહસ્થ દુષ્કાળમાં સ્વયં ભૂખનું કષ્ટ અનુભવ્યાબાદ સુકાળ થયે છતે કાંઈક સારી કમાણી થયાબાદ ધર્મશ્રદ્ધાળુ એવો તે દુષ્કાળમાં ભૂખથી પીડાતા ઘણાં જીવોને જોઈને વિચારે કે આટલા માત્રથી પોતાના પરિવારમાટે રંધાતા ભોજનની માત્રા = પ્રમાણથી આ બધા ભૂખપીડિતોનું સરસે હિં = પેટ નહિં ભરાય. એમ, દાન આપવાના સત્વને ફોરવીને અથવા જંગલાદિના નિર્ગમ કે પ્રવેશમાં અર્થાત્ જેગલાદિ પસાર કરીને આવેલા કે પસાર કરવાની શરૂઆત કરનારા એવા થાક્યા-પાક્યા ભિખારીઓને જોઈને દયાથી અથવા તીર્થ-બહુમાનથી = ગિરનારાદિ તીર્થોની યાત્રામાં શ્રદ્ધાવાનૢ યાત્રાથી પાછો ફરેલો ઘણાં યાચકોને જોઈને ઉદારતાના કારણે મિશ્રજાત કરે. આ રીતે મિશ્રજાતનો સંભવ થઈ શકે છે. પ્રશ્ન :- સાધુઓ મિશ્રજાતને શી રીતે ઓળખી શકે ? જવાબ :- ક્યારેક ભિક્ષામાટે ઘરમાં પ્રવેશેલા સાધુઓને જોઈને ગૃહસ્થ પોતાની પત્નીવગેરેની સન્મુખ આવું કાંઈક બોલે.. જેમ કે, “જેઓના સંકલ્પપૂર્વક આ મિશ્ર રાંધવામાં આવ્યું છે. તેઓને લાગે છે કે બીજે ક્યાંકથી ભિક્ષા મળી ગઈ હશે એટલે જ અહીં આવ્યા નથી. આથી, આ બધુંજ આ આવેલા યતિઓને આપ.” અથવા, ઘણાં સાધુઓ અને ઘણાં ભિક્ષાચરોને ભિક્ષામાટે આવેલા જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy