SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ चरकादीनां वा निर्ग्रन्थरहितानां दातव्यमिति विशिष्टनिर्देशं कुरुते तदा साधूनामसङ्कल्पितत्वात्तेषां कल्पत एव । तथा कृतकौदेशिकयोरकल्पता मूलत एव हस्तधावनाधारम्भादिदोषात्, नवरं चतुर्विधकृतौद्देशिक-यावदर्थिकाख्यकम्मौद्देशिकाद्यभेदविषयमशनादि यद्वा(त्स्था)पितं यावदर्थिकादीनामन्यतरस्मै तदपीदं मा दास्यसि, तथा गृहादेरन्तर्बहिर्वा स्थितं मा दास्यसि, तथा यत् प्रहरद्वयान्तं कालं यावद्दातुमिष्टं तदर्वागपि मा दास्यसीति यदि गृही भार्यादेः सम्मुखं वक्ति तदा तत्करंबकादि कल्पते, दानपरिणामापगमे स्वगृह एवैतदुपकरिष्यतीति दात्र्याऽऽत्मार्थित्वात् । कम्मौद्देशिकान्त्यभेदत्रयं दानपरिणामापगमादात्मार्थी-कृतमप्यकल्प्यं साधूनामविशुद्धिकोटिकत्वात् । तथा भिक्षार्थं प्रविष्टं साधु दृष्ट्वा यदा गृहस्थी भणति यथा अग्रेतनेषु विहृत्य व्यावर्त्तमानेन त्वया मद्गेहे आगन्तव्यं येन भवदर्थं वकुलादे(वल्लकादे)रस्य संधूय(प)नं कृत्वेदं तुभ्यं प्रयच्छामीति, तदा यदि तद्यथाभणितं दात्र्या, तथाकृत्वा ददाति तदा तदकल्पं कर्मोद्देशिकत्वात् । यदि च तथाकृत्वा दातुमभिलषितं કેમકે સ્થાપનાદોષ એ અલગ દોષ છે. અર્થાત્ વિશેષ ઉદેશવિના ચાર માંથી કોઈના પણ દાન માટે સંકલ્પલું એ ઉદિષ્ટદેશિક કહેવાય અને વિશેષે કરી સાધુ માટે જ સ્થાપે એ સ્થાપના કહેવાય છે. અહીં, કેટલાકનો મત એવો છે કે- ઉદેશોદિષ્ટ એ સ્થાપનાદોષ જ છે. તેઓના મતે તો સાધુએ કહ્યું નથી માંગણી કરી નથી છતાંય આપમેળે ગૃહસ્થ સ્થાપે તો પણ એ સ્થાપનાદોષ બને છે. આ મત સિવાય વિચારવામાં આવે તો ઉદેશોદિષ્ટ અને સ્થાપના વચ્ચે ભેદ આટલો કે – સાધુઓના કહ્યા વગર ગૃહસ્થ આપમેળે રાખે-સ્થાપે = ઉદિષ્ટદેશિક અને સાધુના કહેવાથી રાખે = સ્થાપે = સ્થાપના. તેમજ ઉદિષ્ટદેશિકમાં બધીજ વસ્તુમાં યાવદર્થિકાદિ ચારેય માટે સંકલ્પ હોય છે. જ્યારે સ્થાપનામાં તો માત્ર નિર્ચન્થનો જ સંકલ્પ હોય છે. • ઉદિષ્ટદેશિક વગેરે ક્યારે કર્થ બને ? . આ ઉદિષ્ટદેશિકમાંથી દાતાનો દાનનો ભાવ નીકળી ગયા બાદ એ કથ્ય છે. કારણ કે એ વખતે એ વસ્તુ ગૃહસ્થ માટે બની જાય છે, અને જ્યારે ગૃહસ્થ “મહેમાનાદિ કે ચરકાદિ કે નિર્ઝન્થ સિવાયને દાન આપવું છે' એમ વિશિષ્ટનિર્દેશ કરે ત્યારે તેમાં સાધુનો સંકલ્પ ન હોવાથી એ કથ્ય છે. તથા, કૃત અને કર્મ ઔદેશિક તો મૂળથી જ અકથ્ય છે કારણ કે એમાં હાથ ધોવા વગેરે આરંભ આદિ દોષ રહેલો છે. પરંતુ તેમાં પણ આટલું વિશેષ જાણવું કે - ચારેય પ્રકારના કૃતીદેશિક અને યાવદર્થિકનામક કમ્મદેશિકના પ્રથમ ભેદના વિષયભૂત બનતા જે કરંબઆદિ અનાદિ દાન માટે સ્થાપ્યા હોય અને સાધુઓ વહોરવા આવે ત્યારે, ઘરપતિ પત્ની આદિને કહે – “જો યાવદર્થિકાદિ કોઈને પણ આપવા માટેનું પણ આ અશનાદિ આપીશ નહિ, તથા ઘરની અંદર કે બહાર જે રહેલું છે તે આપીશ નહિ, તથા જે બે પહોર માટે આપવા ઈચ્છેલું હતું, તે સમય પૂરો ન થયો હોવા છતાં આપીશ નહિ તો તે કરંબાદિ સાધુને કહ્યું છે કારણ કે એમાં દાનનો પરિણામ ચાલ્યો ગયો હોવાથી એ વસ્તુ પોતાના ઘર માટેજ ઉપયોગી બનશે એમ દાતાએ પોતાના માટે ધાર્યું હોય છે. પણ, કર્માદેશિકના છેલ્લા ત્રણ ભેદમાં તો દાનના પરિણામ નીકળી ગયા બાદ ગૃહસ્થ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy