SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ १८९ धाविओ। साहुणा वि कोवारुणलोयणो सो एन्तो दिट्ठो नाओ तस्स भावो जहा णूणमेयस्स सयासाउ अच्छिंदिऊण सावएण दुद्धं दिन्नं, तेण एस कुविओ मम मारणत्थमागतो। तओ साहू तस्सेव सम्मुहो चलिओ जाव समासन्नी भूओ। सो ताव साहुणा भणिओ। भो भो खीरहरिय तुह पहुनिबन्धेण एयं दुद्धं मए गहियं सम्पयं तुज्झ समप्पणत्थं चलिओहं, न य तुज्झ घरं जाणामि, ता गिण्ह तुम। तओ तव्वयणेणोवसन्तकोवेण गोवेण भणियं तुह मारणत्थमुवगओहं । परमणेण वयणेणोवसन्तो कोवो ता गिण्ह तुमं चेव एयं एण्डिं मुक्कोसि, मए । परं पुणो मा, एरिसं आच्छिंदियं किंचि गिहिहिसित्ति नियत्तो गोवो त्ति। तदित्थमनेकदोषनिबन्धनमाच्छेद्यं न कल्पते। अत्र चाननुमतं तैर्न कल्पत इति भणनात् सामर्थ्यात्तैरनुज्ञातं सत्तदेवादातुं कल्पत इति व्यतिरेको गम्यत एव।। म स्तेनाच्छेद्यविषयं विशेषविधिः नवरं स्तेनाच्छेद्ये इयं विशेषतो विधिः यथा यदा चौराः सार्थिकेभ्यः पाथेयाद्याच्छिंद्य ददति यतिभ्यस्तदा तद्यतिभिर्निषेध्यं पूर्वोक्तदोषभावात् । यदि च तैस्तेभ्यस्तद्दीयमानं दृष्ट्वा पथिका घृतसक्तुकदृष्टान्तेन सुन्दरतामनुमन्यते यथा घृतं सक्तुकानां मध्ये पतितं तथा, तथासंयोगवशायुक्तं स्यात्तथेदं पाथेयाद्यपि तथैव तथैव साधुभ्यो दत्तं युक्तं सजातमिति। गृह्णीध्वमिति वचनेन वा मुत्कलयन्ति, માંડ્યો અને જ્યારે પેલો નજીક થયો એટલે કહ્યું “હે હરાયેલ ખીરવાળા ! તમારી પાસેથી આંચકીને લીધેલું આ દૂધ તારા માલિકના આગ્રહના લીધે મારે લેવું પડ્યું. હવે આ તમને આપવા માટે આવ્યો છું, હું તમારું ઘર જાણતો નથી તો હવે આ ગ્રહણ કરો.” સાધુના આવા વચનો સાંભળીને પેલાનો ક્રોધ શાંત થઈ ગયો એટલે એણે કહ્યું “હું આવ્યો તો હતો તમોને મારવા જ પણ તમારા આ વચનોથી મારો ક્રોધ શાંત પડી ગયો. એટલે હવે આ તમેજ રાખો, અને હું તમોને છોડી દઉં છું. પરન્તુ, આવું આંચકેલું ફરી ક્યારેય ગ્રહણ ના કરશો.” આમ કહીને એ પાછો ફર્યો. આ રીતે અનેકદોષોનું કારણભૂત એવું આચ્છેદ્ય કલ્પતું નથી. અહીં, તે ગોવાળઆદિદ્વારા અનુમતિ ન અપાયેલ ગોચરી ન કલ્પે એવું કહેવાના સામર્થ્યથી તેઓ અનુજ્ઞા આપે તો લેવું કહ્યું છે એમ व्यतिरे वो. • स्तेन-माधविषयमा विशेषविधि . ચોરવિષયક આચ્છેદ્યમાં આટલી વિધિ વિશેષ જાણવી કે, સાર્થવગેરે પાસેથી ચોરો જ્યારે પાથેય = ભાથુંવગેરે આંચકીને સાધુને આપે ત્યારે તો ઉપરોક્ત દોષનો સંભવ હોવાથી સાધુઓ એને ગ્રહણ કરે નહિ. પરન્તુ સાર્થપાસેથી આંચકીને જ્યારે ચોરો સાધુને પાથેયાદિ આપવા જાય, ત્યારે જો સાર્થ वगेरे 'घृतसक्तुकद्रष्टांत' = घी पीयीमi ढण्याना दृष्टांतथा सारु भाने. ठेभ ते तेवा संयोगना વિશથી ઘી જો સાથવામાં પડે તો એ જેમ યોગ્ય બને છે. તે જ રીતે આ પાથેયાદિ પણ તેવા તેવા સંયોગાનુસારે સાધુને અપાયેલું યોગ્ય જ થયું. અથવા તો “ભલે ગ્રહણ કરો” એમ બોલવા દ્વારા રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy