SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ सद्भावमवाप्य तीर्थकरानुचीर्णपरोपकारे यतितव्यम्, यस्माद्भगवान् भवाम्भोधिपारगाम्यपि परोपकारे यतते / स च न जन्तुहितोपदेशदानादपरः कश्चिच्छ्रेष्टतरः समस्ति। स च सकलकर्मनिर्मूलनप्रवणपरमपदप्रापकसच्चारित्रपरिपालनगोचरः श्रेयान् / तच्च पिण्डविशुद्ध्यादियतनया प्रवर्त्तमानानामुपजायते विशुद्धाहारोपष्टम्भितदेहस्य चारित्रसाधकत्वात् / सा च न शास्त्रादृते सम्यग् विज्ञायते मुमुक्षुभिः। // ग्रंथरचनाप्रयोजनम् यद्यपि च पूर्वमुनिप्रणीतचिरन्तनशास्त्रेषु सानेकधा स्थाने स्थाने निरूपिता, तथापि नासावैदंयुगीनानां दुःषमकालबलेन परिक्षीयमाणमेधायुर्बलानां मानवानामत्यन्तोपकारायालमिति विभाव्य श्रीमज्जिनवल्लभाभिधसूरिरैदंयुगीनप्रज्ञाविकलमानवोपकाराय महार्णवकल्पात् पिण्डनियुक्तिशास्त्रात् तामुद्धृत्य पिण्डविषयविशुद्धिलक्षणप्रतिनियतार्थाभिधायकत्वाद्यथार्थनामकमल्पग्रन्थमहार्थं पिण्डविशुद्धिसंनिहितं शास्त्रं कर्तुमारेभे। अवतरणिका- तत्र च शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्त्तमाना विघ्नविनायकोपशमनाय विघ्नाभावेऽपि शिष्टसमाचारपरिपालनाय चेष्टदेवतानमस्कारपुरस्सरं प्रवर्त्तन्ते / ततोऽयमपि तन्मार्गमनुसरनिष्टदेवतानमस्कारं प्रेक्षावच्छ्रोतृजनप्रवृत्तयेऽभिधेयादि च वक्तुकामश्चादौ मङ्गलाद्यभिधायिकां गाथामाह / તે ઉપદેશ, તમામ કર્મનો નાશ કરવામાં સમર્થ અને પરમપદ પ્રાપક એવા સચ્ચારિત્રના પાલન વિશે આપવો એ જ શ્રેષ્ઠ છે. એ ચારિત્રનું પાલન યતનાપૂર્વક પિંડવિશુદ્ધિ વગેરેમાં પ્રવૃત્તિ કરનારને શક્ય બને છે. કારણ કે વિશુદ્ધ આહારથી ટકાવેલું શરીર એ ચારિત્રનું સાધક છે અને તે પિંડવિશુદ્ધિ મુમુક્ષુઓ વડે શાસ્ત્ર વિના સમ્યમ્ રીતે જાણી શકાતી નથી. * ગ્રંથરચના પ્રયોજન છે જોકે, પૂર્વમુનિ રચિત ચિત્તન શાસ્ત્રોમાં અનેક પ્રકારે તે પિંડવિશુદ્ધિની વાતો સ્થાને સ્થાને કરાયેલી છે. છતાં પણ, દુષમકાળના પ્રભાવે થતાં બુદ્ધિ, આયુષ્ય અને શક્તિ ના હાસવાળા ઔદંયુગીન=હાલના માનવોના અત્યંત ઉપકાર માટે તે સમર્થ બની નહિ શકે એમ વિચારીને, આ કાલના પ્રજ્ઞાવિક માનવોના ઉપકાર માટે શ્રીમદ્ જિનવલ્લભ નામક સૂરિજીએ મોટા સમુદ્ર સમાન શ્રીપિણ્ડનિર્યુક્તિ શાસ્ત્રમાંથી તે પિંડવિશુદ્ધિને ઉદ્ધાર કરીને “પિણ્ડ વિષયક વિશુદ્ધિ” એવા સાર્થક અર્થને જણાવનાર યથાર્થનામધારી અલ્પ ગાથા અને મહાન અર્થવાળા પિણ્ડવિશુદ્ધિ નામના શાસ્ત્રની રચના કરવાનો પ્રારંભ કર્યો. અવતરણિકા :- શિષ્ટપુરુષો કોઈપણ ઈષ્ટવસ્તુ = કાર્યમાં પ્રવૃત્ત થાય ત્યારે, ભલે ને વિક્નો ન હોય તો પણ આપત્તિઓના નિવારણ અને શિષ્ટપુરુષોની સામાચારીના પરિપાલન માટે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રવૃત્ત થાય છે, તેથી પૂજ્ય શ્રીજિનવલ્લભસૂરિજી પણ તે જ માર્ગને અનુસરીને ઈષ્ટદેવતાને નમસ્કાર અને બુદ્ધિશાળી = વિચારક એવા શ્રોતાવર્ગની પ્રવૃત્તિ (આ ગ્રન્થના અભ્યાસમાં વિશ્વાસપૂર્વક પ્રવૃત્ત થાય તે) માટે અભિધેય (= ગ્રન્થમાં શું શું કહેવામાં આવશે ?) વગેરે કહેવાની ઈચ્છાથી શ્રી જિનવલ્લભસૂરિજી, ગ્રન્થની આદિમાં મંગળઆદિને જણાવનારી ગાથા કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy