SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ परम्परस्थापना स्यादित्यर्थः। इह म्रक्षणकक्कबावस्थाद्रव्ययोः स्थापनाय घृतगुडत्वेन क्रियमाणयोस्तेजस्कायादिविराधनादाधाकर्मदोषोऽपि स्यात् परमत्र नासौ विवक्षितः। एवमुत्तरत्रापि । 'घयाइयरंति घृतं सर्पिस्तदादिर्यस्य गुडादेस्तघृतादि, किमित्याह 'इयरंति द्वयोरुपात्तयोरेकस्यापेक्षया द्वितीयं प्रतियोगिवस्त्वितरदुच्यते । ततः परम्परानन्तरमित्युपात्तत्वात् परम्परवस्त्वपेक्षया इतरदनन्तरमनन्तरशब्दवाच्यं भवतीत्यर्थः। तत्र न विद्यतेऽन्तरं विशेषो विशिष्टावस्थानं विकारापादनेन ततोऽपि परतो यस्य घृतगुडादेस्तदनन्तरम्। ततः स्थापनायाः प्रस्तुतत्वात् घृत्तगुडादिष्वविकारिद्रव्येष्वनन्तरस्थापनाऽपि स्यादित्यर्थः। इह च घृतगुडादेः सर्वस्य सामान्येनानन्तरशब्दवाच्यत्वेऽपि घृतगुडादिकमत्र यत् प्रथमादिदिनेषु प्रभूतेष्वप्येकस्वरूपमेव स्थापितं तदेव ग्राह्यम् । यत्तु दुग्धेक्षुरसादिસ્થાપના માટે એ દૂધ અને ઈક્ષરસને ઘી અને ગોળરૂપે કરવા જતા તેજસ્કાયાદિની વિરાધનાથી એમાં આધાકર્મનો દોષ પણ સંભવી શકે છે. પરંતુ અહીં મુખ્યપણે સ્થાપનાની વાત ચાલતી હોવાથી સ્થાપના દોષની જ મુખ્યવાત કરવામાં આવી છે. આ વાત આગળ પણ સમજી લેવી. અર્થાત જે તે દોષ વખતે જે તે દોષની જ મુખ્યતા હશે. એમાં અન્તર્ગત આવતા અન્યદોષોની ગૌણતા હશે. ઘયફયર = “પૃતરિફતર = “વૃત' = ઘી, ગોળ વગેરેની આદિમાં ઘી છે જેને તે “પૃતાદ્રિ છે. તે “વૃત” શું છે ? તે કહે છે, “ય' = ‘તર” છે. “ઇતરત’ શબ્દની વ્યાખ્યા જણાવે છે. ગ્રહણકરેલ બે વસ્તુમાંથી એકની અપેક્ષાએ બીજું જે પ્રતિયોગી = વિરુદ્ધવસ્તુ હોય તેને “ફતર” = મન્ય' = જુદું = બીજું, કહેવાય છે. તેથી, પરંપર અને અનન્તર આમ, ગ્રહણ કરેલ આ બે વસ્તુમાંથી પરંપરવસ્તુની અપેક્ષાએ જુદું જે અનન્તર છે, તે અનન્તર એ “ફત” શબ્દથી વાચ્ય છે એટલે કે ‘રૂતરત્' શબ્દ એ અનન્તર સ્થાપનાને બતાવનારું છે. “મનન્તર' શબ્દની વ્યાખ્યા :- હવે આગળ ઘી-ગોળ વગેરેનું “નન્તર' એટલે કે વિશેષ = જુદા રૂપે પરિણમવા સ્વરૂપે વિશિષ્ટાવસ્થાન જેમાં નથી તેને અનન્તર કહેવાય છે. પ્રસ્તુતમાં સ્થાપનાની વાત હોવાથી ઘી-ગોળ વગેરે અવિકારીદ્રવ્યોને વિશે “નત્તરસ્થાપના' પણ થાય છે એમ જાણવું. અહીં ટીકાકારે – “કૃત વિશ્ર્વવિરિદ્રવ્યધ્વનન્તરસ્થાપનાગરિ ચાહું આ પંક્તિમાં મપિ' શબ્દ એટલા માટે મૂક્યો કે, અવિકારીદ્રવ્યોમાં અનન્તર અને પરંપર એમ બન્ને સ્થાપના થઈ શકે છે. પ્રસ્તુતમાં અનન્તરની વાત કરી દીધી છે. આગળ પરમ્પરની વાત પણ કરશે, એવું જાણવું. અહીં ઘી-ગોળવગેરે બધાનું સામાન્યથી અનન્તરશબ્દથી વાચ્યપણું હોવા છતાંય જે ઘી-ગોળ વગેરે પહેલાવગેરે દિવસથી માંડીને ઘણાં દિવસો સુધી એકસ્વરૂપે જ સ્થાપેલા હોય તેને જ ગ્રહણ કરવા એટલે કે ઘણાંદિવસો સુધી ઘી-ગોળવગેરે તે તે સ્વરૂપે જ સ્થાપ્યા હોય તેને જ અનન્તર તરીકે સમજવા. વળી, દૂધ ઈશુરસાદિની સ્થાપના બાદ પરંપરાના વિકારથી જે ઘી-ગોળઆદિ પ્રાપ્ત થયા તે પણ પરંપર જાણવા. સનાતાવસ્થાનન્તર' પદ લઈને અર્થ કરવો કારણ કે આગળની પંક્તિ તેવીજ રીતે બેસે છે. પ્રશ્ન :- ઘી-ગોળ સ્વરૂપ છેલ્લા પર્યાયને યોગ્ય અર્થાત્ ઘી-ગોળ એજ છે છેલ્લો પર્યાય જેનો એવા દૂધ અને ઈક્ષરસ વગેરે, જે દિવસે સ્થાપ્યા હોય તે જ દિવસે બીજારૂપે એટલે કે છાશ-કાચો ગોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy