SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ २९१ दिट्ठो य सूरी हरिसनिब्भरेणं संघेणं चेईमज्झायाओ। तउ तुटेणं निस्संकं तस्सागमणे पंचमहासद्दो अप्फालिओ। विहिया सव्वा पडिवत्ती, उवविठ्ठो तत्थ सूरी, तउ तस्साणुभावेण जंगमतित्थमिहागयं ति लोगप्पवाएण(सोउण)राया वि तत्थ गओ। राइणा आणदिएण संघेण सेसलोएण य वत्थाइएहिं सूरी पूइओ, तं च सव्वं तेण अत्थीणं बंभणाइयाणं दिन्नं। उच्छलिओ साहूकारो नयरमज्झे। तउ सूरिं नमिऊण सविणयं राया जंपइ किं तुब्भे एवइयं कालं नावलोइय त्ति। सूरिणा वुत्तं महाराय ! इह विहरिउकामावि मण्णयखेडसंघेण नो मुक्का। संघाइक्कमणं च अम्ह सासणे महादोषयरं वण्णिज्जइ। अज्ज पुण अम्हेहिं तित्थाणं वंदणत्थं संघो विन्नतो। तेण भणिया जइ दिवसस्स पहरदुग्गसमए पुणो वि एत्थागंतूण भोयणं तुब्भे करेह तो वच्चह नो अन्नह त्ति। तं च अम्हेहिं पडिवन्नं । तउ महाराय ! सेत्तुंजयमहुरतित्थेसु देवे अभिवंदिय पुणोवि तत्थ अम्हेहि गन्तव्वं । इमं च निसुणिय राया चलणेसु लग्गिऊण सूरीण सगग्गयं भणइ- जइवि तुम्ह निरंतरदंसणस्स अहो(म्ह)न जोगो तहावि कल्लदिणाउ आरब्भ, एयंमि जिणमंदिरे जावपुन्निमं ताव जत्तं गुरुपसाएणाहं करिस्सामि । ता जइ तुब्भे इहागच्छह तो अहं अप्पाणं सकयत्थं मन्नेमि इहरा मे નામે એક મહામહોત્સવ વિશેષ) દેરાસરોમાં કરવો. તે દિવસે અમે સંઘને જણાવીને અમુક સમયે ત્યાં આવીશું.” ભરૂચના શ્રીસંઘે પૂજ્યશ્રીના આદેશ પ્રમાણે કાર્ય કર્યું. તેથી કહેલા દિવસે અને કહેલા સમયે પાદલેપ કરીને કેટલાંક લોકો સાથે સૂરિજી ભરૂચ પધાર્યા. જિનાલયોમાં શ્રાવકો દ્વારા આરંભાયેલ મહોત્સવ ચાલુ હતો. અને આનંદવિભોર શ્રીસંઘવડે દેરાસરમાં આવેલા સૂરિજી જોવાયા. તેથી સૂરિજીના આગમનમાં રાજી થઈને નિઃશંકપણે શ્રી સંઘે પંચમહાશબ્દ = શંખ વગેરે વાજિંત્રો વગાડ્યા. શ્રી સંઘે સૂરિજીની બધીજ પ્રકારની આગતા-સ્વાગતા-સેવા-ભક્તિ વગેરે કરી. ત્યાં સૂરિજી બેઠા. સૂરિજીના પ્રભાવથી ‘જંગમતીર્થ અહીં આવેલ છે’ એ પ્રમાણે લોક-પ્રવાહ સાંભળીને રાજા પણ સૂરિજી પાસે આવ્યો. આનંદિત થયેલ રાજા અને શ્રીસંઘ તથા શેષલોકોએ વસ્ત્ર આદિથી સૂરિજીની પૂજા કરી. તે બધું સૂરિજીએ બ્રાહ્મણાદિને આપ્યું. આખાય નગરમાં સૂરિજીનો = જૈનધર્મનો પ્રશંસા-અનુમોદના રૂપ સાધુવાદ થયો. ત્યારબાદ રાજાએ સૂરિજીને નમી વિનયપૂર્વક કહ્યું “આટલો કાળ આપ કેમ દેખાયા નહિ ?' અર્થાત્ આજ દિવસ સુધી આપે કેમ અહીં પધારીને અમોને આપના દર્શનથી ઉપકૃત ન કર્યા ? ' સૂરિજીએ કહ્યું “હે મહારાજ ! અહીં વિહાર કરવાની ઈચ્છા ઘણી હતી છતાંય “મન્ન-વે' = નવાખેડાના સંઘે મને એમ કરવાની અનુજ્ઞા ન આપી. અમારા જૈનશાસનમાં “સંઘનું અતિક્રમણ એ મહાદોષકર છે” એવું વર્ણન કરાયું છે. આજે વળી અમારા વડે તીર્થોના વંદનાર્થે શ્રીસંઘને વિજ્ઞપ્તિ કરાઈ. ત્યારે શ્રીસંઘે અમોને કહ્યું, “જો દિવસના બીજા પહોરે ફરી અત્રે આવી જઈને આપ ગોચરી કરવાના હો તો જ જઈ શકો છો. અન્યથા નહિ.” અમે શ્રીસંઘની વાત સ્વીકારી લીધી. તેથી “મહારાજ ! શત્રુંજય, મથુરાતીર્થોના દેવોને વંદન કરીને ફરી અમારે ત્યાં પહોંચવાનું છે.” સૂરિજીની વાત સાંભળીને સૂરિજીના પગે પડીને ગદ્ગદ્ સ્વરે રાજા બોલ્યો, “જોકે નિરંતર તમારા દર્શનનો યોગ અમારા નસીબમાં નથી. તો પણ આવતીકાલથી પૂનમ સુધી આ જિનમંદિરમાં ગુરુના પસાયે હું યાત્રા કરીશ. જો આપ અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy