SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १४७ इतरदुपरिष्टादुपयोगित्वादेव वयं दर्शयिष्यामोऽतो लौकिकमाश्रित्य सूत्रकारो निषेधं दर्शयन्नाह । तदपमित्यकाशनादि दुष्टं दात्र्यादेर्दासत्वभवनादिदोषकृत् । दुष्टत्वाच्च यतीनामकल्प्यं । केन दुष्टत्वमस्य ज्ञातमित्याह यतेः साधोर्भगिनी स्वसा, तया उद्घारितं मूल्याभावादुद्धारके गृहीतं यद्वणिकतैलं तस्य ज्ञातं दृष्टान्तस्तेनेति । तच्चेदं लौकिकाऽपमित्यके साधुभगिन्योद्धारिततैलदृष्टांतः ॥ __ एगंमि गामे एगो कुडुंबिओ होत्था, तस्स य बहवे पुत्ता। बहुयाओ धूयाओ भविंसु । अण्णया तत्थ समुद्दघोसो णाम सूरिणो समागया । तेसिं सगासे धम्मं सोउं एगो तस्स कोडुबिंयस्स पुत्तो संजायतिव्वचरणपरिणामो पडिवन्नो दिक्खं । कालेण य विन्नायासेसकिरियाकलावो अहिज्जियसयलसुत्तत्थो विन्नायपरमत्थो गीयत्थो संजाओ। सो य अन्नया कोइ पव्वज्जं गिहिहित्ति गुरुणो आपुच्छिऊण सयणदंसणत्थं नियसन्नायगगामे गओ। तत्थ बाहिं कोइ पुट्ठो जहा अमुगस्स कोडुंबियस्स पुत्तो हं, ता कोइ एत्थ अत्थि मम सयणो, तेण भणियं एगा तुज्झ भगिणी विहवा ‘પ્રમિ-દ્વામિત્યમ્ = પ્રામિયક કે અપત્યિકનામનો દોષ કહેવાય છે. - આ પ્રામિયકદોષ લૌકિક અને લોકોત્તરભેદથી બે પ્રકારે છે. તેમાં લૌકિક એટલે સાધુ સિવાય = જિનશાસન સિવાયના લોકમાં ઉદ્ભવેલું તથા બીજું જિનશાસનમાં ઉદ્દભવેલું જાણવું. આ બન્નેમાંથી અહીં લૌકિક ઉપયોગી છે. લોકોત્તરભેદની વાત પણ ઉપયોગી હોવાથી તે આગળ કહીશું. એમ ટીકાકાર જણાવી રહ્યા છે. માટે પ્રથમભેદ અંગે જણાવી રહ્યા છે કે આ લૌકિકભેદમાં અનાલાપ = અબોલા, રાટિ = ઝગડો અને દાસપણું વગેરે દોષો સર્વજનને પ્રત્યક્ષ હોવાથી તે લૌકિકભેદના નિષેધને આશ્રયીને સૂત્રકાર = મૂળકાર ઉત્તરાર્ધ ગાથામાં લખે છે કે, “તવું = ‘ત દુષ્ટ' = તે અપત્યિક કે પ્રામિત્યક અશનાદિ દુષ્ટ છે. કારણ કે એ દાત્રી વગેરેને દાસપણું પ્રાપ્ત થવું વગેરે દોષને કરાવનાર છે. અને તેથીજ = દોષને કરાવનાર હોવાથી જ સાધુઓને એ અકથ્ય છે. . કોના દ્વારા = ક્યા દષ્ટાંત દ્વારા આનું દુષ્ટપણે જણાયું ? તે કહે છે, “નરૂમ' = ‘તિની ’ = પોતાની પાસે પૈસા હોતા અને પોતાના ભાઈસાધુને દાન આપવા માટે સાધુની બહેને, “ઉદ્ધારિયન્તનાળ' = ‘રિત-તેત્ત-જ્ઞાનેન' = વણિકપાસે છીનું જે તેલ લીધેલું તેના દષ્ટાંતથી દુષ્ટપણું જણાયું છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે. લોકિક અપમિત્યકમાં સાધુની બહેને ઉછીનું તેલ લેવા વિષયક દૃષ્ટાંત છે એક ગામમાં એક કૌટુમ્બિક પુરુષ હતો. તેણે ઘણા પુત્રો અને ઘણી દીકરીઓ થઈ. એકવાર તે ગામમાં સમુદ્રઘોષ નામના સૂરિ ભગવંત પધાર્યા. તેઓ પાસે ધર્મ સાંભળીને તે કૌટુંબિક પુરુષના એક દીકરાએ તીવ્રસંયમની પરિણતિ જાગવાથી દીક્ષા લીધી. દીક્ષાના અમુક સમયબાદ તેઓ સંપૂર્ણ કિયા કલાપના જાણકાર, બધા સૂત્રાર્થના જ્ઞાતા, પરમાર્થના જાણકાર એવા ગીતાર્થ બન્યા. એકવાર તેઓએ “મારા કુટુંબમાંથી કોઈક દીક્ષા ગ્રહણ કરશે” એમ વિચારીને ગુરુની આજ્ઞા મેળવીને સ્વજનોને દર્શનાર્થે = સ્વજનોને દર્શન આપવામાટે પોતાના સ્વજનોના ગામમાં ગયા. ગામની બહાર કોકને પૂછ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy