SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ततः परिभुज्यते, प्रतिदिनं बन्धनच्छोटनादिना यद् व्यापार्यते तत्परिभोगं, न तथाऽपरिभोगं प्रतिदिनमव्यापारमित्यर्थो यत् कोष्ठिकादि खण्डतैलादिभृतघटादिकं चोद्भिद्योद्भिद्य श्रमणनिमित्तं ददाति प्रयच्छति साधुभ्यस्तन्मध्यादशनादिकमिति शेषः। तत्कोष्ठिकातैलादिभृतघटादिकमुद्भिद्यत इत्युद्भिन्नं स्यात् ततो घटाधुद्भिन्नभाजनसम्बन्धात्तन्मध्यस्थितं देयमपि तैलखंडादिकमुद्भिन्नाख्यमुच्यते । यद्वा जतुछगणमृत्तिकादिविलिप्तं कोष्ठिकाघटादिकमव्यापारं साध्वर्थमुद्धाट्य यदशनादि तन्मध्यस्थितं साधुभ्यो गृही ददाति तदशनाद्युद्भिन्नतायोगादुद्भिन्नाख्यमुच्यते इत्यक्षरघटना कार्या । म द्वितीयकपाटोद्भिन्नस्य स्वरूपम् ॥ ___ द्वितीयं कपाटोभिन्नमाह ‘समणट्ठमि'त्यादि श्रमणार्थं साध्वर्थमपरिभोगमपरिवहत् प्रतिदिनमुद्घाતે, માટી રૂપ વાસણને મોટું બંધ કરવા કામે લાગતા ઉપલપકારિ દ્રવ્યો લેવા. આમ, જતુ-છગણાદિથી લેપાયેલું - ઢાંકેલુ, તે “નડછાવિત્તિ કહેવાય છે. ‘ડમરુ-મળ’ ન્યાયથી મૂળગાથાનો જે ત્રીજો પાદ “ સમરિમા છે. તે અહીં પિડિતોર્ભિન્ન અને આગળ આવનાર “પાટોમિક્સ' બન્નેમાં લગાડવો અર્થાત્ એ ત્રીજા પાદનો અન્વયે બન્ને પ્રકારના ઉભિન્નમાં કરવો ‘મરુ' = ડમરું નામનું એક નાનું ચામડાનું વાદ્ય = વાજિંત્ર આવે છે. એના મધ્યમાં વિરુદ્ધ દિશામાં લટકતા દોરા સાથે મણિ બાંધવામાં આવે છે. જ્યારે એને વગાડવામાં આવે ત્યારે એ મણિ બન્ને બાજુ ચામડાને વાગી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેમ ડમરુકનો મણિ, બન્ને બાજુ પોતાનું કાર્ય કરનારો છે. એજ રીતે જ્યારે એકની એક વાત બે બાજુ લગાડવાની હોય ત્યારે એ “ડમરુમપાન્યાય' કહેવાય છે. ___'समणट्ठमपरिभोगं उभिदिय देइ जं, तमुब्भिन्नं' = 'श्रमणार्थमपरिभोगम् उद्भिद्य यत् ददाति, તદ્ ઉમિત્ર' = રોજે રોજે બાંધવું અને છોડવું વગેરરૂપ વ્યાપાર જેમાં કરાય છે તેને પરિભોગ કહેવાય છે. આવું જેમાં ન હોય અર્થાત્ વારંવાર બાંધછોડવગેરે ન થતું હોય પરન્તુ સાચવીરાખેલ વસ્તુ કોઈ ખાસ કારણસર વાપરવા કઢાય તેને અપરિભોગ કહેવાય છે. સાધુમાટે અપરિભોગવાળા ખાંડ-તેલવગેરેથી ભરેલા ઘડાવગેરે અથવા કોઠીને ખોલીને તેની અંદર રહેલ જે અશનાદિ સાધુને આપે, તેને ઉર્ભિન્ન કહેવાય છે કારણ કે આમાં તેલાદિથી ભરેલા ઘડાવગેરેને ખોલીને આપવામાં આવ્યું છે તેથી, ઘડોવગેરે ખોલેલ ભાજનના સંબંધથી તે ઘડાવગેરેમાં રહેલ દેયવસ્તુ તેલ-ખાંડ વગેરેને પણ ઉર્ભિન્ન કહેવાય છે. અથવા તો, જતુ-છાણ-માટી વગેરેથી લેપાયેલ = સીલ કરેલ અવ્યાપાર = અપરિભોગવાળા કોઠી-ઘડા વગેરેને સાધુમાટે ખોલીને તેમાં રહેલ જે અશનાદિ, સાધુને ગૃહસ્થ આપે છે. તેમાં ઉર્ભિન્નતાખોલવાપણાનો યોગ અશનાદિને પણ થવાથી તે અશનાદિને ઉર્ભિન્ન કહેવાય છે. • બીજા કપાટઉભિન્નનું સ્વરૂપ છે. હવે બીજા “ટોમિત્ર ની વાત કરે છે – વાડમુઘડિયું વા વિ’ = “પાટyયાદિતમ્ વાગરિ' = જેનો પરિભોગ ન થતો હોય એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy