SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३४९ लेष्ट्वादौ च पादाभ्यां स्खलितो भूमौ पतेत्तथा पततो हस्तगृहीतस्थाल्यादेर्भङ्ग स्यात् । साधुपात्रकाबहिः क्षेपणे परिशाटिर्जने उड्डाहश्च । तथा तस्यापि देयं यदाऽन्यः पुत्रादिर्हस्ते समर्पये, अन्यथा तत्स कथं गृह्णाति, सोऽपि पुत्रादिना धृतो यदि ददाति, तदा ग्राह्या, अन्यथा सोऽपश्यन् लेष्ट्वादिस्खलितो भूमौ पतेदेयं वा साधुभाजनाबहिः क्षिपेत् ।६ । 'अवत्त'त्ति अव्यक्तः स्पष्टज्ञानाभावाज्जन्मतो वर्षाष्टकाभ्यन्तरवर्ती बाल उच्यते, तस्मिन् बाले हि देयमानमजानति सति मात्राद्यसमक्षं ददति अहो ! लुण्टाका एते इत्युड्डाहो, मात्रादेः प्रद्वेषादिकं च स्यादत्राख्यानकं यथा ॥ अव्यक्त(=बाल) दायकदोषे बालमाताप्रद्वेषविषयकद्रष्टांतः ॥ अणेगकोडुबियसंकिन्ने एगंमि गामे एगा भद्दिया नाम अगारी होत्था । तीए डहरिया, एगा दुहिया अहेसि। अन्नया तत्थ समुद्दघोसो नाम सूरिणो विहरंता आगया। तेसिं च एगो सीसो अईव लोभिल्लो भद्दियाए गिहे निच्चं भिक्खट्ठा एइ, अन्नया च तुमं साहुस्स भिक्खं देज्जसु त्ति नियसुयं पन्नविय भद्दिया खेत्तं गया। आगओ सो साहू जावइओ ओयणो जणणी देती तावइओ વગેરે પણ નીચે પડી ભાંગી જાય. અથવા સાધુના પાત્રની બહાર નાંખે. આ પ્રમાણે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. તથા, “રિત' માં કહ્યા પ્રમાણે = “આ સાધુઓ આંધળાને પણ છોડતા નથી” વગેરે સ્વરૂપ લોકોમાં પ્રવચનહલના થાય = પ્રવચનવિરાધના થાય. અપવાદ :- આંધળાને તેમના પુત્ર વગેરે જો હાથમાં દેય આપે અને એમના હાથ પુત્રાદિ દ્વારા ધરાયા હોય તો ગ્રાહ્ય છે. નહીંતર જો પુત્ર વગેરે હાથમાં ન આપે તો આંધળો દેયને ગ્રહણ કરે શી રીતે ? અને જો પુત્ર વગેરે ધારી ન રાખે તો તે દેખતાં ન હોવાથી ઢેફાં વગેરેથી અથડાઈને ભૂમિ પર પડે. અથવા દયને સાધુના ભાજનની બહાર નાંખે. (૭) “મવત્ત' = “વ્ય$: તમિ' = ‘તવ્ય:' = બાળક, જન્મથી ૮ વર્ષ સુધી સ્પષ્ટજ્ઞાનનો અભાવ હોવાથી એ બાળ કહેવાય છે. એવા બાળના હાથે એ અગ્રાહ્ય છે. દોષ :- કેટલું આપવું ? એનું માપ જાણતો ન હોવાથી તે બાળ માતા વગેરેની ગેરહાજરીમાં આપે તો “અહો આ લૂંટારા છેએ પ્રમાણે શાસનહીલના થાય = પ્રવચનવિરાધના. બાળની માતા રોષે ભરાય અને સાધુ કે બાળ પ્રતિ પ્રષિ કરે વગેરે આત્મવિરાધના. • બાળદાયક દોષમાં બાળકની માતાનાં પ્રàષવિષયક દૃષ્ટાંત છે બાળની માતા રોષે ભરાય તે સંબંધી વાર્તા કહેવાય છે. અનેકકૌટુંબિકોથી યુક્ત એક ગામમાં ભદ્રિકા નામની એક ગૃહસ્થિની = સ્ત્રી હતી. તેને નાની એક બાલિકા હતી. એકવાર ત્યાં સમુદ્રઘોષ નામના આચાર્ય મહારાજ વિહારકરતાં પધાર્યા. તેઓશ્રીનો એક અત્યંતભિક્ષાલોભી શિષ્ય ભદ્રિકાના ઘરે રોજ ભિક્ષા માટે આવે છે. એકવાર ભદ્રિકા “તું સાધુને ભિક્ષા આપી દેજે' એમ પોતાની બાલિકાને કહીને ખેતરમાં ગઈ. સાધુ ગોચરી માટે આવ્યા. રોજ માતા જેટલા ઓદન આપતી હતી એટલા બાલિકાએ સાધુને આપ્યા. પણ લોભને વશ થઈ સાધુએ કહ્યું “ફરી વધારે આપ', બાલિકાએ ભોળપણમાં ફરી પણ આપ્યા. આ જ પ્રમાણે સાધુ માંગતા ગયા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy