________________
२५६
मानपिण्डः स्यात् । अत्राप्युदाहरणं ‘माणे सेवइयखुड्डुओ नाय'ति वक्ष्यमाणगाथावयवेन वक्ष्यति । तदपि स्वस्थानत्वादत्रैव ब्रुमस्तच्चेदम्, माने सेवतिकाक्षुल्लकज्ञातं यथा।
मानपिण्डे सेवतिकाक्षुल्लकदृष्टांतः ॥ गिरिफुल्लिय नाम नयरं आसि । तत्थय इंददत्तो नाम इब्भो, तस्स य पियंगुमइया नाम भारिया। तत्थ य सुसाहुजणपरियरिया के वि सूरिणो समोसढा । इउ य तत्थ एगमि पत्थावे सेवइयाऊसवो उवढिओ। तत्थ पभाए चेव तरुणसमणाणं परोप्परं केलीए उल्लावा पवत्ता। तत्थ एगेण खुड्डएण भणियं । जहा भो समणा अज्ज भोयणवेलाए घरे घरे सेवइयाउ लब्भिहिंति किन्तु पभाए चेव जो ताउ अम्हं सव्वेसिं जहिच्छाए भोयणकरणजोग्गाउ आणेइ सो नाम लद्धिमंतो। तउ एगेण खुड्डएण वुत्तं जहाऽहं आणेमि । इयरेहिं भणियं आणेहिसि परं न घयगुलसहियाउ ताहिं न अम्हं कज्जं । खुड्डएण भणियं । जारिसियाउ इच्छह तारिसियाउ जइ न आणेमि ता, नियनामं पि न वहेमित्ति गरुयं नंदिभायणं गहिउं निग्गओ इंददत्तइब्भस्स गिहं पविठ्ठो दिट्ठाउ य पउराउ सेवइयाउ रद्धाउ। घयगुलाणि पउणीकयाणि चिट्ठति। बहुपयारं पियंगुमइया सयासाउ जाइयाउ। તે કથાનો પણ અહીંજ અવસર હોવાથી એને અહીં કહીએ છીએ. માનવિષયક “સેતિવા-સુ ' ની કથા આ પ્રમાણે છે. “સેતિ' = રાંધેલી સેવ.
• માનપિણ્ડવિષયક સેવલિકા શુલ્લકનું દૃષ્ટાંત છે ‘રિલ્તિય’ નામનું નગર હતું. ત્યાં ઈંદ્રદત્ત નામનો એક શ્રેષ્ઠી હતો. તેને પ્રિયંગુમતિકા નામની પત્ની હતી. તે ગામમાં સુસાધુજનોથી પરિવરેલા કોક આચાર્યભગવંત પધાર્યા. આ વખતે તે ગામમાં કોક એક અવસરે સેવતિકા ઉત્સવ = સેવનો ઉત્સવ ચાલુ થયો. તેવખતે સવાર સવારમાં જે તરુણ શ્રમણોની વચ્ચે પરસ્પર રમત-ગમતની વાતો ચાલી. એમાં એક ક્ષુલ્લકે કહ્યું કે “ઓ શ્રમણો ! આજે ભોજન સમયે ઘરે ઘરે રાંધેલી સેવ મળશે. પરંતુ જે હમણાં સવારે જ આપણા બધાં માટે જેટલી જોઈએ એટલી ભોજનને યોગ્ય = રસદાર-મજેદાર લઈ આવે, તે જ ખરો લબ્ધિમાન છે.” એક ક્ષુલ્લકે કહ્યું “હું લાવીશ.” ત્યારે બધાએ કહ્યું “તમે લાવશો ખરા પણ ગોળ-ઘી વિનાની લાવશો તો એનું અમારે કાંઈ પ્રયોજન નથી.” આ વચનો દ્વારા ક્ષુલ્લકમુનિને ચઢાવ્યા. એટલે કે “તમે તો સુકી સેવા લાવશો’ આ અપમાનજનક વચનદ્વારા ક્ષુલ્લકને અભિમાનિત કર્યા. એટલે ક્ષુલ્લકે કહ્યું, “જેવી સેવ ઈચ્છો છો, એવી જો ન લાવું તો મારું નામ પણ હું વહન નહિ કરું.' એમ કહીને, એક મોટું નંદી પાનું લઈને નીકળ્યા. ઈંદ્રદત્ત શ્રેષ્ઠીના ઘરે પ્રવેશી જોયું તો ઘણી સેવ રાંધેલી હતી. ઘી ગોળ પણ એમાં નાંખવા માટે તૈયાર કરી રખાયા હતા. સાધુએ અનેક રીતે સમજાવીને સેવની યાચના પ્રિયંગુમતિ પાસે કરી, પણ તેણે ના પાડી દીધી. ક્ષુલ્લકસાધુને અહંકાર ચઢ્યો ને કહ્યું કે “આ સેવને હું ચોક્કસ ગ્રહણ કરીશ જ.” તેણે પણ કહ્યું “જો તમે આ સેવને કોઈપણ પ્રકારે મેળવો તો મારી નાકની દાંડી પર મુતરજો”. સાધુએ ઘરની બહાર નીકળીને કોકને પૂછયું કે, “આ ઘર કોનું છે ?.” જવાબ મળ્યો “ઈન્દ્રદત્ત શ્રેષ્ઠીનું છે.” સાધુએ ફરી વળતો પ્રશ્ન કર્યો “હમણાં એ ક્યાં છે?” જવાબ મળ્યો “પર્ષદામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org