SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० षष्ठद्वारे “तित्थंकरपडिकुट्ठो आणाण्णाउग्गमो वि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लह सेज्जाइ वोच्छेओ" ।।३ ॥ श्लोकार्थ- आद्यन्तवज्जैर्मध्यमैर्महाविदेहजैश्च तीर्थकरैर्वरमाधाकर्म कथञ्चिद्भुक्तं न पुनः शय्यातरपिण्डोऽतस्तत्प्रतिकृष्टत्वाद्वर्जनीयोऽयं । ‘आण'त्ति तं च गृह्णता तीर्थकराज्ञा न कृता स्यात् । 'अण्णाउ'त्ति यत्र स्थितस्तत्रैव भिक्षां गृह्णतामज्ञातोञ्छं च न कृतं स्यात् । 'उग्गमो वि य न सुज्झे'त्ति आसन्नादिभावतः पुनः पुनस्तत्रैव भैक्षपानकादिनिमित्तं प्रविशत उद्गमदोषाश्च स्युः । स्वाध्यायश्रवणादिभ्यश्च प्रीतः शय्यातरः क्षीरादिस्निग्धं द्रव्यं ददाति । तच्च गृह्णताऽविमुक्तिर्गा •भावो न कृतः स्यात् । ‘अलाघवय'त्ति, शय्यातरतत्पुत्रभ्रातृव्यादिभ्यो बहूपकरणं स्निग्धाहारं च गृह्णत उपकरणशरीरयोर्लाघवं न स्यात् । तत्रैव चाहारादि गृह्णतः शय्यातरवैमनस्यादिकारणाच्छय्या दुर्लभा स्यादिति सर्वथा तद्व्यवच्छेदः स्यादतस्तत्पिण्डो वजनीयः ।६। ઉપરાંતમાં માત્રવેષધારી સાધુના શય્યાતર પણ વર્જવા. એમ “જિ” નો અર્થ જાણવો. (૬) દ્વાર છઠ્ઠું - શય્યાતર-પિણ્ડ ગ્રહણ કરવામાં કેટલા દોષો છે ? 'तित्थंकरपडिकुट्ठो आणाण्णाउग्गमो वि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लह सेज्जाइ वोच्छेओ।। અર્થ :- પ્રથમ અને છેલ્લા પ્રભુજીને છોડીને વચ્ચેના બાવીશ તીર્થકરો તેમજ મહાવિદેહના તીર્થકરોએ કો'ક કારણસર વપરાયેલ આધાકર્મને સારું કહ્યું છે પરન્તુ શય્યાતરપિણ્ડને સારો કહ્યો નથી. અર્થાત્ પહેલાં અને છેલ્લા તીર્થંકર સિવાયના ૨૨ તીર્થંકર અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના સાધુઓને કોક એક સાધુ માટે કરેલ આધાકર્મ તે અન્ય સાધુઓને ગ્લાનાદિ પ્રયોજનવિના પણ કહ્યું છે. પણ શય્યાતર પિંડ તો નથી કલ્પતું. માટે તેનો પ્રતિષેધ કરાયો હોવાથી આ શય્યાતરપિડ વર્કવો. કારણ કે, (A) “TI' = “નાજ્ઞા’ = શય્યાતરસંબંધી પિણ્ડ લેતાં તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય. (B) “I' = “અજ્ઞાતીજી' = જ્યાં રહ્યા હોય ત્યાંથીજ ભિક્ષા લેવામાં અજ્ઞાત-ઉષ્ણ કર્યું ન કહેવાય = જે - તે ન જાણીતા એવા ઘરોમાંથી ગોચરી લાવવાનું થાય નહિ. (C) “મો વિ જ ન સુજો' = ‘મોડપિ ન શુધ્ધતિ' = શય્યાતર બાજુમાંજ રહેલા હોય વગેરે કારણોસર વારંવાર ત્યાંજ ભિક્ષા, પાણી વગેરે માટે જવામાં ઉદ્ગમદોષો સંભવે છે. (D) “વિમુત્તિ' = “વિમુQિ' = સ્વાધ્યાયશ્રવણ વગેરથી ખુશ થયેલ શય્યાતર ખીર વગેરે સ્નિગ્ધદ્રવ્ય આપે. જેને વહોરતા અવિમુક્તિ = ગાઢ્યભાવ = ગૃદ્ધિનો અભાવ ન થાય. અર્થાત સ્નિગ્ધદ્રવ્યમાં વૃદ્ધિ થાય. (E) “સત્તાધયા' = “મનાવતા' = શય્યાતર કે તેના પુત્ર-ભાઈ વગેરે પાસેથી ઘણાં ઉપકરણ અને સ્નિગ્ધઆહાર ગ્રહણ કરવામાં ઉપકરણ અને શરીરનું લાઘવ કરવાનું ન બને. અર્થાત્ શય્યાતર ઋજુગુણથી ભક્તિથી ઉપકરણો વહોરાવ્યા કરે અને સાધુ જો લીધા કરે તો એમાં ઉપધિ વધતી જાય. અને માલ-મલીદાવાળા આહાર-પાણી શય્યાતરના વાપરે રાખે તો શરીર જડ = ભરાવદાર = જાડું થઈ જાય. અને વિહારાદિ બંધ થઈ જાય. (F) ‘કુત્તદ સેન્ગારૂ = ‘કુર્તમ શ = શય્યાતરનાં ઘરેથી જ આહારાદિ ગ્રહણકરતાં શય્યાતરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy