SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १७५ दिमध्येऽप्रत्युपेक्षिताप्रमाणिते क्षेत्रे घर्षणेन कुन्थुपिपीलिकाद्यधिकतरजीवघातसम्भव इत्येवमुद्भिन्नं वर्जनीयमेवेति। # सर्वत्रपिहिताधुद्भिन्नभावाद्भिक्षाप्राप्तिरेव न स्यात्तत्र किं कर्तव्यम् ? ___ यद्येवं तर्हि यतीनां भिक्षासम्प्राप्तिरेव न स्यात् सर्वत्र प्रायेण कपाटपिहितोद्भिन्नत्वादेर्भावात् । उच्यते, अविद्यमानोल्लालकछिद्रे केंकारशब्दरहिते वा प्रतिदिनं प्रतिवहति च कपाटे उद्घाटिते गृहमध्यवर्त्तिभक्तादेर्ग्रहणमनुज्ञातं एवं ह्युल्लालकप्रघर्षणे ऊर्ध्वादिभागघर्षणजश्च गिरोलिकाकुंथ्वादिवधः વીંટળાઈ જાય છે. પ્રાયઃ કરીને આ યાંત્રિક દ્વારા દાદરાની ઉપર, પિટ્ટણિકાના એક ભાગ પર, ઉપરના માળ પર પ્રવેશ કરવા રૂપ દ્વારમાં હોય છે. આવા અવ્યાપારવાળા યાંત્રિક બારણાને ખોલવામાં અપ્રત્યુપેક્ષિત અને અપ્રમાર્જિત એવા ભીંતના મધ્યભાગોમાં ઘર્ષણ થવાથી કુંથઆ, કીડી વગેરે ઘણાં જીવોના ઘાતનો સંભવ હોવાથી આવું ‘ર્ભિન્ન = ઉઘાડવાનું વર્જવું જોઈએ. યાંત્રિક દ્વારના સ્થાન વિશે ચિત્રમય દર્શન. પિટ્ટણિકા ઉપરના માળ પર ચઢવાનો દાદરો - પિટ્ટણિકાનો એક ભાગ જ્યાં બારણું આખું પેસી જાય. -દરવાજો -દુકાન ટીકામાં “પયૂષાર્લેમાનાન’ શબ્દ છે. એમાં “પાયુ = ગુદા થાય. એટલે પાછળના ભાગનો ધક્કો મારીને દરવાજા ખોલાય તે લેવાના છે. એવા ઘણા ઠેકાણે દરવાજા જોવામાં આવે છે જે પીઠના ભાગથી ધકેલવાથી ભીંતની અંદર જતા રહે છે. તેવા શટરના પ્રકારના દરવાજા લેવાના. • બધે જ પિહિતાદિ-ઉભિન્ન તો રહેવાનું જ. એ વિના ભિક્ષાની પ્રાપ્તિ જ નહિ થાય. તો શું કરવું ? • પ્રશ્ન :- જો આમ ઉપરોક્ત પ્રમાણેનું બધું વર્જવાનું કહેતા હો તો પછી સાધુઓને ભિક્ષા મળશે શી રીતે ? કારણ કે બધેજ પ્રાયઃ કરીને માલ-સામાન તો કપાટાદિમાંજ રાખવામાં આવે છે ને ? એને ખોલ્યા વિના દાન શી રીતે સંભવે ? ઉત્તર :- જે ઉલ્લાલકછિદ્ર વિનાનું હોય. જૂના જમાનામાં બારણાની ઉપર નીચે ખીલા હોય. આ બે ખીલાને જ્યાં બેસાડવાના હોય ત્યાં બે છિદ્રો હોય. આ બે ખીલાને “ઉલ્લાલક' કહેવાય અને જ્યાં એ બેસાડવામાં આવે તેને ઉલ્લાલકછિદ્ર કહેવાય છે. આવા ઉલ્લાલકછિદ્રો વિનાનું હોય, અથવા તો જેમાં ફેંકારશબ્દ = ઘર્ષણથી થતો કર્કશ અવાજ થતો ન હોય, અથવા તો જે રોજે રોજ ખોલબંધ થતા હોય એવા કપાટાદિ ઉઘાડીને એમાંથી અપાતા અશનાદિનું ગ્રહણ કરવું એ અનુજ્ઞાત છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy