SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ दन्तविशेषा यस्य स तथा लब्धतदास्वाद इति हृदयं । गृद्धः शोभनतयाधाकाभिलाषातिरेकवान् न मुञ्चति न त्यजति सजीवमपि सचेतनमपि बीजपूरादि न केवलमचेतनमित्यपेरर्थः स आधाकर्मिकग्राही यतिः, पश्चादात्मनस्तत् प्रसङ्गवृद्ध्यनन्तरमिति । यदा च तन्न गृह्णाति तदा स एव कारणग्रहणप्रसगं निवारयति परं पूर्वोक्तैव व्यत्ययेन तत्प्रसङ्गनिषेधभावना कार्या निःशूकता चैवं परिहृता भवतीति सामर्थ्यादुक्तं भवतीति गाथार्थः । ।२७ ।। अवतरणिका- व्याख्याता ‘तं पुण जं जस्स जहे'त्यादिद्वारगाथा, तद्व्याख्यानाच्च व्याख्यातं सप्रपञ्चमाहाकम्मुद्देसिएत्यादिगाथोपात्तमाधाकर्मिकद्वारम्, इदानीं तद्गाथोल्लिखितमेवौद्देशिकद्वारं व्याचिख्यासुस्तभेदनिरूपणं तन्मध्यादेकस्य स्वरूपं चाह। સ્વ અને પર પ્રસંગની વૃદ્ધિ આ પ્રમાણે જાણવી. એક વાર ગૃહસ્થી = કોઈ સ્ત્રી દાત્રી આધાકર્મને આપે અને તેને સાધુ ગ્રહણ કરે તો તેજ ગૃહસ્થી અથવા બીજી કોઈ ગૃહસ્થી તેજ સાધુ માટે અથવા બીજા સાધુ માટે વારંવાર આધાકર્મ કરતી થાય. તથા એકવાર તે આધાકર્મને લેવા પ્રવૃત્ત થયેલ સાધુ મિત્રવંષ્ટ્ર = જીભ-દાઢને ગમી જાય-જેને બીજા શબ્દોમાં કહેવત રૂપે “ખીચડી દાઢે વળગી” કહેવાય છે, ઇત્યાદિના કારણે વારંવાર તે લેતા થઈ જાય. તે સાધુના આચરિતને પ્રમાણ કરીને બીજા પણ સાધુઓ ફરી ફરી-વારંવાર તે આધાકર્મને લેતા થઈ જાય. એમ કરતા તેઓ કેવા થઈ જાય ? તે કહે છે – ‘નિદ્ધથતો' = ‘નિર્બર્મા' = ધીઠ = પરિણામશૂન્ય નિર્દૂર થઈ જાય. “ઘ' = “ઘ' = એ મિત્રતંત્વ' ને સૂચવે છે એમ જાણવું. “મિત્રતંત્વ' એટલે કે તે આધાકર્મના રસથી વ્યાપ્ત થયા છે દન્ત વિશેષ જેમના અર્થાત્ તેના આસ્વાદને પામેલા, બ્દિો = પૃદ્ધ' = સ્વાદ સારો હોવાથી આધાકર્મની અભિલાષામાં અતિરેકવાળા તે સાધુ “ર મુય = “ર મુગ્વત્તિ' = છોડતા નથી, ‘નથ’ = ‘સખીવમ’િ = બીજો વગેરે સચિત્તને પણ, “માત્ર અચિત્તને નહિ પણ સચિત્તને પણ છોડતા નથી' એમ “ નો અર્થ જાણવો. “સો' = “સ' = આધાકર્મને ગ્રહણ કરનાર તે સાધુ, “પછા' = “પત્િ ” = પછી. એટલે કે, પોતાની તે આધાકર્મ ગ્રહણ કરવા સ્વરૂપ પ્રસંગ વૃદ્ધિ પછી તે સાધુ સચિત્તને પણ છોડતો નથી. જ્યારે તે સાધુ આધાકર્મને ગ્રહણ કરતો નથી ત્યારેજ એ ગૃહસ્થ દ્વારા કારણ અને સ્વયં ગ્રહણના પ્રસંગને = પ્રવૃત્તિને નિવારી શકે છે. પરંતુ માત્ર પૂર્વોક્ત કારણ-ગ્રહણ પ્રસંગની વૃદ્ધિ કરતાં વિપરીત રૂપે તે પ્રસંગના નિષેધની ભાવના કરવી. અર્થાત્ તે આધાકર્મ ગ્રહણ ન કરવું. કદાચ ભૂલમાં ગ્રહણ થઈ ગયું હોય તો એને ન વાપરતાં પરઠવી દેવું. ગૃહસ્થને આધાકર્મ બનાવવામાં નિમિત્તભૂત ન બનવું વગેરે. આમ કરવાથી ખરેખર તો નિઃશુકતા = ધીઠપણું = પરિણામશૂન્યતાનો પરિહાર થાય છે. એ પણ સામર્થ્યથી સમજી લેવું.// ૨૭મી અવતરણિકા :- આ પ્રમાણે “તે પુજા = નસ' ઈત્યાદિ દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ અને તે વ્યાખ્યા કરવા દ્વારા “ગોદમુસિય' ઈત્યાદિ દ્વારગાથામાં કહેલ આધાકર્મઢારની સવિસ્તાર વ્યાખ્યા પૂર્ણ થઈ. હવે, એજ દ્વારગાથામાં લખેલ ઉદેશિકારની વ્યાખ્યાકરવાની ઈચ્છાવાળા તેના ભેદોનું નિરુપણ અને તે ભેદોમાંથી એક = પ્રથમભેદના સ્વરૂપને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy