SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ५९ यावत् मुखे न प्रक्षिपति तावत् सत्यागमनादावपि कृते तृतीयोऽतिचारो गुरुतरश्चरणापराधः। ततो इतरोऽनाचा गुरुतमश्चारित्रदोषो गिलिते गलादधः क्षिप्ते सति भवति । केचिद् ग्रहणं कवलोद्धरणं यावद् गिलनं तु मुखे प्रक्षेप इति व्याख्यान्तीति । इह च उत्तरगुणगोचराणामतिक्रमादीनां सूत्रे सर्वथा चरणाभावसम्पादकत्वानभिधानादाधाकर्मादिविषयाणामेतेषां चरणदोषकारित्वमेव व्याख्यातुं युक्तं न तु सर्वथा चरणाभावरूपतेति, न च 'पिंडं असोहयन्तो अचरित्ती एत्थ संसओ नत्थि', इत्याद्यागमवचनात् सर्वथा चरणाभावकारित्वं व्याख्येयम् । यतो निश्चयनयाभिप्रायतया उत्सर्गदेशनाविषयतया अभीक्ष्णसेवागोचरतया वा इदं सूत्रं ज्ञेयमिति गाथार्थः । । १८ ।। अधुना प्रागतिदिष्टमाज्ञाभङ्गादिदोषस्वरूपमभिधीयते । ॐ आज्ञाभङ्गादिदोषस्वरूपम् यथा निष्कारणे लुब्धस्सन्नाधाकर्म्माददान आज्ञाभङ्गं कुरुते तद्ग्रहणस्य सर्वज्ञैर्निषिद्धत्वादिति ત્યાં સુધી વ્યતિક્રમ લાગે. અહીં ‘વવમેયા' માં સપ્તમી વિભક્તિનો લોપ થયો હોવાથી. ‘વમેવાવો’ એમ સપ્તમી વિભક્તિ જાણવી. એટલે કે ‘વહોરવા જવા પગભેદાદિ કરાયે છતે' એવો અર્થ જાણવો. અતિક્રમ કરતાં ય આ વ્યતિક્રમમાં ચારિત્રનો મોટો દોષ લાગે છે. ‘હિપ્ તફ’ = ‘ગૃહિતે તૃતીયોઽતિવારઃ' આધાકર્મનું ગ્રહણ કરે છતે અતિચાર નામક ત્રીજો દોષ લાગે. એટલે કે, આધાકર્મ પાત્રાદિમાં લઈને પાછા ઉપાશ્રયે આવે. વાપરવા બેસતા જ્યાં સુધી મોઢામાં ન નાંખે ત્યાં સુધી અતિચાર લાગે.. આમાં ગુરુત૨ ચરણનો અપરાધ છે, ‘ચરો નિ’ = ‘તરો નિતે’ ગળાની નીચે ઉતારે એટલે ચોથો અનાચાર દોષ લાગે છે. આમાં ગુરુતમ ચરણનો અપરાધ છે. બીજા કેટલાકના મતે ‘પ્રદળ' વલોધરનું આધાકર્મી વહોરવાથી માંડી વાપરવા માટે હાથ ઉપાડે ત્યાં સુધી અતિચાર લિનં” તુ મુદ્દે પ્રક્ષેપ કૃતિ = મોઢામાં નાંખે (પૂર્વમત પ્રમાણે ગળાથી ઉતારવાનું નહિ) તે અનાચાર એ પ્રમાણે વ્યાખ્યા કરે છે. આ વિષયમાં કહે છે કે यावद् = = = ઉત્તરગુણના વિષયભૂત બનતા અતિક્રમાદિ ચારેયને સૂત્રમાં આગમ-શાસ્ત્રોમાં સર્વથા ચારિત્રનો અભાવ કહ્યા નથી. માટે આધાકર્મવગેરે વિષયક આ અતિક્રમાદિની ચરણદોષકારી તરીકેની વ્યાખ્યા કરવી જ યોગ્ય છે પરન્તુ સર્વથા ચરણાભાવ તરીકે નહિં. ‘પિંડ બસોદયનો બરિત્તી ડ્થ સંતો ત્યિ' – અર્થાત્ આધાકર્મને વાપરતો, એ અચારિત્રી છે. આમાં સંશય નથી' ઈત્યાદિ આગમ વચનથી આધાકર્મ એ સર્વથા ચરણાભાવને કરનાર છે એવી વ્યાખ્યા ન કરવી. કારણ કે, એ સૂત્ર ઉત્સર્ગદેશનાવિષયક અથવા નિશ્ચયનયના અભિપ્રાયથી છે. અથવા તો, વારંવાર આધાકર્મને ખાનાર માટે આ સૂત્ર છે.૧૮ હવે, પહેલા (મૂળ ગાથા ૧૭ની ટીકાના અંતે) કહ્યા પ્રમાણે, આજ્ઞાભંગાદિ દોષોના સ્વરૂપને કહેવાય છે. (ટીકાકાર કહે છે) આજ્ઞાભંગાદિ દોષોનું સ્વરૂપ છે ૧) આજ્ઞાભંગ :- નિષ્કારણે આસક્ત થઈને આધાકર્મગ્રહણાદિથી આજ્ઞાભંગ કરે છે.. કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy