SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ मण्डकैस्तन्निमन्त्रयते, स मुष्टेरधः पात्रकं धारयति सा च भुजमचालयंती किञ्चिन्मुष्टिं शिथिलयति, ततो मण्डकाः पात्रके पतन्तीति । उक्तं क्षेत्रविषयमधुना गृहविषयं तदाह । ॥ गृहापेक्षयाऽऽचीर्णाभ्याहृतं ॥ ‘घरेउ तिन्नि' त्ति गृहाणि तु भवनानि पुनः पङ्क्तिस्थितानीति दृश्यं । त्रीणि त्रिसङ्ख्यानि यावत् गृहविषयाभ्याहृतमुत्कृष्टमाचीर्णमिति प्रक्रमः। तत्राप्येषणाविषयदत्तावधानस्य गृहत्रयाभ्याहृतमनुज्ञातमिति । तद्भिक्षाग्रहणविधिमाह 'तहिं एगत्थे' त्ति तस्मिन् पङ्क्तिव्यवस्थितगृहत्रये यदा साधु सङ्घाटको भिक्षां गृह्णाति तदा तयोः साध्वोर्मध्यादेकस्तु धर्मलाभिते गृह्यमाणभिक्षागृहे भिक्षाग्रही समुदान-प्रतीक्षकसङ्घाटकाग्रेतनसाधुरुपयोगं करोतीति योगः। ‘बीओ' त्ति पुनरर्थचकारलोपात् द्वितीयश्च भिक्षाग्राहकादपरः पुनर्द्वयोरानीयमानभिक्षयोधर्मलाभितगृहादितरयोर्गृहयोर्विषये करोति विधत्ते [આનો અર્થ એ થયો કે કોકવાર કારણસર શ્રાવકના ઉપરોધથી આ રીતના સાધુને જાતે લેવાનો પ્રસંગ આવે ત્યારે લેવામાં કાંઈ વાંધો નથી. હા, આટલું ધ્યાન જરૂર રાખવું કે સામેવાળો ભક્તિપૂર્વક સાધુને જાતે લેવાની વિનંતિ કરતો હોય અને સાધુને અન્યત્ર ભિક્ષા પૂરતી ન મળી હોય. અથવા દુર્લભ દ્રવ્ય હોય. ત્યારેજ સાધુએ જાતે લેવું. બીજું, અનભ્યાહત એટલે, હાથપરાવર્તનવગરનું એટલે કે આપ્યા વગરનું જાતે લેવું, એ સામાન્યથી ગૃહસ્થ કહેતો હોવા છતાં વર્ષ છે. માટે અનભ્યાહત એટલે આપ્યાવગરનું લેવું નહિ. માટે અભ્યાહતમાં આચાર્ય અને અનાચીર્ણ એમ બે ભેદ પાડ્યા. इति श्री जयघोषसूरयः] • ગૃહની અપેક્ષાએ આશીર્ણઅભ્યાહત છે હવે, ઘરવિષયક અભ્યાહતની વાત કરે છે. ઘરે ૩ તિ' = “ગૃહળ તુ ત્રાળ’ = એકજ પંક્તિમાં રહેલા ભવનો કે ઘરોમાંથી ત્રણની સંખ્યા. એટલે કે, ત્રણ ઘર સુધી એ ગૃહવિષયક ઉત્કૃષ્ટ અભ્યાહત-આચર્ણ છે. તેમાં પણ ગોચરીની ગવેષણા વખતે સાધુનો પૂરો ઉપયોગ હોય. અર્થાત્ સાધુને બધું પ્રત્યક્ષ દેખાતું હોય ત્યારે ઉત્કૃષ્ટથી ત્રણ ઘરથી લાવેલું અભ્યાહત અનુજ્ઞાત છે. એમ જાણવું. હવે, ત્રણ ઘર સંબંધી અભ્યાહતની ભિક્ષા ગ્રહણ વિધિ બતાવે છે. “તર્દિ પ્રત્યે મિશ્વરી = ‘તમન્ છોડત્ર મિક્ષા ગ્રાહી' = તે પંક્તિબદ્ધ રહેલા ઘરોમાં જ્યારે સાધુસંઘાટક ગોચરી જાય છે, ત્યારે ગોચરીની ગવેષણ કરનારા તે સંઘાટક સાધુમાંથી એક ભિક્ષા ગ્રાહી = ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ આગળ જઈને ધર્મલાભ આપવાપૂર્વક જે ઘરે ભિક્ષા લેવાનું કરે છે, એ સાધુ, એ ઘરમાં ઉપયોગ રાખે છે = ગોચરીમાં દોષ તો નથી ને ? વગેરે ઉપયોગ રાખે છે. “વીણો હુ પાકું ડવો' = “દ્વિતી(ગ્ધ) યો (Jયો ) રોતિ ઉપયો', અહીં ‘પુનઃ' = “વળી અર્થને સૂચવનાર ‘વાર નો લોપ થયો છે. એટલે “હિતી બ્લ્યુ' = “વળી બીજો સાધુ એમ અર્થ જાણવો. આ ભિક્ષાગ્રાહી સાધુથી બીજો જે સંઘાટક સાધુ છે. એ સાધુ જે ઘરમાં ગોચરી વહોરવાની ક્રિયા ચાલુ છે, તે સિવાયના આજુબાજુના બીજા બે ઘરોથી લવાતી ગોચરીમાં ઉપયોગ રાખે છે. એટલે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy