SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ३४३ संहृतमित्येतौ प्रथमतृतीयौ भङ्गावाचीर्णौ भिक्षाग्रहणे शुद्धतयाऽङ्गीकृतौ । तेन स्तोके बहुके वा शुष्के स्तोकमा संहृतं । स्तोके बहुके वाद्रे स्तोकमार्गं संहृतमित्याचीर्णग्रहणं । संह्रियमाणस्यार्द्रत्वेऽपि स्तोकत्वेन दात्र्याः प्रज्ञापनया हस्तधावनादिदोषस्य रक्षयितुं शक्यत्वात् । तथा स्तोके बहुके वा शुष्के शुष्कं स्तोकं संहृतं । तथा स्तोके बहुके वा शुष्कं स्तोकं संहृतमित्यपि कल्पते उक्तदोषाभावात् । पारिशेष्यात् स्तोके बहुकं, बहुके बहुकं संहृतमिति द्वितीयचतुर्थावशुद्धाविति दृश्यं । तेन स्तोके बहुके वा शुष्के, स्तोके बहुके वार्द्रे बहुकमार्गं संहृतमित्यनाचीर्णग्रहणं । संहियमाणस्य बहुत्वेन दात्र्याः प्रज्ञापनया हस्तधावनादिदोषस्य रक्षितुमशक्यत्वात्। अनुज्ञातप्रथमतृतीयभङ्गयोरपि विशेषमाह । 'जइ तमि'त्यादि, यदीत्यभ्युपगमे तन्मात्रकमिति योगः । ततस्तद्देयं संहृतसत्कं स्थाल्यादिभाजनહાથધોવાવગેરે દોષો નિવારી શકાય છે. તેમજ, સ્તોક કે બહુ એવા શુષ્કમાં શુષ્ક એવું સ્ટોક સંહત થાય. તથા સ્ટોક કે બહુ એવા આર્દ્રમાં શુષ્ક એવું સ્તોક સંત થાય. એમાં પણ ઉપરોક્ત દોષનો અભાવ હોવાથી એ કલ્પે છે. શેષ બીજો-ચોથો. આ બે ભાંગા = સ્તોકમાં બહુસંહૃત અને બહુમાં બહુસંત એ અશુદ્ધ છે એમ જાણવા. અર્થાત્ સ્તોક કે બહુ એવા શુષ્કમાં અથવા સ્તોક કે બહુ એવા આર્દ્રમાં બહુ એવું આર્દ્ર સંહૃત એ અનાચીર્ણ છે. કારણ કે એમાં સંહતકરાતું દ્રવ્ય બહુ હોવાથી હાથ વધારે બગડવાથી દાત્રીને સમજાવવા દ્વારા હાથધોવા વગેરે દોષોનું રક્ષણ અશક્ય હોય છે. = હવે અનુજ્ઞાકરાયેલ પ્રથમ અને તૃતીયભાંગામાં પણ વિશેષવાત જણાવે છે. ‘નફો તા’ ‘વિ તત્’ જો તે. અહીં ‘વિ’ એ અભ્યપગમ સ્વીકારના અર્થમાં છે. ‘હવે ધારો કે' એવા અર્થમાં છે, અને ‘તત્'નો અન્વય ‘મત્તામ્’ ‘માત્રમ્’ સાથે કરવો. એટલે કે ‘હવે જો તે માત્રક'. આ જ વાતને વિગતવાર જણાવે છે. સંહતકરાયેલ ભાજનસંબંધિ ભાજનમાં લીધેલ દેયને આપવામાટે, તે દેય જેમાં રહેલું છે તે તપેલીવગેરે ભાજનને ઉપાડીને જો ભૂમિ પર લાવે અને પછી તે ભાજનને નમાવીને, તેમાં રહેલ વસ્તુને દાત્રી આપે, તો નીચે રહેલી ભૂમિ અને ભાજનની વચ્ચે કીટિકા વગેરેની વિરાધનાનો સંભવ છે. (ભૂમિ પર જ નમાવીને આપવામાં તપેલી વગેરે સ્વસ્થપણે ભૂમિની જે જગ્યાએ અડેલા હોય તેને નમાવતા એ અડવાનું સ્થાન સરકતું જાય, એ સરકતી વખતે ત્યાંજ જો કોઈ કીટિકાદિ રહ્યા હોય તો તેનો નાશ થાય.) = Jain Education International = = = = કેવું માત્રક હોય તો વિરાધનાનો અસંભવ હોય ? તે કહે છે, ‘નર્ફ તું થોવાહાર મૈત્તામ્' 'यदि तत् स्तोकाधारं मात्रकं' જો તે માત્રક સ્ટોકાધારવાળું નાનું હોય. ‘સ્તોાધાર’ હાથથી માંડ ગ્રહણ કરી શકાય એટલો માત્ર નાનો આધાર = ઉપાડવામાં સહાયક એવો એનો આધાર હોય. અથવા એ પોતાનામાં ઓછી વસ્તુ જ ધારી શકતો હોય, તે ભારે વજનદાર નહિ એવા ઓછાભારવાળું હોય. ‘સ્તોાધારમમારિમ્' = આમ કહેવા દ્વારા પૂર્વે જે સ્તોકનો અર્થ જણાવેલો એજ અર્થ અહીં વિશેષરૂપે કહેવાયો છે. અર્થાત્ પૂર્વે ઓછાવજનવાળા માત્રકને સ્તોક શબ્દથી સૂચિત કરેલ, તેનેજ અહીં For Private & Personal Use Only 1= - www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy