Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni
Catalog link: https://jainqq.org/explore/005285/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન દર્શન છે જેના પર ચારિત્ર GU 0 0 0 0 0 0 0 મુની શ્રી નિરંજન 0 0 0 191eciatest! Page #2 -------------------------------------------------------------------------- ________________ | || UTUક્સ | - શ્રી જૈન તત્ત્વસાર (SUBSTANCE OF JAINISM) ( આદ્ય લેખક આગમોદ્ધારક, જૈનધર્મ દિવાકર, જૈનાચાર્ય સ્વ. પૂજ્ય શ્રી અમોલખઋષિજી મહારાજ આદ્ય અનુવાદક)) સ્વ. શ્રી. ઝવેરચંદ જાદવજી કામદાર ( સંકલન કર્તા લીંબડી અજરામર સંપ્રદાયના કવિવર્ય પૂ. શ્રી. નાનચંદ્રજી સ્વામીના સુશિષ્ય પંડિતરત્ન પૂ. શ્રી. ચુનીલાલજી સ્વામીના સુશિષ્ય શ્રી. નિરંજનમુનિ “અવિનાશ” શ્રી. ચેતનમુનિ (બંધુ બેલડી) પ્રાપ્તિ સ્થાન છે શ્રી અ. ભો. જે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ' ત્રિભુવન બિલ્ડીંગ, ચોથા માળે, ૧, વિજય વલ્લભ ચોક (પાયધૂની) મુંબઇ - ૪૦૦ ૦૦૩. ફોન - ૩૪૨ ૨૯૨૭ ( જ્ઞાન પ્રચારાર્થ કિંમત Rs. 20/-) Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને જોવસાર પ્રથમ આવૃત્તી : ૧૯૯૮ મત ૫૦૦૦ બીજી આવૃત્તી : ૨૦૦૦ પ્રત ૫૦૦૦ પ્રેરક :- શ્રી કેશવલાલ દુર્લભજી વિરાણી શ્રુતજ્ઞાન અનુમોદકઃશ્રી અને શ્રીમતી મણિલાલ શામજી વિરાણી ટ્રસ્ટ હા. અનિલભાઈ શ્રીમતી દયાકુંવર ગિરજાશંકર શેઠ ટ્રસ્ટ હા. મનહરભાઈ, હસમુખભાઈ શ્રી છ.શા. વિરાણી ટ્રસ્ટ તથા સૌ. ભારતી ભૂપતરાય વિરાણી શ્રી મણીલાલ તલકચંદ શેઠ એન્ડ સન્સ ટ્રસ્ટ હા. જીતુભાઈ શ્રીયુત નરભેરામ કમાણી ટ્રસ્ટ હા. સુશીલાબેન કમાણી પડતર કિંમત રૂ. ૪૦/જ્ઞાન પ્રચારર્થે રૂા. ૨૦/(પોસ્ટેજ ખર્ચ અલગ) મુદ્રકશ્રી ભાવિન શરદભાઈ ગાંધી રાજેશ પ્રિન્ટરી, વિરેશ્વર ચેમ્બર્સ, ૧લે માળે, ૨૧, જન્મભૂમિ માર્ગ, જન્મભૂમિ પ્રેસની સામે, ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧. ફોન : ૫૧૦ ૦૫૦૪ | ૫૧૩ ૩૯૩૪ પ્રકાશક) શ્રી અ. ભો. જે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ત્રિભુવન બિલ્ડીંગ, ચોથા માળે, ૧, વિજય વલ્લભ ચોક, (પાયધુની) મુંબઈ - ૪૦૦ ૦૦૩. ફોન :- ૩૪૨ ૨૯૨૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ એક નજર આ તરફ તોફાન થાય છે જ્યારે, પવન માઝા મૂકી દે છે ત્યારે હોનારત સર્જાય છે જ્યારે, ધરતીકંપ થાય છે ત્યારે બાળક બગડે છે જ્યારે, કુમિત્રોનો સંગ થાય છે ત્યારે માણસો-જનાવરો તણાય છે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે * જીવન ઝેર જેવું લાગે છે જ્યારે, વ્યસનોથી ફસાઇ જાય છે ત્યારે તેમ આત્મા સંસારમાં ભમે છે જ્યારે, વિભાવમાં જાય છે ત્યારે આત્મા વિભાવમાં ગયો અને મિથ્યાત્વનો સંગ થયો ત્યારે ૧૮ પાપસ્થાનકનો રંગ લાગ્યો અને કર્મની ગેંગ આખી ઉભી થઇ ગઇ. આ કર્મોએ આત્માને દુર્ગતિના દ્વાર બતાવ્યા, દુઃખના ડુંગર નીચે દબાવી નાખ્યો અને શરૂ થઈ પરિભ્રમણની યાત્રા. આ યાત્રામાંથી મુક્ત થવું છે? તો “શ્રી જૈન ત્તત્વસાર’ વાંચવું જ રહ્યું. જેમાં છલોછલ ભરેલું છે પરમાત્માનું તત્વજ્ઞાન. જેમાં તમને મળશે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના, પંચ પરમેષ્ટિની ઓળખાણ, ૨૪ તીર્થકરોની વિશેષ માહિતી ૩ર આગમોની સાર-એ સિવાય અન્ય માહિતી તો ખરી જ. દુઃખથી છુટવાની, પાપથી બચવાની, મોક્ષમાં જવાની અનેકવિધ ચાવીઓ બતાવવામાં આવી છે. લગાડો ચાવી અને ખોલી દો તાળા.... સુખ તમારી સામે જ છે. આ પુસ્તકના આદ્ય લેખક શાસ્ત્રજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી. અમોલખઋષિજી મ. સાહેબને કેમ ભૂલાય? જેમણે જિન શાસન ઉપર મહાન ઉપકાર કરી “શ્રી જૈન તતસાર પ્રકાશ”ના નામે વર્ષો પહેલા પુસ્તક બહાર પાડેલ. જે ૮૫૯ પાનાનું છે. આવા મહાન ઉપકારીને વંદન કરીએ-વર્તમાન સમયને નજરમાં રાખીને ૪૦૦ જેટલાં પાનાનું પુસ્તક બનાવી સમાજ સામે મુકીએ છીએ જેનો સમાજ સુંદર લાભ લેશે જ એવી શ્રદ્ધા છે... આ પુસ્તકના મૂળમાં શ્રી કેશુભાઇ વીરાણી છે. જેઓ જૈફ વયે પણ યુવાનોને શરમાવે તેવુ સ્ફર્તિમય જીવન જીવી રહ્યા છે. શાસનની અદ્ભુત સેવા બજાવી રહ્યા છે. ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા પૂ. શ્રી. ધીરજમુનિ મ. સાહેબ કે જેમને સમયનો અભાવ હોવા છતાં પણ પુસ્તકનું સુંદર મુફ રિડીંગ કરી આપેલ છે. તેમજ રાજેશ પ્રિન્ટરીના શ્રી શરદભાઈ ગાંધી તથા શ્રી ભાવીન ગાંધી જેમની શ્રદ્ધા-ભક્તિને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા. ખુબજ ચીવટ પૂર્વક કામ કરી આપેલ છે તે બદલ લાખ લાખ અભિનંદન મુનિ નિરંજન તા. ૦૧-૦૫-૨OOO ઝાલાવાડ નગર ઉપાશ્રય, મંગળવાર અંધેરી (વેસટ), મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ - આદ્ય લેખકની મનોભાવના દેવાનુપ્રિય! શ્રી જિનવરેન્દ્ર ભગવાને પ્રકારેલાં અને શ્રી ગણધરોએ ગૂંથેલાં સૂત્રોના તથા પૂર્વાચાર્યો દ્વારા બનાવેલ ગ્રંથોના અવલંબનથી વિદ્વાનોથી સંમતિપૂર્વક તથા નિજ મત્યનુસાર આ “શ્રી જૈન તત્વ પ્રકાશ' ગ્રંથની રચના કરવામાં મેં જે શ્રમ લીધો છે, તે કેવળ મારા જ્ઞાનદાન ધર્મનું કર્તવ્ય બજાવવા તથા ભવ્યાત્માઓને લાભ પહોંચાડવાને માટે જ ઉપકારક દૃષ્ટિથી આ સાહસ કર્યું છે; નહિ કે મારી વિદ્વતા બતાવવા. કેમકે હું વિદ્વાન હોવાનો દાવો કરતો નથી. એટલા માટે મારા આશયને લક્ષમાં રાખી, આ ગ્રંથમાં મારા સ્થપણાથી જે કંઇ દોષો રહી ગયા હોય તેને બાજુ પર રાખી મને ક્ષમા આપશો. અને તેમાં કહેલા સદ્ધોધ અને સદ્ગણોના ગુણાનુરાગી બની માત્ર ગુણોને જ " ગ્રહણ કરશો એટલી જ ' મારી નમ્ર વિનંતિ છે. (“શ્રી જૈન સ્તવસાર પ્રકાશ બીજી આવૃત્તિમાંથી સાભાર) इत्यलम् विज्ञेपु किमधिकम् । हितेच्छु अमोलक ऋषि Page #6 -------------------------------------------------------------------------- ________________ માનવભવની સાર્થકતાઃ સમ્યક્તની પ્રાપ્તિ માનવ ભવ દેવો કરતા પણ શ્રેષ્ઠ છે, કેમકે દેવો તપ, વ્રત નિયમ, . પ્રત્યાખ્યાન અંગીકાર કરી શકતા નથી; તેઓ માત્ર પુણ્યની કમાણી ખાય છે. તે ઉપરાંત દેવો ત્યાંથી ચ્યવીને સીધા મોક્ષમાં જઈ શકતા નથી. મોક્ષમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એક માત્ર મનુષ્ય ભવજ છે; તેથી જ માનવભવ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. માનવ ભવ પ્રાપ્ત થવા સાથે આર્ય ક્ષેત્ર, ઉચ્ચ કુળ, તંદુરસ્ત શરીર, કેવળી પ્રરૂપિત ધર્મ અને પંચ મહાવ્રત ધારી સાધુ-સાધ્વીજીઓનો સુયોગ પ્રાપ્ત થવો દુર્લભ-અતિ દુર્લભ છે. આવો અતિ દુર્લભ યોગ આપણને સૌને પ્રાપ્ત થયેલ છે. આવી મહાદુર્લભ અનુકુળતાઓનો હૈય, જ્ઞય અને ઉપાદેયની સમ્યમ્ સમજણ પ્રાપ્ત કરવામાં, પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવામાં તેમજ સંવર અને નિર્જરા કરવામાં શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં સમ્યમ્ સમજણ રહેલી છે. પુણ્ય એ સોનાની બેડી છે એ ખરું, પરન્ત પુણ્યાનુબંધી પુણ્ય ધર્મારાધના કરવામાં સંવર અને નિર્જરા કરવામાં દરેક પ્રકારની અનુકૂળતા કરી આપે છે તે દષ્ટિએ તે કામચલાઉ ઉપાદેય બને છે. આ કાળમાં આ ક્ષેત્રમાંથી મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી, પરન્તુ મોક્ષ પ્રાપ્તિ માટેનો ભગવાન મહાવીરે પ્રરૂપેલ માર્ગ વિદ્યમાન છે અને આ માર્ગની સમ્યમ્ સમજણ આપનાર ભગવાન મહાવીરના વારસદારો પૂ. સાધુ-સાધ્વીજીઓનો સુયોગ પણ છે; તેનો શ્રેષ્ઠ લાભ લઈને, ઓછામાં ઓછા ભવમાં મુક્તિ ધામમાં પ્રવેશ મેળવી શકાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરવામાં જ આ બધા દુર્લભ યોગો પ્રાપ્ત થયાની સાર્થકતા છે. તે માટે આ ભવમાં ઓછામાં ઓછું સમ્યગુ દર્શન (સમ્યકત્વ) પ્રાપ્ત કરી લેવાનો તમામ પુરૂષાર્થ સમ્ય પ્રકારે કરી લેવો ઘટે છે. સમ્ય દર્શન એ મુક્તિધામમાં પ્રવેશ માટેનો પાસપોર્ટ છે. આ પાસપોર્ટ ઓછામાં ઓછા ભવમાં મુક્તિધામમાં પ્રવેશ આપવાની ખાત્રી આપે છે. સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ માટે “ઉપાસક દશાંક સૂત્ર અને પૂ. અમોલખઋષિજી મ. સા. રચિત જૈન તત્વ પ્રકાશના સાર રૂપે પૂ. નિરંજનમુનિ મ.સા., સંપાદિત “શ્રી જૈન ત્તત્વસાર” પુસ્તકનો ચિંતન-મનનપૂર્વક નિયમિત સ્વાધ્યાય, પૂ. સાધુ-સાધ્વીજીઓનો સત્સંગ સહાયક બની શકે તેમ છે. આપણે સૌ આપણને મળેલ દુર્લભ-અતિ દુર્લભ સુયોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, આ ભવમાં સભ્ય દર્શન પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરવા શક્તિમાન બનીએ એ જ અંતરની ભાવના-અભ્યર્થના. ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. યુવા પ્રણેતા પૂ. ધીરજ મુનિ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ત્તત્વસાર ઉદ્ભવન પરમ સ્થાન એવા મોક્ષને મેળવવા (૧) મનુષ્ય ભવ (૨) સૂત્ર શ્રવણ (૩) ધર્મપ્રત્યે શ્રધ્ધા અને (૪) સંયમ માર્ગમાં શક્તિ ફો૨વવી. આ ચાર પરમ અંગ જીવને મળવા અતિ દુર્લભ છે. અનંતા જન્મ મરણના ફેરા ફર્યા બાદ કોઈ પ્રબળ પૂણ્યોદયે, આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, ઉત્તમકુળ, નિરોગી શરીર સાથે જિનવાણીનું શ્રવણ અને સદ્ગુરુનો સમાગમ વિગેરે સંયોગો મળ્યા છે. તેથી આ જન્મમાં મોક્ષમાર્ગ મેળવવાનું મુખ્ય લક્ષ નક્કી ક૨વાનું છે. જે દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપીત દયામય ધર્મની આરાધનાથી સહજ અને સરળ બને છે. શ્રી જૈન આગમોધ્ધારક દિવાકર આચાર્ય સ્વ. શ્રી અમોલખૠષિજી મ. સા. લિખિત જૈન ગ્રંથોના અર્ક સમાન “શ્રી જૈન તત્ત્વ પ્રકાશ” સહુ પ્રથમ ૧૯૧૪ માં પ્રકાશીત કરેલ. લગભગ ૮૫૦ પાનાનું દળદાર પુસ્તક આજના Short & Sweet ના જમાનામાં વાંચવાનું મુશ્કેલ બની જાય, અને જિજ્ઞાસુઓ તત્ત્વ જ્ઞાનથી અપરિચિત ન રહે તેવા શુભાશયથી બા.બ્ર.પૂ.શ્રી. નિરંજન મુનિજીએ અમારી ભાવના અનુસાર સંક્ષિપ્તીકરણ કરીને ૪૦૦ પાના આસપાસ કરવા ખૂબ જહેમત ઉઠાવી કાર્ય કરેલ છે. તે બદલ હું પૂજ્યશ્રીનો હૃદયપૂર્વક ઋણી છુ. “શ્રી જૈન તત્ત્વસાર” પુસ્તકના સંકલનનું કાર્ય પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત અને અન્ય જે કાંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે શુદ્ધિ વિગેરેનું કાર્ય યુવા પ્રણેતા બા.બ્ર.પૂ.શ્રી. ધીરજમુની મ.સા. એ વિવિધ પ્રવૃત્તિ વચ્ચે જે ક૨ી આપ્યું તેમજ પ્રત્યક્ષ, પરોક્ષ જે માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે તે બદલ તેમનો હું સદાનો ઋણી છું. દરેક ધર્મની અલગ અલગ ઓળખ હોય છે. જેમ કે હિંદુઓમાં ગીતા, ક્રિશ્વનોમાં બાઈબલ, મુસ્લીમોમાં કુરાન, સ્વામી નારાયણમાં શિક્ષાપત્રી, શીખોમાં ગુરુગ્રંથ સાહિબ, તેમ જૈન ધર્મમાં આગમ શાસ્ત્રો છે. આ આગમોનો અભ્યાસ કરનાર શ્રાવકો નહિવત હશે. પ્રત્યેક જૈનોનાં ઘરમાં આગમો હોય તે ઈચ્છાવા યોગ્ય છે. પરંતુ સંયોગોની પ્રતિકૂળતાના કારણે ન હોય તો જૈન ધર્મના હાર્દ સમાન “શ્રી જૈન તત્ત્વસાર” પુસ્તક તો અવશ્ય હોવું જોઇએ, જે પોતાના ઉચ્ચ સંસ્કાર અને ઉર્ધ્વગમન માટે નિમિત્ત સમાન છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પાયા સમાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ ભગવંતો છે. ૯ ત્તત્વ, ૧૨ ભાવના, ૨૫ મિથ્યાત્વ, ૧૨ આરા, ૬ કાય, ૧૪ ગુણસ્થાનક, ૬ વેશ્યા, ચારીત્ર ધર્મ, વ્યવહાર સમકિત તથા નિશ્ચય સમકિતની સવિસ્તાર સમજણ છે. મોક્ષ મેળવવા માટેના પુરૂષાર્થમાં આત્મા છે, આદિ પદો છે, મિથ્યાત્વ, અવૃત્ત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ હેય એટલે છોડવા યોગ છે. જ્યારે સમ્યગુ શ્રદ્ધા, વૃત્ત અંગીકાર, સમતાભાવ, જાગૃતિ, અને શુભ ઉપયોગ (શુદ્ધના લક્ષે) ઉપાદેય છે. સાધુઓના ૫ મહાવૃત્ત અને શ્રાવકોના ૧૨ અણુવૃત્ત યથાશક્તિ અંગીકાર કરવા જેવા છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, ૧૮ પાપસ્થાનક તેમજ રાત્રી ભોજન વિગેરેના કારણે જીવ અધોગતીમાં જાય છે. જ્યારે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, ૧૨ પ્રકારની તપશ્ચર્યા, ૧૪ નિયમોની નિત્ય ધારણા, રાત્રી ભોજન ત્યાગ તથા સામાયિક, પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રીયાથી જીવની ઉન્નત્તિ થાય છે જે ક્રમે કરીને મોક્ષ મંઝીલે પહોંચી આત્મા પરમાત્મા બને છે. - જ્ઞાની ભગવંતોએ આજના પંચમઆરાના સમયને દુષમકાળ કહ્યો છે. સાથે કુંડામાં રતન સમાન ગણાવેલ છે. અગાઉના સમયમાં સમુદ્રમાં રતન કહેવાતા. જે મેળવવા ખૂબ કઠીન હતા ! કુંડાનું રતન તો સમ્પર્ક પુરુષાર્થ કરવામાં આવે તો સહેલાઈથી મળી શકે તેમ છે. આજના માનવીને કોહીનુર હીરો કેટલો કિંમતી છે તેની સમજણ છે. તેવી જ રીતે આ પુસ્તકના તત્ત્વ અને ભાવો યથાર્થ રૂપે સમજવામાં આવે તો અનંતા જન્મ મરણના ફેરા ટળી જાય અને મોક્ષમાર્ગ તરફ ગતિ-વિકાસ થાય તેવા અમૂલ્ય ઝવેરાત સમાન “શ્રી જૈન તત્વસાર” પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો ભર્યો છે. વધુ નહીં તો ઓછામાં ઓછું “સમ્યગદર્શન” નું બીજારોપણ પણ આ જન્મમાં થઈ જાય તો પણ અર્ધપુગળ પરાવર્તન કાળમાં આત્મા અવશ્ય સિદ્ધત્વને પામે તેમ શાસ્ત્રોનું કથન છે. તત્ત્વ જિજ્ઞાસુ આત્માઓ રૂચિ અને લગન પૂર્વક પુરૂષાર્થ કરી નિર્ધારિત મંઝીલે પહોંચે તેવી અંતરની અભિલાષા છે. શ્વત જ્ઞાનના અમૂલ્ય વારસા સમા આ પુસ્તકના કેટલા વેચાણ થયા તે શ્રી અનિલભાઈ વિરાણીએ પૂછપરછ કરેલ અને દોઢેક વર્ષના ટૂંકાગાળામાં બધા પુસ્તકોના વેચાણની વાત સાંભળ્યા પછી બીજી પ્રત છપાવવાની ઉત્સાહપૂર્વક સામેથી ઓફર કરી. જે સહર્ષ સ્વીકારી. આજ રીતે શ્રી હસમુખભાઈ (શેઠ ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ, શ્રીમતી સુશીલાબેન તથા શ્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ જીતુભાઈએ તેમના નામો લખાવતા ૫ નામોનો એક સેટ પૂરો થયો છે. દરેક ડોનરના રૂા.૨૫,૦૦૦/- છે. આ વખત પુસ્તકની પડતર કીંમત રૂા. ૪૮/- થાય છે. પણ સમ્યગજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રસાર અને પ્રચાર અર્થે અલ્પ મૂલ્ય રૂા. ૨૦/- રાખેલ છે. જે પૂન્યવંતા ભવ્ય આત્માને જ્ઞાનદાનના ઉમદા શુભ કાર્યમાં પોતાનું એક નામ લખાવવાની ભાવના થાય તેમણે મને ફોન નં. ૩૬૪૧૮૧૧ અથવા કોન્ફરન્સની ઓફીસ નં. ૩૪૨૨૭૨૪ માં ખબર આપવા વિનંતી છે. જે શુભ કાર્યની અનુમોદના પણ મોક્ષ મંઝીલે પહોંચવા સહાયક બની શકે છે. શ્રી રમેશભાઈ દફતરી તથા તરલાબેન દોશી તરફથી સહકાર તેમજ માર્ગદર્શન મળ્યા છે તેમજ રાજેશ પ્રિન્ટરીના શરદભાઈ તથા ભાવિન ગાંધીએ પુસ્તક પ્રકાશનમાં જહેમત ઉઠાવી છે તે બદલ બધા મહાનુભવોને હાર્દિક આભાર માનું છું. છુટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ નહીં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૫ શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક્ષમાપના, અમૂલ્ય તત્ત્વ વિચાર શ્રીમદ્ રાજચંદ્ર રચિત છે કે જેઓ સમ્ય ધર્મને પામી ગયા છે. શાસ્ત્રમાં જ્ઞાનશ્ય ફળ વિરતી બતાવેલ છે. જે કોઇ મુમુક્ષ આત્માને વૃત્તો લેવાની ભાવના હોય તેમણે ફોલ્ડરમાં રાખેલ વસ્તુઓની મર્યાદા રાખીને પણ વૃતાધારી બની શકે છે. - એક જીજ્ઞાશુ ભાઈએ કહેલ કે આ પુસ્તકમાં વિવરણ વધારે છે. તેનો જવાબ એ છે કે શાસ્ત્રમાં તો શ્રુત જ્ઞાનની વાતો હોય પછી તેમાંથી હેય શેય અને ઉપાદેય શું છે તે સબંધી પૂ. સાધુ ભગવંતો આપણને માર્ગ દર્શન આપે છે જે સહેલાઈથી સમજી શકાય છે. કોઈ વિવરણ આપણી અલ્પ બુદ્ધિ અનુસાર ન સમજી શકાય ત્યારે વાંચન બંધ નહિ કરતા તે પાના છોડી આગળ અભ્યાસ કરવાનું ચાલુ રાખવા વિનંતી છે. “શ્રી જૈન તત્ત્વસાર” પૂસ્તકમાં શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ કશુંએ લખાએલ હોય તો ત્રીવિધીએ ત્રીવિધીએ મિચ્છામી દુક્કડં. કેશવલાલ દુલભજી વિરાણી Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થ દ્રષ્ટા માનવ જીવનમાં મળેલી ભરપૂર શક્તિને સઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ? ઇંદ્રિયોને ક્યા રાહ જડવી જોઈએ, મનની અમાપ શક્તિને ક્યા રસ્તે લગાડવી જોઈએ તેનો સચોટ અને શાશ્વત માર્ગ આગમમાં દર્શાવ્યો છે. શક્તિના કાળમાં ભક્તિ કરવી શક્તિના કાળમાં સેવાનું સર્વોચ્ચ કાર્ય કરવું. શક્તિ કાળમાં સાધના કરી લેવી તેજ આત્મા માટે હિતાવહ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં પ્રભુજગતના જીવને ચેતવે છે કે જીવાત્મા જાગો “સબેલેય હાયફ' પ્રાપ્ત થયેલ પ્રાણશક્તિની પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે. એમાં આયુષ્યની શક્તિ ખલાશ થઈ એટલે બધી શક્તિઓના ફયુસ ઉડી ગયા. તો સમજી રાખજો કે પરલોક ભયાનક અને બીહામણો બની જશે. પછી પૂનઃ આ શક્તિઓના સ્વામી બનવુ બહુજ દુર્લભ બની જશે. માટેજ જ્ઞાની ભગવંતની વાત પર શ્રદ્ધા રાખી ધર્મ માર્ગે શક્તિઓને જોડવી જોઈએ. માનવ ભવમાં મળેલી શક્તિઓ ક્ષય થાય એ પહેલા આત્માના અક્ષય સુખને પ્રાપ્ત કરવામાં લગાવી દો. આંખની શક્તિને સંત દર્શનમાં કાનની શક્તિને જિન વચન શ્રવણમાં જીભની શક્તિને પ્રભુ ગુણ કિર્તનમાં અને દેહની શક્તિ સેવા સાધનામાં અને મનની શક્તિને શુભ ભાવનામાં આમ શક્તિનો ઉપયોગ સમ્યક બને તો આત્મા અક્ષય શક્તિને પ્રાપ્ત કરવામાં સફળ બની શકે. સાવધાન ! પ્રમાદમાં ન રહેશો. તમોને થશે મારી શક્તિ તો ખાલી થાય એવી નથી, તેવી ભ્રમણામાં ન રહેશો. કઈ ઘડીએ કઈ શક્તિ ખલાસ થઈ જશે તે ખબર પણ નહી પડે. અને હા ! એ વાત ક્યારેય ભૂલશો નહીં, કે મળેલી શક્તિઓ પર અહંકાર તો કરશો જ નહી. તન-મનની શક્તિ પર અહંકાર કરીને આત્માન આત્માનું ભાવી ધુંધળુ કરી નાંખે છે. સમય ગોયમ મા પમાએઃ પ્રભુ બીજુ સૂત્ર બતાવે છે. અમુલ્ય શક્તિઓ ખૂટતા વાર નહી લાગે. એ જેટલુ સત્ય છે એટલુજ સત્ય છે કે કિંમતી સમય હાથમાંથી સરકી ગયા બાદ પૂનઃ આવશે નહી. સમયની મહામુડીનો ઉપયોગ કરવો એજ શ્રેષ્ઠ ઉપાય છે. સમયને ઓળખે તે પંડિત. સમયયજ્ઞ બનવું એજ જ્ઞાનીજનોનું લક્ષણ છે. શક્તિ તો કોઈની પાસે વધારે કે કોઈની પાસે ઓછી પ્રાપ્ત થાય છે. પરંતુ સમય અને કલાક પ્રત્યેક જીવને સમાન મળે છે. શ્રીમંતને પચ્ચીશ ક્લાક અને ગરીબને ત્રેવીશ ક્લાક મળે તેવું ક્યારેય બનતું નથી. કારણકે સમય નિર્ભર છે. માત્ર આપણેજ આ સમયનો સદ્ઘપયોગ કરીને અભેદતાને પ્રાપ્ત કરવાની સાધના કરવાની છે. જો અભેદતાનો અનુભવ થયો એટલે સમય સફળ થયો સમજવો. શક્તિ આ જીવને પહેલી વાર જ નથી મળી. અનંતા ભવમાં અનંતી વાર શક્તિના સ્વામી બન્યા હતા. તનની શક્તિ એવી મળી હતી કે એ તનના માધ્યમથી ધાર્યા કાર્યો કર્યા હતા, દેવ ભવના શરીરની શક્તિ કેવી ગજબની Page #11 -------------------------------------------------------------------------- ________________ હતી? આંખના પલકારામાં અનેક રૂપો સર્જન કરી એક ચપટી વાગે એટલા સમયમાં તા સૃષ્ટિમાં અનેક ચક્કર મારીને પાછા આવી જાય. આવી શક્તિનો માલીક મારો અને તમારો આત્મા બનીને આવ્યો, છતાં ક્યાં કલ્યાણ થયું છે આપણું ? તો સમય પણ અનંતા ભવમાં અનંતી વાર પ્રાપ્ત થયા છે. હજારો વર્ષના આયુષ્યો આ આત્માને મળ્યા હતા. પૂર બહાર સમય પ્રાપ્ત થયો હતો, પરંતુ એ સમયનો સદ્ઉપયોગ કરવાની કળા હાથમાં ન આવતા, સમય હાથમાંથી સરકી ગયો. હવે આ ભવમાં કિંમતી સમય પ્રાપ્ત થયેલ છે. રખે સંસારના કાવાદાવામાં, સંસાર સુખના વમળમાં ફસાતા નહી. આત્માને પામવાનો બહુજ સુંદર યાંગ પ્રાપ્ત થયો છે. પહેલાં યાંગ ભરપૂર શક્તિ અને બીજા યોગ છે. સુંદર સમય, સમય અને શક્તિનો તાલ મળે અને સાધના માર્ગે જોડાય તો સમય સ્વ સમયમાં સ્થિર બનાવે અને શક્તિઓ અક્ષય ના સ્વામી બનાવે. તાવ ધર્મો સમાચરે : આ ત્રીજુ સુત્ર જણાવે છે કે હાથમાં છે ઈન્દ્રીય શક્તિઃ તન-મન-વચનની શક્તિ અને મૂલ્યવંતો સોનેરી સમય મળ્યો છે ત્યાં સુધી જિનેશ્વર ભગવંત પ્રરૂપીત ધર્મથી આરાધના કરી લો. શક્તિ દ્વારા આરાધના અને સમય દ્વારા ગુર્વાદીકની ભાવયુક્ત ઉપાસના બસ, આ બે કામજ આ માનવ જન્મમાં અગત્યના અને મહત્વના છે, અફસોસ ! માનવ જન્મ પામી શક્તિઓને વેડફવામાં, શક્તિઓને વાપરવામાં અને શક્તિઓના પ્રદર્શનમાંજ ખર્ચી રહ્યો છે. ટી.વી, વિડીઓ, કલબો અને ફરવા પાછળ આ સમય ખર્ચી નાખ્યો છે. ધર્મ આરાધવાની ગુરૂદેવ તરફથી પ્રેરણા મળતા ભાઈ સાહેબ કહે છે નો ટાઈમ જ્યારે કર્મ બંધનમાં ઇંદ્રિયોના વિષય પોષણમાં હરવા ફરવામાં બધે ટાઈમજ ટાઈમ છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માનવીને જ્યાં રસ છે ત્યાં સમય છે સમય નથી સારો, સમય નથી ખરાબ, સમય તો રંગે મરમર છે. કાંઈક શીલ્પ કુંડા બી છે, બધુજ તારી અંદર છે. ધર્મના માર્ગે જવા, સમય કાઢો, ધર્મના માર્ગે શક્તિને કામે લગાડો. ધર્મ કોને કહેવાય ? ધર્મ કેવો છે ? ધર્મ શા માટે કરવો જોઈએ ? ધર્મનું સ્વરૂપ કેવુ છે ? આ પ્રશ્નો તમારા અંતર આત્મા ને જગાડનાર છે. ધર્મને જાણ્યા વિના, સમજ્યા વિના કરવાથી ધર્મ ક્ષેત્રે, ધર્મના અનુષ્ઠાન માધ્યમથી જે પરિણામ જીવનમાં મળવું જોઈએ તે નહી મળે. ધર્મના હૃદયને અને યર્થાથતાને પ્રાપ્ત કરવી એ સૌ પ્રથમ કર્તવ્ય ધર્મ કરનાર સાધકોનું છે. ધર્મને પામવા માટે ધર્માચરણ કરો તોજ ધર્મનો સાક્ષાત્કાર થશે. ધર્મ એટલે સ્વભાવ, વત્યુ સણવો ધમ્મોઃ વસ્તુના સ્વભાવ એજ ધર્મ. જડ ચેતનના નીજ સ્વભાવ જાણે નહી ત્યાં સુધી વાસ્તવિક્તાને પામી શકાય નહિ. મુખ્ય વાત થઈકે વસ્તુનો સ્વભાવ એ એનો ધર્મ છે. જડનો પણ સ્વભાવ છે. ચેતનનો પણ સ્વભાવ છે. જડના સ્વભાવને જાણવાથી આત્માનો જડ પ્રત્યેનો મોહ ઘટે છે. જ્યારે આત્માનો સ્વભાવ જણાઈ જવાથી સ્વભાવ સહજ બને છે. સ્વભાવને જાણ્યા વિના થતો ધર્મ સમભાવમાં સફળતા અપાવતો નથી. નીજ સ્વભાવને અને જડ સ્વભાવના Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને યથાર્થ નહી જાણનારને ધર્મ કરતી વેળા જો કોઈ ઉપસર્ગ કે પરિષહ આવ્યા, એટલે ધર્મથી ઉખડી જતા કે ધર્મના રાહેથી ઉતરી જતા જરાય વાર લાગતી નથી. સમજીને ધર્મક૨ના ૨નુ લક્ષણ છે સમભાવ. સ્વભાવની જાણકારી વિના, ધર્મ આચારનાર વ્યક્તિનું લક્ષણ વિષમભાવ. ધર્મ તેનુ નામ જે આત્મ સ્વભાવ પમાડે અને વિષમભાવ ઘટાડે. પ્રત્યેક પરિસ્થિતીમાં સમભાવ રખાવે તે ધર્મ આવા ધર્મના લક્ષે ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તો કર્મોની નીર્જરા થાય છે અન્યથા નહી. जे अणण्णदंसी से अणणणारामे, जे अणण्णा रामे से अणण्ण दंसी । જે મોક્ષ માર્ગે રમણતા કરે છે તેજ ૫રમાર્થ દ્રષ્ટા છે. જે અન્ય તરફ દ્રષ્ટી નહી રાખના રજ પરમાર્થે દ્રષ્ટી રાખે છે તે તત્ત્વ દ્રષ્ટા છે. તેઓ મોક્ષ બહા૨ ૨મણ કરતા નથી. ધર્મ કરો, ધર્મને સમજો ધર્મ બહુજ અમૂલ્ય છે. ધર્મ એટલે પરમ અર્થમાં જાણ. અત્રે યથા તત્ત્વના વસ્તુ સ્વરૂપનું જ્ઞાન સ્કુલ જ નહી, સૂક્ષ્મની પણ જાણ. સ્વભાવજ નહી વિભાવની પણ જાણ બંન્નેને જાણી આત્મા માધ્યસ્થ અને સ્થિતપ્રજ્ઞ બને છે. પરમાર્થ દ્રષ્ટા એટલે સમભાવમાં માસ્ટર અર્થને જાણે, અનર્થને જાણે, રાગને જાણે, દ્વેષને પણ જાણે, પાપ અને પુન્યને પણ જાણે છે તો જીવ-અજીવને પણ જાણે તેમજ ઉપરોક્તનો યથાર્થ અર્થ પણ જાણે. જીવ ચૈતન્ય સ્વભાવી, જડ ચેતના રહિત પુણ્ય માત્ર સગવડતા આપવાનો સ્વભાવ ધરાવે જ્યારે પાપ અગવડતા અને દુઃખમાં ધકેલી, દેવાનો સ્વભાવ ધરાવે. જ્યારે પરમાર્થ દ્રષ્ટા સહિતનો ધર્મ પ્રત્યેક પરિસ્થિતીમાં સમભાવ રખાવે અને સમભાવ એજ નિર્જરાની સર્વશ્રેષ્ઠ સાધના છે. જો ધર્મ ક્રિયા સમભાવના સ્થાને વિષમભાવ જન્માવે, રાગ-દ્વેષ-ઈર્ષા-અદેખાઈ કરાવે મારા તારાનો ભેદ કરાવે અને વિખવાદ કરાવે તેવી ધર્મક્રિયાને ધર્મ કહેવાય એ બહુ મોટી આજના યુગની ભ્રમણા છે. આ ભ્રમણામાં ફસાયેલો આત્મા ધરાર પરમાર્થ દ્રષ્ટા બની શકતો નથી. દશવૈકાલિક સૂત્રમાં માટેજ શાસ્ત્રકારે જણાવ્યું કે : सोच्चा जाणाई कलाणं, सोच्चा जाणइ पावगं । उमयंपि जाणाइ सोच्चा, चं सेयं तं समायरे ॥ કલ્યાણ અને પાપનો માર્ગ સાંભળે, સમજે ત્યારબાદ ઉભયને સાંભળે, સમજે અને પછી જેમાં આત્માનું શ્રેય હોય તે આચરણ કરે. અનાચરણીય બાબતથી આત્માને બચાવી લે આનું નામ ધર્મ સમજ કહેવાય ૫રમાર્થ દ્રષ્ટાની પરમસીમાના દર્શન કરો. જુઓ દોરડે નૃત્ય કરતા ઈલાયચી. દોરડા ઉપરજૂ પરમાર્થ દ્રષ્ટા બની ગયા તો પરમાત્મા બનતા વાર ન લાગી. ધર્મને જેટલો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથે સબંધ નથી એથી વધુ ભાવ સાથે છે, દ્રવ્ય સારૂ હોય, ક્ષેત્ર સારા હોય, કાળ સમ્યક હોય પરંતુ ભાવજ મોહરંગથી રંગાએલ હોય તો પછી અન્ય બાબત શું કામ આવવાની છે? હોય ધર્મનું ક્ષેત્ર, વાત ચાલતી હોય ધર્મની Page #13 -------------------------------------------------------------------------- ________________ અને મોક્ષની, સંતો સામે બીરાજીત છે છતા આ જીવ ભાવથી સંસારની અવસ્થામાં જોડાયેલો હોય તો બોલાં કર્મનિર્જરાના સ્થાને કર્મ બંધ થાય કે નહિ ? અરે સમોસરણનું ક્ષેત્ર હોય, મહાવીર પ્રભુ પરમ સાનિધ્ય હોય, કાળમાં ચોથો આરો હોય, દેશનાની અવિરત ગંગા વહેતી હોય, તેવા સ્થળે ભાવ બગડે ખરા ? ના, હરગીજ નહી. છતા રૂપવંતી નરનારીને જોઈ આર્યાજીઓ એ નિયાણાંકરી લીધા કે અમારા ચારીત્રનું ફળ હોય તો અમને પણ આગળના ભવમાં આવા પુરૂષની પ્રાપ્તી હોજો. હાય ! મોહ સમોસરણમા પણ જીવન ધર્મીષ્ટ બનવા દેતો નથી. પરમાર્થ દ્રષ્ટાની સાધનાને ખંડીત કરી નાખે છે. તો આપણી હાલત શું ? મને જાણવાનો અને જીતવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે, પરમાર્થ દ્રષ્ટા બનવું. પરમાર્થને જાણ્યાવિના પરમના સ્થાને પહોંચવું અશક્ય છે. પરમાર્થ દ્રષ્ટા બનેલો આત્મા, સંસાર ક્ષેત્રે પણ સમભાવ રાખી, સાચો શ્રાવક બની, કમની નિર્જરા કરી શકે છે. તો સંયમના સ્થાને, સંયમના વિષમાં, જે જાગત ન રહેતો પરમાર્થ દ્રષ્ટાના અભાવે અનંત કમ બાંધી પણ શકે છે. તમે ક્યાં રહો છો તેના કરતા, તમારા ભાવ ક્યાં રમે છે ? તે વધુ મહત્વનું છે. સંસારમાં હોવા છતા જીવના ધર્મના પરીણામ રહેતા હોય તો તે પરમાર્થ દ્રષ્ટાનો માલીક છે. અને ધર્મના ક્ષેત્રે રહેવા છતા સંસારના કાવાદાવાના ભાવમાં રમતાં હોય તો તે પરમાર્થ દ્રષ્ટાનો સ્વામી નથી. ભગવાન મહાવીર પોતાના જ્ઞાનમાં નિયાણા કરનારને જાણી ઉપદેશ આપી નિયાણામાંથી છોડાવે છે. જુઓ, તમને પરમાર્થ દ્રષ્ટાનો સરળ અર્થ સમજાવું. તમે જમવા બેઠા છો. બહુજ ગરમાગરમ થાળીમાં આવી ગયું છે. ભુખ પણ છે, અને ભાવતું ભોજન પણ છે. આ સમયે તમારો ખાવાના ઉત્સાહ આનંદ ચહેરો કેવો ? ઉદાસીનતાએ પેટને ભાડુ આપશો કે ઉલ્લાસપૂર્વક ભાવથી સ્વાદ માણશો ? હવે બીજુ દ્રશ્ય સામે લાવી દો. ભૂખ નથી, ભોજન વાસી કે ઠંડુ છે, સ્વાદનું નામ નથી. પીરસનારને મૂડ નથી. જમવા બેઠા ત્યાં સફાઈ નથી. હવે તમારે જમવું પડે તેમજ છે. નહીતર સામેની વ્યકિતનું માન સાચવવું મુશ્કેલ છે. હવે તમે જમો છો, ત્યારે તમારો ચહેરો કેવો રહેશે ? તમારો ઉમંગ, તમારી ખાવાની ઝડપ કેવી ? બસ આ બે ચિત્રોજ તમને તમો પરમાર્થ દ્રષ્ટા છો કે નહી તેનું માપ કાઢી આપે છે. આમ તમામ પરિસ્થિતીની વિચારણા કરી, આપણે ધર્મને પામ્યા છીએ કે નહીં ? પરમાર્થ દ્રષ્ટાના સ્વામી છીએ કે નહી ? તેનો યથાર્થપણે ખ્યાલ આવશે. સાચા અને સરળ બને છે પરમાર્થ દ્રષ્ટાવાળો. સમભાવમાં રમતો હોય, સ્વભાવને જોતો હોય અને મોક્ષ માર્ગમાં વિચરતો હોય તો આપણે પણ આપણા સાધના જીવનમાં પરમાર્થ દ્રષ્ટ્રાનાં સ્વામી બની મોક્ષ માર્ગના માર્ગી બનીએ એજ મંગલ કામના. સવંત. ૨૦૫૫ વાલકેશ્વર ઉપાશ્રયમાં ચાર્તુમાસ પ્રસંગે પૂ. રાજેન્દ્ર મુનિના શીષ્ય પૂ. તેજેન્દ્ર મુનિએ આપેલ પ્રવચન નો સાર ... સાભાર સાથે - તથા પૂ.કમળાબાઈ મહાસતીજી પૂ. શારદાબાઈ મ.સ.ના. શીધ્યાએ ગાથા તેમજ લખાણનું શુદ્ધિકરણ કરી આપ્યું તે માટે હું તેમના ઋણી છું. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરૂ ભક્તિ રહસ્ય દોહરો હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. ૨ નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકુ, એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહી વિરહનો તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, ભજન દેઢ ભાન, સમજ નહીં નિજધર્મની, નહી શુદ્ધ દેશે સ્થાન. ૮ કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોયે નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ ધર્મ ૯ સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન મય નહી, નહીં ઉદાસ અન્યભક્તિથી, તેમ ગૃહાદિક માંહી, ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મ સંયમ નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઇ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહીત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ૧૩ કેવળ કરૂણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂ સંતને, મૂકયું નહીં અભિમાન ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક, પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક ૧૬ સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિો , પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધક કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એક સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, દેઢતા કરી દેજ. ર૦ જિન સોહી હે આત્મા, અન્ય હોઈ સો કર્મ કર્મ કરે સો જિન વચન, તત્વજ્ઞાની કો મર્મ જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક નહિ જાન્યો નિજરૂપકો, સબજાન્યો સોફોક હે જીવા કયાં ઈચ્છત હવે ? હે ઇચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન રત્નસાર - અનુક્રમણિકા : ક્રમ વિષય મંગલાચરણ પ્રથમ ખંડ ૨ ૨ ૨ ૪ ૬ ૨ ૮ ૧ ૧ ૦ • ૨ જ છે , પ્રકરણ ૧ : અરિહંત અરિહંતના બાર ગુણો અરિહંતના ૩૪ અતિશય અરિહતની વાણીના ૩૫ બોલ અરિહંત ૧૮ દોષ રહિત હોય છે ભરત ક્ષેત્રના વર્તમાન ચોવીસીના તીર્થકરો તિર્થંકરોની જન્મનગરી-દીક્ષા સ્થાન તિર્થકરોની જન્મતિથિ દીક્ષા તિથિ તિર્થંકરોની ઊંચાઈ-પ્રથમ ભિક્ષા દેવાવાળા તિર્થંકરોની પ્રથમ-શિષ્યા-દીક્ષા તિર્થકરોની ગૃહસ્થ-દીક્ષા પર્યાય તથા કુલ આયુ તિર્થંકરોની ગણ-ગણધર-શ્રમણ-શ્રમણી તિર્થકરોની કેવળજ્ઞાન-મન:પર્યવજ્ઞાની-અવધિજ્ઞાની કેવળજ્ઞાન-નિર્વાણતિથિ, દીક્ષા-નિર્વાણપ તિર્થંકરોના ચૌદપૂર્વી-વૈક્રિયલબ્ધિ-અંતર જંબુદ્ધિપના દક્ષિણ ભરતક્ષેત્રની (ભવિષ્યની) આગામી ચોવીશીના નામ વર્તમાનકાળમાં પંચમહાવિદેહક્ષેત્રમાં ર૦ તીર્થકરના નામ - પ્રકરણ ૨ ઃ સિદ્ધ ૧૮ સિધ્ધ અધિકાર ૧૯ લોકનું વર્ણન Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ર૧ ૨૨ ૨૩ ૨૪ પ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ 3333x5 ૩૩ ૩૪ અધોલોક... નરકનું વર્ણન ૧૫ જાતિના પરમાધામી દેવો દ્વારા નારકીને દેવાતાં દુઃખો ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના ભવનપતિ દેવનું વર્ણન મનુષ્ય લોકનું વર્ણન મેરૂ પર્વતનું વર્ણન જંબુદ્વિપનું વર્ણન ૪૫ ૪૬ ૧ર આરા - કાળચક્રનું વર્ણન છ આરાનું કોષ્ટક પાંચમા આરાના ૩૨ લક્ષણો જ્યોતિષ ચક્ર ઉર્ધ્વ (ઊંચા) લોકનું વર્ણન સિધ્ધ ભગવાનનું વર્ણન પ્રકરણ ૩ : આચાર્ય આચાર્યજીના ૩૫ ગુણ-પંચ મહાવ્રત પંચાચારનું વર્ણન ૩૫ શાનના ૮ આચાર ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ દર્શનાચારના-સમ્યગ્દર્શનના ૮ આચાર ચારિત્રના ૮ આચાર ઉદ્ગમનના ૧૬ દોષ તપના ૧૨ આચાર છ પ્રકારના આપ્યંતર સ્વાધ્યાયના પાંચ પ્રકાર વીર્યાચાર પાંચ ઇન્દ્રિય નિગ્રહ બ્રહ્મચર્યની નવ વાડ પ્રકરણ ૪ : ઉપાધ્યાય ઉપાધ્યાય ઉપાધ્યાયજીના ૨૫ ગુણો ૩૨ ૩૫ ૩૯ ૪૧ ૪૬ ૪૬ ૪૭ ૪૯ ૫૦ પર ૫૪ ૫૬ ૬૩ • જ રુ કર ૭૫ ૭૬ ૮૨ ૮૪ ૬ ૪ ૪ ઇ ૯૯ ૧૦૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ४८ ૧૨૧ ૧૨૯ ૧૩ર ૨૯ ૧૩પ. ૧૩પ ૫૧ પર બાર ઉપાંગ સૂત્ર ચાર છેદસૂત્ર ચાર મૂળસૂત્ર કરણ સિત્તરી સાધુની ૧ર પડિમાં રપ પ્રતિ લેખના ૧ર ભાવના ૪ અભિગ્રહ ચરણ સિત્તરી ૮ પ્રભાવના શ્રી ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓ ૫૪ نه تی تی تی تی تی પપ પ૬, ૫૭ १.४० પ૮ ૧૪૪ ૧૪૭ ૧૪ ૭ ૧૪૯ ૧પ૦ પ્રકરણ ૫ : સાધુજી સાધુજીના ૨૦ ગુણ રર પરિષહ બાવન અનાચાર ર૦ અસમાધિના દોષ ર૧ સબળા (મોટા) દોષ ૩ર યોગ સંગ્રહ ૬ પ્રકારના નિયંઠા નિગ્રંથ) : ૫ પ્રકારના અવંદનીય સાધુ સાધુની ૮૪ ઉપમા સાધુજીની બીજી ૧ર ઉપમા ઉપસંહાર ૧૫૧ ૧૫ર ૧૫૪ ૧પ૬ ૧૬૨ ૧૬૬ દ્વિતીય ખંડ પ્રવેશિકા ઉત્તરાર્ધ ગાથા ૬૯ ૧૬૮ ૧૬૯ પ્રકરણ ૧ ૭૦ ધર્મ પ્રાપ્તિ અધિકાર ૭૧ પુદ્ગલ પરાવર્તન ૭ર દસ બોલની દુર્લભતા ૭૩ સદ્ધકતાના ર૫ ગુણો ૧૭ર ૧૭૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ १४ ૧૭૯ ૭પ. ૧૮૦ ઉદ ૧૮૦ ૭૭ ૧૯૪ 9૮ ૧૯૭ પ્રકરણ ૨ સૂત્ર ધર્મ નવતત્વનું વર્ણન જીવ તત્વ અજીવ તત્વ પુણ્ય તત્વ પાપ તત્વ આશ્રવ તત્વ સંવર તત્વ નિર્જરા તત્વ બંધ તત્વ મોક્ષ તત્વ ૧૯૯ ૮૦. ર૦૧ ર૧૧ ૨૧૨ ૨૧૩ ૮૪ ૨૧૩ ૮પ રરપ પ્રકરણ ૩ ચાર નિક્ષેપ ચાર પ્રમાણનું વર્ણન ચૌદ ગુણસ્થાનક ૬ વેશ્યા યંત્ર ૨૨૮ ૮૭ ૨૩૯ ८८ ૨૪૪ પ્રકરણ ૪ મિથ્યાત્વ મિથ્યાત્વના પચ્ચીસ પ્રકરા ૩૬૩ પાખંડીના મતનું વર્ણન સાત નિર્નવ ચારિત્ર ધર્મ ર૪૫ ર૪૬. ૨૪૯ ૨૫૪ ર૬૭ ૯૫ સ0 પ્રકરણ ૫ સમકિત સમકિતના પાંચ પ્રકાર નિશ્ચય સમકિતનાં લક્ષણ વ્યવહાર સમકિતનાં લક્ષણ સખ્યત્વની ૧૦ રૂચિ સમકિતીને હિતશિક્ષા ર૬૮ ર૭ર ર૭૯ ર૮૦ ૩૧૫ ૯૯ ૩૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ ૩ર૩ ૩ર૯ ૩૩ર ૩૩ર ૩૩૩ ૩૪૯ પ્રકરણ ૬ ૧૦૦ શ્રાવક ધર્મ ૧૦૧ શ્રાવકના ર૫ ગુણ ૧૦ર શ્રાવકના ર૧ લક્ષણ ૧૦૩ શ્રાવકના ગુણ ૧૦૪ શ્રાવકના ૧ર વ્રત ૧૦૫ પાંચ અણુવ્રત ૧૦૬ પાંચ વ્રતના પાંચ અતિચાર ૧૦૭ આઠમાં વ્રતના પાંચ અતિચાર ૧૦૮ સામાયિકનું ફળ ૧૦૯ ૧૭ નિયમ ૧૧૦ અગિયારમું પરિપૂર્ણ પૌષધશત ૧૧૧ પૌષધવ્રતના ૧૮ દોષ ૧૧ર પૌષધવ્રતના પ અતિચાર ૧૧૩ બારમું અતિથિ સંવિભાગ વત ૧૧૪ બારમાં વ્રતના પ અતિચાર ૧૧૫ સાચા શ્રાવકના લક્ષણ ૩૬૯ ૩૭૦ ૩૭૨ ૩૭૩ 3७४ ૩૭૫ ૩૭૭ ૩૭૯ ૩૮૪ ૩૮૫ ૩૮૫ ૩૮૯ - પ્રકરણ ૭ ૧૧૭ અંતિમ શુદ્ધિ અધિકાર ૧૧૮ મૃત્યુના ૧૭ પ્રકાર ૧૧૯ શ્રાવકના સંથારાની વિધિ . ૧૨૦ અણગારી સંથારો-સંલેખના ૧૨૧ સંલેખનાના પંચ અતિચાર ૧રર સમાધિમરણ (સંથારો) વાળાની ભાવના ૧૨૩ સમાધિ મૃત્યુ સ્થિતિના ૪ ધ્યાન ૧૨૪ ક્ષમાપના-શ્રીમદ્ રાજચંદ્રકૃત ૩૯૦ ૩૯૫ ૩૯૬ ૪૦૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જે તાવ સાર મંગલાચરણ सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ। अत्यधम्मगइं तच्चं अणुसटुिं सुणेह मे ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન - ૨૦ ગાથા - ૧) અર્થ : “સિદ્ધ' (અરિહંત, સિદ્ધ) અને “સંયતિ' (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) ને વિશુદ્ધ ભાવથી નમસ્કાર કરીને યથાર્થ – સત્ય સર્વ અર્થની સિદ્ધિ કરનારો એવો જે આચરણીય ધર્મ છે તેનું સ્વરૂપ અનુક્રમે કહું છું. અહો ભવ્યજીવો! એને મન, વચન અને કાયા રૂપ ત્રણે યોગોને સ્થિર કરીને શ્રવણ કરો ! ૯ પ્રથમ ખંડ છે “સિદ્ધા અને લિવ્યા,” વિશેષાર્થઃ સિદ્ધ ભગવાન બે પ્રકારના હોય છે. (૧) “ભાષક' (અર્થાત્ બોલતા સિદ્ધ) એટલે કે અરિહંત ભગવાન. જેમકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૯મા અધ્યયનમાં નમિરાજર્ષિને સંસાર અવસ્થામાં “જાઈ સરિતુ ભયવં” “એટલે કે ભગવાને જાતિનું સ્મરણ કર્યું” એમ કહી ભગવંત રૂપે સંબોધ્યા છે અને ઉક્ત સૂત્રના ૧૯માં અધ્યયનમાં મૃગાપુત્રને માટે “યુવરાયા દમીસરે” એ પદ મૂકીને યુવરાજ પદ ભોગવતાં જ તેમને દમીશ્વર -- ઋષીશ્વર કહ્યા છે. એ જ પ્રમાણે અરિહંત ભગવાન પણ ભવિષ્યકાળમાં સિદ્ધ થનાર છે તેથી તેમને પણ સિદ્ધ કહ્યાં છે અને (૨) “અભાષક સર્વ કાર્ય સિદ્ધ કરી સકળ કર્મરૂપ કલંકને ખપાવી નિજાત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ પદને પ્રાપ્ત થયા છે તેમને “અભાષક’ સિદ્ધ કહેલ છે. એ બન્ને સિદ્ધ ભગવાનનું સવિસ્તૃત વર્ણન આગળના પ્રકરણોમાં ક્રમથી કરવામાં આવશે. “કરવા માંડ્યું તે કર્યું” તે અપેક્ષાથી પણ અરિહંતને સિદ્ધ કહેવાય. શ્રી જૈન તત્વ સાર | ૧ | | Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧.... અરિહંત” અરિહંતના બે ભેદ : (૧) તીર્થંક૨, (૨) સામાન્ય કેવળી ભગવાન. જે ચૈતન્ય (જીવ) આ પહેલાના ત્રીજા ભવમાં નીચેના બોલો પૈકી કોઈપણ એક બોલ અથવા ઘણા બોલોનું યથાર્થ રૂપે આરાધન કરે તે આગળ ત્રીજા ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. તીર્થંકર નામ ગોત્ર બાંધવાના ૨૦ બોલ गाथा :- अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सु वस्सी । वच्छलयाए तेसिं अभिक्खणं નાખોવઓને ય ! ક્॥ दंसण विणए आवस्सए य सीलव्वए निरइयारे । खणलव तव च्चियांए वेयावच्चे समाहीय ॥ २ ॥ अपुव्वणाणगहणे सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ નીવો ।। ૩ ।। અર્થ : (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (શાસ્ત્ર) (૪) ગુરુ (૫) સ્થવિર (વૃદ્ધ) (૬) બહુસૂત્રી-પંડિત (૭) તપસ્વી એ સાતેનાં ગુણકીર્તન કરવાથી (૮) જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાવવાથી (૯) દોષરહિત નિર્મળ સમ્યક્ત્વના આરાધનથી (૧૦) ગુરુ આદિ પૂજ્યજનોનો વિનય કરવાથી (૧૧) દેવસિય, રાઇય, પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરી એમ પાંચે પ્રકારનાં પ્રતિક્રમણ કરવાથી (૧૨) શીલ અને વ્રતો દોષ રહિત પાલન કરવાથી (૧૩) નિવૃત્તિ- વૈરાગ્યભાવ સદૈવ રાખવાથી, (૧૪) બાહ્ય અને આત્યંતર (ગુપ્ત) તપશ્ચર્યા કરવાથી (૧૫) ત્યાગ, અભયદાન અને સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રોગી, તપસ્વી, વૃદ્ધ અને નવદીક્ષિત એ સર્વની વૈયાવૃત્ય-સેવાભક્તિ કરવાથી (૧૭) સમાધિભાવ રાખવાથી (૧૮) અપૂર્વ-નિત્ય નવો જ્ઞાનાભ્યાસ ક૨વાથી (૧૯) સૂત્ર ભક્તિ તથા (૨૦) તન મન અને ધનથી પ્રવચનની ઉન્નતિ પ્રભાવના કરવાથી આ ૨૦ બોલમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ બોલનું પાલન કરનાર પ્રાણી તીર્થંકરગોત્રનું ઉપાર્જન કરે છે અને તે દરમ્યાન દેવ અથવા નારકીનો એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થંકર-અરિહંતપદને પ્રાપ્ત થાય છે. ૨ 66 અરિહંત અધિકાર Page #23 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર પદને પ્રાપ્ત કરનારો આત્મા મનુષ્યલોકના ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં આર્યદેશમાં ઉત્તમ નિર્મળ કુળમાં (૧) મતિ (૨) શ્રત અને (૩) અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને દેવગતિ કે નરકગતિમાંથી ચ્યવન કરીને માતાની કુક્ષિએ ઉત્પન્ન થાય છે. ત્યારે માતા ઉત્તમ એવા ૧૪ સ્વપ્ન જુએ છે. સુંદર દોહા (વિચાર) ઉત્પન્ન થાય છે. સવા નવ મહિના પૂર્ણ થતાં, ઉત્તમ યોગ હોય ત્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે. તે સમયે ૬૪ ઇન્દ્રાદિ દેવો પ૬ દિકુ કુમારિકા દેવીઓ a પ્રભુને મેરુપર્વતના પંડગ વનમાં લઈ જઈને ધામધૂમથી જન્મ મહોત્સવ ઉજવે છે. આ રિવાજ ઇન્દ્રોમાં પરંપરાથી ચાલ્યો આવે છે. પછી તીર્થકરના પિતા જન્મ-મહોત્સવ કરી ઉત્તમ નામકરણ સંસ્કાર કરે છે. તે તીર્થકર બાલક્રીડા કરી યૌવનાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ અને દીક્ષા ધારણ કર્યા પહેલા નિત્ય પ્રતિદિન એક કરોડ આઠ લાખ સોનામહોરો એટલે કે એક વર્ષમાં ૩ અબજ અને ૮૮ કરોડ સોનામહોરનું દાન દે છે. ત્યાર બાદ નવ લોકાંતિક દેવો દેવલોકથી આવીને પ્રભુજીને વિનંતિ કરે છે. હે પ્રભુ! આપ ધર્મ પ્રવર્તન કરો! વિનંતિ અને નિમિત્ત મળતાં પ્રભુ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે. અને તરત જ ચોથા નંબરના મનઃ પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પૂર્વ કર્મ સત્તામાં હોય તો દેવ, દાનવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ઉપસર્ગો પ્રાપ્ત થાય છે. તે ક ૧૪ સ્વપ્નોના નામ (૧) ઐરાવત હાથી (૨) ધોરી બળદ (૩) શાર્દૂલસિંહ (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પની બે માળા (૬) પૂર્ણ ચંદ્રમાં (૭) સૂર્ય (૮) ઇન્દ્રધ્વજા (૯) પૂર્ણ કળશ (૧૦) પદ્મ સરોવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવ વિમાન (૧૩) રત્નોનો ઢગલો અને (૧૪) નિધૂમ અગ્નિ જ્વાલા. નરકથી આવનાર તીર્થકરની માતા ૧૨માં સ્વપ્નમાં દેવવિમાનને સ્થાને ભવનપતિ દેવનું ભવન જુએ છે. છે (૧) અવતરવું એ વ્યવન કલ્યાણક (૨) જન્મ તે જન્મ કલ્યાણક (૩) દીક્ષા તે દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે જ્ઞાન કલ્યાણક અને (૫) નિર્વાણ તે મોક્ષ કલ્યાણક કહે છે. - a ૫૬ દિકુ કુમારીકાનાં નામી- પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. સા. લિખિત “સ્થાનાંગ” સૂત્ર ભાગ-૫, પાના ૧૭રમાં આપેલ છે. શ્રી જૈન તત્વ સાર સાર [૩ ] Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગો સમભાવ પૂર્વક સહન કરે છે. અનેક પ્રકારની દુષ્કર તપશ્ચર્યા કરીને ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરે છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મો અંતર્મુહૂર્તમાં ક્ષય પામે છે. (૧) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે. (૩) મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. (૪) અંતરાય કર્મના ક્ષયથી અનંત દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેથી તેઓ અનંત શક્તિશાળી થાય છે. શેષ-વેદનીય-આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મ શેકેલા બીજની માફક નિરંકૂર (ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત) બની જાય છે અને તે આયુષ્ય કર્મના કાયની સાથે જ ક્ષય પામે છે. ઉપરોક્ત ચારે ઘનઘાતી કર્મનો ક્ષય કરવાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. તે અરિહંત ભગવાન બાર ગુણ, ચોત્રીશ અતિશય, પાંત્રીશ વાણીના ગુણે કરી સહિત અને અઢાર દોષ રહિત હોય છે. ગુણોની અપેક્ષાએ કેવળી ભગવાન (અરિહંત) અને તીર્થકર (અરિહંત) સરખા જ છે. પરંતુ તીર્થકરમાં આઠ મહાપ્રાતિહાર્ય, ચોત્રીશ અતિશય, પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણી અને એક હજાર આઠ ઉત્તમ લક્ષણની વિશેષતા છે. સર્વશ્રેષ્ઠ પુણ્યશાળી આત્મા તીર્થંકર ગણાય છે. અરિહંતના ૧૨ ગુણો (૧) અનંતજ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત ચારિત્ર, (૪) અનંત તપ, (૫) અનંત બળવીર્ય, (૬) અનંત લાયક સમ્યક્ત, (૭) વજઋષભ નારા સંતનન, (૮) સમચતુરસ સંસ્થાન, (૯) ચોત્રીસ અતિશય, (૧૦) પાંત્રીસ વાણીના ગુણો, (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધારણહાર | [૪] અરિક, અરિહંત અધિકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ અને (૧૨) ચોસઠ ઇન્દ્રાના પૂજનીય આ બાર જ ગુણોથી યુક્ત અરિહંત ભગવાન હોય છે. અરિહંત ભગવાનના ૩૪ અતિશય-સમવાયાંગ સૂત્ર (૧) મસ્તકાદિ વગેરે અંગના વાળ મર્યાદાથી વધારે (ખરાબ લાગે તેમ) વધે નહિ. (૨) રમેલ વગેરે અશુભ લેપ શરીરને ચોટે નહિ. (૩) લોહી, માંસ, ગાયના દૂધ કરતાં પણ વધારે ઉજ્જવળ અને મીઠાં હોય. (૪) શ્વાસોચ્છવાસમાં પદ્મકમળથી પણ વધારે સુગંધ આવે. (૫) આહાર અને નિહાર, ચર્મચક્ષુવાળાં જીવો ન જોઈ શકે. પણ અવધિજ્ઞાનવાળા જઈ શકે. (૬) ધર્મચક્ર આકાશમાં ઘરઘરાહટ ધ્વનિ કરતાં જ્યારે ભગવાન ચાલે ત્યારે આગળ ચાલે અને ભગવાન થોભે ત્યારે તે પણ થોભે છે. (૭) લાંબી લાંબી મોતીઓની ઝાલરવાળાં એકનાં ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક ઉપર આકાશમાં દેખાય છે. (૮) ગાયનું દૂધ અને કમળના તંતુઓથી પણ અતિ ઉજ્જવળ વાળવાળા રત્નજડિત દંયુક્ત ચામર ભગવાનની બન્ને બાજુ * કેટલાક અરિહંતના ૧૨ ગુણાં આ પ્રમાણે પણ કહે છે. (૧) જ્યાં જ્યાં તીર્થંકર પ્રભુ સમારે ત્યાં ત્યાં પ્રભુનાં શરીરથી બાર ગણું ઊંચું અશોક વૃક્ષ થઈ આવે. તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. (ર) પ્રભુના સમોસરણમાં પાંચ વર્ણનાં ફૂલાની વૃપ્તિ થાય તે ફૂલોનાં બીટાં નીચે અને મુખ ઉપર રહે. (૩) જ્યારે પ્રભુ દેશના દે ત્યારે પ્રભુનો સ્વર અખંડ પુરાય. (૪) ભગવંતની બન્ને બાજુએ રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં શ્વેત ચામરો વીંઝાય. (૫) ભગવંતને બેસવા માટે સિંહના રૂપે શોભાયમાન રત્નજડિત સિંહાસન થઈ આવે તે ઉપર બેસીને પ્રભુ દેશના દે છે. (૬) ભગવંતના મસ્તકના પાછલા ભાગે સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામંડળ થઈ આવે. (૭) ભગવંતના સમોસરણમાં ગર્જારવ શબ્દવાળી ભેરી વાગે. (૮) ભગવંતના મસ્તક ઉપર અતિશય ઉજ્જવળ એવા ત્રણ છત્રા થઈ આવે. (૯) જ્યાં જ્યાં ભગવંત વિચરે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીસ પચીસ જોજન સુધીમાં પ્રાયઃ રોગ, વેર, ઉદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, સ્વ અને પરના સૈન્યનો ભય પ્રાયઃ હાય નહિ. (૧૦) કેવળ જ્ઞાન અને દર્શન વડે ભગવંત લોક અને અલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણીદેખી રહ્યા છે. (૧૧) ભગવંતની રાજા, બળદેવ. વાસુદેવ ચક્રવર્તી, ભવનપતિ, અંતર જ્યોતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવો સંવાભક્તિ કરવાની અભિલાષા રાખે છે. (૧ર) ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, મનુષ્ય દેવ અને તિર્યંચ એ બધા પાત પોતાની ભાષામાં સમજી જાય. શ્રી જૈન તત્ત્વ સાર Page #26 -------------------------------------------------------------------------- ________________ નજરે પડે. (૯) સ્ફટિક રત્ન સમાન નિર્મળ દેદીપ્યમાન સિંહના સ્કંધના સંસ્થાનવાળાં અનેક રત્નોથી જડેલાં, અંધકારના નાશક પાદપીઠીકાયુક્ત સિંહાસન દેખાય છે. (૧૦) રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધ્વજાઓના સમુદાયથી પરિવેષ્ઠિત ઇન્દ્રધ્વજા ભગવાનની આગળ આગળ દેખાય છે. (૧૧) અનેક શાખા પ્રશાખા, પત્ર, ફૂલ અને સુગંધી છાંયાયુક્ત ધ્વજાપતાકાઓથી સુશોભિત અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરતો તેમનાથી બાર ગણો ઊંચો દેખાય છે. (૧૨) શરદ ઋતુના જાજવલ્યમાન સૂર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડળ અરિહંતની પાછળ દેખાય છે. (૧૩) અરિહંત જ્યાં જ્યાં વિહાર કરતા થકા વિચરે છે ત્યાં ત્યાં પૃથ્વી ખાડા ટેકરા રહિત સમતલ બની જાય છે. (૧૪) પ્રભુ જે માર્ગે વિહાર કરે છે તે માર્ગના કાંટા અધોમુખ થઈ જાય છે. (૧૫) શીતકાળમાં ઉષ્ણતા અને ઉષ્ણકાળમાં શીતળતાની જેમ ઋતુ સુખસ્પર્શ રૂપે બદલાય છે. (૧૬) મંદ મંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે, જેથી અશુચિકારક વસ્તુઓ દૂર થઈ જાય છે. (૧૭) ઝીણી ઝીણી અને સુગંધી અર્ચત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી થાય છે. જેથી ધૂળ દબાઈ જાય છે. (૧૮) દેવતાઓએ બનાવેલાં અર્ચત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુમાં એક યોજન સુધી થાય છે. (૧૯) અમનોજ્ઞ (ખરાબ) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ થાય છે. (૨૦) મનોજ્ઞ (પ્રિયકારી) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. (૨૧) ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી રહેલી પરિષદ બરાબર દેશના (વ્યાખ્યાન) સાંભળે છે. અને દેશના બધાને પ્રિય લાગે છે. (૨૨) ભગવાન દેશના અર્ધમાગધી , એટલે કે મગધ દેશની અને બીજા દેશની મિશ્રિત ભાષામાં ફરમાવે છે. (૨૩) આર્યદેશના તેમજ અનાર્યદેશનાં મનુષ્ય પશુ, પક્ષી અને અપદ (સર્પાદિ) વગેરે બધાંય ભગવાનની ભાષા સમજે છે. (૨૪) ભગવાનની દેશના સાંભળવાથી જાતીય વંર (જવું કે સિંહ અને બકરીમાં ગ્રંથમાં લખ્યું છે કે પ્રભામંડળનાં પ્રભાવથી ચારે દિશામાં તીર્થકરનાં જુદા જુદાં ચાર મુખ દેખાય છે. જેથી શ્રોતા એમ સમજે છે કે ભગવાન અમારી જ સામે જોઈ રહ્યા છે. બ્રહ્માને ચતુર્મુખી કહેવાનું એ જ કારણ જણાય છે. - "भगवं च ण अद्धमागहीइ भासाइ धम्म आएक्खई" - उववाइ सूत्र અરિહંત અધિકાર Page #27 -------------------------------------------------------------------------- ________________ હોય છે) તેમ જ ભવાન્તરનું વેર પણ નાશ પામે છે. (૨૫) ભગવાનને દેખતાં જ મતાભિમાની અન્ય દર્શની પોતાના અભિમાનને છોડીને નમ્ર બને છે. (૨૬) ભગવાનની પાસે વાદી-પ્રતિવાદી વાદ કરવા આવે, તો તે ઉત્તર આપવામાં અસમર્થ બને છે. (૨૭) ભગવાનની ચારે બાજુએ ૨૫-૨૫ યોજન સુધી ‘ઇતિભીતિ’ (તીડ મુષકાદ) ઉપદ્રવો થતાં નથી. (૨૮) કોલેરા કે પ્લેગાદિની બિમારી થતી નથી. (૨૯) સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતાં નથી. (૩૦) પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતાં નથી. (૩૧) અતિવૃષ્ટિ (બહુ જ વરસવું) પણ થતી નથી. (૩૨) અનાવૃષ્ટિ (બિલકુલ ન વરસવું) પણ થતી નથી. (૩૩) દુર્ભિક્ષ કે દુષ્કાળ પડતાં નથી. (૩૪) જ્યાં ઉપદ્રવો, બિમારીઓ કે યુદ્ધના ભય હોય ત્યાં જો ભગવાન પધા૨ે તો તે જ ક્ષણે બધા ભય નાશ પામે છે. આ ૩૪ અતિશયો માંહેલા ૪ અતિશયો જન્મથી જ હોય. ૧૧ કેવળજ્ઞાન થયા બાદ થાય છે, જ્યારે બાકીના ૧૯ દેવતાઓના કરેલા માનવામાં આવે છે. અરિહંતની વાણીના ૩૫ ગુણો (૧) સંસ્કાર યુક્ત વચન બોલે. (૨) એક યોજનમાં રહેલી પરિષદ સારી રીતે સાંભળી શકે એવા ઉચ્ચ સ્વરથી બોલે. (૩) ‘રે’, ‘તું’ ઇત્યાદિ તુચ્છતારહિત સાદાં અને માન ભર્યા વચન બોલે. (૪) મેઘનાદની જેમ ભગવાનની વાણી સૂત્રથી તેમજ અર્થથી ગાંભીર્ય ભરેલી હોય છે. ઉચ્ચાર અને તત્ત્વ બંનેમાં વાણીનું રહસ્ય ઘણું ઊંડું હોય છે. (૫) જેમ ગુફા કે વિશાળ ભવનમાં બોલવાથી પ્રતિધ્વનિ ઉઠે છે તેમ ભગવાનની વાણીમાં પણ પ્રતિધ્વનિ (Thundering tone) ઊઠે છે. (૬) ભગવાનનાં વચનો શ્રોતાને ઘી અને મધ જેવાં સ્નિગ્ધ લાગે છે. (૭) ભગવાનના વચનો ૬ રાગ અને ૩૦ રાગિણીમય (Harmonious tone) નીકળવાથી જેમ સર્પ બંસરી પર અને મૃગ વીણા ૫૨ તલ્લીન થઈ જાય છે, તેમ શ્રોતા પણ તલ્લીન થઈ જાય છે, (૮) ભગવાનનાં વચનો અર્થ રૂપે હોય છે. જેમાં શબ્દ થોડા અને અર્થ વિસ્તૃત હોય છે. (૯) ભગવાનનાં વચનો પરસ્પર વિરોધ રહિત હોય છે. પહેલાં ‘‘અહિંસા પરમો ધર્મ ’' કહીને પછી ‘ધર્માર્થે હિંસા કરવામાં દોષ નહિ” એવાં વિરોધી વચના કદી બોલતાં નથી. (૧૦) ચાલુ અર્થને પૂર્ણ કર્યા બાદ બીજા અર્થને ગ્રહણ કરે. શ્રી જૈન તત્ત્વ સાર Page #28 -------------------------------------------------------------------------- ________________ એમ જુદાં જુદાં અર્થો ફરમાવે. (૧૧) એટલું સ્પષ્ટતાથી કહે કે શ્રોતાઓને જરાય પણ સંશય ન થાય. (૧૨) મહા બુદ્ધિશાળી મનુષ્યો પણ ભગવાનનાં વચનમાં જરાય દોષ ન કાઢી શકે એવાં નિર્દોષ વચનો બોલે. (૧૩) જેમને સાંભળતાં જ શ્રોતાઓનાં મન એકાગ્ર થઈ જાય. બધાંને મનોજ્ઞ (મનગમતાં) લાગે એવા વચનો બોલે. (૧૪) ઘણી જ વિલક્ષણતા પૂર્વક દેશકાળને અનુસરીને બોલે. (૧૫) પ્રાસંગિક વચનોથી અર્થનો વિસ્તાર તો કરે પણ આડી-અવળી વ્યર્થ વાતો કહીને સમય પસાર ન કરે. (૧૬) જીવાદિ નવ પદાર્થનાં સ્વરૂપને પ્રકાશિત કરતાં સાર સારને કહે અસારને છોડી દે. (૧૭) સાંસારિક ક્રિયા અને નિસ્સાર બાબતોને સંક્ષેપથી જ કહે. (૧૮) દરેક બાબત કથારૂપે એટલી સ્પષ્ટતાથી કહે નાનું બાળક પણ સહેલાઈથી વસ્તુને સમજી શકે. (૧૯) આત્મપ્રશંસા અને પરનિંદા ન કરે. પાપની નિંદા કરે પણ પાપીની નિંદા ન કરે. (૨૦) દૂધ અને સાકરથી પણ વધારે મધુરતા ભગવાનની વાણીમાં હોવાથી શ્રોતા દેશના છોડી જવા ન ઇચ્છે. (૨૧) કોઈના પણ ગુપ્ત રહસ્યો પ્રગટ થાય તેવાં માર્મિક વચનો ન કહે. (૨૨) યોગ્યતાથી વધારે ગુણાનુવાદ કરી, કોઈની પણ ખુશામત ન કરે, પણ યોગ્યતાનુસાર વખાણ કરે. (૨૩) જેથી ઉપકાર થાય અને આત્મકલ્યાણ થાય એવાં સાર્થ ધર્મનું પ્રતિપાદન કરે. (૨૪) અર્થને છેદીભેદીને અનર્થ ન કરે. (૨૫) વ્યાકરણના નિયમાનુસાર શુદ્ધ વચન કહે. (૨૬) ઉચ્ચ સ્વરથી કે એકદમ ધીમા અવાજથી કે ઘણી શીવ્રતાથી ન બોલે પણ મધ્યમ સ્વરથી વચન કહે. (૨૭) શ્રોતાગણ પ્રભુની વાણી સાંભળી અચંબો પામી જાય અને કહી ઊઠે કે “અહો! પ્રભુની કહેવાની શક્તિ અને વાક્ચાતુરી આશ્ચર્યકારી છે.” (૨૮) એટલાં હર્ષથી કહે કે શ્રોતા એના યથાર્થ ૨સનો અનુભવ કરી શકે. (૨૯) દેશના દરમ્યાન વિશ્રાંતિ લીધા વગર વિલંબ રહિત કહે. (૩૦) શ્રોતા કાંઈ પ્રશ્ન મનમાં ધારીને આવ્યો હોય એનું સમાધાન પૂછયા વગર જ થઈ જાય. (૩૧) એક વચનની અપેક્ષાથી બીજું વચન કહે અને જે કંઈ કહે તે શ્રોતાના હૃદયમાં બેસી જાય. (૩૨) અર્થ, પદ, વર્ણ, વાકય, બધુંય જુદું જુદું કહે. (૩૩) એટલાં સાત્ત્વિક વચનો કહે કે ઇંદ્રાદિ મહાપ્રતાપીઓથી પણ ક્ષુબ્ધ ન બને. (૩૪) પ્રચલિત અર્થની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બીજો અર્થ ન કાઢે. એક કથનના નિશ્ચય અને દઢતા પછી બીજો અર્થ બતાવે. (૩૫) દેશના દેતાં ગમે તેટલો કાળ વ્યતીત થઈ જાય પણ ભગવાન કદી પણ થાકે નહિ પણ ઉત્સાહ વધતો જ જાય. અરિહંત અધિકાર . Page #29 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ૧૮ દોષરહિત હોય છે. (૧) મિથ્યાત્વ. (૨) અજ્ઞાન. (૩) મદ. (૪) ક્રોધ. (૫) માયા. (૬) લાભ. (૭) રતિ (આનંદ). (૮) અરતિ. (૯) નિદ્રા. (૧૦) શોક. (૧૧) અલિક (ખોટું બોલવું). (૧૨) ચોરી. (૧૩) મત્સર (ઇર્ષા). (૧૪) ભય. (૧૫) હિંસા. (૧૬) પ્રેમ (સ્વાર્થમય). (૧૭) ક્રીડા. (૧૮) હાસ્ય આ પ્રમાણે અરિહંત ભગવાન ૧૮ દોષોથી સર્વથા રહિત છે. શકસ્તવ-નમોત્થણમાં પણ અરિહંત ભગવાનના ગુણોનું યત્કિંચિત્ વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ અનંતાનંત ગુણોના ધારક અરિહંત ભગવાન હોય છે. ભરતક્ષેત્રના ત્રણ કાળના તીર્થકરોની ચોવીસીના નામ જંબૂદ્વીપના ભરતક્ષેત્રના ભૂતકાળના ૨૪ તીર્થકરોનાં નામ : (૧) શ્રી કેવળજ્ઞાનીજી. (૨) શ્રી નિર્વાણીજી. (૩) શ્રી સાગરજી. (૪) શ્રી મહાયશજી. (૫) શ્રી વિમલપ્રભજી. (૬) શ્રી સર્વાનુભૂતિજી. (૭) શ્રી શ્રીધરજી. (૮) શ્રી દત્તજી. (૯) શ્રી દામોદરજી. (૧૦) શ્રી સુતજજી. (૧૧) શ્રી સ્વામીનાથજી. (૧૨) શ્રી મુનિસુવ્રતજી. (૧૩) શ્રી સમિતિજિનજી, (૧૪) શ્રી શિવગતિજી. (૧૫) શ્રી અસ્તાંગજી. (૧૬) શ્રી નમીશ્વરજી. (૧૭) શ્રી અનિલનાથજી. (૧૮) શ્રી યશોધરજી. (૧૯) શ્રી કૃતાર્થજી. (૨૦) શ્રી જિનેશ્વરજી. (૨૧) શ્રી શુદ્ધમતીજી. (૨૨) શ્રી શિવશંકરજી. (૨૩) શ્રી સ્વાદનનાથજી. (૨૪) શ્રી સમ્માતજી. જંબૂદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનના ૨૪ તીર્થકરોના નામ અને વિગત ભૂતકાળની ઉત્સર્પિણીની ચોવીસીના અંતિમ (૨૪માં) તીર્થંકરના મોક્ષે ગયા કંઈક ન્યૂન ૧૮ ૨ ક્રોડાકોડી _ સાગરોપમ બાદ ઈક્ષાગ ભૂમિ છે (શેરડીના ખેતરના કિનારે) માં પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. ૪ અવસર્પિણીનો પહેલો આરો ૪ ક્રોડાકોડી સાગરોપમનો, બીજો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો બે ક્રોડાકોડી સાગરોપમનો આ પ્રમાણે ૯ ક્રોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી કાળના ત્રણ આરા (ચોથો, પાંચમો, છઠ્ઠો) એમ છ આરાના કુલ મળી દેશેઉણા ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ સુધી તીર્થકર ઉત્પન્ન થવાનો ઉત્કૃષ્ટ આંતરો છે. 0 કરોડની સંખ્યાને એક કરોડથી ગુણતાં જે સંખ્યા આવે તેને ક્રોડાક્રોડ કહે છે. તે વખતે ગામો વસ્યા ન હતા. શ્રી જૈન તત્ત્વ સાર Page #30 -------------------------------------------------------------------------- ________________ ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના તીર્થકરની વિગત. ક્રમ | તીર્થકરોના નામ | તીર્થકરોની માતા | તીર્થકરોના પિતા (૧) | શ્રી ઋષભદેવ | મરુદેવી નાભિરાજા (૨) | શ્રી અજિતનાથ વિજયારાણી જિતશત્રુ રાજા (૩) [ શ્રી સંભવનાથ સેનારાણી જિતારિરાજા શ્રી અભિનંદનજી | સિદ્ધાર્થાદેવી સંવર રાજા (૫) શ્રી સુમતિનાથ મંગલાદેવી મેઘરથરાજા (૬) શ્રી પદ્મપ્રભ સુસીમાદેવી શ્રીધરરાજા (૭) શ્રી સુપાર્શ્વનાથ પૃથ્વીદેવી પ્રતિષ્ઠરાજા (૮) શ્રી ચંદ્રપભ લક્ષ્મણાદેવી મહાસેનરાજા (૯) શ્રી સુવિધિનાથ રામારાણી સુગ્રીવરાજા (૧૦) શ્રી શીતલનાથ નંદારાણી દઢરથરાજા (૧૧) શ્રી શ્રેયાંસનાથ વિષ્ણુદેવી વિષ્ણુરાજા (૧૨) શ્રી વાસુપૂજ્યનાથ જયાદેવી વસુપૂજ્યરાજા (૧૩) શ્રી વિમલનાથ શ્યામાદેવી કૃતવર્મરાજા (૧૪) શ્રી અનંતનાથ સુયશા રાણી સિંહસેનરાજા (૧૫) શ્રી ધર્મનાથ સુવ્રતા રાણી ભાનુરાજા (૧૬) શ્રી શાંતિનાથ અચિરા રાણી વિશ્વસેનરાજા (૧૭) શ્રી કુંથુનાથ શ્રીદેવી સૂરરાજા (૧૮) શ્રી અરનાથ દેવીરાણી સુદર્શનરાજા (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભાવતી રાણી કુંભરાજા (૨૦) શ્રી મુનિસુવ્રતનાથ પદ્માવતી રાણી સુમિત્રરાજા શ્રી નમિનાથ વિપ્રાદેવી વિજય રાજા શ્રી નેમિનાથ શિવાદેવી સમુદ્રવિજયરાજા શ્રી પાર્શ્વનાથ વામાદેવી અશ્વસેનરાજા શ્રી વર્ધમાનજી ત્રિશલાદેવી સિધ્ધાર્થરાજા (૨૧) (૨૨). (૨૩) (૨૪) ૧૦ અરિહંત અધિકાર Page #31 -------------------------------------------------------------------------- ________________ કમ ચ્યવન તીર્થકરોની જન્મ | વર્ણ નગરી તથા-દીક્ષા સ્થાન (૩) પીળો પીળો પીળો પીળો પીળો (૬) લાલ પીળો સફેદ (૯) સફેદ (૧) [ સર્વાર્થસિધ્ધ- ૩૩સાગર વિજય- ૩૧સાગર રૈવેયક-૭મી ૨૯સાગર જયંત ૩રસાગર (૫) | વિજયંત ૩રસાગર રૈવેયક ૯મી- ૩૧સાગર (૭) રૈવેયક ૬ઠ્ઠી ૨૮સાગર (૮) | વિજય- ૩૧સાગર આનત ૧૯ત્સાગર (૧૦) પ્રાણત ૨૦સાગર (૧૧) અશ્રુત ૨૧સાગર (૧૨) | પ્રાણત ૨૦સાગર (૧૩) | સહસ્ત્રાર ૧૮સાગર (૧૪) | પ્રાણત ૨૦સાગર (૧૫) | વિજય ૩રસાગર (૧૬) સર્વાર્થ સિધ્ધ ૩૩સાગર (૧૭) સર્વાર્થ સિધ્ધ ૩૩સાગર (૧૮) | સર્વાર્થ સિધ્ધ ૩૩સાગર (૧૯) | જયંત ૩રસાગર વિનીતા અયોધ્યા શ્રાવસ્તી અયોધ્યા અયોધ્યા કૌશામ્બી વારાણસી ચંદ્રપુરી કાકંદી ભદ્રીલપુર સિંહપુર ચંપા કાંડિલ્યપુર અયોધ્યા રત્નપુરી હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર મિથિલા પીળો પીળો લાલ પીળો પીળો પીળો પીળો પીળો | પીળો નીલ (લીલો) શ્યામ (કાળો) પીળો (૨૦) | અપરાજીત ૩રસાગર રાજગૃહી (૨૧) યામ પ્રાણત - (૨૨ અપરાજીત (૨૩) | પ્રાણત - | (૨૪) | પ્રાણત - ૨૦સાગર ૩રસાગર ૨૦સાગર ૨૦ સાગર મિથિલા સૌરીપુર વારાણસી ક્ષત્રિયકુંડ નિલ પીળો શ્રી જૈન તત્ત્વ સાર |૧૧| | Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્રમ (૧) (૨) (૩) (૪) (૫) (૬) જન્મ તિથિ ફાગણવદ-૮ મહાસુદ ८ મહાસુદ - ૧૪ મહાસુદ - ૨ વૈશાખસુદ - ૮ આસોવદ ૧૨ (૭) | જેઠસુદ - ૧૨ (૮) (૯) (૧૦) (૧૧) (૧૨) મહાવદ (૧૩) મહાસુદ - ૩ (૧૪) ચૈત્રવદ - ૧૩ માગસ૨વદ -૧૨ કારતક વદ - ૫ પોષવદ - ૧૨ મહાવદ ૧૨ ૧૨ - (૧૫) મહાસુદ - ૩ (૧૬) વૈશાખવદ (૧૭) ચૈત્રવદ - ૧૪ (૧૮) માગસરસુદ - ૧૦ (૧૯) (૨૦) (૨૧) (૨૨) શ્રાવણસુદ - ૫ (૨૩) માગસરવદ (૨૪) | ચૈત્રસુદ - ૧૩ ૧૪ .. ૧૩ માગસરસુદ - ૧૧ વૈશાખવદ - ૮ અષાડવદ ८ - ૧૦ દીક્ષાતિથિ ફાગણવદ પોષસુદ - ૯ માગસરસુદ - ૧૫ મહાસુદ - ૧૨ વૈશાખસુદ - ૯ આસોવદ - ૧૩ જેઠસુદ - ૧૩ માગસરવદ કારતકવદ ૬ પોષવદ - ૧૨ મહાવદ ૧૩ મહાવદ ૧૫ મહાસુદ - ૪ ચૈત્રવદ ૧૪ - - ૧૧ મહાસુદ - ૧૩ વૈશાખવદ - ૧૪ ચૈત્રવદ - ૫ માગસરસુદ - ૧૧ માગસરસુદ ૧૧ ૧૩ - - ફાગણસુદ - ૧૨ જેઠવદ - ૯ શ્રાવણસુદ - ૬ માગસરવદ કારતકવદ અરિહંત અધિકાર ૧૧ ૧૦ છદ્મસ્થ કાલ ૧૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૧૪ વર્ષ ૧૮ વર્ષ ૨૦ વર્ષ ૬ માસ ૯ માસ ૬ માસ ૪ માસ ૩ માસ ૨ માસ ૧ માસ ૨ માસ ૩ વર્ષ ૨ વર્ષ ૧ વર્ષ ૧૬ વર્ષ ૩ વર્ષ ૧ પ્રહર ૧૧ માસ ૯ માસ ૫૪ દિન ૮૩ દિન ૧૨વર્ષ, ૬।।માસ Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્રમ (૧) (૨) વૃષભ હાથી (૩) ઘોડા (૪) (૫) કૌંચ પક્ષી (૬) (6) લાંછન (૮) કિપ (વાંદરો) કમળ (પદ્મ) સાથિયો ચંદ્ર (૯) (૧૦) (૧૧) (૧૨) મહિષ (૧૩) (૧૪) સિંચાણ (૧૫) વજ (૧૬) મૃગ (૧૭) બકરો (૧૮) (૧૯) | (૨૦) (૨૧) (૨૨) (૨૩) (૨૪) મગરમચ્છ શ્રી વત્સ ખડ્ગી-ગેંડો સૂવર (વરાહ) નંદાવર્ત કુંભ (કળશ) કાચબો નીલકમળ શંખ સર્પ કેસરી સિંહ ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય ૪૫૦ ધનુષ્ય ૪૦૦ ધનુષ્ય ૩૫૦ ધનુષ્ય ૩૦૦ ધનુષ્ય ૨૫૦ ધનુષ્ય ૨૦૦ ધનુષ્ય ૧૫૦ ધનુષ્ય ૧૦૦ ધનુષ્ય ૯૦ ધનુષ્ય ૮૦ ધનુષ્ય ૭૦ ધનુષ્ય ૬૦ ધનુષ્ય ૫૦ ધનુષ્ય ૪૫ ધનુષ્ય ૪૦ ધનુષ્ય ૩૫ ધનુષ્ય ૩૦ ધનુષ્ય ૨૫ ધનુષ્ય ૨૦ ધનુષ્ય ૧૫ ધનુષ્ય ૧૦ ધનુષ્ય ૯ હાથ ૭ હાથ પ્રથમ ભિક્ષા દેવાવાળા શ્રેયાંસ કુમાર બ્રહ્મદત્ત સુરેન્દ્રદત્ત ઇન્દ્રદત્ત શ્રી જૈન તત્ત્વ સાર પદ્મ સોમદેવ મહેન્દ્ર સોમદત્ત પુષ્ય પુનર્વસુ નંદ સુનંદ જયરાજા વિજયરાજા ધર્મસિંહ સુમિત્ર વ્યાઘ્રસિંહ અપરાજિત વિશ્વસેન બ્રહ્મદત્ત દિન વરદત્ત ધન્ય બહુલ ૧૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | પ્રથમ શિષ્ય પ્રથમ શિષ્યા કેટલાની સાથે દીક્ષા કે જે જે છે તે છે ૪૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ : ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઋષભસેન સિંહસેન ચારુ વજનાભ ચમર સુવ્રત વિદર્ભ દિન્ન વરાહ આનંદ ગોખુભ સુધર્મ મંદર (૧૪) યશ (૧૫) | અરિષ્ટ ચકાયુધ સ્વયંભૂ કુંભ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦૦૦ ६०० બ્રાહ્મી ફિલ્થ શ્યામાં અજિતા કાશ્યપી રતિ સોમા સુમના વારુણ સુલસા ધારણી ધરણી શિવા શુચિ અંજુકા ભાવિતા રક્ષિતા રક્ષિતા બંધુમતી પુષ્પવતી અમલા યક્ષિણી પુષ્પચુલા ચંદના ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ (૧૬) ૧ ૦ ૦ ૦ (૧૭) ૧૦૦૦ ૧૦૦૦ ઇન્દ્ર ૨ કુંભ ૧ ૦ ૦ ૦ ૦ ૦ શુભ ૦ ૦ (૨૧) (રર) નરદત્ત દિન્ન (૨૪) [. ઇન્દ્રભૂતિ (૨૩) ૧ ૦ ૦ ૦ ૧૦૦૦ 3०० સ્વયં-એકલા [૧૪] અરિહંત અધિકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ગૃહસ્થ પર્યાય (૧) |૮૩ લાખ પૂર્વ (૨) |૭૧ લાખ પૂર્વ (૩) | ૫૯ લાખ પૂર્વ (૪) |૪૯ લાખ પૂર્વ - (૫) | ૩૯ લાખ પૂર્વ - (૬) | ૨૯ લાખ પૂર્વ - (૭) | ૧૯ લાખ પૂર્વ (૮) |૯ લાખ પૂર્વે - (૯) ૧ લાખ પૂર્વ (૧૦) | ૭૫૦૦૦ પૂર્વ (૧૧) |૬૩ લાખ વર્ષ (૧૨) | ૧૮ લાખ વર્ષ-(કુમારાવસ્થા) | ૫૪ લાખ વર્ષ (૧૩) |૪૫ લાખ વર્ષ ૧૫ લાખ વર્ષ (૧૪) | ૨૨।। લાખ વર્ષ ગી લાખ વર્ષ (૧૫) |૧ લાખ વર્ષ (૧૬) | ૭૫૦૦૦ વર્ષ (૧૭) | ૭૧૨૫૦ વર્ષ (૧૮) | ૬૩૦૦૦ વર્ષ (૧૯) | ૧૦૦૦ વર્ષ-(કુમારાવસ્થા) |(૨૦) | ૨૨।। હજાર વર્ષ (૨૧) | ૭।। હજાર વર્ષ (૨૨) | ૩૦૦ વર્ષ-(કુમારાવસ્થા) (૨૩) | ૩૦ વર્ષ (૨૪) | ૩૦ વર્ષ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૫૦ હજાર પૂર્વ ૨૫ હજાર પૂર્વ | ૨૧ લાખ વર્ષ ૯ લાખ વર્ષ ૨૫ હજાર વર્ષ ૨૩૭૫૦ વર્ષ ૨૧ હજાર વર્ષ ૫૪ હજાર વર્ષ ૭૫૦૦ વર્ષ ૨૫૦૦ વર્ષ ૭૦૦ વર્ષ ૭૦ વર્ષ ૪૨ વર્ષ શ્રી જૈન તત્ત્વ સાર | કુલઆયુ ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ ૩૦ લાખ પૂર્વ ૨૦ લાખ પૂર્વ ૧૦ લાખ પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ ૧ લાખ વર્ષ ૯૫૦૦૦ વર્ષ ૮૪૦૦૦ વર્ષ ૫૫૦૦૦ વર્ષ ૩૦૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ ૧૦૦૦ વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ ૧૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગણ ગણધર શ્રમણ શ્રમણી 181c 87 ૩ લાખ ૩૩0000 ૩૩૬૦૦૦ ૬૩0000 પ૩૦૦૦૦ ૪૨૦૦૦૦ ૪૩OOOO ૩૮૦૦૦૮ ૧૦૭ ગણ 22 ૩ લાખ ૮૩ ગણ િ છે કે હું હ હ હ ક ટ કે હે છે કે હું 66 2૨ ( ઇટ || ૮૪ ગણધર ! '૮૪000 ૯૦ ગણધર ૧ લાખ ૧૦૨ ગણ ૧૦ર ગણધર ૨ લાખ ૧૧૬ ગણ ૧૧૬ ગણધર ! ૩ લાખ ૧૦૦ ગણ ૧૦૦ ગણધર ૩૨૦૦૦૦ ૧૦૭ ગણધર ૩૩૮૦૦૦ ૯૫ ગણ ૯૫ ગણધર ૩ લાખ ૯૩ ગણ ૯૩ ગણધર ૨૫0000 ૮૬ ગણધર ૨ લાખ ૮૩ ગણધર ૧ લાખ ૬૬ ગણધર ૮૪૦૦૦ ૬ર ગણ ૬ર ગણધર ૭૨OOO ૫૬ ગણ પ૬ ગણધર ૬૮૦૦૦ ૫૪ ગણ ૫૪ ગણધર ૬૬000 ૪૮ ગણ ૪૮ ગણધર ૬૪૦૦૦ ૯૦ ગણ ૯૦ ગણધર ૬૨૦૦૦ ૩૭ ગણ ૩૭ ગણધર ૬૦૦OO ૩૩ ગણ ૩૩ ગણધર પOOOO. ૨૮ ગણ ૨૮ ગણધર ૪0000 ૧૮ ગણધર ૩૦OOO ૧૭ ગણ ૧૭ ગણધર ૨0000 ૧૧ ગણ ૧૧ ગણધર ૧૮૦૦૦ ૮ ગણ ૮ ગણધર ૧૬૦૦૦ ૯ ગણ | ૧૧ ગણધર | ૧૪૦૦૦ ૧૨0000 ૧૦૬૦૦૦ ૧૦૩૦૦૦ ૧ લાખ ૧૦૦૮૦૦ ૬૨૪૦૦ ૮૯૦૦૦ ૬૦૬૦૦ ૬૦000 પ૫OOO ૧૮ ગણ 0000 OOObA ૪૦OOO ૩૮૦૦૦ ૩૬૦૦૦ (૨૪) | અરિહંત અધિકાર Page #37 -------------------------------------------------------------------------- ________________ ક્રમ (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) (૮) (૯) (૧૦) |(૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) (૨૨) (૨૩) (૨૪) શ્રાવક ૩૦૫૦૦૦ ૨૯૮૦૦૦ ૨૯૩૦૦૦ ૨૮૮૦૦૦ ૨૮૧૦૦૦ ૨૭૬૦૦૦ ૨૫૦૦૦૦ ૨૫૦૦૦૦ ૨૨૯૦૦૦ ૨૮૯૦૦૦ ૨૭૯૦૦૦ ૨૧૫૦૦૦ ૨૦૮૦૦૦ ૨૦૬૦૦૦ ૨૦૪૦૦૦ ૨૯૦૦૦૦ ૧૭૯૦૦૦ ૧૮૪૦૦૦ ૧૮૩૦૦૦ ૧૭૨૦૦૦ ૧૭૦૦૦૦ ૧૬૯૦૦૦ ૧૬૪૦૦૦ ૧૫૯૦૦૦ શ્રાવિકા ૫૫૪૦૦૦ ૫૪૫૦૦૦ ૬૩૬૦૦૦ ૫૨૭૦૦૦ ૫૧૬૦૦૦ ૫૦૫૦૦૦ ૪૯૮૩૦૦૦ ૪૯૧૦૦૦ ૪૭૧૦૦૦ ૪૫૮૦૦૦ ૪૪૮૦૦૦ ૪૩૬૦૦૦ ૪૨૪૦૦૦ ૪૧૪૦૦૦ ૪૧૩૦૦૦ ૩૯૩૦૦૦ ૩૮૧૦૦૦ ૩૦૨૦૦૦ ૩૦૦૦૦૦ ૩૫૦૦૦૦ ૨૪૮૦૦૦ ૩૩૬૦૦૦ ૩૨૭૦૦૦ ૩૧૮૦૦૦ શ્રી જૈન તત્ત્વ સાર વાદી ૧૨૬૫૦ ૧૨૪૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૪૫૦ ૯૬૦૦ ૮૬૦૦ ૭૬૦૦ ૬૦૦૦ ૫૮૦૦ ૫૦૦૦ ૪૭૦૦ ૩૬૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૪૦૦ ૨૦૦૦ ૧૬૦૦ ૧૪૦૦ ૧૨૦૦ ૧૦૦૦ ८०० ૬૦૦ ૪૦૦ ૧૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ કમ કેવળજ્ઞાની મન:પર્યવજ્ઞાની | અવધિજ્ઞાની ૯OOO ૯૪૦૦ î ê ñ e a ał ē ૨OO૦૦ ૨૨૦૦૦ ૧૫૦૦૦ ૧૪000 ૧૩OOO ૧૨૦૦૦ ૧૧000 ૧૦૦૦૦ ૭૫૦૦ ૭૦૦૦ ૬૫૦૦ ૬000 ૧૩૫00 ૧૨૫૦૦ ૧૨૧૫૦ ૧૧૬૫૦ ૧૦૪૫૦ ૧૦૩૦૦ ૯૧૫૦ 2000 ૭૫૦૦ ૭૫OO ૬૦૦૦ ૬OOO પપ૦૦ ૫૦૦૦ ૯૬OO ૯૮૦) ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૯૦૦૦ ૮૦૦૦ ૮૪૦૦ ૭૨૦) ૧૧) ૬OOO (૧૨) (૧૩) પપ00 પ૪૦૦ ૪૮૦૦ ૪૩૦૦ ( ૧ ) ૪૫૦૦ પ૦૦૦ ૪૫૦૦ ૪૩૦૦ ૩૨૦૦ ૩૬૦૦ ૩000 ૪OOO (૧૭) ૪૩૪૦ ૨૫૦૦ ૨૮૦૦ ૨૫૫૧ (૧૮) (૧૯) (૨૦) ૧૫૭૦ ૧૫૦૦ ૧૨૫૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૦૦ 9OO ૨૬૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫00 ૧૦૦૦ ૭૫૦ પOO ૧૦૦૦ ૭૦૦ (૨૪) [૧૮] અરિહંત અધિકાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | કેવળજ્ઞાન તિથિ નિર્વાણ તિથિ દીક્ષાતપ નિર્વાણપ ૬ ઉપવાસ માસક્ષમણ 0 માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ, માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ. મહા વદ - ૧૧ | પોષવદ - ૧૩ (૨) પોષ સુદ - ૧૧ | ચૈત્રસુદ - ૫ આસો વદ - ૫ | ચૈત્રસુદ - ૫ (૪) પોષ સુદ - ૧૪ | વૈશાખસુદ – ૮ (૫) ચૈત્ર સુદ - ૧૧ | ચૈત્ર સુદ – ૯ ચૈત્ર સુદ - ૧૫ | કાર્તિક વદ - ૧૧ | (૭) મહા વદ - ૬ | મહાવદ - ૭ (૮) મહા વદ - ૭ | શ્રાવણવદ - ૭ | કાર્તિક સુદ – ૩ | ભાદરવા સુદ – ૯ (૧૦) માગસર વદ-૧૪, ચૈત્ર વદ - ૨ પૌષ વદ - ૧૫ | અષાડ સુદ – ૩ ઉપવાસ મહા સુદ – ૨ | અષાડ સુદ – ૧૪ પોષ સુદ - ૬ | જેઠ વદ - ૭ ચૈિત્ર વદ - ૧૪ (ચૈત્ર સુદ – ૫ (૧૫) |પોષ સુદ - ૧૫ | જેઠ સુદ - ૫ | (૧૬) |પોષ સુદ – ૯ | વૈશાખ વદ - ૧૩ | ચૈત્ર સુદ – ૩ | ચૈત્ર વદ - ૧ | છઠ્ઠ (૧૮) કાર્તિક સુદ – ૧૨ માગસર સુદ - ૧૦ છઠ્ઠ (૧૯) માગસર સુદ-૧૧, ફાગણ સુદ – ૧૨ | (૨૦) મહા વદ - ૧૨ | વૈશાખ વદ – ૯ | માગસર વદ-૧૧ ચૈત્ર વદ - ૧૦ અટ્ટમ (૨૨) ભાદરવા વદ-૧૫ અષાડ સુદ - ૮ છટ્ટ (૨૩) ફાગણ વદ - ૪ | શ્રાવણ સુદ – ૮ (૨૪) વૈશાખ સુદ – ૧૦ આસો વદ – ૦)) છટ્ટ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ અ8 માસક્ષમણ છ માસક્ષમણ (૨૧). માસક્ષમણ માસક્ષમણ માસક્ષમણ અઢમ છ શ્રી જૈન તત્ત્વ સાર ૧૯ Jain Educatiot International Page #40 -------------------------------------------------------------------------- ________________ 2 | મ | ચૌદપૂર્વી વિક્રિયલબ્ધિ ૪૭૫૦ ૨૦૬૦૦ ૩૭૨૦ ૨૦૪૦૦ ૨૧૫૦ ૧૯૮૦૦ ૧પ૦૦ ૧૯૦૦૦ ૨૪૦૦ ૧૮૪૦૦ ૨૩૩૦ ૧૬૧૦૮ ૨૦૩૦ ૧૫૩૦૦ ૨૦૦૦ ૧૪૦૦૦ ૧૫૦૦ ૧૩000 (૧૦) ૧૪00 ૧૨૦૦૦ (૧૧) [૧૩૦૦ ૧૧૦૦૦ 2 23 6 6 અંતર અંતર નથી ૫૦ લાખ કરોડ સાગર ૩૦ લાખ કરોડ સાગર ૧૦ લાખ કરોડ સાગર ૯ લાખ કરોડ સાગર ૯૦ હજાર કરોડ સાગર ૯ હજાર કરોડ સાગર ૯૦૦ કરોડ સાગર ૯૦ કરોડ સાગર ૯ કરોડ સાગર ૧ કરોડ સાગરમાં ૧૦૦ સાગરઅને ૬૬ર૬૦૦૦ વર્ષ ઓછા ૫૪ સાગર ૩૦ સાગર ૯ સાગર ૪ સાગર ૩ સાગરમાં ૩/૪ પલ્ય ઓછા ૧/૨ પલ્ય ૧/૪ પલ્યમાં ૧કરોડ,૧હજારવર્ષ ઓછા ૧કરોડ ૧હજાર વર્ષ ૫૪ લાખ વર્ષ ૬ લાખ વર્ષ ૫ લાખ વર્ષ ૮૩૭૫૦ વર્ષ 2 ૨૫૦ વર્ષ ૧૦૦૦૦ ૯OOO (૧૨) ૧૨૦૦ ૧૧૦૦ ૧૦૦૦ 600 ૮૦૦ ૮OOO ૭OOO ૬૦૦૦ પ૧૦Ò ६७० ૬૧૦ ૭૩OO ૬૬૮ (૨૦) ૫૦૦ ૪૫૦ ૪૦૦ (૨૩) ૩િ૫૦ (૨૪) |૩૦૦ (૨૧) (૨૨) ૨૯૦૦ ૨૦૦૦ ૫૦૦૦ ૧૫00 ૧૧૦૦ ૭૦૦ A ૮૩૭૫૦ વર્ષ રરમાં તથા ૨૩માં તીર્થકરોના નિર્વાણનું અંતર કહેવાય છે. પરંતુ જો રરમાં અને ૨૩માં તીર્થકરોના નિર્વાણનું અંતર ૫૭૭૫૦ લઈએ તો ચોથા આરાનો કાળ ૧ ક્રોડાકોડી સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઓછા તેનો મેળ બરાબર મળી જાય છે. ૧લા તીર્થંકરના નિર્વાણનું અને ૨૪માં તીર્થંકરના નિર્વાણનું અંતર પણ તેટલું જ છે કારણકે ૧લા તીર્થંકરના નિર્વાણ પછી ૩ વર્ષ ૮ | મહીને ચોથો આરો બેસે છે. અને અંતિમ તીર્થંકરના નિર્વાણ પછી ૩ વર્ષ ૮ || મહિને પાંચમો આરો બેસે છે. | ૨૦ અરિહંત અધિકાર Page #41 -------------------------------------------------------------------------- ________________ આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવના જન્મથી લઈને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સુધીનું અંતર એક ક્રોડાક્રોડીથી કંઈક વધારેમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનું જાણવું. ઉપરોક્ત વર્તમાન ચોવીસીનું અંતર શાશ્વત છે. ભૂતકાળમાં અનંત ચોવીસી આટલા જ આંતરાથી થઈ છે. અને ભવિષ્યકાળમાં પણ એટલાં જ અંતરથી અનંત ચોવીસી થશે. બધાય તીર્થંકરોનું દેહમાન, આયુષ્ય ઉપર કહેલ વર્તમાન ચોવીસી મુજબ જાણવું. વિશેષતા એટલી જ છે કે અવસર્પિણીકાળમાં પ્રથમથી અંતિમ તીર્થંકર સુધી ઉપરોક્ત પ્રમાણે ક્રમ ચાલે છે. અને ઉત્સર્પિણીમાં અંતિમ તીર્થંક૨થી પ્રથમ તીર્થંકર સુધીનો એવો ઊલટો ક્રમ ચાલે છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વર્તમાનકાળના બીજા તીર્થંકર શ્રી અજિતનાથજીનાં સમયમાં થયેલા ઉત્કૃષ્ટ પદે ૧૭૦ તીર્થંકરોનાં નામ કહ્યાં તેમાંથી ૧૬ તીર્થંકર તો નીલમ જેવા શ્યામ વર્ણના થયા, ૩૮ પન્ના જેવા લીલા વર્ણના થયા, ૩૦ માણેક જેવા લાલ વર્ણના થયા, ૩૬ સુવર્ણ જેવા પીળા રંગના અને ૫૦ હીરા જેવા સફેદ રંગના થયા. એમ ગ્રંથકારનું કથન છે. ૫ ભરતના, ૫ ઇરવતના, ૧૬૦ મહાવિદેહના કુલ ૧૭૦. જ્યારે ઉત્કૃષ્ટ તીર્થંકરો તીર્થંકર પદે હોય ત્યારે આ પ્રમાણે હોય છેઃ દરેક ભરતમાં એકેક, દરેક ઇરવતમાં એકેક મહાવિદેહના દરેક વિજયમાં એકેક. જ્યારે ભરત, ઇરવતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં ઉત્કૃષ્ટા હોય તો ૧૬૦ હોય. જ્યારે ભરત ઈ૨વતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં જઘન્ય પદે હોય તો ૨૦ તીર્થંકર હોય. જેમ અત્યારે છે. *હું કદી ભૂલી જાઉં તો પ્રભુ તું મને સંભારજે હું કદી ડૂબી જાઉં તો પ્રભુ તું મને ઉગારજે હું વસ્યો છું રાગમાં ને તું વસ્યો વૈરાગ્યમાંરાગમાં રખડી રહ્યો ભવપાર તું ઉતારજે.’ શ્રી જૈન તત્ત્વ સાર ૨૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રની (ભવિષ્યની) આગામી ચોવીશીના નામ હાલ ક્યાં છે? ) ૧ તીર્થકરનું નામ કોનો જીવ ? ૧લા શ્રી પદ્મનાભજી શ્રેણિકરાય રજા શ્રી સુરદેવજી સુપાર્શ્વજી ૩જા શ્રી સુપાર્શ્વજી ઉદયરાય ૪થા શ્રી સ્વયંપ્રભજી પોટીલ અણગાર પમાં શ્રી સર્વાનુભૂતિજી દિઢા, શ્રાવક ૬ઠ્ઠા શ્રી દેવશ્રુતજી | કાર્તિકશેઠ ૭માં શ્રી ઉદયનાથજી |શંખ શ્રાવક ૮માં શ્રી પેઢાલજી , આનંદ શ્રાવક ૯માં શ્રી પોટિલજી સુનંદ શ્રાવક ૧૦માં શ્રી શતકીર્તિજી શતક શ્રાવક ૧૧માં શ્રી મુનિસુવ્રતજી દિવકીજી ૧૨માં શ્રી અમમનાથજી શ્રીકૃષ્ણ ૧૩માં શ્રી નિષ્કષાયજી સત્યની ૧૪માં શ્રી નિષ્કલાકજી | બળભદ્રજી ૧૫માં શ્રી ચિત્રગુપ્તજી | રોહિણી ૧૬માં શ્રી નિર્મળજી સુલાસા ૧૭માં શ્રી સમાધિનાથજી રેવતી ૧૮માં શ્રી સંવરનાથજી સતતિલક શ્રાવક ૧૯માં શ્રી અનદ્ધીકજી ૨૦માં શ્રી યશોધરજી દ્વિપાયન ૨૧માં શ્રી વિજયજી નારદ ૨૨માં શ્રી મલ્લિચંદ્રજી Jઅંબડ ૨૩માં શ્રી દેવચંદ્રજી અમર ૨૪માં શ્રી અનંતવીર્યજી સ્વાતિબુદ્ધિજી | પહેલી નરક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક ત્રીજી નરક ત્રીજી નરક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક દેવલોક વ્યંતરદેવ 'કર્ણ દેવલોક દેવલોક દેવલોક દેવલોક | | ૨૨ અરિહંત અધિકાર Page #43 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાળમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થકરનાં નામાં આ વીસ તીર્થંકર પ્રભુ અત્યારે આ પૃથ્વી ઉપર વિચરી રહેલ છે. જ્યારે કોઈ સાધુ-સાધ્વીજીઓ ન હોય ત્યારે આપણે ૨૦માંના પ્રથમ શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા લઈએ છીએ. આ માંહેના ૧ થી ૪ તીર્થકરો અત્યારે જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૫ થી ૮ તીર્થકરો અત્યારે પૂર્વધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૯ થી ૧૨ તીર્થકરો પશ્ચિમધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે ૧૩ થી ૧૬ તીર્થંકર અત્યારે પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૧૭ થી ૨૦ તીર્થકરો અત્યારે પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. એકએક મહાવિદેહ ક્ષેત્રમાં ૪-૪ પ્રમાણે જુદાં જુદાં પાંચ ક્ષેત્રોમાં આ બધા તીર્થકરો બિરાજે છે. આપણા જેવા ભવ્ય જીવોને બોધ આપી રહેલ છે. ભરતક્ષેત્રમાં આયુષ્ય, કાળ વધઘટ થયા કરે છે કારણકે અહીં આપણે ત્યાં અવસર્પિણી કાળ ચાલે છે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તેવું નથી. ત્યાં સદા ચોથા આરાની શરૂઆત જેવો જ કાળ ચાલે છે, તીર્થકરોની હાજરી સદાય ત્યાં હોય છે, વિરહ પડતો નથી. પાંચ મહાવિદેહમાં ૧૬૦ વિજયો (ભાગો) છે જ્યારે ઉત્કૃષ્ટ તીર્થકરની સંખ્યા હોય ત્યારે દરેક વિજયોમાં તીર્થકર પ્રભુ હોય છે. પહેલા ખામણામાં જઘન્ય ૨૦ ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થકર આપણે બોલીએ છીએ તે ઉપરના હિસાબે મળી જાય છે. જ્યારે ભરતક્ષેત્રમાં પ, ઇરવત ક્ષેત્રમાં ૫ અને પાંચ મહાવિદેહમાં ૧૬૦ એમ કુલ વધારેમાં વધારે ૧૭૦ તીર્થંકર પ્રભુઓ એક જ સમયે હોઈ શકે (૧) શ્રી સીમંધર સ્વામીજી જંબૂદ્વીપનાં સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરિકીણી નગરીનાં શ્રેયાંસ રાજાની, સત્યની રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયા. એમને વૃષભનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ રૂકમણિ. (૨) શ્રી યુગમંધર સ્વામીજી જંબૂદીપના સુદર્શન મેરુપર્વતથી પશ્ચિમ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિપ્રોવિજયની વિજયાનગરીના સુસઢરાજાની, સુતારા રાણીથી થયા. બકરાનું લક્ષણ અને સ્ત્રીનું નામ પ્રિયંગમાં. શ્રી જૈન તત્ત્વ સાર | ૨૩ | Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી બાહુસ્વામીજી જંબૂદ્રીપના સુદર્શન મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છ વિજયની સુસીમા નગરીના સુગ્રીવ રાજાની, વિજયાદેવી રાણીથી થયા. લક્ષણ મૃગનું, સ્ત્રીનું નામ મોહના. (૪) શ્રી સુબાહુસ્વામીજી જંબૂદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના નિષેધ રાજાની, વિજયારાણીથી થયા. લક્ષણ મર્કટ (વાંદરા)નું સ્ત્રીનું નામ કિંપુરિયા. (૫) શ્રી સુજાતસ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીનાં દેવર્સન રાજાની દેવસેના રાણીથી થયા. લક્ષણ સૂર્યનું, સ્ત્રીનું નામ જયસેના. (૬) શ્રી સ્વયંપ્રભ સ્વામીજી પૂર્વ ધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિપ્રા વિજયની વિજયા નગરીના ચિત્રભવન રાજાની સુમંગલા રાણીથી થયા. લક્ષણ ચંદ્રનું અને સ્ત્રીનું નામ વીરસેના. (૭) શ્રી ઋષભાનન સ્વામીજી પૂર્વ ધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છ વિજયની સુસીમા નગરીના કીર્તિરાજાની વીરસેનારાણીથી થયા. લક્ષણ સિંહનું અને સ્ત્રીનું નામ જયવંતી. (૮) શ્રી અનંતવીર્ય સ્વામીજી પૂર્વ ધાતકી ખંડ દ્વીપના વિજયમેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના મેઘરાજાની મંગલારાણીથી થયા. લક્ષણ- બકરાનું અને સ્ત્રીનું નામ વિજયવંતી. (૯) શ્રી સુરપ્રભ સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલ મેરૂથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીના નાગરાજાની ભદ્રારાણીથી થયા. લક્ષણ સૂર્યનું અને સ્ત્રીનું નામ નિર્મળા. (૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડ દ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિાવિજયની વિજયાનગરીના વિજય રાજાની વિજયા રાણીથી થયા. લક્ષણ ચંદ્રમાનું અને સ્ત્રીનું નામ નંદસેના. (૧૧) શ્રી વજ્રધર સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વચ્છવિજયની સુસીમા નગરીના પદ્મસ્થ રાજાની સરસ્વતી રાણીથી થયા. લક્ષણ-વૃષભનું અને સ્ત્રીનું નામ વિજયાદેવી. (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામીજી પશ્ચિમ ધાતકીખંડ દ્વીપના અચલમેરુથી અરિહંત અધિકાર ૨૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ મહાવિદેહની ૨૪મી સલીલાવતી વિજયની વાતશોકા નગરીના વાલ્મિક રાજાની પદ્માવતી રાણીથી થયા. લક્ષણ-વૃષભનું અને સ્ત્રીનું નામ લીલાવતી. (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામીજી પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતીવિજ્યની પુંડરિકિણીનગરીના દેવકર રાજાની યશોજ્જવલ રેણુકા રાણીથી થયા. લક્ષણ-પદ્મકમલનું અને સ્ત્રીનું નામ સુંધરાદેવી. (૧૪) શ્રી ભુજંગદેવ સ્વામીજી પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મંદિર મરુથી પશ્ચિમ મહાવિદેહની રપમી વપ્રાવિજયની વિજયનગરીના કુલસેન રાજાની યશોજ્જવલા રાણીથી થયા. લક્ષણ-ચંદ્રમાનું અને સ્ત્રીનું નામ ભદ્રાવતી. (૧૫) શ્રી ઇશ્વર સ્વામીજી પૂર્વ પુષ્કરાઈ દ્વિપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૯મી વચ્છવિજયની સુસીમા નગરીના મહાબલ રાજાની મહિમાવતી રાણીથી થયા. લક્ષણ-પપ્રકમલનું અને સ્ત્રીનું નામ ગર્વર્સના. (૧૬) શ્રી નેમિપ્રભુ સ્વામીજી પૂર્વ પુષ્કરાર્ધ દ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના વીરસેન રાજાની સેનાદેવી રાણીથી થયા. લક્ષણ-સૂર્યનું અને સ્ત્રીનું નામ મોહનાદેવી. (૧૭) શ્રી વીરસેન સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વિપના વિદ્યુતમાલી મેથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીના ભૂમિપાલ રાજાની ભાનુમતી રાણીથી થયા. લક્ષણ વૃષભનું અને સ્ત્રીનું નામ રાજસેના. (૧૮) શ્રી મહાભદ્ર સ્વામીજી પ્રશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપના વિદ્યુતમાલી મેરથી પશ્ચિમ મહાવિદેહની રપમી વપ્રાવિજયની વિજયા નગરીના દેવસેન રાજાની ઉમાદેવી રાણીથી થયા. લક્ષણ હાથીનું અને સ્ત્રીનું નામ સૂર્યકાંતા. (૧૯) શ્રી દેવર્સન (દેવયશ) સ્વામીજી પુષ્કરાઈ હીપના વિદ્યુતમાલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૯મી વચ્છ વિજયની સુસીમા નગરીના સર્વાનુભૂતિ રાજાની ગંગાદેવી રાણીથી થયા. લક્ષણ-ચંદ્રમાનું અને સ્ત્રીનું નામ પદ્માવતી. (૨૦) શ્રી અજિતવીર્ય (અજિતસેન) સ્વામીજી પુષ્કરાર્ધ દીપના વિદ્યુતમાલી મેથી પશ્ચિમ મહાવિદેહની ર૪મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના રાજપાલ રાજાની કનની રાણીથી થયા. લક્ષણ સ્વસ્તિકનું અને સ્ત્રીનું નામ રત્નમાલા. શ્રી જૈન તત્ત્વ સાર Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત વીસ વિહરમાન તીર્થકરોના જન્મ જંબૂઢીપના ભરતક્ષેત્રના સતરમાં શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા બાદ એક જ સમયમાં થયા. અને વીસમા શ્રી મુનિસુવ્રતના નિર્વાણ બાદ વીસ તીર્થંકરોએ એક સાથે દીક્ષા અંગીકાર કરી અને વીસ તીર્થકરો એક માસ સુધી છદ્મસ્થ રહીને કેવલજ્ઞાની થયા. અને વસંય ભવિષ્યકાલની ચોવીસીના ૭માં તીર્થકર શ્રી ઉદયનાથજીના મોક્ષે ગયા બાદ એક સાથે મોક્ષે જશે. એ વીસેય વિહરમાન તીર્થકરોનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને એક લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષ પધારશે. એ વિસેય વર્તમાન તીર્થંકરનાં ૮૪-૮૪ ગણધરો છે. દસ દસ લાખ કેવળજ્ઞાની છે. એકેક અબજ સાધુઓ છે. અને એક એક અબજ સાધ્વીઓ છે. એમ સર્વના કુલ મળી બે ક્રોડ કેવલજ્ઞાની, બે હજાર ક્રોડ સાધુ અને બે હજાર ક્રોડ સાધ્વીઓની સંખ્યા છે. એ વીસ તીર્થકર જે સમયે મોક્ષ પધારશે તે જ સમયે બીજા વિજયમાં જે જે તીર્થકર 2 ઉત્પન્ન થયા હશે તે દીક્ષા ગ્રહણ કરી તીર્થકરપદ પ્રાપ્ત કરશે એ ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. અને આગળ પણ અનંત કાળ સુધી ચાલશે. ' અર્થાત્ જવન્ય (ઓછામાં ઓછાં) ૨૦ તીર્થકરોથી તો ઓછા અને 0 જઘન્ય ૨૦ તીર્થંકરાથી કદી પણ ઓછા હોય જ નહિ. એટલે વર્તમાનના ૨૦ તીર્થંકરોના માં ગયા બાદ એજ વખત બીજા વીસ તીર્થંકર પદને પ્રાપ્ત થવા જોઈએ. આ હિસાબે એક તીર્થકર ગૃહવાસમાં એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે બીજા ક્ષેત્રમાં બીજા તીર્થંકરન જન્મ થઈ જ જવો જોઈએ. અને તે પણ એક લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજા તીર્થકરનો જન્મ પણ થઈ જ જવો જોઈએ આ પ્રમાણે કોઈ એક લાખ પૂર્વના આયુષ્યવાળાં, કોઇ બે લાખ પૂર્વના આયુષ્યવાળાં એ જ પ્રમાણે કાંઈ ૮૩ લાખ પૂર્વના આયુષ્યવાળા એમ એક અંક તીર્થંકરની પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગૃહવાસમાં રહે છે અને એક તીર્થંકરપદ ભાગવતાં હોય છે. જ્યારે ચોરાશીમાં તીર્થંકર મોક્ષ ચાલ્યા જાય ત્યારે ૮૩માં તીર્થકર અન્ય ક્ષેત્રમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. અને કોઈ અન્ય ક્ષેત્રમાં એક તીર્થકરનો જન્મ થાય છે. એમ એક-એક તીર્થંકર પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગૃહસ્થાવાસમાં હોવાથી ૨૦ તીર્થકરોની પાછળ ૮૩ X ૨૦ કુલ ૧૬૬૦ તીર્થકર ગૃહસ્થાવાસમાં અને ૨૦ તીર્થંકરપદ ભોગવતાં હોય એમ ૧૬૮૦ તીર્થંકરો ઓછામાં ઓછા એક જ વખત હોવા જોઈએ. આટલાં તીર્થકર હોવા છતાં પણ ક્યારેય તે પરસ્પર મળતાં નથી. એ રીત અનાદિકાળથી ચાલી આવે છે. ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી એ જ રાત ચાલતી રહેશે. | ૨૬ અરિહંત અધિકાર Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૭૦ તીર્થંકરથી વધારે ભવિષ્યમાં કદી પણ થશે નહિ એમ અનંતા તીર્થકર ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વર્તમાન કાળમાં છે. અને અનંતા તીર્થકર ભવિષ્યકાળમાં થશે. - ભરતના અને ઇરવતના સર્વે તીર્થકરોનું જઘન્ય આયુષ્ય ૭ર વર્ષનું, એથી ઓછું હોય જ નહિ. અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું એથી વધારે પણ ન જ હોય. સર્વે તીર્થકરોનું દેહમાન જઘન્ય ૭ હાથનું જ હોય છે. એથી ઓછું ન જ હોય. ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન હોય. p. સર્વે તીર્થકરોના શરીર રજ, મેલ, પરસેવો, કફ, શ્લેષ્મ (નાકનો મેલ) કાગરેખા આદિ દુર્લક્ષણો અને તિલ, મસા આદિ દુવ્યંજનોથી રહિત અને ચન્દ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ સ્વસ્તિક વગેરે ૧૦૦૮ ઉત્તમોત્તમ લક્ષણોથી અલંકૃત સૂર્ય સમા પ્રકાશક, નિધૂમ અગ્નિ માફક તેજસ્વી અને અતિ મનોહર હોય છે. ભક્તામર શ્લોક : स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्र रश्मि, प्राच्येव दिग्जनयति स्फूरदंशुजालम् ॥२२॥ અર્થ જેમ ગ્રહ, નક્ષત્ર, તારાઓને જન્મ આપનારી તો અનેક દિશાઓ છે, પરંતુ સૂર્યને જન્મ આપનારી માત્ર પૂર્વ દિશા જ છે, તે જ પ્રમાણે પુત્રનો પ્રસવ કરનારી તો અનેક માતાઓ વિશ્વમાં છે. પણ તીર્થકર સમા પુત્રરત્ન પેદા કરનાર તો માત્ર એક તીર્થકરની જ માતા હોય છે. અન્ય કોઈ પણ સ્ત્રી - શાસ્ત્રમાં જીવોની અવગાહના (દહપ્રમાણ)નું જે પ્રમાણ બતાવ્યું છે તે આ વર્તમાન પાંચમાં આરાનાં ૧૦૫૦૦ વર્ષ પસાર થશે. એટલે કે પાંચમો આરો અર્થો વ્યતિત થઈ જશે. ત્યારે જે મનુષ્ય હશે તેમના હાથના પ્રમાણથી કહેવામાં આવ્યું છે. એ જ માપથી ઉક્ત તીર્થકરોનું દેહમાન જાણવું અને એમ તો તીર્થકરો પોત પોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊંચા હોય છે. n મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરોનું ૮૪ લાખ પૂર્વ આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય દેહમાન હોય છે. શ્રી જૈન તત્ત્વ સાર Page #48 -------------------------------------------------------------------------- ________________ આવા પુત્રરત્નને જન્મ નથી આપી શકતી. એટલે કે આ જગતમાં તીર્થંકર તુલ્ય બીજું કોઈ હોતું જ નથી. આવા અનંતાનંત ગુણોના ધા૨ક સકળ પાપોના નાશક, અખિલ વિશ્વના સુધારક નરેન્દ્ર, સુરેન્દ્ર, મુનીન્દ્ર, ત્રિજગતના વંદનીય, પૂજનીય અરિહંત ભગવાન મહાપુરુષ હોય છે. (આર્યા છે.) कित्तियवंदिय महिया, जे ओ लोगस्स उत्तमा सिद्धा । बोहिलाभ समाहिवरमुत्तमंदितुं ॥ आरुग्ग અર્થ : જે સર્વ લોકમાં ઉત્તમ, સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થનાર તીર્થંકર ભગવાન છે તેમનું હું વચન થકી કીર્તન કરું છું. કાયા થકી વંદના નમસ્કાર કરું છું, મન થકી પૂજા-મહિમા કરું છું. અહો તીર્થંકર ભગવાન ! મુજ ''૨ પ્રસન્ન થઈને રોગરહિત, સમકિત અને ઉત્તમ, પ્રધાન સમાધિ મને અર્પણ કરો. 事事事 ‘જિનશાસન જેવું આ જગમાં, શાસન .બીજું છે જ નહીં અરિહંતોએ સ્થાપ્યું જેને, ઉત્થાપે એને કોઈ નહીં લઈ લો જિનશાસનનું શરણું, સાચો સહારો એજ અહીં ભવસાગર તરવાનો મોકો, ફરી ફરી આવો મળે નહીં” “આજ્ઞા તમારી નાથ જિનવર, જીવનમાં અવધારી લઉં શ્રદ્ધા કરું પ્રતીતિ કરું, આગમના ભાવો વધાવી લઉં અંધારું દૂર દૂર ચાલ્યું જાશે, પ્રકાશ તો પથરાઈ જશે આશા ભરી છે એક દિલમાં, અરિહંત શરણ સ્વીકારી લઉં' ૨૦ અરિહંત અધિકાર Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨..... ““સિદ્ધ) fસવ-પ્રયત્ન-મય-મviત-મHવય-વ્યાવાદ मपुणरावित्ति सिद्विगइ नामधेयं ॥ અર્થ “સિવં' જ્યાં શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા આદિ તથા દંશ, મચ્છર, સર્પ વગેરે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી, તથ “અયેલ જ્યાં કદી પણ હલનચલન નથી અર્થાત્ જે અચલ છે, તથા “અરુય” જ્યાં કોઈ પ્રકારના રોગની ઉત્પત્તિ નથી, “અસંત’ જે અંત રહિત છે. “અખયં” જે ક્ષયરહિત છે. તથા અવ્યાબાઈ' જ્યાં શારીરિક (રોગાદિ) માનસિક (શોકાદિ) બાધાપીડા નથી. અપુણરાવિત્તિ' જ્યાં પહોંચ્યા પછી પ્રાણીને સંસારમાં આવી ફરી ભ્રમણ (જન્મ મરણ) કરવું પડતું નથી, એવું નિરામય પરમાનંદ પરમસુખનું ધામ જે લોકના અગ્રભાગે છે, તેને “સિદ્ધગતિ” અથવા “મોક્ષ' કહે છે અને ત્યાં જે પરમાત્મા રહે છે. તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્રશ્ન ગાથા : कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया । હિં વૉહિં તા, શ્રી તુ સિર્ફ શા (ઉત્ત. ૩૬ અ.) અર્થ અહો ભગવન્! સિદ્ધ ભગવાન ક્યાં જઈ થોભ્યા છે? ક્યાં જઈ સિદ્ધ ભગવાન સ્થિર થયા છે? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડયું છે? અને સિદ્ધ ભગવાન ક્યાં જઈ સિદ્ધ થયા છે? ઉત્તર ગાથા - अलोए पडिहया सिद्धा, लोयग्गेय पइट्ठिया ।। રૂાં વૉર્તિ તાપ, તત્ય જંતુ સિફ રાા (ઉત્ત. ૩૬ અ.) અર્થ : હે શિષ્ય ! અલોક લાગતાં સિદ્ધ ભગવાન રોકાયેલા છે. અને લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલાં છે. અને જે સિદ્ધ ભગવાન થયા છે તેમણે આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. અને લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે. શ્રી જૈન તત્ત્વ સાર Page #50 -------------------------------------------------------------------------- ________________ અહીં એ પ્રશ્ન સ્વાભાવિક થાય કે જે લોકના અગ્રસ્થાનમાં સિદ્ધ છે તો લોક શું છે ? અને કેવા આકારવાળો છે? લોકનું વર્ણન લોક શબ્દ ‘લુ' ધાતુથી બન્યો છે જેનો અર્થ ‘જોવું’ થાય છે. અર્થાત્ જે જોવામાં આવે છે તેને લોક કહેવો અને તેનો પ્રતિપક્ષી અર્થાત્ જે ન જોઈ શકાય તેને અલોક કહેવાય છે. અંગ્રેજીમાં Look એટલે જોવું થાય છે. અને અર્ધ માગધિને તે મળતો આવે છે. અલોક અનંતાનંત, અખંડ, અમૂર્તિક કેવળ આકાશાસ્તિકાય (પોલાણ) મય છે અને જેમ કોઈ વિશાળ સ્થાનમાં શીકું લટકાવ્યું હોય તેમ અલોકના મધ્યમાં લોક રહેલો છે. ‘ભગવતી’ સૂત્રમાં કહ્યું છે કે જેમ જમીન ઉપર એક કોડિયું ઊંધુ રાખીને એના ઉપર બીજું સવળું કોડિયું મૂકાય અને વળી એના ઉપર ત્રીજું ઊલટું કોડિયું મૂકવાથી જેવો આકાર બને, તેવો આકાર આ લોકનો છે. આ લોક નીચે તો ૭ ૨જ્જુ • પહોળો છે. ત્યાંથી ઉપરની બાજુ અનુક્રમથી પ્રદેશે પ્રદેશ ઓછા થતાં સાત રજ્જુ ઉપર આવે ત્યાં (બન્ને કોડિયાંના સંધિભાગમાં) એક રજ્જુ પહોળો રહી ગયો છે. આગળ ક્રમથી વધતાં વધતાં (બીજા અને ત્રીજા કોડિયાના સંધિસ્થાને) ૩ ૨જુ ઉ૫૨ આવે ત્યારે પાંચ રજ્જુ પહોળો છે અને આગળ ક્રમશઃ ઘટતાં ઘટતાં (ત્રીજા કોડિયાનાં ઉપરના અંતના છેડે) ૩ રજ્જુ આવે ત્યાં એક રજ્જુ પહોળો છે. એમ સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી સીધો ૧૪ ૨જ્જુનો લાંબો અને ઘનાકારના માપથી ૩૪૩ ઘન ૨જ્જુ પ્રમાણ થાય છે. (અર્થાત્ સંપૂર્ણ લોકના વિષમ સ્થાનને સમ કરવાથી ૭ રજ્જુ પ્રમાણ થાય છે. એ પ્રમાણે ઘનાકારમાં ૭ X ૭ X ૭ = ૩૪૩ રજ્જુ થાય છે. અર્થાત્ એક રજ્જુ લાંબા એક રજ્જુ પહોળા અને એક રજ્જુ જાડા એવા ખંડની કલ્પના કરીએ તો લોકના ♦ રજ્જુ પ્રમાણ : ૩,૮૧,૨૭,૯૭૦ એટલા મણના વજનને એક ભાર કહે છે. એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે, ત્યારે તે ગોળો ૬માસ ૬ દિવસ ૬ પ્રહ૨ અને ૬ ઘડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એક ૨જ્જુ કહેવો જોઈએ. 30 સિદ્ધ અધિકાર Page #51 -------------------------------------------------------------------------- ________________ એવા ૩૪૩ ખંડ અર્થાત્ ટુકડા થઈ શકે. જેમ ઘરના મધ્યભાગમાં થાંભલો ઊભો હોય છે. તેમ લોકના મધ્યભાગમાં એક રજુ પહોળી અને ૧૪ રજુ નીચેથી ઉપર સુધી લાંબી ત્રસનાલ છે. 1 ત્રસનાલની અંદર ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના જીવ છે. બાકીના લોકનો ભાગ કેવળ સ્થાવર જીવોથી ભરાયેલો છે. એ લોકના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. (૧) અધો (નીચો) લોક (૨) મધ્ય (વચલ) લોક (૩) ઉર્ધ્વ (ઊંચો) લોક. એમાં પહેલાં અધોલોકનું વર્ણન કરવામાં આવશે. અધોલોક..... નરકનું વર્ણન લોકની નીચે અલોકની ઉપર આવરણની અંદર એક રજુ ઊંચી અને ૪૬ રજુના ઘનાકાર વિસ્તારમાં ૭મી માઘવતી (તમસ્તમાં પ્રભા) નામની નરક છે, એમાં ૧,૦૮,000 યોજન જાડો પૃથ્વીમય પિંડ છે. એમાંથી પરી હજાર યોજન ઉપર તેમજ નીચે છોડીને વચમાં ૩ હજાર યોજનની પોલાર છે, તેમાં એક પાથડો (ગુફા જેવી જગ્યા) છે. જેમાં કાળ, મહાકાળ, રૂદ્ર, મહારૂદ્ર અને અપઈઢાણ નામક પાંચ નરકાવાસ • (નરઈયા - નારકીના જીવોને રહેવાના સ્થાન) છે. તેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત “મેરઈયા' છે. તેમનું ૫૦૦ 0 ત્રસનાલની બહાર ત્રસજીવ ત્રણ કારણોથી રહી શકે છે. (૧) કોઈ ત્રસજીવે ત્રસનાલની બહાર સ્થાવરજીવમાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધ્યું તે મારણાન્તિક સમુદ્યાત કરે ત્યારે આત્મ પ્રદેશો ત્રસનાલની બહાર પ્રસરે ત્યારે, (૨) ત્રસનું આયુ બાંધી વિગ્રહ ગતિથી સ્થાવર નાડીમાં તીર્થો જાય અને વક્રગતિથી બીજે અથવા ત્રીજે સમયે ત્રસ નાડીમાં ઉત્પન્ન થાય ત્યારે, (૩) કેવળી કેવળ સમુદ્ધાત કરતી વખતે ૪થા સમયે સર્વલોકમાં આત્મ પ્રદેશ ફેલાવે ત્યારે. • જેમ મકાનના માળ હોય છે તેમ નરકના માળ હોય છે, અને બે માળ વચ્ચેનો ભાગ આંતરા કહેવાય છે, અને માળની વચમાં જે જમીન હોય છે તે પ્રમાણે આંતરાના વચમાં પિંડ હોય છે અને તે પાથડા કહેવાય છે. આ બધાય પાથડા ૩-૩ હજાર યોજનના જાડા અને અસંખ્યાત યોજનાના લાંબા પહોળા હોય છે. એમાંથી ૧000 યોજન ઉપર અને ૧000 યોજન નીચેનો ભાગ છોડીને વચમાં ૧000 યોજનના પોલા હોય છે. એમાં નરકાવાસ છે, જેમાં ‘નેરઈયા' નારકીના જીવો રહે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્યનું દેહમાન (Height) અને જઘન્ય રર સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. એ ૭મી નરકની હદ (સમા) ઉપર એક રજુ ઊંચુ અને ૪૦ રજજુ ઘનાકાર વિસ્તારમાં છઠ્ઠી મઘા (તમ પ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૬,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧000 યોજન નીચે અને ૧૦૦૦ યોજના ઉપર છોડીને વચમાં ૧,૧૪,000 યોજનની પોલાર છે, જેમાં ૩ પાથડા અને ૨ આંતરા છે, જેમાં પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનાનો છે. અને પ્રત્યેક આંતરા પર,૫૦૦ (બાવન હજાર પાંચસો) યોજનાના છે. આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાની મધ્યમાં ૧૦૦૦ યોજનની પોલારમાં ૯૯,૯૯૫ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નેઈયા રહે છે, જેમનું ૨૫૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. એ છઠ્ઠી નરકની હદ ઉપર એક રજુ ઊંચી અને ૩૪ રજુ ઘનાકાર વિસ્તારમાં પાંચમી રિઠ્ઠા (ધૂમપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૮,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચમાં ૧,૧૬,૦૦૦ યોજનનો પોલાર ભાગ છે, જેમાં ૫ પાથડા અને ૪ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો ને પ્રત્યેક આંતરો પર,૫૦૦ યોજનનો છે. આંતરા તો ખાલી છે. પ્રત્યેક પાથડાના મધ્યની ૧000 યોજનની પોલારમાં ૩,૦૦,000 નરકાવાસ છે, જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નેરઈયા' છે. જેમનું ૧૨૫ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૦ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. એ પાંચમી નરકની હદ ઉપર એક રજુ ઊંચી અને ૨૮ રજુ ઘનાકાર વિસ્તારમાં ચોથી અંજના (પંકપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૦,૦૦૦ યોજનનો પૃથ્વીપિડ છે. એમાંથી ૧000 યોજન ઉપર અને ૧૦00 યોજન નીચેનો ભાગ છોડીને મધ્યમાં ૧,૧૮000 યોજનાનો પોલાર ભાગ છે. જેમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. જેમાં પ્રત્યેક પાથડો 3000 યોજનાનો છે. અને પ્રત્યેક આંતરો ૧૬,૧૬૬ યોજનાનો છે. બધાંય આંતરાં ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૧૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અંસખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન ૬રા ધનુષ્યનું અને આયુષ્ય જઘન્ય ૭ સાગરોપમનું, ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમનું છે. | |૩૨ સિદ્ધ અધિકાર Page #53 -------------------------------------------------------------------------- ________________ આ ચોથી નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચી અને ૨૨ ૨જ્જુ ઘનાકાર વિસ્તારમાં ત્રીજી ‘શિલા’ (વાલુપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૮,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપ૨ છોડીને વચમાં ૧,૨૬,૦૦૦ યોજનની પોલાર છે જેમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તેમાં પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો છે અને પ્રત્યેક આંતરો ૧૨,૩૭૫ યોજનનો છો. બધા આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૧૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન ૩૧ ધનુષ્યનું અને આયુષ્ય જઘન્ય ૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૭ સાગરોપમનું છે. એ ત્રીજી નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચી અને સોળ રજ્જુ ધનાકાર વિસ્તારમાં બીજી વંસા (શર્કરાપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૩૨,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. જેમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૩૦,૦૦૦ યોજનની પોલાર છે. જેમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. એમાં દરેક પાથડો ૩૦૦૦ યોજનનો છે. અને પ્રત્યેક આંતરો ૯,૭૦૦ યોજનનો છે. બધાય આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાની મધ્યની ૧૦૦૦ યોજનની પોલારમાં ૨૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીઓ છે. તેમનું દેહમાન ૧૫ ધનુષ્ય અને ૧૨ આંગુલનું અને આયુષ્ય જધન્ય ૧ સાગર ઉત્કૃષ્ટ ૩ સાગરનું છે. એ બીજી નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચી અને ૧૦ ૨જ્જુ ઘનાકાર વિસ્તારમાં પહેલી ઘમ્મા (રત્નપ્રભા) નામે નરક છે. જેમાં કાળા કોયલા જેવા રત્નો છે. એવો પ્રથમનો રત્નકાંડ ૧૦૦૦ યોજનનો છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬,૦૦૦ યોજનનો ખરકાંડ છે. ૮૦,૦૦૦ યોજનનો અપબહુલકાંડ છે. અને ૮૪૦૦૦ યોજનનો પંક બહુલ કાંડ છે. એમ સર્વ મળીને કુલે ૧,૮૦,૦૦૦ યોજનનો પૃથ્વીપિંડ છે. એમાંથી ૧૦૦૦ યોજન નીચે અને ૧૦૦૦ યોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનની પોલાર છે. જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનનો છે અને આંતરો ૧૧૫૮૩. યોજનનો છે. એક ઉ૫૨નો અને એક નીચેનો આંતરો ખાલી છે બાકીના મધ્યના ૧૦ આંતરાઓમાં અસુરકુમા૨ આદિ ૧૦ જાતિના ભવનપતિના દેવો રહે છે. પ્રત્યેક પાથડાની મધ્યમાં ૧૦૦૦ યોજનનું પોલા શ્રી જૈન તત્ત્વ સાર 33 Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. જેમાં ૩૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન કા ધનુષ્ય અને ૬ આંગુલ અને આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ ૧ સાગરોપમનું છે. આ સાતે નરકના બધા મળી ૪૯ પાથડા અને ૪ આંતરા તથા ૮૪,00,000 નારકાવાસો છે, બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સવાળા, મહા દુર્ગધવાળા અને હજારો વીંછીઓના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે. સાતમી નરકનું “અપઈઢાણનામનું નરકાવાસ ૧,00,000 યોજનનું લાંબું, પહોળું અને ગોળાકાર છે. અને પ્રથમ નરકનો સીમંત નામે નરકાવાસ ૪૫ લાખ યોજનાનો લાંબો, પહોળો ગોળાકાર છે. બાકી બધા નરકાવાસ અસંખ્યાત યોજનાના લાંબા પહોળા છે. ત્રણ-ત્રણ હજાર યોજનના ઊંચા છે. જેમાં ૧000 યોજન ઉપર અને ૧૦૦૦ યોજન નીચે છોડીને મધ્યમાં ૧૦૦૦ યોજનની પોલારમાં નરકના જીવો રહે છે. પ્રત્યેક નરકની નીચે જુદા જુદા ગોળાર્ધ (અર્ધ વલયાકાર) છે. પહેલું ગોળાર્ધ ઘનોદધિ (જામેલા પાણી)નું ૨૦,000 યોજનાનું છે. એની નીચે બીજુ ગોળાર્ધ ઘનવાત (જામેલી હવા)નું તેનાથી અસંખ્યાત ગણું વધારે છે. એની નીચે અસંખ્યાત યોજન તનુવાત છે. તેની નીચે અસંખ્યાત યોજન આકાશ છે. જેમ પારા ઉપર પથ્થર અને હવામાં વાયુયાન રહે છે તેમ ઉપરના ૪ ગોળાર્ધના આધારે ૭ નરક રહેલી છે. (૧) રત્નપ્રભા નરક-કાળા રંગના ભયંકર રત્નોથી વ્યાપ્ત છે. શર્કરપ્રભા નરક-ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી ભરપૂર છે. વાલુકાપ્રભા નરક-ભાંડમુંજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતીથી ભરપૂર છે. (૪). પંકપ્રભા નરક-માંસ, લોહી પર વગેરેના કીચડથી ભરેલી છે. ધૂમપ્રભા નરક-રાઈ-મરચાંના ધૂમાડાથી પણ વધારે તીખા ધૂમાડાથી વ્યાપ્ત છે. તમાં પ્રભા નરક- ઘોર અંધકારથી વ્યાપ્ત છે. (૭) તમસ્તમાં પ્રભા નરક-મહાન ઘોર અંધકારથી વ્યાપ્ત છે. (૩) ૩૪ સિદ્ધ અધિકાર Page #55 -------------------------------------------------------------------------- ________________ નરકાવાસની ભીંતમાં ઉપ૨ બિલના આકારના યોનિ સ્થાનો (નારી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા) છે. ત્યાં પાપી પ્રાણીઓ ઉત્પન્ન થઈને (૧) ત્યાં રહેલાં અશુભ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી આહાર પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૨) તેથી વૈક્રિય શરીર પ્રાપ્ત થવાથી શરીર પર્યાપ્તિને પ્રાપ્ત કરે છે. (૩) પછી શરીરથી ઇન્દ્રિયોનો આકાર બનવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૪) પછી ઇન્દ્રિયો વડે વાયુને લેતાં અને છોડતાં હોવાથી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પ્રાપ્ત કરે છે. (૫) પછી ભાષા અને મન પર્યાપ્તિ સાથે જ બાંધીને ૬ પર્યાપ્તિથી યુક્ત થઈ બિલની નીચે રહેલી કુંભીઓમાં નીચે માથું અને ઉ૫૨ પગ કરીને પડે છે. તે કુંભીઓ ચાર પ્રકારની કહેલ છે. (૧) ઊંટના ગળા જેવી વાંકી (૨) ઘી--તેલ વગેરેના ઘડા જેવી ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી (૩) ડબ્બા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી (૪) અફીણના ડોડવા જેવી પેટ પહોળું અને માથું સાંકડું અને અંદર ચારેબાજુ તીક્ષ્ણ ધારવાળી. આમાંથી કોઈપણ એક કુંભીમાં પડયા પછી ના૨કી જીવોનું શરીર ફૂલાય છે. જેથી કુંભીમાં ફસાઈને તીક્ષ્ણ ધાર વાગવાથી અતિ દુ:ખી થઈ પોકાર કરે છે ત્યારે પરમાધર્મી (યમ) દેવો તેને ચીપિયાથી ખેંચી કાઢે છે. ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે. ત્યારે તેમને ઘોર દુ:ખ થાય છે. પણ મરતા નથી. કેમકે કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકારો મળતો નથી જેમ વિખરાયેલ પારો મળી જાય છે તેમ તે નારકીના શરીરના કટકા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે. ૧૫ જાતિના પરમાધામી દેવો દ્વારા નારકીને દેવાતાં દુઃખો (૧) તે નારકી જીવો જ્યારે ભૂખ, તરસથી વ્યાકુળ થઈ ભોજન પાણીની યાચના કરે છે. ત્યારે જેમ કેરીને ઘોળીને નરમ કરે તેમ ‘અંબ’ નામના ૫૨માધર્મી ના૨કી જીવોને મર્દન કરી તેમની નસોને ઢીલી કરી નિર્બળ બનાવી દે છે. (૨) જેમ કેરીનો ૨સ કાઢી ગોટલોને છોતરું ફેંકી દે છે તેમ ‘અંબરસ’ નામના ૫૨માધામી દેવો નારકીના શરીરને લોહી, માંસ, હાડકાં, ચામડી, વગેરે પુદ્ગલોને જુદાં કરી ફેંકી દે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩) જેમ સિપાઈ ચોરને મારે છે તેમ “શ્યામ' નામના પરમાધામી નારકી જીવોને મારે છે. (૪) જેમ સિંહ, કૂતરાં, બિલાડા વગેરે પોતાના ભક્ષ્યને પકડી ચિરફાડ કરી માંસને કાઢે છે, તે જ પ્રમાણે “સબળ' નામનાં પરમાધામી દેવો નારકીઓનાં શરીરને ચિરફાડ કરીને માંસ જેવા પુદ્ગલો કાઢે છે. (૫) જેમ દેવીના ભૂવા બકરાને ત્રિશૂલથી છેદે છે, શૂળીથી ભેદે છે. તેમ “રુદ્ર” નામના પરમાધામી દેવો નારકીનું છેદન-ભેદન કરે છે. (૬) જેમ કસાઈ લોકો માંસના કકડા કકડા કરે છે, તેમ “મહારુદ્ર' નામના પરમાધામી દેવો નારકીના શરીરના કકડા કકડા કરે છે. (૭) જેમ કંદોઈ ગરમ તેલમાં પૂરી ભજિયાં તળે છે તેમ “કાલ” નામના પરમાધામી દેવો નારકીનાં માંસને કાપી કાપીને તેલમાં તળીને ખવરાવે છે. (૮) જેમ મરેલા જાનવરોનું માંસ પક્ષીઓ છૂંદી ખૂંદીને ખાય છે તેમ “મહાકાલ” નામના પરમાધામી દેવો ચીપિયા વડે તેનું જ માંસ ફ્રેંદી છૂંદીને તેને ખવરાવે છે. (૯) જેમ વીર પુરુષ સંગ્રામમાં તલવારથી શત્રુઓનો સંહાર કરે છે તેમ “અસિપત્ર' નામના પરમાધામી દેવો તલવારથી નારકીનાં શરીરનાં તલ તલ જેવા કકડા કરે છે. (૧૦) જેમ શિકારી, ધનુષ્ય તાણી બાણથી પશુના શરીરને ભેટે છે તેમ ધનુષ્ય' નામના પરમાધામી દેવ ધનુષ્ય બાણથી નારકીને છેદે છે. (૧૧) જેમ ગૃહસ્થી લીંબુને કાપી મસાલો ભરી બરણીમાં અથાણું કરે છે તેમ “કુંભ' નામના પરમાધામી દેવ નારકીનાં શરીરને કાપી મસાલો ભરી કુંભિમાં નાખે છે. (૧૨) જેમ ભાડભંજો ગરમ રેતીથી ચણાં વગેરે ભુંજે છે તેમ “વાલુ નામના પરમાધામી નારકીને ગરમ રેતીમાં ભૂંજે છે. શેકે છે. (૧૩) જેમ ધોબી વસ્ત્રને ધોએ છે તેમ “વૈતરણી' નામક પરમાધામી દેવ નારકીને વૈતરણી નદીની શિલાઓ ઉપર પછાડી પછાડીને ધૂએ છે, નીચોવે છે. (૧૪) જેમ શોખીનો બગીચાઓની હવા ખાય છે તેમ “ખરસ્વર' નામના પરમાધામી દેવ વૈક્રિયથી બનાવેલા શાલ્મલી વૃક્ષના વનમાં નારકીને બેસાડી ૩૬ સિદ્ધ અધિકાર Page #57 -------------------------------------------------------------------------- ________________ હવા ચલાવે છે. જેથી તે તલવાર અને ભાલાની ધાર જેવા તીક્ષ્ણ પત્તાઓ નારકીનાં શરીર પર પડતાં જ અંગ કપાઈ જાય છે એમ આખા શરીરનું છંદન ભદન કરે છે. (૧૫) ગોવાળીયાઓ બકરાંને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે તેમ મહાઘોષ' નામના પરમાધામી દેવો મહા અંધકારથી વ્યાપ્ત એવા સાંકડા કોઠામાં નારકીના જીવોને ઠાંસી ઠાંસીને ભરે છે. જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થયાં છે, તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતીમાં સેકીને તે જ જીવોને ખવરાવતાં પરમાધામી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતો એટલે તું આને પણ પસંદ કર ! તારે આને પણ ખાવું જ જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગાળેલું પાણી પીનાર નારકીના મોઢામાં તાંબું સીસું વગેરેનો રસ ઉકાળીને રેડતાં કહે છે કે “લો! આ પીઓ! આ પણ ઘણુ મજેદાર છે.” વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બલાત્કારથી બાથ ભરાવીને કહે છે કે “અરે દુષ્ટ! તને પરસ્ત્રી સારી લાગતી હતી તો હવે કેમ રૂએ છે?” કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાનો ઉપદેશ દેનારને આગથી ધગધગતા અંગારા ઉપર ચલાવે છે. જાનવરો અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં કાંટા કાંકરાવાળા રસ્તામાં સંકડો ટન વજનના રથ ખેંચાવે છે. ઉપર તીક્ષ્ણ ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે. કુવા, તળાવ. નદીના પાણીમાં ક્રીડામસ્તી કરનારને તથા અણગળ પાણી કામમાં લેનારાન, પાણી નકામુ ઢાળનારને વેતરણી નદીના ઉષ્ણ અને તીર્ણોધાર વાળા પાણીમાં નાખી તેના શરીરને છિન્ન ભિન્ન કરે છે. સાપ, વીંછી, પશુ, પક્ષી વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી, સિંહ વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડુંખોથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષ છેદન કરનારના શરીરનું છેદન કરે છે. માતા પિતા વગેરે વૃધ્ધ અને ગુરુજનોને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી ભેદન કરે છે, દગાચોરી કરનારાઓને ઊંચા પહાડોથી પછાડે છે. શ્રોતેન્દ્રિય પ્રિય' રાગ રાગિણીના અત્યન્ત શોખીનોના કાનમાં ઊકળતા સીસાનો રસ નાંખે છે, ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખો તીણ શૂળોથી ફોડી નાખે છે. ધ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તીખો રાઈ શ્રી જૈન તત્ત્વ સાર Page #58 -------------------------------------------------------------------------- ________________ મરચાનો ધૂમાડો સુંઘાડે છે. જીભથી ચાડી નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે એમ કેટલાંકને ઘાણીમાં પીલે છે. અગ્નિમાં બાળે છે, હવામાં ઉડાડે છે. એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારનાં મહાન દુઃખોથી દુ:ખી કરે છે. તે નારકી જીવો આ દુઃખોથી ગભરાઈને ઘણી જ દીનતાથી બન્ને હાથોની દસે આંગળીઓને મોઢામાં નાખી પરમાધામીના પગમાં પડી પ્રાર્થના કરે છે. “હવે અમે એવાં પાપો નહિ કરીએ, અમને ન મારો, અમને ન મારો”. પણ એ કરુણામય શબ્દોથી પરમાધામીઓને જરાય દયા આવતી નથી. એમની પ્રાર્થના ઉપર જરાય લક્ષ્ય આપ્યા વગર તેમના કથનની મશ્કરી કરતાં તેમને વિશેષ દુ:ખો આપે છે. અહીં બે પ્રશ્ન થાય છે કે (૧) નારકીને ૫૨માધામી દેવ કેમ દુઃખ આપે છે? (૨) અને પરમાધામીઓને તે પાપ લાગે છે કે નહિ? ઉત્તર : જેમ કેટલાક નિર્દય લોકો શિકાર ખેલવામાં હાથી, ઘોડા, પાડા, ઘેટા કૂતરાં વગેરેને લડાવવામાં આનંદ માને છે તેવી જ રીતે પરમાધામી દેવો નારકી જીવોને દુઃખ દેવામાં આનંદ માને છે. અગ્નિ, પાણી, વનસ્પતિ આદિ જીવોની જેથી ઘાત થાય તેવા અજ્ઞાન તપના પ્રભાવથી જીવો મરીને પરમાધામી દેવો થાય છે, અને તે પરમાધામી દેવો નારકી જીવોને સંતાપ પહોંચાડવામાં જ આનંદ માને છે, અને પાપ તો જે કરે તે બધાને લાગે જ છે. આવા પાપના યોગથી જ તે દેવો ત્યાંનું આયુષ્ય પૂરું કરીને બકરાં મરઘા વગેરે નીચ યોનિમાં ઉત્પન્ન થઈ આયુ પૂર્ણ થતાં પહેલાં જ મરી જાય છે. એ પ્રકારની પરમાધામાં કૃત વેદના તો ત્રીજી નરક સુધી જ છે. ચોથીથી સાતમી નરક સુધી અન્યોન્ય કૃત વેદના હોય છે. જેમ નવા કૂતરાંના આવવાથી બધાં કૂતરાઓ તેના ઉપર તૂટી પડે છે, તેને ત્રાસ પહોંચાડે છે. તેમ ચોથી પાંચમી નરકમાં એક નારકીનો જીવ બીજા જીવોને દુઃખ દે છે. તેમને મહાકિલામના ઉપજાવે છે. એટલેકે તેઓ પરસ્પરમાં દુ:ખ દીધા કરે છે. એ વખત જે સમ્યગ્દષ્ટિ જીવો હોય છે તે પૂર્વ કર્મનો ઉદય ભાવ જાણીને સમભાવ પૂર્વક દુ:ખ સહન કરે છે, બીજાને દુ:ખ આપતા નથી અને જે મિથ્યાદષ્ટિ હોય છે તે પરસ્પર લાતો મારે છે. વૈક્રિય શસ્ત્રો બનાવીને પરસ્પર પ્રહાર કરે છે. મારામારી કરે છે. અને છઠ્ઠી સાતમી નરકના જીવો છાણના કીડા જેવા વજ્રમય મુખવાળાં કંથવાના રૂપ બનાવીને પરસ્પર અંક બીજાનાં શરીરમાં ૩૮ સિદ્ધ અધિકાર Page #59 -------------------------------------------------------------------------- ________________ આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળણી જેવાં છિદ્ર કરીને મહા ભયંકર પરિતાપ ઉપજાવે છે. આ પ્રમાણે મહાદુઃખ ભોગવે છે. ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના (૧) અનંત સુધા : જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે. એ બધા એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તો પણ તેની તૃપ્તિ ન થાય એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણકે તેમને નરકમાં ખાવાનું કંઈ જ મળતું નથી. (૨) અનંત તૃષા : બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તો પણ તેની તૃષા શાન્ત ન થાય એવા તરસ્યા હંમેશા તેઓ હોય છે. (૩) અનંત શીત : લાખ મણ લોઢાનો ગોળો નરકની શીત યોનિમાં મૂકવામાં આવે તો તે શીતળતાના પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી તીવ્ર ત્યાં ટાઢ હોય છે. જો કોઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે તો તે તેને ઘણાં જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં હંમેશા રહે છે. (૪) અનંત તાપ : નરકના ઉષ્ણ યોનિ સ્થાનમાં લાખ મણ લોઢાનો ગોળે મૂકતાંજ તે પીગળીને પાણી થઈ જાય અને જો કોઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે તો તેને ઘણા જ આરામનું સ્થાન સમજે એવી ગરમી ત્યાં સદૈવ રહ્યા કરે છે. (૫) અનંત મહાવર: નારકીના શરીરમાં હંમેશા ઘણો તાવ ભર્યો રહે છે જેથી શરીર બળ્યા કરે છે. (૬) અનંત ખુજલી નારકી જીવો હંમેશાં શરીર ખણ્યા જ કરે છે. (૭) અનંત રોગ જલોદર, ભગંદર, ઉધરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫,૬૮,૯૯, ૫૮૫ પ્રકારના નાના નાના રોગો નારકીના શરીરમાં સદા રહ્યા કરે છે. (૮) અનંત અનાશ્રય: નારકી જીવને કોઈ પણ જાતનો આશરો કે મદદ આપનાર ત્યાં કોઈ જ હોતું નથી. શ્રી જૈન તત્વ સાર [૩૯] | Page #60 -------------------------------------------------------------------------- ________________ (૯) અનંત શોકઃ નારકી જીવો સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. (૧૦) અનંત ભય: જ્યાં કરોડો સૂર્ય મળીને પણ પ્રકાશ ન કરી શકે એવું અંધકારમય નરકનું સ્થાન છે. વળી નારકીઓનાં શરીર પણ કાળાં મહા ભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે. એ કારણોથી નારકી જીવો પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે. આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જીવો પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલો વખત પણ આરામ નથી. “નિર-નિર્ગતમ્, અયમ, ઇષ્ટ ફલ પ્રાપક કર્મ યેવ્યસ્તે નિરયા” શાસ્ત્રોમાં નેરઇયા શબ્દ આવે છે. તેનું સંસ્કૃત “નૈરયિકાણામ્ થાય છે. નિર્ગતા : અયાત્ શુભા, ઇતિ નિરયાઃ નરકાવાસાઃ તેષભવ નરયિકા” શાતા વેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિર્ગત (રહિત) હોય છે, તે સ્થાનને નિરય કહે છે. આ નિરયોમાં (નરકાવાસમાં) જન્મ લેનારા જીવોને નરયિકો કહે છે. નરયિકોનું બીજું નામ નારકો છે. (જુઓ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. શ્રુત સ્થાનાંગ સૂત્ર ભાગ-૧ પાનું ૧૫૬, ભગવતી ભાગ-૧ પાનું ૧૯૫) પ્રશ્નઃ આવા મહાદુઃખપ્રદ નરકમાં ક્યા પાપોદયથી જીવ જાય છે? ઉત્તરઃ સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુત સ્કંધના પંચમ અધ્યયનમાં કહ્યું છે? तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसति आयसुहं पडुचा । जे लुसए होई अदत्तहारी, ण सिक्खति सेयवियस्स किंचि ॥. पागब्धि पाणे बहुणं तिवाती, अणिबुडे घातमुवेति बाले। णिहोणिसं गच्छति अंतकाले, अहोसिरं कट्ट उवेइ दुग्गं ॥ ५॥" અર્થાત્ ઃ જે પ્રાણી પોતાના સુખને માટે ત્રસ (બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય) અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ના જીવોની નિર્દયતાના ભાવથી હિંસા કરે છે. અને અદત્તનું ગ્રહણ કરી બીજાને “ લૂંટી માનવોને દુઃખી કરે છે. ગ્રહણ કરવા યોગ્ય શિક્ષા-વ્રત-પ્રત્યાખ્યાન આદિને ગ્રહણ કરતો નથી. હિંસાદિ પાપ કત્યોને પુણ્યકારી બતાવવાની સ્પષ્ટતા કરે છે, ક્રોધાદિ ચાર કષાયોથી નિવૃત્ત થતો નથી, તે અજ્ઞાની મરણ થયા બાદ નીચું માથું કરીને અંધકારમય મહાભયંકર નરક સ્થાનમાં જાય છે અને મહાદુઃખ - પામે છે. સિદ્ધ અધિકાર Page #61 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવનું વર્ણન પૂર્વ કથિત પહેલી નરકનાં ૧૨ આંત૨ા અસંખ્યાત યોજન લાંબાપહોળાં છે. અને ૧૧૫૮૩ યોજન ઊંચા છે. જેના બે વિભાગ છે. (૧) દક્ષિણ, (૨) ઉત્તર, બાર આંતરામાંથી પ્રથમના બે આંતરા ખાલી પડયા છે. અને ૧૦ આંતરામાં જુદી જુદી જાતના ૧૦ ભવનપતિ દેવો રહે છે અને તે દસ આંતરામાંથી ઉપરના પહેલા આંતરામાં અસુરકુમાર જાતિના દેવતા રહે છે. જેમાંના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવનો છે. જેના માલિક ચમરેન્દ્રજી છે. ચમરેન્દ્રજીના ૬૪,૦૦૦ સામાનિક દેવ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવ, ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇન્દ્રાણીઓ અને એક એક ઇન્દ્રાણીને ૬-૬ હજારનો પરિવાર છે અને ૭ અણિકા (સેના) છે. ૩ પરિષદા ઃ- (૧) આવ્યંતર પરિષદના ૨૪,૦૦૦ દેવો (૨) મધ્ય પરિષદના ૨૮૦૦૦ દેવો (૩) બાહ્ય પરિષદના ૩૨,૦૦૦ દેવો છે. અને તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીઓ અને બાહ્ય પરિષદની ૨૫૦ દેવીઓ પણ છે. દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ ૧ સાગર, તેમની દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ. ૩! પલ્યોપમનું છે. ઉત્તરના વિભાગમાં ૪૦ લાખ ભવન છે. જેમના માલિક બલેન્દ્રજીના ૬૦,૦૦૦ સામાનિક દેવો, ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇન્દ્રાણીઓ છે. અને એક એકને ૬૬હજા૨નો પરિવાર છે. ૭ અણિકા એટલે કે સેના છે. ૩ પરિષદ (૧) આપ્યંતર પરિષદના ૨૦,૦૦૦ દેવો, (૨) મધ્ય પરિષદના ૨૪,૦૦૦ દેવો, (૩) બાહ્ય પરિષદના ૨૮,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૪૫૦ દેવી, મધ્ય પરિષદની ૪૦૦ દેવી અને બાહ્ય પરિષદની ૩૫૦ દેવી છે. એ દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમથી કંઈક અધિક છે. અને એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦, ૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૪।। પલ્યોપમનું છે. પંદર જાતના પરમાધામીક દેવ અસુરકુમારમાં ગણવાના છે બીજા આંતરામાં નાગકુમાર જાતિના દેવો વસે છે. જેમના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવન છે. જેના ધરણેન્દ્રજી માલિક છે. અને ઉત્તર વિભાગમાં ૪૦ શ્રી જૈન તત્ત્વ સાર ૪૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ લાખ ભવન છે. જેમના ભૂતેન્દ્રજી માલિક છે. ત્રીજા આંતરામાં સુવર્ણકુમાર નામના દેવો ૨હે છે. એમના દક્ષિણ વિભાગમાં ૩૮ લાખ ભવનો છે. જેના માલિક વેણુઇન્દ્ર છે અને ઉત્તર વિભાગમાં ૩૪ લાખ ભવન છે, જેમના માલિક વેણુદેવેન્દ્ર છે. ચોથા આંતરામાં વિદ્યુતકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના ઇન્દ્ર હરિકાંત છે અને ઉત્તરના હરિશેખરેન્દ્ર છે. પાંચમાં આંતરામાં અગ્નિકુમાર જાતિના દેવતાં રહે છે. દક્ષિણના અગ્નિ શેખરેન્દ્ર છે અને ઉત્તરના અગ્નિ માણવેન્દ્ર છે. છઠ્ઠા આંતરામાં દ્વીપકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના પૂરણેન્દ્ર છે અને ઉત્તરના વિશિષ્યેન્દ્ર છે. સાતમાં આંતરામાં ઉદધિકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના લકાંતેન્દ્ર છે અને ઉત્તરના જલપ્રભેન્દ્ર છે. આઠમાં આંતરામાં દિશાકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના અમિતેન્દ્ર છે અને ઉત્તરના અમિતવહનેન્દ્ર છે નવમા આંતરામાં વાયુકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના બલવકેન્દ્ર છે અને ઉત્તરના પ્રભજનેન્દ્ર છે. દસમા આંતરામાં સ્તનિતકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના ઘોષેન્દ્ર છે અને ઉત્તરના મહાઘોષેન્દ્ર છે. એમાં ચોથા વિદ્યુતકુમારથી સ્તનિતકુમાર સુધી દક્ષિણ વિભાગમાં પ્રત્યેકનાં જુદાં જુદાં ૪૦-૪૦ લાખ અને ઉત્તરમાં ૩૫૩૫ લાખ ભવનો છે. બીજા નાગકુમારથી સ્તનિતકુમાર સુધીના દેવોને નવનિકાય (નવજાતિ)ના દેવો કહે છે. દક્ષિણના નવનિકાયના બધા ઇન્દ્રોને જુદાં જુદાં ૬-૬ હજા૨ સામાનિક દેવો છે. ૨૪-૨૪ હજાર આત્મ રક્ષક દેવો છે. ૫-૫ અગ્રમહિષી (ઇન્દ્રાણી)ઓ છે. અને એક એકને ૫-૫ હજારનો પરિવાર છે સાત-સાત અણિકા છે. ત્રણ-ત્રણ પરિષદો છે. આત્યંતર પરિષદના ૬૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૭૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૮૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે, આત્યંતર પરિષદની ૧૭૫ દેવીઓ, મધ્ય પરિષદની ૧૫૦ દેવીઓ અને બાહ્ય પરિષદની ૧૨૫ દેવીઓ છે. એ નવજાતિના દેવતાઓનું સિદ્ધ અધિકાર ૪૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય જઘન્ય ૧૦, ૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ ૧॥ પલ્યોપમનું છે. અને દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ પોણા પલ્યનું છે. અને ઉત્તરના નવનિકાયના બધાય ઇન્દ્રને પણ જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવો છે. ૨૪-૨૪ હજાર આત્મરક્ષક દેવો છે. ૫-૫ અગ્રમહિષી (ઇન્દ્રાણી)ઓ છે, એક એકને ૫-૫ હજારનો પરિવાર છે. ૭ અણિકા (સેના) છે. ૩ પરિષદો છે. આત્યંતર પરિષદના ૫૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૬૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૭૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૨૨૫ દેવીઓ, મધ્ય પરિષદની ૨૦૦ દેવીઓ, બાહ્ય પરિષદની ૧૭૫ દેવીઓ છે. નવનિકાય જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૨ પલ્યોપમમાં થોડુંક ઓછું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં કંઈક ઓછું છે. દસેય આંતરાના દક્ષિણ દિશાનાં બધાં મળીને કુલ ૪,૦૬,૦૦,000 ભવનો હોય છે અને ઉત્તર વિભાગના બધા મળીને કુલ ભવન ૩,૬૬,૦૦,૦૦૦ હોય છે. એમાંથી નાનામાં નાનું ભવન તો જંબુદ્રીપ પ્રમાણે (એક લાખ યોજન) છે. મધ્ય ભવન અઢીદ્વીપ પ્રમાણે (૪૫લાખ યોજનનું) છે અને મોટામાં મોટું ભવન અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણે (અસંખ્યાત યોજનનું) છે. બધાં ભવનો અંદરથી ચોખંડાકાર, બહારથી ગોલાકાર, રત્નજડિત, મહાપ્રકાશવાળાં, અને સર્વ સુખ સામગ્રીઓથી પરિપૂર્ણ છે. સંખ્યાત યોજનનાં ભવનમાં સંખ્યાત દેવ-દેવીઓ અને અસંખ્યાતા યોજનના ભવનમાં અસંખ્યાત દેવ-દેવીઓ છે. કુમારો (બાળકો)ની જેમ ક્રીડા કરતાં હોવાથી કુમારો કહેવાય છે. આસો માસે અંતરનાં તાર, જોડી અરિહંતમાં, તુંહિ! તુંહિ! રટો દિનરાત, ખરેખરી ખંતમાં; આપી ઔષધિ અમૃત તુલ્ય, કરે ભવ અંતને, કહે ‘સંતનો શિષ્ય' સદાય, સેવો એવા સંતને. શ્રી જૈન તત્ત્વ સાર ૪૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ લીલો લીલો ભવનપતિ દેવની જાતિ શરીરવર્ણ વસ્ત્ર વર્ણ - મુકુટનું ચિહ્ન છે ૧) અસુર કુમાર કૃષ્ણ લાલ ચૂડામણિ ૨) નાગ કુમાર સફેદ લીલો નાગફેણ ૩) સુવર્ણ કુમાર સફેદ ગરુડ ૪) વિદ્યુત કુમાર લાલ વજ ૫) અગ્નિ કુમાર લાલ કલશ ૬) દ્વીપ કુમાર લાલ લીલો સિંહ ૭) ઉદધિ કુમાર સફેદ ઘોડા ૮) દિશા કુમાર સુવર્ણ સફેદ હાથી ૯) વાયુ કુમાર લીલો ગુલાબી મગર ૧૦) સ્વનિત કુમાર સુવર્ણ સફેદ સરાવલું આ સાતમી નરકની નીચેના ચરમાન્તથી તે પહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર લોકના મધ્ય આકાશાન્તર સુધીનું ૭ રજ્જુ ઊંચા અને ૧૬૯ રજુ ઘનાકારવાળા અધોલોકનું વર્ણન સંપૂર્ણ થયું. લીલો તિર્જી લોકનું વર્ણન પહેલાં બતાવેલી રત્નપ્રભાની ઉપરનું ૧૦૦૦ યોજનાનો પૃથ્વીપિડ છે. એમાંથી ૧00 યોજન નીચે અને ૧૦૦ યોજન ઉપર છોડીને ૮૦૦ યોજનની પોલાર છે. તેમાં અસંખ્યાતા નગર છે. એમાં ૮ જાતિનાં વ્યંતર દેવો રહે છે. જેમકે (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) ઝિંપુરુષ, (૭) મહોરગ, (૮) ગાંધર્વ. જે ૧૦૦ યોજનનો પિંડ છોડેલ તેમાંથી ૧૦ યોજન ઉપર અને ૧૦ યોજન નીચે છોડીને વચમાં ૮૦ યોજનની પોલાર છે, તેમાં પણ અસંખ્યાતા. નગર છે. તેમાં પણ ૮ જાતિના વાણવ્યંતર દેવો વસે છે. તેમના નામ (૧) આણ પક્ષી (૨) પાણપત્રી (૩) ઇસિવાઈ (૪) ભૂઈવાઈ (૫) કન્દિર્ય (૬) મહાકન્દ્રિય (૭) કોહંડ (૮) પયંગદેવ. એ ૮૦૦ યોજનની અને ૮૦ યોજનની પોલારમાં પણ બે વિભાગ છે. • આ રંગના વસ્ત્રો પહેરવાનો શોખ વધારે છે. જ આ ચિહ્ન દેવતાઓના મુકુટમાં હોય છે એથી એમની જાતિનો પરિચય મળે છે. આજ સિદ્ધ અધિકાર Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧) દક્ષિણ અને (૨) ઉત્તર. જેમાં વસનારાં ૧૬ જાતિનાં અંતર અને વાણવ્યંતર દેવોની એક એક જાતિ ઉપર બબ્બે ઇન્દ્રો છે. એમ ૧૬ જાતિના ૩૨ ઇન્દ્રો છે. જેમના નામો યંત્રમાં છે. એ એક એક ઇન્દ્રને ચાર ચાર હજાર સામાનિક દેવો ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવો છે. ૪-૪ અગ્રમહિષી-ઇન્દ્રાણીઓ છે. પ્રત્યેક ઇન્દ્રાણીને હજાર હજાર દેવીનો પરિવાર છે. ૭ અણિકા છે. ૩ પરિષદા (૧) આત્યંતર પરિષદના ૮૦૦૦. દેવો (૨) મધ્ય પરિષદના ૧૦,૦૦૦ દેવો (૩) બાહ્ય પરિષદના ૧૨,૦૦૦ દેવો છે. એ સોળ જાતિના દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું છે. તેમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. વ્યંતર અને વાણવ્યંતર દેવ ચંચળ સ્વભાવવાળાં મનોહર નગરમાં દેવીઓની સાથે નૃત્ય ગાયન કરતાં ભોગ ભોગવતાં પૂર્વોપાર્જિત પુણ્યના ફળ અનુભવતાં વિચરે છે. વનમાં ફરવાથી વધારે આનંદ માનતાં હોવાથી વાણવ્યંતર દેવ કહેવાય છે. ૮૦૦ યોજનના પ્રથમ પ્રતરના ૮ જાતિના વ્યંતર દેવોનો કોઠો વ્યંતર દક્ષિણ દેવોના |દિશાના નામો |ઇન્દ્ર શરીર, મુકુટ દિશાના દિશાના વર્ણ ચિહ્ન |ઇન્દ્ર વિધાર્તન્દ્ર | કાળો શાલીવૃક્ષ ૨) ભૂત |ઇન્દ્ર ૧) પિશાચ| કાલેન્દ્ર મહાકાલેન્દ્ર ૯) આણપત્રી સત્રિહિતેન્દ્ર સનમાનેન્દ્ર કાળો કદંબવૃક્ષ સુરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર ૧૦) પાણપન્ની ધાતેન્દ્ર ૩) યક્ષ પૂર્ણભદ્રેન્દ્ર મણીભદ્રેન્દ્ર ૧૧) ઇસિવાઈ ઈસીન્દ્ર ૪) રાક્ષસ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર ૧૨) ભૂઈ વાઈ ઈશ્વરેન્દ્ર ૫) કિન્નર કિન્નરેન્દ્ર |કિંપુરુષેન્દ્ર ૧૩) કંદીય સુવછેન્દ્ર ૬) કિંપુરુષ સુપુરુષેન્દ્ર મહાપુરુષે ૧૪) મહાકદીય હાસ્યેન્દ્ર ૭) મહોરગ અતિકાયેન્દ્ર મહાકાયેન્દ્ર ૧૫) કોઠંડ શ્વેતેન્દ્ર ૯) ગંધર્વ |ગીતરતીન્દ્ર ગીતરસેન્દ્ર ૧૬) પયંગદેવ પહંગેન્દ્ર ૮૦૦ યોજનના બીજી પ્રતરના ૮ જાતિના વાણવ્યંતર દેવોનો કોઠો ઉત્તર દિશાના ઇન્દ્ર ૮ વાણ- દક્ષિણ ઉત્તર અંતર દેવ બન્ને પ્રતરનાં દિવનાંશરીર વર્ણન અને મુકુટ ચિહ્ન ઇસીપતેન્દ્ર કાળો વડવૃક્ષ મહેશ્વરેન્દ્ર સફેદ પાડલીવૃક્ષ વિશાલેન્દ્ર લીલો અશોકવૃક્ષ હાસ્યરસે સફેદ ચંપક વૃક્ષ શ્રી જૈન તત્ત્વ સાર મહાક્ષેતેન્દ્ર કાળો નાગવૃક્ષ પતંગપતેન્દ્ર કાળો ટીંબરુવૃક્ષ ૪૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય લોકનું વર્ણન જ્યાં આપણે રહીએ છીએ તે મનુષ્યલોક, પહેલાં કહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર છે. એમના મધ્યભાગમાં સુદર્શન મેરુ પર્વત છે. મેરુ પર્વતની જમીનના અંદરના ભાગમાં ગૌસ્તનના આકારના ૮ રૂચક પ્રદેશ છે. ત્યાંથી ૯00 યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપર એમ ૧૮૦૦ યોજન ઊંચો અને ૧૦ રજુ ઘનાકાર 8 વિસ્તારમાં તિથ્ય લોક છે. એમાં ૯૦૦ યોજનના ક્ષેત્રમાં દ્વીપોની નીચે વ્યંતર અને વાણવ્યંતર દેવો રહે છે. જેમનું વર્ણન પહેલાં કરેલ છે. દ્વીપોને ફરતાં પ્રમાણમાં બમણા વિસ્તારના સમુદ્રો છે. ઉપરના ૯00 યોજનમાં સમુદ્રનો આંશિક ભાગ અને જ્યોતિષી દેવના ચક્ર છે તેનું વર્ણન કરવામાં આવે છે. સમુદ્રો ઊંડા છે તેથી તેની નીચે વ્યંતર કે વાણવ્યંતરનાં નગરો નથી. મેરુ પર્વતનું વર્ણન પૃથ્વીની મધ્યમાં જે સુદર્શન મેરુ પર્વત છે, તે મલસ્તંભ મળલખ)ને આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો ગયો છે. નીચેથી ઉપર સુધી એક લાખ યોજન ઊંચો છે. જેમાંથી ૧000 યોજના પૃથ્વીમાં છે અને ૯૯000 યોજન પૃથ્વી ઉપર છે. પૃથ્વીની અંદર મૂળમાં ૧૦,૦૯૦ | યોજન પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦,૦00 યોજન પહોળો છે. અને અનુક્રમે ઘટતાં ઘટતાં ટોચે ૧000 યોજન પહોળો રહી ગયો છે. પૂર્ણ પર્વતના ૩ વિભાગ છે. (૧) પૃથ્વીની અંદર માટી, પથ્થર, કાંકરા, અને વજરત્નમય ૧૦૦૦ યોજનાનો પહેલો ભાગ છે, (૨) પૃથ્વી ઉપર સ્ફટિક રત્ન, અંકરન, ચાંદી અને સોનાવાળો ૬૩,000 યોજનાનો બીજો કાંડ(વિભાગ) છે. અને (૩) ત્યાંથી આગળ લાલ સુવર્ણમય ૩૬,૦૦૦ યોજનનો ત્રીજો કાંડ છે. મેરુ પર્વત ઉપર ૪ વન (બાગ) છે. (૧) પૃથ્વી ઉપરના ૪ ગજાંતા પર્વત અને સીતા સીતાદા નદીથી જેના આઠ ભાગ થાય છે તથા જે પૂર્વપશ્ચિમમાં ૨૨,000 યોજનાનું લાંબુ અને ઉત્તર દક્ષિણ દિશામાં ૨૫૦ યોજન એક રજ્જુ લાંબુ, એક રજુ પહોળું અને એક રજુ જાડું ક્ષેત્ર તે ઘનરજુ સિદ્ધ અધિકાર Page #67 -------------------------------------------------------------------------- ________________ પહોળું ‘ભદ્રશાલ” નામનું પહેલું વન છે. (૨) ત્યાંથી ૫૦૦ યોજન ઊંચે મેરુ પર્વતની ઉપર ચારે બાજુ ઘેરાયેલું વલયાકાર (કંકણાકૃતિ) ૫00 યોજન ચકવાળું પહોળું બીજુ નંદનવન” છે. (૩) ત્યાંથી ૬૩,૫૦૦ યોજન ઊંચે મેરુ પર્વતની ઉપર મેરુની ચારે બાજુ ફરતું વલયાકાર ૫00 યોજનનું પહોળું ત્રીજુ “સોમનસ વન' છે. (૪) સોમનસ વનથી ૩૬,000 યોજન ઊંચે ચોથું ખંડગવન' છે. તે ૪૯૪ યોજન ચક્રવાળુ પહોળું છે. આ પંડગવનની ચારે દિશામાં સફેદ સુવર્ણમય અર્ધ ચન્દ્રાકાર ચાર 'શિલા છે. જેના નામો (૧) પૂર્વમાં પાંડુક શિલા અને (૨) પશ્ચિમમાં રક્તશિલા, એ બન્ને શિલાઓ ઉપર ૨૯૨ સિંહાસન છે. જેના ઉપર જંબૂદીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ચાર તીર્થકરોના જન્મોત્સવ એક સાથે થાય છે. અને (૩) દક્ષિણ દિશામાં ત્રીજી પાંડુકંબલ શિલા છે. એના ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલાં તીર્થકરોના અને (૪) ઉત્તરમાં રક્ત પાંડુકંબલ શિલા છે એના ઉપર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોનો n જન્મોત્સવ થાય છે. આ વનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, તળિયામાં ૧૨ યોજનની, મધ્યમાં ૮ યોજનાની અને અંતમાં ૪ યોજનની પહોળી વૈર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા (શિખા સમાન ટેકરી) છે. જંબૂઢીપનું વર્ણન પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ફરતો થાળીના આકારવાળો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક લાખ યોજનાનો લાંબો પહોળો ગોળ જંબુદ્વીપ નામનો દ્વીપ છે. એમાં મેરુ પર્વતથી ૪૫,૦૦૦ યોજન દક્ષિણ દિશામાં, વિજય દ્વારની અંદર “ભરત' નામનું ક્ષેત્ર છે. તે વિજય દ્વારથી ચૂલ હિમવંત પર્વત સુધી સીધું પરપ૧/પહોળું છે. આ ભરત ક્ષેત્રના મધ્યમાં ૧૦,૭૨૦૨, યોજના (૧૨ કલા ) @ ની જીલ્ડાવાળો, ઉત્તર દક્ષિણમાં ૫૦ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો ભૂમિમાં ૬ યોજન ઊંડો રૂપાનો વૈતાઢય નામનો પર્વત છે. 0 આ ચારે શિલા ૫૦૦-૫૦૦ યોજનની લાંબી અને ૨૫૦-૨૫૦ યોજનની પહોળી છે. અને એ ૬ એ સિંહાસનો ૫૦૦-૫૦૦ ધનુષ્યનાં લાંબા, પહોળાં ૨૫૦-૨૫૦ ધનુષ્યનાં ઊંચા છે @ એક યોજનના ૧૯માં ભાગને એક ક્લા કહે છે. શ્રી જૈન તત્ત્વ સાર | ૪૭ | Page #68 -------------------------------------------------------------------------- ________________ આ પર્વતમાં પ00 યોજન લાંબી (આરપાર) ૧ર યોજન પહોળી અને ૮ યોજન ઊંચી મહા અંધકારથી વ્યાપ્ત બે ગુફા છે. એક તો પૂર્વમાં ખંડપ્રપાત ગુફા અને બીજી પશ્ચિમમાં તમસ ગુફા. આ ગુફાના મધ્યમાં ભીંતમાંથી નીકળેલી અને ૩-૩ યોજન દૂર જઈને ગંગા અને સિંધુ નદીમાં જઈ મળનારી . ઉમગ્નજલા અને બીજી નિમગ્નજલા • નામની બે નદીઓ છે. પૃથ્વીથી ૧૦ યોજન ઉપર વૈતાઢય પર્વત ઉપર ૧0 યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી લાંબી બે વિદ્યાધર શ્રેણી છે p. દક્ષિણની શ્રેણીમાં ગગન વલ્લભ વગેરે ૫૦ નગરો છે. અને ઉત્તરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ પ્રમુખ ૬૦ નગર છે. જેમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગગન ગામિની વગેરે હજારો વિદ્યાઓને સિદ્ધ કરનારા વિદ્યાધરો (મનુષ્ય) રહે છે, ત્યાંથી ૧0 યોજન ઉપર એવા પ્રકારની બીજી પણ બે આભિયોગિક દેવોની શ્રેણી છે. ત્યાં પહેલાં દેવલોકના શકેન્દ્રજીના દ્વારપાલ પૂર્વ દિશાના માલિક સોમ મહારાજ, દક્ષિણ દિશાના માલિક “યમ મહારાજ', પશ્ચિમ દિશાનાં “વરુણ મહારાજ અને ઉત્તર દિશાના માલિક “વૈશ્રમણ મહારાજના આજ્ઞાધારક (૧) અન્ન રક્ષક “આણ જંભકા', (૨) પાણીના રક્ષક “પાણ જંભકા', (૩) સુવર્ણ વગેરે ધાતના મકાનના રક્ષક “લયણ જંભકા', (૪) પથારીના રક્ષક “શયણ જંભકા', (૫) વસ્ત્રના રક્ષક “વત્થ જૈભકા', (૬) ફલ રક્ષક “ફલ જંભકા', (૭) ફૂલના રક્ષક “પુષ્પ જૈભકા', (૮) વિજળીનાં (પ્રકાશ) રક્ષક ‘વિજુ જૈભકા', (૯) પાણી ભાજીના રક્ષક “અવિયત ચૂંભકા’. (૧૦) બીજ ધાન્ય વગેરેના રક્ષક “બીજ જંભકા' એ ૧૦ જાતિના દેવતાઓના આવાસ છે. આ દેવો પોત-પોતાના નામ પ્રમાણેની વસ્તુઓની વાણવ્યંતર દેવોથી રક્ષા કરવા નિમિત્તે ત્રણે કાલ (સવાર, બપોર અને સાંજ) માં ચોકી કરવા મગ્નજલા નદીમાં સજીવ નિર્જીવ કોઈ પણ વસ્તુ પડી જાય તો તેને ત્રણ વખત ફેરવી ને બહાર ફેંકી દે છે. નિમગ્નજલા નદીમાં પડેલી વસ્તુ ને ત્રણ વખત ફેરવીને પાતાળમાં બેસાડી દે છે D પર્વત ઉપર ખુલ્લી ફરવાની જગ્યાને શ્રેણી કહે છે. | ૪૮] ४८ સિદ્ધ અધિકાર | Page #69 -------------------------------------------------------------------------- ________________ નીકળે છે. આ ત્રણે કાલમાં સુખાભિલાષી જીવોએ જરૂર ધર્મારાધન કરવું જોઈએ. તે આભિયોગી શ્રેણીથી ૫ યોજન ઉપર, ૧૦ યોજન પહોળું અને પર્વત જેટલું લાંબુ વૈતાઢય પર્વતનું શિખર છે. અહીયાં ૬ી યોજનની ઊંચી જુદી જુદી નવ ડુંગરીઓ છે. ત્યાં મહાદ્ધિના સ્વામી વૈતાઢય પર્વતના માલિક “વૈતાઢયગિરિ કુમાર” દેવતાનો વાસ છે. ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય ગિરિના આવવાથી દક્ષિણાર્ધ ભરત અને ઉતરાર્ધ ભરત એવા બે વિભાગો થઈ ગયા છે. અને ભરતની ઉતરની સીમાનો કર્તા ચુલ્લહિમવંત પર્વત છે. જેના મધ્યની પદ્મદ્રહની પૂર્વ અને પશ્ચિમના દ્વારથી નીકળેલી ગંગા અને સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળીને લવણ સમુદ્રમાં જઈને મળવાથી ભરતક્ષેત્રના ૬ વિભાગ થઈ ગયા છે. જેને “ષખંડ (૬ વિભાગ) કહે છે. જબૂદીપના પૂર્વ દિશાના વિજયદ્વારના નીચેના નાળાથી લવણ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવવાથી નવ યોજન વિસ્તારવાળી ખાડી છે. જેના કિનારા ઉપર ત્રણ દેવ સ્થાન છે. (૧) પૂર્વમાં માગધ (૨) મધ્યમાં વરદામ અને (૩) પશ્ચિમમાં પ્રભાસ છે. એ તટ (કિનારા) ઉપર હોવાથી તીર્થ કહેવાય છે. ગંગા નદીથી પશ્ચિમે, સિંધુ નદીની પૂર્વે લવણની ખાડીથી ઉત્તરે અને વૈતાઢય પર્વતની દક્ષિણે એમ ચારેની મધ્યમાં ૧૧૪ ૧૧, યોજનાના અંતરે ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી અયોધ્યા નગરી છે. ૧૨ આરા-કાળચક્રનું વર્ણન | ભરતક્ષેત્રમાં ૨૦ ક્રોડાકોડ સાગરોપમનું કાળચક્ર (૧ર આરાવાળુ) સદા ફરતું રહે છે. જે કાળમાં પ્રત્યેક સમયે શુભ પુદ્ગલો (સુખો)ની ન્યૂનતા અને અશુભ પુદ્ગલો (દુઃખો)ની વૃધ્ધિ થાય તેને “અવસર્પિણી કાળ' કહે છે. અશુભ પુદ્ગલોની ન્યૂનતા અને શુભ મુગલોની વૃધ્ધિ થાય તેને “ઉત્સર્પિણી કાળ' કહે છે. તે બન્ને કાળનાં ૬-૬ આરા હોય છે, અહીં અવસર્પિણીકાળના તથા ઉત્સર્પિણીકાળના ૬-૬ આરાનો કોઠો આપેલ છે. * શ્રી જૈન તત્ત્વ સાર [૪૯] | Page #70 -------------------------------------------------------------------------- ________________ છ આરાનું કોષ્ટક Hહલ આરો નામ | કેટલા મનુષ્ય | આયુષ્ય, પાંસળી | સંઘયણ સંઠાશ ધરતી | પુત્ર આહાર સમયનો દેહમાન ની પ્રતિપાલના ઇચ્છા સરસાઈ | સુષમ | ૪ | ૩ ગાઉ ૩ ૭ ૨૫૬ | વ્રજ | સમ સાકર જેવી ૪૯ સુષમ ક્રિોડાકોડઉતરતે- પલ્યોપમ ઉતરતે-|ષભ | ચઉ–| ઉતરતે 1 દિવસ | ત્રણ સાગરોપમ આરે | ઉતરતે-1 આરે રસ ખાંડ જેવી! |દિવસે ૨ ગાઉ| આરે ! ૧૨૮ બબ ઇe Jત્ર [૨ પલ્યો. બીજ સુષમ | ૩ |૨ ગાઉ| ૨ ) ૧૨૮ ] વ્રજ | સમ Jખાંડ જેવી ૬૪ બે - બે દોડાદોડી ઉતરતે-પલ્યોપમ. આર. અષભ| ચઉ-1 ઉ.આરે 7 દિવસ દિવસે સાગર. આરે | ઉતરતે- ૬૪ | | રસ |ગોળ જેવી T૧ ગાઉ| આરે ૧ પલ્યો. ત્રીજો સુષમ | ૨ |૧ ગાઉT૧ પલ્યો ૬૪ | વ્રજ | સમ ગોળ જેવી ૭૯ | એક દુષમ | ક્રોડાકોડા ઉ.આરે T3. આરઉ. આરષભ, ચ8- ઉ.આરે 1 દિવસ | એક સાગરો.| ૫૦૦ કોડ પૂર્વનું ૩૨ ઉ. આરે | રસ | સારી દિવસે ધનુષ્ય ] ૬ ઉ.આર જાણવી બોય તિ સુધી ચોથો દુષમ | ૧ [ ૫૦૦ કિોડ પૂર્વનું ૩૨ | સુષમ ક્રોડાક્રોડ ધનુષ | ઉ.આર. આરે [સાગરો. ઉ.આરે- ૨૦૦૫ ૧૬ માં ૭િ હાથT વર્ષથી ૪૨૦૦૦ ઓછું વર્ષ ઓછો સારી 1 યોગ્ય ! જાણવી સમય | દિન ઉ.આરે પ્રત્યે ઓછી (એક જાણવી વખત ભોજન) પુરુષ ૩૨ કવલ સ્ત્રી ૨4 કવલ દિવસ માં બે વખત પાંચમો દુષમ ર૧૦૦૦[ ૭ હાથ] ૨૦૦૫ ૧૬ | ૬ | ૬ | થોડેરી વર્ષ | ઉ.આરે | વર્ષથી Iઉ. આરે ઉ.આરે ઉ.આરે ઉ.આરે ૧ હાથ ઓછું | ૮ | છેવટું | હુંડ | કુંભારના ઉ.આરે નિંભાડાની ૨૦ છાર વર્ષ સરખી અમર્યાદિત છઠ્ઠો] દુષમ ર૧૦૦૦ ૧ હાથ| ૨૦ | ૮ | છેવટું | હુંડા | દુષમ વર્ષ ઉ.આરે વર્ષ . આરે છેવટું | હુંડ મુંઢા | ઉ.આરેT ૪ | હાથની | વર્ષનું કુંભારાના નિંભાડાની છાર સરખી ઉ.આરે હીન 0 સિદ્ધ અધિકાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧-૨-૩ આરામાં ગતિ ૧- દેવની, ત્રીજા આરાના અંતે અને ચોથા આરામાં પાંચે ગતિ, પાંચમાં આરામાં ચારગતિ અને છઠ્ઠામાં બે નરક અને તિર્યંચ ગતિ હોય છે. ચોથા આરામાં જન્મેલા હોય તે પાંચમા આરામાં મોક્ષે જઈ શકે છે. અવસર્પિણી કાળની માફક જ ઉત્સર્પિણીકાળના છ આરા છે. તે અવસર્પિણી કાળના આરાથી ઊંધા ક્રમે એટલે કે તેમાં પહેલો આરો - દુષમ દુષમ, બીજો આરો- દુષમ એ પ્રમાણે છ એ આરા સમજવા. અવસર્પિણીકાળમાં દિનપ્રતિદિન હાનિ થતી જાય છે. જ્યારે ઉત્સર્પિણીકાળમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. ઉત્સર્પિણીકાળનો પ્રથમ આર્નો અષાડ વદ-૧ ના બેસે છે, બીજો આરો પણ અષાડ વદ-૧ ના બેસે ત્યારે ભરતક્ષેત્રમાં સર્વત્ર પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે. (૧) પ્રથમ ‘પુષ્કર’ નામનો વરસાદ સાત અહોરાત્રિ પર્યંત સતત વરસે છે. જેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય છે. (૨) ‘ક્ષીર’ (દૂધ) નામનો વરસાદ સાત અહોરાત્રિ પર્યંત સતત વરસે છે જેથી દુર્ગંધ દૂર થાય છે. (વચ્ચે બે સપ્તાહ વૃષ્ટિ બંધ રહે તેમ ગ્રંથમાં ઉલ્લેખ છે.) (૩) ‘ધૃત’ (ઘી) નામનો વરસાદ સાત અહારાત્રિ પર્યંત સતત વરસે છે જેથી પૃથ્વીમાં સ્નિગ્ધતા (ચીકાશ) આવે છે. (૪) પછી ‘અમૃત’ નામનો વરસાદ સાત અહોરાત્રિ વરસવાથી ૨૪ પ્રકારનાં ધાન્ય વગેરે સર્વ વનસ્પતિના અંકુરો જમીનમાંથી ઉગી નીકળે છે, પછી ૭ દિવસ વરસાદ બંધ રહે છે. (૫) પછી ‘રસ' નામનો શેરડીના રસ જેવો વરસાદ સાત અહોરાત્રિ વરસે છે. આથી ઉક્ત વનસ્પતિમાં પાંચે રસની ઉત્પત્તિ થાય છે. ત્યારે બિલવાસી મનુષ્યો બહાર આવે છે અને આશ્ચર્યચકિત થાય છે તથા ફળાદિનો અતિ સ્વાદિષ્ટ આહાર કરી માંસાહારનો પરિત્યાગ કરે છે. (પાંચ સપ્તાહ વર્ષાના અને બે સપ્તાહ વિરામના મળી કુલ-૭ X ૭ = ૪૯ દિવસ અષાડ વદ-૧થી ભાદરવા સુદ-૫ સુધીના થાય છે. વ્યવહારમાં તે જ દિવસે સંવત્સરીનો પ્રારંભ થતો હોય, અષાડ પૂનમ પછી ૪૯-૫૦માં દિવસે ‘સંવત્સરી’ની આરાધના થાય. સંવત્સરી પર્વ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે.) યુગલીયાઓ તેમની ઇચ્છા ૧૦ પ્રકારના ‘કલ્પવૃક્ષ' દ્વારા પૂર્ણ કરે છે શ્રી જૈન તત્ત્વ સાર ૫૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ તેના નામ (૧) ‘મતંગવૃક્ષ' થી ફળો મળે છે. (૨) ‘ભિંગાવૃક્ષ’થી સુવર્ણ રત્નના વાસો મળે છે. (૩) ‘તુડિયંગાવૃક્ષ’ થી ૪૯ જાતિનાં વાજિંત્રોના મનોહર નાદ સંભળાય છે. (૪) ‘જ્યોતિવૃક્ષ’ થી રાત્રિમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે, (૫) ‘દીપવૃક્ષ’ દીપકની જેમ પ્રકાશ કરે છે. (૬) ‘ચિત્રંગાવૃક્ષ’ થી સુગંધી ફૂલોના ભૂષણ પ્રાપ્ત થાય છે. (૭) ‘ચિત્તરસાવૃક્ષ' થી ૧૮ જાતનાં મનોજ્ઞ ભોજન મળે છે. (૮) ‘મનોવેગા’ વૃક્ષથી સુવર્ણ રત્નના આભૂષણો મળે છે. (૯) ‘ગિહંગારા’ વૃક્ષથી ૪૨ માળના મહેલ જેવા થઈ જાય છે અને (૧૮) ‘અણિયગણા’ વૃક્ષથી ઉત્તમોત્તમ વસ્ત્રો પ્રાપ્ત થાય છે. ત્રણ આરા સુધી યુગલીયા હોય છે. જેઓ પુણ્યનો ભોગવટો કરે છે. વજ્રઋષભનારાચ સંહનન તથા સમચઉરસ સંઠાણ, મહાસ્વરૂપવાન, સરળ સ્વભાવી હોય છે. સ્ત્રી-પુરુષ યુગલ રૂપે સાથે જ જન્મે છે. આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે જોડલુ પ્રસર્વ છે. એક ને છીંક એકને બગાસુ આવે છે અને મૃત્યુ પામે છે. તથા દેવગતિમાં જાય છે. ત્રીજા આરાના અંતે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. કાળક્રમે કલ્પવૃક્ષનો હ્રાસ થવા માંડયો. ક્ષુધા પીડિત મનુષ્યો પર દયા લાવી ૠષભ મહારાજાએ અસિ (તલવાર) મિસ (સ્યાહી) કૃષિ (ખેતી)ની સમજણ આપી. પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, ૧૮ પ્રકારની લિપિ, બતાવી. (વધુ મહિતી માટે જુઓ સમવાયાંગ સૂત્રનો ૭૨મો તથા ૧૮મો બોલ) ત્રીજા તથા ચોથા આરા દરમ્યાન ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ, થાય છે. જેમને ૬૩ શલાકા પુરુષ કહેવામાં આવે છે તથા ૯ નારદ થાય છે. પાંચમાં આરામાં ૧૦ બોલનો અભાવ હોય છે. (૧) કેવળજ્ઞાન. (૨) મન:પર્યવજ્ઞાન. (૩) પરમ અવધિજ્ઞાન. (૪) પરિહાર વિશુદ્ધ ચારિત્ર. (૫) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૬) યથાખ્યાત ચારિત્ર. (૭) પુલાક લબ્ધિ. (૮) આહારક શરીર. (૯) ક્ષાયિક સમ્યક્ત્વ. (૧૦) જિન કલ્પી સાધુ. નીચેના ૩૨ બોલમાં ફેરફાર થઈ જાય છે. પાંચમા આરાના ૩૨ લક્ષણો (૧) શહેર ગામડાં જેવાં થઈ જાય. (૨) ગામડાં શ્મશાન જેવાં બની જાય. (૩) સુકુલોત્પન્ન તે દાસદાસી થાય. (૪) પ્રધાનો લાલચી થશે. (૫) રાજાઓ યમ જેવા ક્રૂર થઈ જાય, (૬) કુલીન સ્ત્રી દુરાચારિણી થાય. સિદ્ધ અધિકાર પર Page #73 -------------------------------------------------------------------------- ________________ (૭) સારા કુળની સ્ત્રી તે વેશ્યા સરખી થશે. (૮) પિતાની આજ્ઞા પુત્ર ન પાળે. (૯) શિષ્ય ગુરુની નિંદા કરે. (૧૦) કુશીલ મનુષ્યો સુખી થાય. (૧૧) સુશીલ મનુષ્યો દુઃખી થાય, (૧૨) સાપ વીંછી, ડાંસ, માંકડ આદિ શુદ્ર જીવોની ઉત્પત્તિ અધિક થાય. (૧૩) દુકાળ ઘણાં પડે. (૧૪) બ્રાહ્મણ લોભી બને. (૧૫) હિંસાધર્મ પ્રવર્તકોની સંખ્યા વધે. (૧૬) એક મતમાંથી અનેક મતમતાંતર ચાલે. (૧૭) મિથ્યાત્વની વૃદ્ધિ થાય. (૧૮) દેવતાનાં દર્શન દુર્લભ થાય. (૧૯) વૈતાઢ્ય પર્વતના વિઘાઘરોની વિદ્યાનો પ્રભાવ ઓછો થાય. (૨૦) દૂધ વગેરે સરસ વસ્તુઓનું સત્વ ઘટી જાય. (૨૧) પશુઓ અલ્પાયુષી થાય. (૨૨) પાખંડીઓની પૂજા વધે. (૨૩) સાધુઓને ચાતુર્માસ કરવા જેવા ક્ષેત્રો ઘટી જાય. (૨૪) સાધુઓની ૧૨ અને શ્રાવકોની ૧૧ પ્રતિમાના ધારક રહે નહિ. (રપ) ગુરુ શિષ્યને ભણાવે નહીં. (ર૬) શિષ્ય અવિનીત અને કલેશી થાય. (૨૭) અધર્મી, કદાગ્રહી ધૂર્ત દગાબાજ એવા મનુષ્યોનો વધારો હોય. (૨૮) ધર્માત્મા સુશીલ, સરળ સ્વભાવવાળાં મનુષ્ય થોડાં હોય. (૨૯) ઉસૂત્ર પ્રરૂપક, લોકોને ભ્રમમાં ફસાવનાર એવા મનુષ્યો ધર્સીજન નામ ધરાવે. (૩૦) આચાર્યો અલગ અલગ સંપ્રદાય સ્થાપી આપસ્થાપના પરઉત્થાપના કરે. (૩૧) પ્લેચ્છ રાજા ઘણાં થાય. (૩૨) લોકોનો ધર્મપ્રેમ ઘટતો જાય. આ પ્રમાણે ક્રમશઃ હાની થતાં થતાં પાંચમાં આરાના છેલ્લા દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થાય છે. ત્યારે ઇન્દ્ર કહે છે “ હે મનુષ્યો કાલે છઠ્ઠો આરો બેસવાનો છે. માટે સાવધાન થાઓ ધર્મ આરાધના કરી લો.” આ સાંભળી ઉત્તમ આત્માઓ મમત્વને ત્યાગી અનશનવ્રત આરાધી સમાધિસ્થ બનશે. પછી મહાસંવર્તક વાયરો વાસે. તેને લીધે વૈતાઢય પર્વત, ઋષભકૂટ, લવણ સમુદ્રની ખાડી, ગંગા અને સિંધુ નદી એ પાંચ સિવાયના બધા પર્વતો, કિલ્લા, મહેલ, ઘર વિગેરે જમીનદોસ્ત થઈ જશે. પહેલે પહોરે જૈનધર્મ. બીજે પહોરે ૩૬૩ પાખંડીના મત, ત્રીજે પહોરે રાજનીતિ અને ચોથે પહોરે બાદર અગ્નિકાય વિચ્છેદ થશે. છઠ્ઠો આરો એકાન્ત દુઃખમય હોય છે. ગમે તેટલું ખાય છતાં તૃપ્તિ થતી નથી. દિવસે પુષ્કળ ગરમી અને રાત્રે અતિશય ઠંડી પડવાથી મનુષ્યો બિલ (ગુફાની) બહાર નીકળી શકતા નથી. પરંતુ સવાર સાંજ બે ઘડી બહાર નીકળે છે. ગંગા સિંધુ સર્પાકારે વાંકીચૂકી ગતિએ વહેતી હોય છે. ગાડાના બે ચીલા વચ્ચે અંતર રહે તેટલો પહોળો, પૈડાની ધરી ડૂબે તેટલો ઊંડો નદીનો પ્રવાહ રહે છે તેમાં મચ્છ-કચ્છ ઘણાં હોય છે. તે મનુષ્યો પકડીને નદીની શ્રી જૈન તત્વ સાર પિ૩ | Page #74 -------------------------------------------------------------------------- ________________ રેતીમાં દાટી દઈને બિલમાં નાસી જાય છે. ઉગ્ર તાપના કારણે મચ્છ, કચ્છ આદિ બફાઈ જાય છે. તેને બહાર કાઢી આહાર કરશે. માણસોની ખોપરી દ્વારા પાણી પીશે. ધર્મ કે પુણ્ય રહિત હોવાથી મૃત્યુ પામી નરક તિર્યંચગતિમાં જશે. જ્યોતિષ ચક્ર જંબુદ્રીપના સુદર્શન મેરુ પર્વતની નજીક સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર તારામંડળ છે. અર્ધો ગાઉ લાંબા પહોળા અને `/, ગાઉ ઊંચા તારાનાં વિમાન છે. જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પ। પલ્યનું તારા દેવનું આયુષ્ય છે અને ધન્ય પલ્યનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યના આઠમા ભાગ ઝાઝેરું તારાની દેવીઓનું આયુષ્ય છે. તારાના વિમાનને ૨૦૦૦ દેવો ઉપાડે છે. તારામંડલના ૧૦ યોજન ઉપર સૂર્યનું વિમાન છે. તે ૪/ યોજન લાંબુ પહોળું તથા ૪/‚ યોજન ઊંચું અંક રત્નમય છે. સૂર્ય વિમાનવાસી દેવોનું જઘન્ય ૦। (પા) પલ્યનું ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તેની દેવીઓનું જઘન્ય ૦ (૫) પલ્યનું ઉત્કૃષ્ટ અર્ધા પલ્યને ૫૦૦ વર્ષનું આયુષ્ય છે. સૂર્યના વિમાનને ૧૬૦૦૦ દેવો ઉપાડે છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રમાનું વિમાન છે. / યોજન લાંબુ પહોળું અને / યોજન ઊંચું સ્ફટિક રત્નમય છે. ચંદ્ર વિમાનવાસી દેવોનું જઘન્ય ૦ પલ્યનું ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ ૧ લાખ વર્ષનું તથા દેવીનું જઘન્ય ૦ પલ્યનું, ઉત્કૃષ્ટ અર્ધો પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષનું આયુષ્ય છે. ચંદ્ર વિમાનને પણ ૧૬૦૦૦ દેવો ઉપાડે છે. ચંદ્રવિમાનથી ૪ યોજન ઉપર ‘નક્ષત્રમાળા' છે. તેનાં વિમાન પાંચે રત્નમય છે. તે એક એક ગાઉનાં લાંબા પહોળાં અને અર્ધા ગાઉનાં ઊંચાં છે નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય ૦। (પા) પલ્યોપમનું ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું આયુષ્ય છે. તથા દેવીનું જધન્ય ૦। (પા) પલ્યનું ઉત્કૃષ્ટ ૰l (૫!) પલ્ય ઝાઝેરું નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાઓ ઉપાડે છે. 61 શ નક્ષત્રમાળથી ૪ યોજન ઉપર ઊંચે ‘ગ્રહમાળ' છે. ગ્રહનાં વિમાનો પણ પાંચે વર્ણનાં રત્નમય છે. ગ્રહનાં વિમાન બે બે કોસનાં લાંબા પહોળાં અને એક કોસનાં ઊંચાં છે. ગ્રહવિમાનવાસી દેવોનું આયુષ્ય જઘન્ય ૫। પલ્યનું ॥ જ્યોતિષીના વિમાનવાહક દેવો જેટલા કહ્યા છે તેના ચાર વિભાગ કરવા જેમાં એક વિભાગ પૂર્વ દિશામાં સિંહરૂપે, બીજો દક્ષિણમાં હસ્તિરૂપે, ત્રીજો પશ્ચિમમાં બળદરૂપે અને ચોથો ઉત્તર દિશામાં ઘોડાના રૂપે વિમાન ઉઠાવી ફરતો રહે છે. ૫૪ સિદ્ધ અધિકાર Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ ૧ પલ્યનું તથા દેવીનું જઘન્ય પી પલ્યોપમનું ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમનું છે. ગ્રહનાં વિમાનને ૮000 દેવો ઉપાડે છે. " ગ્રહમાળથી ૪ યોજન ઊંચે લીલા રત્નમય “બુધ'નો તારો છે. ત્યાંથી ૩ યોજન સ્ફટિક રત્નમય “શુક્ર'નો તારો છે. ત્યાંથી ૩ યોજન ઊંચે પીળા રત્નનો “બૃહસ્પતિ’ નામ તાર છે. ત્યાંથી ૩ યોજન ઊંચે રક્ત રત્નમય મંગળનો તારો છે. ત્યાંથી ૩ યોજન ઊંચે જાંબૂનદ રત્નમય “શનિ' નામે તારો છે. આ ચારેનાં આયુષ્ય તથા વિમાન વાહક દેવો ગ્રહમાળમાં કહ્યા મુજબ જાણવા ઉપર પ્રમાણે સર્વ જ્યોતિષ ચક્ર સમભૂમિથી ૯૦૦ યોજનની ઊંચાઈ સુધીમાં તિસ્કૃલોકમાં છે. જંબૂદ્વીપના મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન ચોતરફ દૂર રહી જ્યોતિષ્ક વિમાનો ફરતાં રહે છે. જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય, પુષ્કરાઈ દ્વીપમાં ૭ર ચંદ્ર અને ૭૨ સૂર્ય એમ અઢીદ્વીપની અંદર બધા મળી ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પાંચે મેરુ પર્વતની ચારે તરફ સદૈવ ફરતા રહે છે. અઢીદ્વીપની બહાર અસંખ્યાત ચંદ્ર, અસંખ્યાત સૂર્ય સદા સ્થિર રહે છે. અઢીદ્વીપની બહાર ચંદ્રસૂર્યાદિ જ્યોતિષીનાં વિમાન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં અંદરના કરતાં અર્ધા જાણવાં અઢીદ્વીપની અંદરના જ્યોતિષીનાં વિમાનો અર્ધા કવિઠ (કોઠું) ફળના આકાર નીચેથી ગોળ અને ઉપર સમતલ છે. અને અઢીદ્વીપની બહારના જ્યોતિષીનાં વિમાન ઇંટના આકારે (લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી) છે. બહારના વિમાનોનો પ્રકાશ પણ મંદ હોય છે. એટલે ઉદય થતાં સૂર્યચંદ્રના જેવું તેઓનું તેજ હોય છે. અઢીદ્વીપની અંદરના જ્યોતિષી ફરતાં રહેવાથી રાત્રિદિવસ આદિ સમય પલટો થયા કરે છે. અને તેનાથી આવલિકા, મુહૂર્ત આદિ કાળનું પ્રમાણ થઈ શકે છે. અને બહારના જ્યોતિષી સ્થિર રહેવાથી જ્યાં રાત્રિ ત્યાં રાત્રિ અને દિવસ ત્યાં દિવસ કાયમ રહે છે. સર્વ જ્યોતિષીના ઇન્દ્ર, ચંદ્રમા અને સૂર્ય છે. પ્રત્યેક ચંદ્રસૂર્યની સાથે ૮૮ ગ્રહ ૨૮ નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પંચતર ક્રોડાક્રોડ તારા છે. પ્રત્યેક જ્યોતિષીના માલિકને ૪ અગ્રમહિષી (ઇન્દ્રાણી) છે. શ્રી જૈન તત્ત્વ સાર પિપ | Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક અગ્રમહિષીને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. ચાર હજાર સામાનિક દેવ છે. સોળ હજાર આત્મરક્ષક દેવ છે. આત્યંતર પરિષદના ૮૦૦૦ દેવ છે. મધ્ય પરિષદના ૧૦,૦૦૦ દેવ છે. અને બાહ્ય પરિષદના ૧૨,૦૦૦ દેવ છે. ૭ પ્રકારની સેના છે, બીજો પણ ઘણો પરિવાર છે. પૂર્વોપાર્જિત પુણ્યોનાં ફળો ભોગવી રહ્યા છે. ઉપર પ્રમાણે ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે એમ કુલ ૧૮૦૦ યોજનમાં તિર્થાલોક છે. તેનું વર્ણન સંપૂર્ણ થયું. મેરુ પર્વતે ત્રણે લોક સ્પર્ધા છે. તે ૧૦૦ યોજન અોલોકમાં ૧૮૦૦ યોજન તિÁલોકમાં અને ૯૮૧૦૦ યોજન ઉર્ધ્વલોકમાં છે. ઉર્ધ્વ (ઊંચા) લોકનું વર્ણન શનિશ્ચર વિમાનની ધ્વજાથી ૧।। ૨જુ ઉ૫૨ ૧૯॥ ઘનરજ્જુ જેટલા વિસ્તારમાં વનોદધિના આધાર પર લગડાને આકારે જંબૂના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પહેલું ‘સુધર્મ’ અને ઉત્તર દિશામાં બીજું ‘ઇશાન’ દેવર્લોક છે. આ બંને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. – તેમાં પાંચસો પાંચસો યોજનનાં ઊંચા અને ૨૭૦૦ યોજનનાં ભોંયતળિયાવાળાં પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે. અને બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાન છે. પહેલા દેવલોકના ઇંદ્રનું નામ શક્રેન્દ્ર છે. તેને આઠ અગ્રમહિષી છે. અને બીજા દેવલોકના ઇશાનેન્દ્રને પણ આઠ અગ્રમહિષી છે. પ્રત્યેક ઇંદ્રાણીને સોળ સોળ હજાર દેવીઓનો પરિવાર છે. પહેલા દેવલોકના દેવતાનું જઘન્ય ૧ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૨ સાગરનું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્ય, ઉત્કૃષ્ટ ૭ પલ્યોપમનું આયુષ્ય છે. બીજા દેવલોકના દેવોનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૯ પલ્યોપમ ઝાઝેરું આયુષ્ય છે. અહીંથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. ઉપરના બંને દેવલોકની એક રજ્જુ ઉ૫૨ ૧૬॥ ઘનરજ્જુ વિસ્તારમાં ઘનવાતને આધારે દક્ષિણ દિશામાં ત્રીજું ‘સનકુમાર’ અને ઉત્તરમાં ચોથું = જેમ મકાનમાં માળ (Floor) હોય તેમ દેવલોકમાં પ્રતર છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન છે. ૫૬ સિદ્ધ અધિકાર Page #77 -------------------------------------------------------------------------- ________________ માહેન્દ્ર દેવલોક છે. બંનેના બાર બાર પ્રતર છે. તેમાં ૬00 યોજન ઊંચા અને ર૬૦૦ યોજન ભૂમિતલવાળાં ત્રીજામાં ૧૨ લાખ અને ચોથામાં ૮ લાખ વિમાન છે. ત્રીજા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગરોપમનું ઉત્કૃષ્ટ ૭ સાગર અને ચોથા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગર ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૭ સાગર ઝાઝેરું આયુષ્ય છે. ઉક્ત બંને દેવલોકથી અર્ધી રાજુ ઊંચે ૧૮ || ઘનરજ્જુના વિસ્તારમાં મેરુ પર્વત પર બરાબર મધ્યમાં ઘનવાતના આધારે પાંચમું “બ્રહ્મલોક' દેવલોક છે. તેમાં ૬ પ્રતર છે. તેમાં ૭00 યોજન ઊંચા તથા ૨૫૦૦ યોજન ભૂમિતલવાળાં ચાર લાખ વિમાન છે. અહીંના દેવોનું જઘન્ય ૭ સાગર અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરનું આયુષ્ય છે. પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટનામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર પૃથ્વી પરિણામરૂપ કાળારંગની અખાડાના આકારે નવ કૃષ્ણરાજી છે. તેમાં ૪ દિશાએ ચાર, ૪ વિદિશાએ ચાર અને ૧ મધ્યમાં એમ નવ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો રહે છે. તેમનાં નામ આ પ્રમાણે (૧) ઇશાન કોણમાં “અર્ચેિ વિમાન' છે તેમાં “સારસ્વત’ દેવ રહે છે. (૨) પૂર્વમાં “અર્ચિમાલી' વિમાન છે તેમાં “આદિત્ય દેવ રહે છે. એ બંને દેવોનો ૭00 દેવોનો પરિવાર છે. (૩) અગ્નિકોણમાં “વૈરોચન' વિમાન છે “વનિ દેવ રહે છે. (૪) દક્ષિણમાં ‘પ્રભંકર' વિમાન છે. જેમાં વરૂણ દેવ રહે છે. આ બંને દેવોનો ૧૪૦૦૦ દેવોનો પરિવાર છે. (૫) નૈઋત્ય કોણમાં “ચંદ્રાભ વિમાન છે તેમાં ‘ગઈતીયા દેવ રહે છે. (૬) પશ્ચિમમાં “સૂર્યાભ' વિમાન છે. તેમાં “તુષિત' દેવ રહે છે. એ બંનેનો ૭૦૦૦ દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય કોણમાં “શક્રાભ' વિમાન છે તેમાં “અવ્યાબાધ દેવ રહે છે. છે અસંખ્યાતમાં અરુણવર સમુદ્રમાંથી ૧૭૨૧ યોજન પછી ભીંત સમાન અને અંધકારમય “તમસ્કાય” નીકળીને ઉપર ચઢતીને ચાર દેવલોકને પેટાળમાં લઈ પાંચમાં દેવલોકના ત્રીજા પ્રતર પાસે પહોંચી છે. તે સમુદ્રમાંથી નીકળતા એક એક પ્રદેશની હોય છે. ઉપર જતાં પ્રદેશ પ્રદેશે એક એક પ્રદેશ વધતાં પાંચમા દેવલોકે અસંખ્યાત જોજન જાડી હોય છે. શ્રી જૈન તત્વ સાર ૫૭. Page #78 -------------------------------------------------------------------------- ________________ (૮) ઉત્તર દિશામાં “સુપ્રતિષ્ઠ' વિમાન છે તેમાં “અગિચ્યા રહે છે. (૯) સર્વની મધ્યમાં “ રિષ્ટાભ' વિમાન છે તેમાં “અરિષ્ટ' દેવ રહે છે. આ ત્રણેનો ૯૦૦ દેવોનો પરિવાર છે. આ નવ દેવતા સમકિતી હોય છે. અને તીર્થકરોને દીક્ષા લેવાને અવસરે તેમને વિનંતી કરે છે. થોડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેવાવાળા હોવાથી લોકાંતિક' કહેવાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૮ સાગરની છે. ઉક્ત પાંચમાં દેવલોકથી અર્ધી રાજુ ઉપર ૧૮ll ઘનજુના વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધાર પર છઠું લાંતક દેવલોક છે. તેમાં પ પ્રતર છે તેમાં ૭00 યોજન ઊંચા અને ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. છઠ્ઠા દેવલોકના દેવનું જઘન્ય ૧૦ સાગર અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરનું આયુષ્ય છે. - છઠ્ઠા દેવલોકથી પી રજુ ઉપર ૭ી ઘનરજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધારે સાતમું “મહાશુક્ર' દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચા અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦ હજાર વિમાન છે. અહીંના દેવોનું જ. ૧૪ સાગરનું અને ઉ. ૧૭ સાગરનું આયુષ્ય છે. સાતમા દેવલોકથી પ રાજુ ઉપર ૭ ઘનરજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધારે આઠમું સહસ્ત્રાર” દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે અને ૮00 યોજન ઊંચા અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળા ૬૦૦૦ વિમાન છે. અહીંના દેવોનું જઘન્ય ૧૭ સાગરનું અને ઉ. ૧૮ સાગરનું આયુષ્ય છે. આઠમા દેવલોકથી ll રજુ ઊંચો ૧રી ઘનરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણબાજુ નવમું “આણત' અને ઉત્તર તરફ દસમું પ્રાણત’ દેવલોક છે. બંને દેવલોક પૂર્ણ ચંદ્રમાના આકારે છે. બંનેના ચાર-ચાર પ્રતર છે. તેમાં ૯૦૦ યોજન ઊંચા અને ર૩00 યોજન ભૂમિતલવાળાં બંનેનાં મળી ૪00 વિમાન છે, નવમા દેવલોકના દેવોનું જઘન્ય ૧૮ સાગરનું અને ઉ. ૧૯ સાગરનું આયુષ્ય છે. અને દસમાં દેવલોકના દેવોનું જઘન્ય ૧૮ સાગરનું અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરનું આયુષ્ય છે. નવમ --દસમા દેવલોકથી વાાં રજુ ઊંચે ૧૦ ઘનરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મું “આરણ' અને ઉત્તર દિશામાં ૧૨મું “અશ્રુત” દેવલોક છે. બંનેમાં ચાર-ચાર પ્રતર છે. તેમાં ૧000 યોજન ઊંચા અને સિદ્ધ અધિકાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦) યોજનનાં ભૂમિતલવાળાં બન્નેનાં મળી 300 વિમાન છે. અગિયારમાં દેવલોકના દેવોનું જઘન્ય ૨૦ સાગરનું અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરનું તથા બારમા દેવલોકના દેવોનું જઘન્ય ૨૧ સાગરનું અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરનું આયુષ્ય છે. પહેલા સુધર્મા દેવલોકમાં “અપરિગ્રહિતા' દેવીઓનાં ૬ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્ય. ઉ. ૫૦ પત્યનું આયુષ્ય છે. તેમાંથી ૧ પલ્યના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકના ઉપભોગમાં આવે છે. એક પલ્ય. થી એક સમય અધિકથી તે ૧૦ પલ્યના આયુષ્યવાળી દેવીઓ ત્રીજા દેવલોકના દેવોને ભોગ યોગ્ય હોય છે. ૧૦ પલ્યથી સમયાધિક ર0 પલ્ય. સુધી આયુષ્યવાળી દેવી પાંચમા દેવલોકના દેવોને ભોગયોગ્ય, ૨૦ પલ્યોથી સમયાધિક ૩૦ પલ્ય. સુધીના આયુષ્યવાળી દેવીઓ સાતમા દેવલોકના દેવોને ભાંગયોગ્ય, ૩૦ પત્ય થી સમયાધિક 80 પલ્યના આયુષ્યવાળી દેવીઓ નવમા દેવલોકના દેવોને ભોગ યોગ્ય, 0 પલ્યથી સમયાધિક ૫૦ પત્યના આયુષ્યવાળી દેવીઓ ૧૧ દેવલોકના દેવોના ભોગ યોગ્ય હોય છે. બીજા દેવલોકમાં અપરિગ્રહિતા દેવીઓનાં ૪ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીનું જઘન્ય ૧ પલ્ય. ઝાઝરુ અને ઉત્કૃષ્ટ પપ પલ્યનું આયુષ્ય છે. જેમાંથી ૧ પલ્ય ઝાઝેરાના આયુષ્યવાળી દેવીઓ જ બીજા દેવલોકના દેવોના ઉપભોગમાં આવે છે. ૧ પલ્ય ઝાઝેરાથી સમયાધિકથી તે ૧૫ પલ્ય. સુધીની ચોથા દેવલોક, ૧૫ થી ૨૫ પલ્ય સુધીની છઠ્ઠા દેવલોકે ૨૫ થી ૩૫ આઠમા, દેવલોક ૩૫ થી ૪૫ પલ્ય સુધીની દસમા દેવલોક અને ૪૫ થી ૫૫ પલ્ય સુધીના બારમાં દેવલોકે વસતા દેવોને ઉપભોગમાં આવે છે. પહેલા-બીજા દેવલોકના દેવા મનુષ્યની જેમ કામભાગ સેવે છે. ત્રીજા, ચોથા દેવલોકના દેવો દેવીના સ્પર્શ માત્રથી તૃપ્ત થાય છે. પાંચમાં, છઠ્ઠા દેવલોકના દેવ દેવીના વિષયજનક શબ્દ સાંભળી તૃપ્ત થાય છે. સાતમા, આઠમા દેવલોકના દેવ દેવીનાં અંગોપાંગના નિરીક્ષણ (રૂપ) થી જ તૃપ્ત થાય અહીં સુધી પહેલાં બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓને દેવતા તેડાવે છે. નવમાં, દસમા, અગિયારમાં અને બારમા દેવલોકના દેવ સ્વસ્થાનકે રહી ભોગની ઇચ્છા કરે છે તે વખતે પહેલા, બીજા દેવલોકમાં રહેલી તેમને ભોગ યોગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના શ્રી જૈન તત્ત્વ સાર પિ૯| | Page #80 -------------------------------------------------------------------------- ________________ વિકારી મનનું અવલોકન કરીને જ તૃપ્ત થઇ જાય છે. બારમા દેવલાકથી ઉપરના દેવોને ભોગની ઇચ્છા થતી નથી. આ એકેક ઇન્દ્રને ૭ પ્રકારની અણિકા (સેના) છે. (૧) ગંધર્વ (૨) નાટક (૩) હસ્તી (૪) ઘોડા (૫) રથ (૬) પાયદળ (૭) વૃષભ. જેમ અહીં રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇંદ્રોને સામાનિક દેવ હોય છે. પુરોહિતની સમાન પ્રત્યેક ઇન્દ્રને ત્રાયત્રિંશક દેવો હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવો હોય છે. સલાહકાર મંત્રીની જેમ આપ્યંતર પરિષદના દેવ હોય છે. તેઓ ઇન્દ્ર જ્યારે બોલાવે છે ત્યારે જ જાય છે. કામદારો સમાન શ્રેષ્ઠ કામ કરનાર મધ્યમ પરિષદના દેવો હોય છે. તેઓ ઇન્દ્રના તેડાવ્યા પણ જાય અને વણતેડાવ્યા પણ જાય. કિંકરની પેઠે સઘળાં કામ કરનારા બાહ્ય પરિષદના દેવો હોય છે. તેઓ વણતેડાવ્યાં આવે છે અને પોતપોતાનાં કાર્યમાં તત્પર રહે છે. દ્વારપાળ સમાન ૪ લોકપાળ દેવ હોય છે. સેના સમાન સાત અણિકાના દેવ હોય છે. તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે હાથી. ઘોડા. રથ. પાયદળ આદિનાં રૂપ બનાવી યથોચિત્ત રીતે ઇન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આભિયોગિક દેવ ઇન્દ્રના આદેશથી કાર્ય કરવામાં તત્પર રહે છે. અને પ્રકીર્ણ દેવ વિમાનોમાં રહેનારા પ્રજા સમાન હોય છે. દરેક ઇન્દ્રોનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે આ પ્રમાણે દેવતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવતા થકા સુખથી કાલાતિક્રમણ કરે છે. જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિક્વિત્રિક’ નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિક્વિષિક હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા, અને તેર સાગરિયા કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મની નિંદા કરનાર અને તપ સંયમની ચોરી કરનારા મરીને ફિલ્વિષિક દેવ થાય છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન્ન થવાની ‘ઉત્પાત શય્યા' છે. ઉપર દેવ દુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા ૬૦ સિદ્ધ અધિકાર Page #81 -------------------------------------------------------------------------- ________________ અંગાર ઉપર નાંખેલી રોટલીની જેમ ફૂલે છે. ત્યારે નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે, ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ દેવીઓ ઉત્પાત શય્યા પાસે એકઠાં થઈ જાય છે. અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે. અંતર્મુહૂર્તમાં તે દેવ આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ, તરૂણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે આપે શાં દાન દીધા? શાં પુણ્ય કર્યું કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વ જન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજનો મિત્રોને જરા સૂચન કરી આવું એમ કહી તૈયાર થાય છે. ત્યારે તે દેવદેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંના બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે. અગિયારમાં બારમાં દેવલોકથી ૨ રજુ ઉપર અને ૮ ઘનરજુ વિસ્તારમાં ગાગર બેડાને આકારે ઉપરા ઉપર આકાશને આધારે “નવ રૈવેયક છે. તેની ત્રણ ત્રિકમાં ૯ પ્રતર છે. પહેલી ત્રિકમાં (૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાતા આ ત્રણ રૈવેયક છે. ત્રણેનાં ૧૧૧ વિમાન છે. - બીજી ત્રિકમાં (૪) સુમાનસ, (૫) પ્રિયદર્શન, (૬) સુદર્શન એ ત્રણ રૈવેયક છે. તેમાં ૧૦૭ વિમાન છે. - ત્રીજી ત્રિકમાં (૭) આમોહ, (૮) સુપ્રતિભદ્ર, (૯) યશોધર એ ત્રણ રૈવેયક છે. ત્રણેના ૧૦૦ વિમાન છે. આ બધા વિમાન ૧000 યોજન ઊંચા છે અને ૨૨૦૦ યોજનનાં ભૂમિતલ છે. અહીંના દેવોને બે હાથનું દેહમાન છે. પહેલી રૈવેયકમાં આયુષ્ય જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમ છે. બીજીમાં જ.૨૩ ઉ–૨૪, ત્રીજીમાં જ.૨૪ ઉ. ૨૫, ચોથીમાં જ.૨૫ ઉ.૨૬, પાંચમીમાં જ.૨૬ ઉ.૨૭, છઠ્ઠીમાં જ. ૨૭ ઉ.-૨૮ સાતમીમાં જ.૨૮ શ્રી જૈન તત્ત્વ સાર ' | ૬૧ | Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉ.૨૯, આઠમીમાં જ. ૨૯ ઉ. ૩૦, નવમીમાં જ.૩૦ ઉ.૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે. નવ રૈવેયકથી ૧ રજુ ઉપર ૬ી ઘનરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર વિમાન ૧૧૦૦ યોજન ઊંચા અને ૨૧૦૦ યોજન ભૂમિતલવાળાં અસંખ્યાત યોજનાના લાંબા પહોળાં છે. મધ્યમાં ૧ લાખ યોજન લાંબુ, પહોળુ, ગોળ પાંચમું અનુત્તર વિમાન છે. તેનાં નામ (૧) પૂર્વમાં વિજય, (૨) દક્ષિણમાં વૈજયંત, (૩) પશ્ચિમમાં જયંત, (૪) ઉત્તરમાં અપરાજિત અને (૫) મધ્યમાં સર્વાર્થ સિધ્ધ વિમાન છે. એ પાંચે વિમાનવાસી દેવાનું એક હાથનું દેહમાન છે. અને ચાર વિમાનોનું દેવોનું જ. ૩૧ અને ઉ. ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. અને સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવોનું જ. ઉ. ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. બધા વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થ સિધ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદરવો છે. તેમાં મધ્યનું ૧ મોતી ૬૪ મણનું છે. ચોતરફ ચાર મોતી ૩ર-૩ર મણનાં છે. તેની પાસે આઠ મોતી ૧૬ - ૧૬ મણનાં છે. તેની પાસે સોળ મોતી ૮૮ મણનાં છે. તેની પાસે બત્રીસ મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ૨-૨ મણના છે. અને તેની પાસે એકસો અઠયાવીસ મોતી ૧-૧ મણના છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે. ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે જેમ મધ્યાહૂનનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિધ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુધ્ધ સંયમ પાળનાર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કંઈક સંદેહ ઉત્પન્ન થાય છે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે, અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને દ્રવ્ય મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચ અનુત્તર વિમાનના દેવો એકાંત સમ્યગ્દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ (૧૩ ભવ) કરીને અને સર્વાર્થસિધ્ધના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે. ૧૫, પરમાધામી, ૩, કિલ્વિષિક એકાંત મિથ્યાત્વી દેવો છે. સિદ્ધ અધિકાર Page #83 -------------------------------------------------------------------------- ________________ જે દેવનું જેટલુ આયુષ્ય હોય તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલાં જ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉપજે છે. દેવો રોમ આહાર કરે છે. ઉક્ત સર્વાર્થસિધ્ધ મહાવિમાનથી ૧૨ યાંજન ઉપ૨ ૧૧ રજ્જુ વિસ્તાર જેટલી જગ્યામાં શેષ બધો લોક રહ્યાં છે. સર્વાર્થ સિધ્ધ વિમાન ૧૨ યોજન ઉપ૨ ૪૫ લાખ યોજન લાંબી, પહોળી, ગોળ મધ્યમાં યોજન જાડી અને ચારે તરફથી ક્રમશઃ ઘટતી ઘટતી કિનારા પર માખીની પાંખથી પણ પાતળી ૧,૪૨,૩૦,૨૪૮ યોજનના પરિધિવાળી શ્વેત સુવર્ણમય નગારાને આકારે સિધ્ધશિલા છે. તેનાં ૧૨ નામ છે. (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તણુતિવા (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા (૬) સિદ્ધાલય તિવા (૭) મુક્તિતિવા, (૮) મુક્તાલયતિવા, (૯) લોયન્ગતિવા, (૧૦) લોયન્ગ થુભિયા તિવા, (૧૧) લોયગ્ન બુઝ્ઝમાનતિવા, (૧૨) સવ્વપાણ ભૂય જીવ સત્ત સુહાવહાતિવા. આ સિધ્ધશિલાથી ૧ યોજન ઉપર જતાં ઉપલા ગાઉના છઠ્ઠા ભાગમાં મનુષ્યલોકની બરાબર ઉપર અગ્રભાગ ઉપર ૪૫ લાખ યોજન લાંબા પહોળાં અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગૂલ જેટલાં ઊંચા ક્ષેત્રમાં અનંત સિધ્ધ ભગવંતો બિરાજે છે. સિધ્ધ ભગવાનનું વર્ણન ૧૫ પ્રકારે જીવો સિધ્ધ થાય છે. (૧) તીર્થંકરપદ પામીને સિધ્ધ થાય તે ‘તીર્થંકર સિધ્ધા”, (૨) સામાન્ય કેવળી તરીકે સિધ્ધ થાય તે અતીર્થંકર સિધ્ધા” (૩) તીર્થંકરના શાસનનાં સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સિધ્ધ થાય તે “તીર્થ સિધ્ધા”, (૪) તીર્થની સ્થાપના થયાં પહેલાં સિધ્ધ થાય તથા તીર્થ વિચ્છેદ ગયા પછી સિધ્ધ થાય તે “અતીર્થ સિધ્ધા”, (૫) જાતિસ્મરણાદિ જ્ઞાનથી ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરી સિધ્ધ થાય તે ‘સ્વયંબુધ્ધ સિધ્ધા”, (૬) વૃક્ષ, વૃષભ, સ્મશાન, વિયોગ, રોગાદિને જોઈ અનિત્યાદિ ભાવનાથી પ્રેરિત થઈ સ્વયંમેવ દીક્ષા લઈ સિધ્ધ થાય તે “પ્રત્યેકબુધ્ધ સિધ્ધા”, (૭) આચાર્યાદિના પ્રતિબોધથી દીક્ષા લઈ સિધ્ધ થાય તે ‘બુધ્ધ બોધિ સિધ્ધા”, (૮) વેદ વિકારનો ક્ષય કરી ફકત સ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે ‘સ્ત્રીલિંગ સિધ્ધા”, (૯) તેવી જ રીતે શ્રી જૈન તત્ત્વ સાર ૬૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ પુરપલિંગથી સિદ્ધ થાય તે “પુરૂષલિંગ સિધ્ધા”, (૧૦) તેવી જ રીતે નપુંસક લિંગથી સિદ્ધ થાય તે “નપુંસકલિંગ સિધ્ધા” (૧૧) મુહપત્તી રજોહરણ આદિ સાધુનો વેષ ધારણ કરી સિધ્ધ થાય તે “સ્વલિગ સિધ્ધા”, (૧૨) કોઈ અન્ય વર્ષ દુષ્કર તપાદિ કરી વિર્ભાગજ્ઞાની થાય, પછી જૈન શાસનનો અનુરાગી થઈ અજ્ઞાન મટાડી અવધિજ્ઞાની થાય અને પછી વિશુધ્ધ પરિણામે ચડતાં પરમ અવધિ અને પછી કેવળજ્ઞાન પાર્મ અને આયુષ્ય અલ્પ હોવાથી વેષપલટો કરવા પહેલાં જ સિદ્ધ થાય તે “અન્યલિંગ સિધ્ધા”, (૧૩) ગૃહસ્થલિંગમાં ધર્માચરણ કરતાં વિશુધ્ધ પરિણામોની વૃધ્ધિ થતાં કેવળજ્ઞાન થાય અને આયુષ્ય અલ્પ હોવાથી મુનિવેષ ધારણ કર્યા પહેલાં જ મોક્ષે જાય તે “ગૃહસ્થલિંગ સિધ્ધા”, (૧૪) એક સમયમાં એક સિધ્ધ થાય તે “એક સિધ્ધા' (૧૫) એક સમયમાં બે થી માંડીને ૧૦૮ સિધ્ધ થાય તે “અનેક સિધ્ધા.” બીજા પણ ૧૪ પ્રકારે સિધ્ધ થાય છે. (૧) તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય, (ર) તીર્થના વિચ્છેદમાં એક સમયમાં ૧૦ સિધ્ધ થાય, (૩) એક સમયમાં તીર્થકર ૨૦ સિધ્ધ થાય, (૪) સામાન્ય કેવળી ૧૦૮ સિધ્ધ થાય, (૫) સ્વયં બુધ્ધ ૧૦૮, (૬) પ્રત્યેક બુધ્ધ ૧૦ સિધ્ધ થાય, (૭) બુધ્ધ બૌધિક ૧૦૮ સિધ્ધ થાય, (૮) સ્વલિંગ પણ ૧૦૮ સિદ્ધ થાય. (૯) અન્યલિંગી ૧૦ સિદ્ધ થાય, (૧૦) ગૃહસ્થલિંગ ૪ સિધ્ધ થાય, (૧૧) સ્ત્રીલિગે ર૦ સિધ્ધ થાય, (૧૨) પુરપલિંગે ૧૦૮ સિધ્ધ થાય, (૧૩) નપુંસક લિંગ એક સમયમાં ૧૦ સિધ્ધ થાય અને (૧૪) બધા એકત્ર મળી એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. પૂર્વભવ આશ્રિત પહેલી, બીજી ત્રીજી નરકના નીકળ્યા એક સમયમાં ૧૦ સિધ્ધ થાય ચોથી નરકના નીકળ્યા ૪ સિધ્ધ થાય. પૃથ્વી પાણીના નીકળ્યા. ૪ સિધ્ધ થાય. વનસ્પતિના નીકળ્યા ૬ સિધ્ધ થાય. પંચેન્દ્રિય ગભંજ તિર્યંચ, તિર્યંચણી તથા મનુષ્યના મનુષ્ય થયેલાં ૧૦ સિધ્ધ થાય. મનુષ્યણીના આવેલાં ૨૦ સિદ્ધ થાય. ભવનપતિ, વાણવ્યતંર અને જ્યોતિષીના નીકળેલા ૧૦ સિધ્ધ થાય. ભવનપતિ, વાણવ્યંતરની દેવીના નીકળ્યા ૫ સિધ્ધ થાય, જ્યોતિષી દેવીના નીકળ્યા ૨૦ સિધ્ધ થાય. વૈમાનિક દેવના નીકળ્યા ૧૦૮ સિધ્ધ થાય અને વૈમનિક દેવીના નીકળ્યા ર૦ સિધ્ધ થાય. * નવમા સુવિધિનાથજી અને સત્તરમા કુંથુનાથજી સુધી વચ્ચેનાં આંતરાંમાં તીર્થ 'વિચ્છેદ ગયું, તે વખતે સિધ્ધ થયા તે અતીર્થ સિધ્ધ જાણવા. મરૂદેવી માતા પણ અતીર્થ સિધ્ધામાં આવે. સિદ્ધ અધિકાર Page #85 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર આશ્રિત - ઊંચા લોકમાં ૪ સિધ્ધ થાય. નીચા લોકમાં ૨૦ સિધ્ધ થાય. તિષ્ણુ લોકમાં ૧૦૮ સિધ્ધ થાય. સમુદ્રમાં ૯ ૨, નદી પ્રમુખ સરોવરમાં ૩, પ્રત્યેક વિજયમાં અલગ અલગ ૨૦ સિધ્ધ થાય (તો પણ ૧૦૮ થી અધિક એક સમયમાં સિધ્ધ ન જ થાય.) મેરુ પર્વત પર ભદ્રશાલવન, નંદનવન, સોમનસવનમાં ૪, પંડગવનમાં ૨, અકર્મભૂમિના ક્ષેત્રમાં ૧૦, કર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦૮, પહેલા બીજા અને પાંચમાં છઠ્ઠા આરામાં ૧૦-૧૦, ત્રીજા ચોથા આરામાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. ઉપર સિધ્ધ હોવાની જે સંખ્યા દર્શાવી છે તે એક સમય આશ્રી જાણવી. અવગાહના આશ્રિત :-જઘન્ય બે હાથની અવગાહનાવાળા એક સમયમાં ૪ સિધ્ધ થાય. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા એક સમયમાં ૨ સિધ્ધ થાય. સિધ્ધ કેવી રીતે થાય?- અઢીદ્વીપમાં રહેલાં ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યો કે જેમણે આઠે કર્મ ક્ષય કર્યા હોય તે ઔદારિક, તૈજસ તેમજ કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને જેમ એરંડાનું બીજ ઉપરનું પડ તૂટવાથી ઊછળે છે તેમ જીવ શરીર વિમુક્ત થવાથી મોક્ષ સુધી પહોંચે છે. જેમ પથ્થરથી બાંધેલ તુંબડું પાણીમાં ડૂબેલું હોય તે બંધન છૂટવાથી પાણીની ઉપલી સપાટીએ પહોંચે છે તેમ કર્મબંધન છૂટવાથી ઉર્ધ્વ ગમન કરી જીવ સિધ્ધ ક્ષેત્રમાં સમશ્રેણીએ એક સમયમાત્રમાં પહોંચી જાય છે. જેટલા આકાશ પ્રદેશને તે જીવે અવગાહ્યા હોય તે સિવાયના અન્ય શ્રેણીના આકાશ પ્રદેશોને સ્પર્યા વિના વાંકી ગતિરહિત સીધા મોક્ષમાં જાય છે. સંસારાવસ્થામાં દૂધ અને પાણીની જેમ આત્મ પ્રદેશ અને કર્મપ્રદેશ મળેલા હોય છે. જ્યારે સિધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ પ્રદેશ ભિન્ન થઈ જાય છે. અને કેવળ આત્મપ્રદેશ જ રહે છે. તે ઘનરૂપ બની જાય છે ત્યારે અહીંના શરીરથી ત્રીજો ભાગ કમ સિધ્ધ અવસ્થામાં આત્મપ્રદેશની અવગાહના રહે છે. જેમકે અહીંથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિધ્ધ થયા છે તેમની ૩૩૩ ધનુષ્ય ૩ર અંગૂલની અવગાહના રહે છે. જે સાત હાથના શરીરવાળાં • અકર્મભૂમિનાં ક્ષેત્રો કે પર્વતોમાં કોઈ સાહરણ કરી સમુદ્ર, નદી, સરોવરમાં નાખે, તે ત્યાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જઈ શકે છે. શ્રી જૈન તત્વ સાર [૬૫ ] Page #86 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધ થયા છે તેમની ૪ હાથ અને ૧૬ અંગૂલની અવગાહના રહે છે. અને જે બે હાથના વામન સંસ્થાનવાળા સિધ્ધ થયા છે તેમની ૧ હાથ ૮ અંગૂલની અવગાહના રહે છે. આ પ્રમાણે ', ભાગ ઓછી અવગાહનામાં રહેલા આત્મપ્રદેશોનો ઘન, ૧૩માં ગુણસ્થાનના અંતે થયા બાદ ૧૪માં ગુણસ્થાનમાં પ્રવેશ કરીને ત્યાં “૩-૩-૩--7” પાંચ હસ્તાક્ષર સમય પ્રમાણ રહીને બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને જીવ સિદ્ધક્ષેત્રમાં જાય છે. સિધ્ધના ૮ ગુણ :- (૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયો છે, જેથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે જેથી સર્વ દ્રવ્યો દેખે છે. (૩) બન્ને પ્રકારનું વેદનીય કર્મ ક્ષય થવાથી નિરાબાધ (વ્યાધિ વેદના રહિત) આત્મિક સુખને પ્રાપ્ત થયા છે. (૪) બે પ્રકારનાં મોહનીય કર્મનો ક્ષય થવાથી ક્ષાયક સમકિત અને સર્વ ગુણોની સ્થિરતા પામ્યા છે. (૫) ચાર પ્રકારનાં આયુષ્ય કર્મ ક્ષય થવાથી અજરામર થયા છે. (૬) બે પ્રકારના નામકર્મ ક્ષય થવાથી અમૂર્ત (નિરાકાર) થયા છે. (૭) બે પ્રકારનાં ગોત્રકર્મ ક્ષય થવાથી અખોડ (અપલક્ષણ રહિત) અગુરુલઘુ થયા છે. (૮) પાંચ પ્રકારનાં અંતરાયકર્મ ક્ષય થવાથી અનંત શક્તિવંત થયા. “આચારાંગ” સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશામાં સિધ્ધ સ્વરૂપનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે. - गाथा : सव्वे सरा नियटुंति, तक्का जत्थ न विज्जइ । मइ तत्थ ण गाहिया, ओओ अप्पइठ्ठाणस्स खेयन्ने ॥ सूत्र : से ण दोहे, ण हस्से न वट्टे, ण तंसे, ण चउरंसे ण परिमंडले, ण आइतंसे, ण किण्हे, ण नीले, ण लोहिओ, ण हालिदे, ण सुक्किले, ण सुरभिगन्धे, ण दुरभिगन्धे, ण तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण कक्खडे, ण मउए, ण गुरुए, ण लहूए, ण सीए, ण હે, નિષ્ણ, ઈ તુવે, " als, હે, " , " રૂથી, ન पुरिसे, ण अन्नहा, परिणे, सण्णे, उवमा ण विज्जति, अरुवीसत्ता, अपयस्स पयंणस्थि से ण सद्दे, ण रुवे, ण गंधे, ण रसे, ण फासे, इच्चेव त्ति बेमिः ॥ | ૬૬ સિદ્ધ અધિકાર Page #87 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સિધ્ધ અવસ્થાનું વર્ણન કરવાને કોઈ પણ શબ્દ સમર્થ નથી, કોઈ પણ કલ્પના ત્યાં પહોંચતી નથી. કેવળ સંપૂર્ણ જ્ઞાનમય જ આત્મા ત્યાં છે. મુક્તિ સ્થાનમાં રહેલાં જીવ દીર્ઘ (લાંબા) નથી, હસ્વ (ટૂંકા) નથી. ગોળ નથી, ત્રિકોણાકાર નથી ચતુષ્કોણાકાર નથી, કંકણાકારે નથી. તેઓ કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધી નથી, દુર્ગધી નથી, તીખા નથી. કડવા નથી, કષાયેલા નથી. ખાટા નથી, મીઠા નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી કઠણ નથી, સુકુમાર નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. આમ હોવાથી મુક્ત જીવોને માટે કોઈ પણ પ્રકારની ઉપમા જ નથી. તેઓ અરૂપી અને અપદ છે. એટલે તેઓનું વર્ણન કરવાને કોઈપણ શબ્દ, રૂપ, ગંધ રસ સ્પર્શમાં શક્તિ જ નથી. આ પ્રમાણે અનુપમ, અકથ્ય, નિરામય, સત્ ચિત્ આનંદરૂપ સિધ્ધ સ્વરૂપ છે. ભક્તામર સ્તોત્રકાર કહે છે:त्वामव्ययं विभु मचिन्त्यमसंख्यमाद्यं,ब्रह्माणमीश्वरमनंतमनंग केतुम् । योगीश्वरं विदित योगमनेकमेकं, ज्ञान स्वरूप ममलं प्रवदन्ति सन्तः।।२४॥ અર્થ :- અહો પ્રભો ! આપ સ્થિર એક સ્વભાવી હોવાથી “અવ્યય છો, પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી ‘વિભુ છો, જેની કલ્પના ન થઈ શકે એવા “અચિન્ય' છો. ગુણવાચક નામ પર્યાય તથા પ્રદેશે કરી “અસંખ્ય” છો, આદિ રહિત છો, સર્વજ્ઞ હોવાથી “બ્રહ્મ' છો, સર્વ ઐશ્વર્યયુક્ત હોવાથી “ઇશ્વર' છો, અંત રહિત અને અનંત ગુણ યુક્ત હોવાથી અનંત’ છો, કેતુગ્રહની સમાન કામદેવના નાશ કરનાર હોવાથી “અનંગકેતુ’ છો, જ્ઞાન દર્શન, ચારિત્રરૂપ યોગપથના જ્ઞાતા હોવાથી “અનેક' છો, સર્વનું એક આત્મરૂપ હોવાથી “એક છો, અઢાર દોષરૂપ મળ રહિત હોવાથી નિર્મળ’ છો. આ પ્રમાણે સંત પુરુષ આપનું સ્વરૂપ અન્યને કહી સમજાવે છે. आर्या :- चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥ અર્થ :- અહો ! ચંદ્ર થકી પણ નિર્મળ, સૂર્ય થકી પણ અધિક પ્રકાશ કરનાર સમુદ્રસમાન ગંભીર સિધ્ધ ભગવંતો ! મને સિધ્ધ સ્વરૂપનું દર્શન દો. અર્થાત્ સિધ્ધ પદ અપાવો. શ્રી જૈન તત્ત્વ સાર તત્ત્વ સાર [૬૭] | Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩. આચાર્ય ‘આચાર’ એટલે આચરવા યોગ્ય, આચરવા યોગ્ય ક્રિયા એજ હોય છે કે, જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખપ્રાપ્તિના કારણભૂત પાંચ પદાર્થ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, (૫) વીર્ય. આ પાંચ આચારનું જેઓ સમ્યક્ પ્રકારે આચરણ કરે છે તેને આચાર્ય કહેવાય છે. આચાર્યજી ૩૬ ગુણોના ધારક હોય છે. આચાર્યજીના ૩૬ ગુણ गाथा:- पंचिंदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसाय मुक्को, इह अठ्ठारस गुणेहिं संजुत्तो ||१|| पंच महव्वयं जुतो पंचविहायार पालण समत्यो । पंच समिइ तिगुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मझं ||२|| અર્થ :- ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ, ૩ ગુપ્તિ સહિત, ૫ ઇંદ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે, એ ૩૬ ગુણોથી યુક્ત તે આચાર્યજી છે. પંચ મહાવ્રત પહેલું મહાવ્રત સૂત્રઃ ‘‘સબ્બાઓ પાળાવાયાઓ વેરમાં ।'' અર્થાત પ્રાણીવધથી સર્વથા પ્રકારે નિવર્તે, પ્રાણને ધારણ કરે તે પ્રાણી. તે પ્રાણ ૧૦ પ્રકારનાં છે. (૧) શ્રોતેન્દ્રિયબલપ્રાણ (૨) ચક્ષુરિંદ્રિયબલપ્રાણ (૩) ઘ્રાણેન્દ્રિય બલ પ્રાણ (૪) ૨સનેન્દ્રિયબલપ્રાણ (૫) સ્પર્શેન્દ્રિય બલપ્રાણ (૬) મનબલપ્રાણ (૭) વચનબલપ્રાણ (૮) કાયબલ પ્રાણ (૯) શ્વાસોચ્છવાસ બલપ્રાણ (૧૦) આયુષ્ય બલપ્રાણ • આ દસ પ્રાણોમાંથી કેવળ સ્પર્શેન્દ્રિય ધારણ કરવાવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ પાંચ સ્થાવરમાં ૪ પ્રાણ હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય • જેના બલ (આધાર)થી જીવ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકે તેને ‘બલપ્રાણ' કહે છે. ૬૮ આચાર્ય અધિકાર Page #89 -------------------------------------------------------------------------- ________________ (૨) કાયબલ (૩) શ્વાસોચ્છવાસ (૪) આયુષ્ય બલ પ્રાણ. કાયા અને મુખવાળા શંખ છીપાદિ બેઈદ્રિય જીવોને ૬ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૪માં રસનેન્દ્રિય અને વચનબળ એ બે પ્રાણ વધ્યા. કાયા, મુખ, નાકવાળા તેઈન્દ્રિય જીવો જૂ, માંકડ વગેરેને ૭ પ્રાણ હોય છે. ધ્રાણેન્દ્રિય વધી. કાયા, મુખ નાક અને આંખવાળા ચૌરેન્દ્રિય જીવોને ૮ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૭ અને ૮મું ચક્ષુરિન્દ્રિયબલપ્રાણ 4 કાયા, મુખ, નાક આંખ અને કાનવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ૯ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૮ અને ૯મું શ્રોતેન્દ્રિય બલપ્રાણ. મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧૦ પ્રાણ હોય છે. પૂર્વોક્ત ૯ તથા ૧૦મું મનોબલ પ્રાણ. આ સર્વ પ્રાણીઓની હિંસાનો ત્રણ કરણને ત્રણ યોગથી ત્યાગ કરે. પહેલા મહાવ્રતની પાંચ ભાવના:- . (૧) ઇરિયા ભાવના-જમીનને જોઈ પોંજીને જતનાએ ચાલવું, (૨) મન ભાવના-માધ્યસ્થભાવ દ્વારા સમસ્ત જીવો માટે મનથી શુભ ભાવના ભાવવી. (૩) વચન ભાવના-સાવદ્ય વચન ન બોલે, (૪) એષણા ભાવનાઆહાર, પાત્રા, ઉપધિ, આદિની નિર્દોષ ગવેષણા કરે, (પ) આયાણ ભંડ મત્તનિકુખેવણા ભાવના-ભંડ ઉપકરણને યત્ના પૂર્વક ગ્રહણ કરે. પહેલાં મહાવ્રતના ૩૬ ભાંગા (૧) પ્રાણ ૦ (૨) ભૂત, (૩) જીવ અને (૪) સત્ત્વ એ ચારેની હિંસા ૯ કોટિએ ન કરે, એમ ૯ × ૪ = ૩૬ ભાંગા થાય કેટલાંક (૧) સૂક્ષ્મ ૪ (૨) બાદર (૩) ત્રસ અને (૪) સ્થાવર આ a જે માતાપિતાના સંયોગ વિના સમૂર્છાિમ ઉત્પન્ન થાય છે, તેને મન નથી હોતું તે અસંશી કહેવાય છે. p સાધુ-સાધ્વીજી સંયમ પાલનાર્થે જે પાત્ર, પોથી, વસ્ત્રનો ઉપયોગ કરે છે, તેને ભંડ ઉપકરણ કહેવાય છે. છે પ્રાણ = વિકસેન્દ્રિય, ભૂત = વનસ્પતિ, જીવ = પંચેન્દ્રિય અને સત્ત્વ = પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુકાય. # જે દૃષ્ટિથી દેખાય નહિ વજય ભીંતમાંથી નીકળી જાય અને કોઈના માર્યા મરે નહિ. આયુષ્ય પૂર્ણ થયે જ મરે તે સૂક્ષ્મ જીવ. તે ૩૪૩ ઘનરન્તુ પ્રમાણ લોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસ ભરેલાં છે. છે જે પ્રત્યક્ષ દેખાય છે, બીજાના મારવાથી મરે અને લોકના દેશ વિભાગમાં છે તે બાદર જીવ, બેઇન્દ્રિયાદિ ૪ ત્રસ જીવ અને પૃથ્વી આદિ ૫ સ્થાવર જીવ. - - શ્રી જૈન તત્ત્વ સાર દિલ | Page #90 -------------------------------------------------------------------------- ________________ ચારની હિંસા ૯ કોટિએ ન કરે. એ રીતે ૩૬ ભાંગા કહે છે. એ ૩૬ પ્રકારે (૧) દિવસે, (૨) રાત્રે, (૩) એકલો રહીને, (૪) પરિષદમાં રહીને, (૫) નિદ્રાવસ્થામાં કે (૬) જાગ્રતાવસ્થામાં એમ છ પ્રકારે હિંસા કરે નહિ. એટલે ૩૬ ૪ ૬ = ૨૧૬ ભાંગા પહેલા મહાવ્રતના થયા. કેટલાંક ૪૮૬ ભાંગા કહે છે. તે આ પ્રમાણે (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) બેઇંદ્રિય, (૭) તેઇંદ્રિય, (૮) ચરિંદ્રિય અને (૯) પંચેન્દ્રિય એમ ૯ ને નવ કોટિએ ગુણતાં ૮૧ થાય અને એ ૮૧ને દિવસ રાત્રિ વગેરે ૬ બોલોની સાથે ગુણતાં ૪૮૬ થાય. ૯ બીજું મહાવ્રતઃ- સૂત્ર ‘‘સવ્વાસો મુસાવાયાઓ વેરમાં ।’’ અર્થાત્ ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને કદાપિ ત્રિવિધે જૂઠ ન બોલે. બીજા મહાવ્રતની પાંચ ભાવના : (૧) વગર વિચાર્યું બોલવું નહિ, (૨) ક્રોધે કરી બોલવું નહિ, (૩) લોભે કરી બોલવું નહિ, (૪) ભયે કરી બોલવું નહિ, (૫) હાસ્ય કરી બોલવું નહિ. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ ૪ ને ૯ કોટિએ ગુણવાથી ૩૬ ભાંગા થાય છે. તે ૩૬ને દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૨૧૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે. ત્રીજું મહાવ્રત :– સૂત્ર ‘‘સવ્વાનો ગન્નિાવાળાએ વેરમાં ।'' અર્થાત્ ગામ, નગર કે જંગલમાં અલ્પ મૂલ્યવાળી, બહુ મૂલ્યવાળી, અણુ, સ્થૂલ, સચિત્ત, અચિત્ત વસ્તુ માલિકની આજ્ઞા વિના ત્રિવિધે ગ્રહણ કરે નહિ સર્વથા પ્રકારે ચોરી કરે નહિ. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના : (૧) અણયાચી વસ્તુ લેવી નહિ - વસ્ત્ર, પાત્ર આદિ આજ્ઞા વિના લે નહિ, (૨) અણયાચ્યું સ્થાનક ભોગવવું નહિ - આજ્ઞા વિના કોઈ પણ સ્થાનમાં રહેવું નહિ, (૩) સ્થાનકની સાર સંભાળ કરવી નહિ, (૪) આહાર પાણીનો સંવિભાગ કરવો, (૫) વૃધ્ધ ગ્લાન ગુર્વાદિકની વૈયાવચ્ચ ક૨વી. અલ્પ, બહુ, નાની, મોટી, સચિત્ત, અચિત્ત એ ૬ ને ૯ કોટિએ ગુણવાથી ૫૪ ભાંગા થાય છે. દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૩૨૪ ભાંગા થાય છે. આચાર્ય અધિકાર ૭૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ ચોથું મહાવ્રત સૂત્ર - ‘‘મન્ત્રાઓ મેદુળાઓ વેરમાં ।’' અર્થાત્ સર્વ પ્રકારે મૈથુનથી, વિષયોથી વિરમવું ચોથા મહાવ્રતની પાંચ ભાવના : (૧) સ્ત્રી પશુ પંડગ (નપુંસક) સહિત સ્થાનક ભોગવવા નહિ, (૨) સ્ત્રીના અંગોપાંગ નિરખવા નહિ, (૩) પૂર્વના કામભોગ સંભા૨વા નહિ, (૪) સ્ત્રીની કથાવાર્તા કરવી નહિ, (૫) દિન દિન પ્રત્યે સરસ આહાર કરવો નહિ. સ્ત્રી, પશુ, પંડગ એ ત્રણેને ૯ કોટિએ ગુણવાથી ૨૭ ભાંગા ચોથા મહાવ્રતના છે. · પાંચમું મહાવ્રત :- સૂત્ર ‘‘સન્નાએ પાિદાઓ વેરમાં ।'' અર્થાત અલ્પ, બહુ, નાના, મોટા, સચિત્ત, અચિત્ત પરિગ્રહનો ત્રિવિધે ત્યાગ કરવો. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના : (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગંધ, (૪) રસ, (૫) સ્પર્શ એ પાંચે મનોજ્ઞ મળવાથી રાગ ન કરે અને અમનોજ્ઞ મળવાથી દ્વેષ ન કરે, નારાજ ન થાય. અલ્પ, બહુ વગેરે ને ૯ કોટિએ ગુણવાથી ૫૪ ભાંગા પાંચમાં મહાવ્રતના થાય છે. અને તે ૫૪ ને દિવસ આદિ ૬ વડે ગુણતાં ૩૨૪ ભાંગા થાય છે. ■ मूलमेय- महम्मस्स महादोससमुस्सयं, तम्हा मेहुण संसग्गं निग्गंथा वज्जयंति णं ॥ દેશ અ. ૬ ગા ૧૭ અર્થ : મૈથુનનું સેવન મહા અનર્થનુ મૂળ છે. એ વધુમાં વધુ ૯ લાખ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાત સંમૂર્ચ્છિમ (અસંશી) મનુષ્યની ઘાતરૂપ મહાદોષનું સ્થાન અને પાંચ મહાવ્રતોનું ઘાતક છે. એટલા માટે નિગ્રંથ મુનિઓ મૈથુનની ઇચ્છા થાય તેવા સંસર્ગ પરિચયનો ત્યાગ કરે છે. ૦ શ્રી ‘‘દશવૈકાલિક”ના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, સંયમ પાળવા અને લજ્જાનું રક્ષણ કરવા જે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ સાધુ રાખે છે તે પરિગ્રહરૂપ નથી પણ ધર્મોપકરણ છે. પરંતુ વસ્ત્રાદિ ૫૨ મમત્વભાવ રાખે તો તે પરિગ્રહ કહેવાય છે. ઉપધિ તો બાજુએ રહી પણ શરીર પરનું મમત્વ તે પણ પરિગ્રહ છે. શ્રી જૈન તત્ત્વ સાર ૭૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ પંચાચારનું વર્ણન જ્ઞાનાચાર – ‘શ' = જાણવું એ ધાતુ પરથી જ્ઞાન શબ્દ બન્યો છે. જ્ઞાન વિના અર્થની સિધ્ધિ ન હોય તેથી જ્ઞાન આચરણીય છે. આચાર્યજી પોતે જ્ઞાન સંપન્ન હોય છે અને અન્યને જ્ઞાનવાન બનાવવા પ્રયત્ન કરે છે. શ્રી તીર્થંકર પ્રણિત અને ગણધર રચિત દ્વાદશાંગી શાસ્ત્રને નિમ્નોક્ત ૮ દોષ રહિત પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનના ૮ આચાર | काले विणए बहुमाणे उवहाणे तह अणिण्हवणे । वंजणे अत्थ तदुभए अविहो नाणमायारो ।। અર્થ : (૧) ને - દિવસના અને રાત્રિના પહેલાં અને છેલ્લા ૪ પહોરમાં કાલિક સૂત્ર અને અન્ય કાળમાં ઉત્કાલિક સૂત્ર 3 ૩૪ અસક્ઝાય ટાળીને યથા યોગ્ય કાળે શાસ્ત્ર પઠન કરે. (૨) વિપIU - જિન શાસનનું મૂળ વિનય છે. જ્ઞાનીઓ કહે ત્યારે “તહર પ્રમાણ” “જી” ઇત્યાદિ વચનોથી આદરપૂર્વક તેમના વચનોનો સ્વીકાર કરે. જ્ઞાનના ઉપકરણોને વિનય પૂર્વક લે અને મૂકે. વિનય પૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન સુપ્રાપ્ય અને ચિરસ્થાયી થાય છે. (૩) વહુમાળે - જ્ઞાનદાતાનો બહુ આદર કરે અને ૩૩ આશાતના ટાળે. (૪) ૩ - શાસ્ત્રપઠન કરતાં પહેલા અને કરી રહ્યાં પછી ઉપધાન તપ (આયંબિલ આદિ તપ) વિધિ સહ કરે. (૫) પાવ - વિદ્યા ગુરુ નાના હોય, પ્રસિધ્ધ ન હોય તો પણ તેમના ગુણોને છુપાવે નહિ. 0 ૩૨ સૂત્રોમાં ૧૧ અંગ ૭ ઉપાંગ (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા પંચક) ૪ છેદ સૂત્ર અને ૧ ઉત્તરાધ્યયન સૂત્ર એ ૨૩ સૂત્ર કાલિક છે. બાકીના ૫ ઉપાંગ અને ૩ મૂળ ઉલ્કાલિક છે. અને ૩રમું આવશ્યક સૂત્ર “નોકાલિક નોઉત્કાલિક' છે. અર્થાત્ આવશ્યક ભણવામાં કોઈ પ્રકારના સમયનો બાધ નથી. M.C વગેરેમાં પણ સામાયિક પ્રતિકમણ, માળા કરી શકાય છે. આચાર્ય અધિકાર Page #93 -------------------------------------------------------------------------- ________________ (૬) વંશ - શાસ્ત્રના વ્યંજન, સ્વર, ગાથા, અક્ષર, પદ, અનુસ્વાર વિસર્ગ, લિંગ, કાલાદિક જાણે, ન્યૂનાધિક કે વિપરીત પ્રરૂપણા ન કરે. (૭) સત્ય - શાસ્ત્રના યથાતથ્ય અર્થ કરે પણ મનઃકલ્પિત અર્થન કરે. (૮) તલુમ - મૂળપાઠ અને અર્થ સત્ય ભણે, ભણાવે સાંભળે અને સંભળાવે. જ્ઞાનના આચારમાંથી “વિણએ, બહુમાણે અને અણિહવણે” જોતાં, સાધુએ ગુરુ (દીક્ષાચાર્ય, વાચનાચાર્ય કે ઉપાધ્યાય) પાસેથી જ સૂત્ર જ્ઞાનનો અભ્યાસ કરવો એમ સાબિત થાય છે. દર્શનાચારના ૮ આચાર દર્શનાચાર - પદાર્થના ભાવ હૃદયમાં દેખવા તેને દર્શન કહે છે. દર્શનના બે પ્રકાર છે. (૧) સત્ય પદાર્થનું સ્વરૂપ અને અસત્ય પદાર્થનું સ્વરૂપ. એમ જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવો જ ભાવ હૃદયમાં દર્શાય તે સમ્યગુ દર્શન” (૨) જેમ કમળાના રોગવાળો શ્વેત પદાર્થને પણ પીળો દેખે તેમ અસત્યને સત્ય અને સત્યને અસત્ય જે દર્શાવે તે “મિથ્યાદર્શન.” આચાર્યજીને મિથ્યાદર્શનનો ક્ષય થયો હોય છે. અને સમ્યગ્દર્શનના નીચે જણાવેલ ૮ દોષોથી તેઓ પોતે દૂર રહે છે અને બીજાના દોષો છોડાવે છે. निस्संकिअ निक्कंखिअ, निर्वितिगिच्छा अमूढदिट्ठिअ । उवबूह थिरीकरणे, वच्छल्ल प्पभावणे अट्ठ॥ સમ્યગદર્શનના ૮ આચાર (૧) નિસંવિય : પોતાની અલ્પમતિથી શાસ્ત્રની કોઈ વાત સમજમાં ન આવે તો તેમાં શંકા કરે નહિ કારણકે સાગરનું પાણી જેમ ગાગરમાં સમાય નહિ તેમ અનંતજ્ઞાની પ્રણિત ગહન તત્ત્વજ્ઞાનને આપણી અલ્પ બુધ્ધિ પહોંચે નહિ. પરંતુ જેમ મૂલ્યવાન રત્નોની કિંમત નિષ્ણાંત ઝવેરી કરી આપે ત્યારે તેની પર વિશ્વાસ બેસે છે, તેવી જ રીતે જિનવચન પર પ્રતીતિ રાખવી. વીતરાગ ભગવાન કદી પણ ન્યૂનાધિક કે અસત્ય પ્રરૂપે નહિ. તેઓએ અનંત કેવળજ્ઞાન માં જે ભાવ દીઠા તે જ પ્રકાશ્યા છે, એવો વિશ્વાસ રાખે. શ્રી જૈન તત્વ સાર Page #94 -------------------------------------------------------------------------- ________________ (૨) નિલવિઝા : અન્ય મતાવલંબીના ગાન, તાન, ભોગ, વિલાસ, મહિમા, પૂજા ચમત્કાર આદિ આડંબર જોઈને તે મતનો સ્વીકાર કરવાની અભિલાષા કરે નહિ તથા એમ કહે નહિ કે આપણા ધર્મમાં એવું હોત તો ઠીક થાત. મિથ્યા ઢોંગથી આત્મકલ્યાણ થતું નથી. બાહ્ય-આત્યંતર ત્યાગ અને આત્મદમનથી જ કલ્યાણ થાય છે. (૩) નિર્વિત્તિનછી : મને તપ, સંયમાદિ ધર્માચરણ કરતાં કરતાં આટલો દીર્ઘકાળ વીત્યો, છતાં આજ પર્યત તેનું કશું ફળ દષ્ટિગોચર ન થયું તો હવે શું થવાનું હતું ? ન માલૂમ આ કષ્ટનું કશું ફળ હશે કે નહિ ? આમ કરણીના ફળમાં સંદેહ કદાપિ ન કરવો. જેમ યોગ્ય ક્ષેત્રમાં વાવેલું બીજ વૃષ્ટિના યોગથી કાળાંતરે ફળદાયી નીવડે છે તેમ આત્મરૂપ ક્ષેત્રમાં વાવેલું કરણીરૂપ બીજ શુભ પરિણામ રૂપ જલવૃષ્ટિથી યથાયોગ્ય કાળે પરિપક્વ થઈ અવશ્ય ફળદાયી નીવડે છે. કરણી કદાપિ વાંઝણી હોતી નથી. એવી દૃઢ શ્રધ્ધા રાખવી. (૪) સમૂહ વિ : જેમ મૂઢ મનુષ્ય ગોળ, ખોળ, સોનું, પીતળ સરખાં માને છે. તેમ ભોળા મનુષ્યો બધા ધર્મ સમાન માને છે, પરંતુ જિનેન્દ્ર પ્રણિત દયામય પરમ ધર્મની બરાબરી કોઈપણ મત કરી શકે નહિ. આવો સર્વોત્કૃષ્ટ ધર્મ મને પ્રાપ્ત થયો છે. એ મારા અહોભાગ્ય છે. આવી દૃઢ શ્રધ્ધા રાખવી. (૫) ૩વધૂર ઃ સમ્યકત્વી અને સાધર્મિકના અલ્પ ગુણની પણ શુધ્ધ મનથી પ્રશંસા તથા વૈયાવૃત્ય કરી તેને ઉત્સાહી કરવો. (૬) થિરી રપ : કોઈ સાધર્મિકનું મન ઉપસર્ગ પ્રાપ્ત થવાથી અથવા અન્ય દર્શનીના સંસર્ગથી સત્ય ધર્મથી વિચલિત થયું હોય તો તેને સ્વયં ઉપદેશ આપીને સત્સમાગમ કરાવીને, યથોચિત્ત સહાય દ્વારા શાતા પમાડીને તેને ધર્મમાં સ્થિર કરવો દૃઢ શ્રધ્ધાવંત બનાવવો. (૭) વછન્ન : ગાય જેમ વાછરડા પર પ્રીતિ રાખે છે તેમ સાધર્મિક સાત્મનઃ પ્રતિનિ જેવાં ન સમારંતુ જે પોતાને બૂરું લાગતું હોય તે બીજા પ્રત્યે પણ ન આચરવું જ આચાર્ય અધિકાર Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ પ્રીતિ રાખવી, રોગીને ઔષધોપચારથી, વૃધ્ધ, જ્ઞાની, બાલ અને તપસ્વીને આહાર, વસ્ત્રાદિ ઇચ્છિત પદાર્થથી શાતા ઉપજાવી વાત્સલ્ય કરે. ધર્મમાં પ્રેમની વૃદ્ધિ કરે. (૮) પાવળે : યદ્યપિ જૈન ધર્મ પોતાના ગુણોથી સ્વયં પ્રભાવક છે, તો પણ દુષ્કર ક્રિયા, વ્રતાચરણ, અભિગ્રહ, કવિત્વશક્તિ, અવધાન, સદ્બોધાદિ દ્વારા સદ્ધર્મને વિશેષ પ્રદીપ્ત કરે. આ બધા સદ્ગુણોનો સ્વીકાર આચાર્યજી સ્વયં કરે છે અને બીજાને કરાવે છે. ચારિત્રના ૮ આચાર ચારિત્રાચાર - ક્રોધાદિ ચારે કષાયોથી અથવા નકાદિ ચાર ગતિથી છોડાવી આત્માને મોક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્રાચાર, શુધ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ગમન કરાવે તે ચારિત્રાચાર. पणिहाण जोग जुत्तो, पंच समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्ठविह होइ नायव्वा ॥ ॥ ' અર્થ : (૧) ઇર્યા સમિતિ યતના પૂર્વક ચાલે તેના આલંબન, કાળ, માર્ગ અને યતના એમ ૪ પ્રકાર છે. (૧) આલંબન : ઇર્યાસમિતિવંત સાધુને જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જ અવલંબન છે. (૨) કાળ : રાત્રે માર્ગતિક્રમણ કરવાથી ત્રસ સ્થાવર જીવોની તથા રાત્રિમાં સદૈવ વરસી રહેલાં સૂક્ષ્મ સ્નેહકાય - પાણીની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્ત પહેલાં મકાન, વૃક્ષાદિ જે આશ્રયસ્થાન મળે ત્યાં રહી જાય. રાત્રે લઘુશંકાદિ માટે ગમનાગમન કરવાનો પ્રસંગ પડે ત્યારે વસ્ત્રથી શરીરનું આચ્છાદન કરી, રજોહ૨ણથી ભૂમિનું પ્રમાર્જન કરતો થકો દિવસે જોઈ રાખેલા સ્થાનમાં જઈ પરઠીને તત્કાળ સ્વસ્થાનમાં આવી જાય. (૩) માર્ગ : ઉન્માર્ગમાં ઉધઈ, કીડીના દર અને અસ્પૃશ્ય ભૂમિમાં સચેતપણું તેમ જ કાંટા કાંકરા હોવાથી જીવહિંસા થાય અને શરીરને બાધા પહોંચે તેથી ઉન્માર્ગમાં ગમનાગમન ન કરે. (૪) યતના : યતના એટલે વિવેક, જાગૃતિ તેના ચાર પ્રકાર થાય છેઃ શ્રી જૈન તત્ત્વ સાર ૭૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ (૧) દ્રવ્યથીઃ નીચી દૃષ્ટિ રાખી ચાલે. (૨) ક્ષેત્રથી : દેહ પ્રમાણે (૩ી હાથ) આગળ જોઇને ચાલે. (૩) કાળથીઃ દિવસે જોઈને અને રાત્રે પોંજીને ચાલે. (૪) ભાવથી : રસ્તે ચાલતાં નીચે પ્રમાણે ૧૦ બોલ વર્જે (રસ્તે ચાલતાં બીજા કામ કરવાથી ઉપયોગ શૂન્યતાને લીધે બરાબર યતના જળવાતી નથી.) (૧) શબ્દ : વાર્તાલાપ કરે નહિ, સાંભળે નહિ. (૨) રૂ૫ : શૃંગાર તમાશાદિ જુએ નહિ. (૩) ગંધ : કોઈ વસ્તુ સુંઘે નહિ. (૪) રસ : કોઈ વસ્તુ ચાખે નહિ. (૫) સ્પર્શ : કોમળ, કઠણ કે શીત, ઉષ્ણાદિ સ્થાનમાં પરિણામ ચંચલ રાખે નહિ. (૬) વાચના : પઠન કરે નહિ. (૭) પૃચ્છના : પ્રશ્ન પૂછે નહિ. (૮) પરિવર્તના શીખેલું ફરી ગોખે નહિ. (૯) અનુપ્રેક્ષા: સંભારે નહિ. (૧૦) ધર્મકથા : ઉપદેશ કરે નહિ. |(૨) ભાષા સમિતિ યિતના પૂર્વક બોલે તેના ૪ પ્રકાર : (૧) દ્રવ્યથી : કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસક, પીડાકારી, સાવધ, મિશ્ર, ક્રોધકારક, માનકારક, માયાકારક, લોભકારક, રાગકારક, દ્વેષ કારક, અપ્રતીતકારી, અને વિકથા એ ૧૬ પ્રકારની ભાષા બોલે નહિ. (૨) ક્ષેત્રથી : રસ્તે ચાલતાં વાર્તાલાપ કરે નહિ. (૩) કાળથી : પહોર રાત્રિ વીત્યા પછી મોટા અવાજે બોલે નહિ. (૪) ભાવથી : દેશ કાલ ઉચિત સત્ય, તથ્ય, પથ્ય વચન બોલે. (૩) એષણા સમિતિ { (૧) શધ્યા (સ્થાનિક), (૨) આહાર, (૩) વસ્ત્ર, (૪) પાત્ર નિર્દોષ ગ્રહણ કરે તેના ૪ ભેદ : (૧) દ્રવ્યથી : ૪૨, ૪૭ તથા ૯૬ દોષરહિત શયાદિ ચારે વસ્તુ ભોગવે. ( ૯૬ દોષ ઉદગમનના ૧૬ દોષ ૧. દલિમ - સમુચ્ચયે સાધુ માટે બનાવેલ આપે તે આધાકર્મી. ૨. સર્ષ - એક સાધુને ઉદ્દેશીને બનાવેલ તે ઉદ્દેશિક. રૂ. પુતિ - ગૃહસ્થ નિમિત્તે બનેલા આહારમાં સાધુ નિમિત્તે બનાવેલા આહારમાંથી એક કણ પણ પડી ગયો હોય તો તે પણ લેવો કલ્પ નહિ. ૪. મિશ્ર - ગૃહસ્થ અને સાધુ માટે ભેગું બનાવે તે મિશ્ર ૫. વI - આ ચીજ તો સાધુને જ આપીશ એમ સ્થાપન કરી રાખે ૬. પાડિયા - કાલે સાધુજી ગોચરી કરવા આચાર્ય અધિકાર Page #97 -------------------------------------------------------------------------- ________________ પધારશે તો કાલે મહેમાનોને પણ જમાડીશ એમ કહી દે. ૭.હર - દીપક આદિથી અંધારામાં પ્રકાશ કરીને આપે. ૮.રિયાદ- સાધુ માટે વેચાતુ લઈને આપે તે. ૧.પમિત્તે - ઉધાર લાવીને આપે ૨૦ વિકે- બીજાની પાસે અદલબદલ કરીને આપે. ૨૨.મદિકે - સ્થાનકમાં કે રસ્તામાં સામે લાવીને આપે ૨૨.fબને - માટી, લાખ વગેરેથી બરણી કે શશીનું મોઢું બંધ કર્યું હોય તે સાધુને માટે ખોલીને આપે શરૂ.માનોદક - ઉપરથી નીચે લાવીને આપે ૨૪ છિન્ને - સબળ વ્યક્તિ નિર્બળની પાસેથી છીનવીને આપે. ૨૫. ખિસકે - માલિક કે ભાગીદારની આજ્ઞા વિના આપે ૨૬.મોયરે - સાધુને આવતા સાંભળી લોટમાં લોટ, દાળમાં દાળ ઇત્યાદિ અધિક ભેળવી દે. આ ૧૬ દોષ ઉદ્ગમનના તે ભદ્રિક સરાગી મનુષ્ય દાન દેવાના ઉત્સાહથી લગાડે છે. પણ મુનિ તેને કર્મ બંધન હેતુ જાણી કહે કે, અહો આયુષ્યમાન્! મને આ કહ્યું નહિ. આ ૧૭થી ૩૨ સુધીના ૧૬ દોષ ઉત્પાદનના, તે રસના લોલુપી સાધુ લગાવે છે. ૭.ઘાડું - ગૃહસ્થનાં બાળકોને રમાડીને મુનિ આાર લે તે ધાત્રીકર્મ આથી બ્રહ્મચર્યમાં શંકાદિ ઉપજે. ૨૮-ટુ-ગ્રામાંતરે કે ગૃહાંતરે સંદેશો પહોંચાડીને આહાર લે. ૨૨.નિમિત્તે - ભૂત, ભવિષ્યની વાત સંભળાવીને કે સ્વપ્ન- સામુદ્રિકનાં ફળ. બતાવીને લે. ૨૦.માનવ - જાતિ કે સગાઈ બતાવીને લે. ૨૨. વઘામ - ભિક્ષુકની પેઠે દીનતા કરીને લે ૨૨.તિ - ઔષધોપચારાદિ બતાવીને લે. ૨૩. રે - ક્રોધ કરીને લે. ૨૪.માટે - અભિમાન કરીને લે. ૨૧ મા - કપટ કરીને લે ૨૬ નોદે - લોભ-લાલચ કરીને લે. ર૭.પુત્ર પચ્છા સંઘ - દાન લીધા પહેલા કે પછી દાતારના ગુણાનુવાદ કરે ૨૮ વિજ્ઞાન - વિદ્યાના પ્રભાવથી રૂપ બદલીને લે. ૨૧.મંત્ત' - વ્યંતર, સાપ, વિંછી આદિના મંત્ર, વશીકરણ સ્થંભનાદિ મંત્ર કરીને લે. ૩૦ જુને - પાચકાદિ ચૂર્ણ કરી આપીને કે કરવાની વિધિ શીખવીને લે. રૂ.ગોને-તંત્રવિદ્યા ઇંદ્રજાળ આદિ તમાશા બતાવીને લે. ૩૨. પૂનવિષે - ગર્ભધારણ, ગર્ભપાત, સ્થંભન આદિ પ્રયોગ બતાવીને લે. આ ૧૦ દોષ સાધુ અને ગૃહસ્થ બન્ને મળીને લગાવે. ૩૩.વિણ - આધાકર્મી આદિ દોષની શંકા પડવા છતાં લે. ૩૪ વિતરણ - સચિત પાણી આદિ હાથની રેખામાં કિંચિત્માત્ર હોય તેના હાથથી લે. રૂપ.વિવિE - સચિત પૃથ્વી પાણી અગર કીડીના દર ઉપર રાખેલી વસ્તુ લે ૩૬.દિપ - સચિત વસ્તુની નીચે અચિત વસ્તુ રાખી હોય તે લે. ૩૭. સાહિg - સચિત વસ્તુની મધ્યમાં રાખેલી અચિત્ત વસ્તુ લે. ૩૮.લાયો - અતિ વૃધ્ધ, નાનું બાળક, નપુંસક, બીમાર, ખસનો દર્દી, સ્તનપાન કરાવતી માતા, સાત મહિના થયા પછીની ગર્ભવતી સ્ત્રી, આદિ દાતાના હાથથી લે. ૩૧.પિત્ર - ચણાના ઓળા, ઘઉં, બાજરી, જુવાર મકાઈનો પોંક ઇત્યાદિ મિશ્ર વસ્તુ લે. ૪૦.ગત - તાજુ ધોવણ, તરતની વાટેલી ચટણી (પૂરા જીવ ચવ્યા ન હોય) શ્રી જૈન તત્વ સાર ON Page #98 -------------------------------------------------------------------------- ________________ એક મુહૂર્ત વીત્યા અગાઉ લે. ૪.ત્ત્તિત્ત - તરતનું લીંપેલ હોય તે ઉપર ગમનાગમન કરે ૪૨.અંડિÇ - ઢોળતાં કે વેરતાં થકા વહોરાવેલું છે. આ પાંચ માંડલાના દોષ તે આહાર કરતી વેળા લગાવે. ૪૩.સંગોયળા - ભિક્ષા લઈ સ્થાનકે આવ્યા બાદ દૂધ છે, માટે સાકર લાવો એ રીતે સ્વાદ નિમિત્તે સંયોગ મેળવે તે ૪૪.૫માળે - પ્રમાણથી અધિક લાવવું કે ખાવું તે ૪૬.ડું - સ્વાદુ આહારની પ્રશંસા કરે તો અંગાર એટલે કોલસા જેવો સંચમ બને. ૪૬.વ્રૂદ્ર બેસ્વાદ આહારની નિંદા કરે તો ધૂમ્ર જેવો સંયમ બને. ૪૭.ñાળે - સાધુ ૧. ક્ષુધા વેદનીય ઉપગમાવવા ૨. ગુર્વાદિની વૈયાવચ્ચ કરવા ૩. ઇર્યા સમિતિનું પાલન કરવા આંખની રક્ષા માટે ૪. સંયમનો નિર્વાહ કરવા ૫. પ્રાણી રક્ષા કરવા, પ્રતિલેખનાદિ ક્રિયા કરવા અને ૬. ધર્મધ્યાન કરવા, એ છ કારણે આહાર કરે અને ૧. રોગોત્પત્તિ થયે ૨. ઉપસર્ગ આવ્યે ૩. બ્રહ્મચર્યમાં દ્દઢ રહેવા ૪, જીવ રક્ષા કરવા પ. તપ કરવા ૬. અનશન કરવા એ છ કારણે આહારનો ત્યાગ કરે. વિના કારણ આહાર કરે તે દોષ. - આ પંદર દોષ દશ વૈકાલિક સૂત્રમાં કહ્યા છે. ૪૮,૩૫ાડ વાઙ દ્વાર ખોલાવીને લે તો દોષ ૪૬.મંડી પાદુઙિઞાગે - દેવ દેવીને ચડાવવા કરેલ આહાર લે. ૧૦.વૃત્તિ પદ્ઘત્તિશાત્રે - બલિ બાકુળા ઉછાળવા કરેલ આહાર લે. ૧૧.અવિક ભીંત કે કપડાંને અંતરે રહેલી ન દેખાતી વસ્તુલે. ૧૨.વળા પાટ્ટુડિયાસે - સાધુને માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લે. બ્રૂ.પરિયા - પ્રથમ નીરસ આહાર આવ્યો હોય તે પરઠી દે અને બીજો સારો આહાર લાવે, ૧૪.વાળકા - બ્રાહ્મણાદિને દાન દેવા માટે બનાવેલ આહાર લે. ૧.પુળાકા - મૃત મનુષ્યની પાછળ પુણ્યાર્થે બનાવેલ આહાર લે. ૧૬.સમળઠ્ઠા - શાક્યાદિ શ્રમણ બાવા જોગીને અર્થે બનેલો આહાર લે. ૧૭.વળીમાડ્ડા - દાનશાળા (સદાવ્રત)નું લે. ૧૮.નિયાñ - નિત્ય એક જ ઘેરથી લે. ૧૧.સેમ્બાંતર જેની આજ્ઞા લઈ મકાનમાં ઉતરે તેના ઘરનું લે. ૬૦.રપિંડ - રાજાના ઘેરથી બલીષ્ઠ કામોત્તેજક આહાર કે ઔષધિ લે. ૬૬.િિપચ્છ - કારણ વિના મનોજ્ઞ ચીજ લાવે કે ખાય. ૧૨.સંઘટ્ટ - માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ સચિતનો સંઘટ્ટો થયેલું લે. ૬૩.મોચને - ખાવું થોડુ અને નાખી દેવું ઝાઝુ એવું લે. ૬૪.પરડી - વેશ્યા, ભીલ, ચાંડાલાદિ નીચ કુળનો આહાર લે. ૬૧.મામ જેણે મના કરી હોય કે અમારે ત્યાં આવવું નહિ તેના ઘરનો આહાર લે. ૬૬.પુનમ પાÆ - ગૃહસ્થ આહાર વહોરાવ્યા પહેલાં કે પછી ચિત્ત પાણીથી હસ્તપ્રક્ષાલનાદિ દોષ લગાવે ત્યાંથી લે. ૬૭. ચિયત વ્યભિચારિણી સ્ત્રી કે જાતિ બહાર મૂકેલા એવા અપ્રતીતકારી ઘરનો આહાર લે. - આ બે દોષ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા છે. ૬૮. સયાળપિંડ-સામુદાણી બાર કુળની ગોચરી ન કરે, પરંતુ સ્વજાતિની જ ભિક્ષા લે તો દોષ. ૬૧. પરીવાડી જ્ઞાતિ આદિ પંગત જમવા બેઠી હોય તેને ઓળંગીને લે. ૭. આચાર્ય અધિકાર Page #99 -------------------------------------------------------------------------- ________________ | આ પાંચ દોષ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. ૭૦.૫ETમત્તે - મહેમાનોને માટે બનાવેલો આહાર તેઓ જમ્યા પહેલાં લ. ૭૨.જંસ - જળચર, સ્થલચર, ખેચરાદિ જીવોનું માંસ લે. ૭૨ ઉડી - સર્વ જાતિને કિંવા ગામને જમાડવા ભોજન કર્યું હોય તે લે. ૭૩.૩નંગ – દ્વાર પર ભિખારી ઊભો હોય તેને ઓળંગીને લે. ૭૪. સીરવયં - ગૃહસ્થનું કંઈ કામ કરી આપવાનું વચન આપીને લે, આ દોષ આચારાંગ સૂત્રમાં છે.' ૭, નીફર્જત - સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી લે. ૭૬ સીઝંત - તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લે. અથવા ભોગવે. પહેલા પહોરનું લાવેલું ચોથા પહોરમાં ભોગવે. ૭૭.મતિ - માર્ગની મર્યાદા (બંગાઉ) ઉપરાંત જઈ ભોગવે. ૭૮.મા=૫ - જે આમંત્રણ કરે તેના ઘરનું લે. ૭૨.તારમ7 - અટવીનું ઉલ્લંઘન કરીને આવેલ તેને માટે બનાવેલું લે. ૮૦.તુમિત્ત – દુષ્કાળ પીડિત લોકો માટે બનાવેલું છે. ૮૨.પિતામર - રોગી કે વૃધ્ધને માટે બનાવેલું લે. ૮૨.વનિયમિત્ત - અતિવૃષ્ટિ પ્રસંગે ગરીબો માટે બનાવેલું હોય તે લે. રૂ.રોષ - ખુલ્લું રાખવાથી સચિત રજ ચડી ગઈ હોય તે લે. આ પાંચ દોષ પ્રશ્ન વ્યાકરણમાં છે. ૮૪.રયતકોષ - જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલી ગયા હોય તે લે. ૮૫ સયાદી - ગૃહસ્થના ઘરમાંથી પોતાના હાથે ઊઠાવીને લે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવાની મનાઈ નથી) ૮૬ વાહિં - ઘર બહાર ઊભા રાખી અંદરથી લાવીને આપે તે લે. ૮૭.પરંવ - દાતારના ગુણાનુવાદ કરીને લે. ૮૮.વાટ્ટા - બાળકોને માટે બનાવ્યું હોય તે તેના ખાધા પહેલા લે. આ સાત દોષ નિશીથ સૂત્રમાં કહ્યા છે. ૮૧. Ifબg-ગર્ભવતી માટે બનાવેલું તેના ખાધા પહેલાં લે. ૧૦. ઉત્ત-કોઈ દાતા છે? એમ પોકારીને લે. ૧૨. વિમત્ત-અટવી પર્વતાદિના નાકા પરની દાનશાળામાંથી લાવે. ૨૨. તિસ્થમત્ત-ગૃહસ્થ ભિક્ષા કરી લાવ્યો હોય તેની પાસેથી લે. ૧૩. પારસ્થાનત્ત-આચાર ભ્રષ્ટ સાધુનો વેષ પહેરી આજીવિકા કરતો હોય તેની પાસેથી લે. ૨૪. ડુમછમત્ત-અયોગ્ય દુર્ગછનીય, એઠું વગેરે લે. ૨૫. સાપરીણિીયા-ગૃહસ્થની સહાયથી આહાર પાણી આદિ પ્રાપ્ત કરે. આ દોષ નિશીથ તથા બૃહત્કલ્પ બનેમાં કહ્યા છે. ૬૬. પરિયાંશય-ભિક્ષુકોને આપવા માટે ઘણા વખતથી સંઘરી રાખેલ હોય તે ભિક્ષુક ન લઈ જાય અને પછી સાધુને આપે તે સાધુ લે તો દોષ. ઉપર્યુક્ત ૯૬ દોષ રહિત આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યાદિ ગ્રહણ કરીને સાધુઓએ સંયમ તપનો નિર્વાહ કરવો જોઈએ. શ્રી જૈન તત્વ સાર | ૭૯ | Page #100 -------------------------------------------------------------------------- ________________ નહિ. (૨) ક્ષેત્રથી : ખાનપાનાદિક વસ્તુ બે કોષથી વધુ દૂર લઈ જઈ ભોગવે (૩) કાળથી : પહેલે પહોરે લાવેલ ખાનપાનાદિ ચોથા પહોરમાં ભોગવે નહિ. (૪) ભાવથી : સંયોજનાદિ માંડલાના દોષો વર્જીને આહારાદિ ભોગવે. આહાર, વસ્ત્ર, પાત્રાદિ પર મમત્વ રાખે નહિ. સમય પર નિર્દોષ જે મળે તેનાથી સંતોષ માને અને શાસ્ત્રોક્ત ક્રિયા સમય પર કરે. (૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ :યતના પૂર્વક ભંડોપકરણ ગ્રહણ કરે, સ્થાપિત કરે તે ભંડોપકરણ બે પ્રકારનાં હોય છે. (૧) સાધુને સદૈવ ઉપયોગમાં આવે જેવાં કે ૨જોહરણ મુખવસ્ત્રિકાદિ તેને ‘ઔઘિક’ ઉપધિ કહે છે. (૨) પ્રયોજનથી કામમાં આવે તે પાટ-પાટલા વગેરે તે ‘ઔપગ્રહિક’ કહેવાય છે. સાધુને ઉપકરણ સંબંધી શાસ્ત્રમાં આ પ્રમાણે આજ્ઞા છે. (૧) કાષ્ટનું, (૨) તુંબડાનું અને (૩) માટીનું એ ત્રણ પ્રકારનાં પાત્ર આહાર, પાણી ઔષધાદિ ગ્રહણ કરવા માટે રાખે, કોઈ જીવની હિંસા ન થાય તેવો ઊન, અંબાડી કે શણનો રજોહરણ ભૂમિ આદિનું પ્રમાર્જન કરવા માટે રાખે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે છીંક, બગાસુ અને શ્વાસોચ્છ્વાસથી જીવહિંસા થાય છે. તેથી વસ્ત્રનાં આઠ પડની મુખવસ્ત્રિકા દોરા સહિત મુખ પર અહર્નિશ બાંધી રાખે, ઊન, સૂતર, રેશમ અને શણની શ્વેત રંગની અને પ્રમાણોપેત (માપસર) વસ્ત્રની ૩ ચાદર (ઓઢવા માટે) રાખે, એક ચોલપટો (પહેરવા માટે) રાખે. એક બિછાનાનું વસ્ત્ર રાખે, એક ગુચ્છક (ગુચ્છો) વસ્ત્ર, પાત્ર તથા શરીર પર રહેતા જીવોનું પ્રમાર્જન ક૨વા રાખે. ખાળ, ગટર વગેરેમાં લઘુનીત (પેશાબ) કરવાથી દુર્ગંધ ઉત્પન્ન થાય રોગાદિ ઊપજે, ચેપી રોગનો પણ ડર રહે. તેની સાથે સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેથી એક પાત્રમાં લઘુનીત કરી એકાંત જગ્યામાં છૂટું છૂટું પરઠી દે. ભિક્ષા લાવવાનાં પાત્ર રાખવાની ઝોળી, પાણી ગાળવાનું ગળણું પાત્ર ८० આચાર્ય અધિકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ સાફ કરવાનું કપડું વગેરે ઉપકરણો સાધુ સદેવ પાસે રાખે છે અને ખપ પડે ત્યારે પાટ, પાટલા પરાળ (ઘઉં કે ચાવલનાં છોતરાં) ગૃહસ્થને ત્યાંથી યાચી લાવે છે અને જરૂરિયાત પૂર્ણ થયા પછી પરત કરે છે. ઉક્ત ઉપકરણોને (૧) દ્રવ્યથી : યતનાથી ગ્રહણ કરે, યતનાથી રાખે બિનજરૂરી બગાડ કે નાશ ન કરે. (૨) ક્ષેત્રથી ઃ ગૃહસ્થના ઘરમાં ઉપકરણો રાખીને ગ્રામોનુગ્રામ વિહાર કરે નહિ. કારણકે પ્રતિબદ્ધ થવાય છે અને પ્રતિલેખનના પ્રમાદનો દોષ લાગે . (૩) કાળથી : પ્રાતઃકાળ અને સંધ્યાકાળ બન્ને વખત બધાં વસ્ત્ર, પાત્ર અને ઉપકરણોનું પ્રતિલેખન કરે. પડિલેહણ કરતાં વાતો કરે નહિ તેમજ આમ તેમ જુએ નહિ. પ્રતિલેખન કરેલ વસ્ત્રાદિ પ્રતિલેખના વિનાનાં વસ્ત્રાદિ સાથે ભેળવી દે નહિ. પ્રથમ મુહપત્તી પછી ગુચ્છો, ચોલપટો, ચાદર, રજોહરણ વગેરેની ક્રમશઃ પ્રતિલેખના કરે. (૪) ભાવથી : ઉપયોગ સહિત ઉપકરણો વાપરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં ૩રમી ગાથામાં કહ્યું છે કે પઝલ્વે ૨ નોટ્સ' અર્થાત્ સાધુના વેષથી લોકોને પ્રતીતિ થાય છે કે, આ સાધુ છે એટલા માટે વસ્ત્રાદિ ધારણ કરવાની જરૂર છે, નહિ કે અભિમાન કિંવા દેહ મમત્વને કારણે. T(૫) પારિઠાવણિયા સમિતિ : ઉચ્ચાર' = વડીનીત, “પાસવણ” = લઘુનીત, ખેલ’ – બળખો, જલ = મેલ', “સિંઘાણ = લીંટ' વગેરેને (૧) દ્રવ્યથી : યતનાપૂર્વક પાઠવે જ્યાં જીવ જંતુ ન હોય. ધ્રો, બીજ વગેરે ન હોય ત્યાં જતનાથી પરહે. (૨) ક્ષેત્રથી ઃ જેની માલિકીની જે જમીન હોય તેની આજ્ઞા લે અગર માલિક ન હોય અને જગ્યા અપ્રતીતકારી ક્લેશ ઉત્પન્ન કરાવવાવાળી ન હોય તો ત્યાં શક્રેન્દ્રજીની 8 આજ્ઞા લઈને પરઠે. છે દક્ષિણાર્ધ લોકના માલિક શક્રેન્દ્ર ભગવાન મહાવીરને કહી ગયા છે કે: સાધુ આદિ ચારે તીર્થને નિરવદ્ય કામમાં મારી માલિકીની જગ્યાનો ઉપયોગ કરવાની મારી આજ્ઞા છે. | શ્રી જૈન શ્રી જૈન તત્ત્વ સાર | ૮૧ | Page #102 -------------------------------------------------------------------------- ________________ (૩) કાળથી : દિવસે સારી રીતે જૉઈને અને રાત્રે દિવસે જોઈ રાખેલી નિરવધ જગ્યામાં પરઠે. (૪) ભાવથી : શુધ્ધ ઉપયોગયુક્ત યતનાપૂર્વક પરઠે. જતી વખતે ‘આવસહિ' (હું આવશ્યક કામે જાઉં છું) કહે. પરઠતી વખતે માલિકની આજ્ઞા છે એટલા માટે ‘અણુજાણહ મેમિ ઉગ્ગહં' કહે પરઠવ્યા પછી આ વસ્તુથી હવે મારે કંઈ પ્રયોજન નથી એટલા માટે ‘વોસિરેહ’ શબ્દ ૩ વાર કહે. સ્વસ્થાનકે પાછાં આવતા ‘નિસીહિ’ શબ્દ ૩ વાર કહે. પછી ઇર્યાવહી પડિક્કમે. આ પાંચ સમિતિ થઈ. • ૬-૭-૮ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ : મન, વચન અને કાયા એ ત્રણે એવાં પ્રબળ શસ્ત્ર છે કે ઘણીવાર મહાઘાતકી વિચાર, ઉચ્ચાર અને આચાર વડે જીવ નિરર્થક કર્મબંધ કરી લે છે. ત્રણ પ્રકાર : (૧) સંરંભ : પરિતાપ ઉપજાવવાનો વિચાર. (૨) સમારંભ : પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો વિચાર અને (૩) આરંભ : જીવકાયા જુદાં કરવાનો વિચાર. એ ત્રણે પ્રકારના વિચારથી મનનો નિગ્રહ કરી ધર્મધ્યાનમાં મનને જોડે તે મનોગુપ્તિ. (૨) વચનગુપ્તિ : ઉક્ત ત્રણ પ્રકારના સદ્દોષ વ્યવહારથી વચનનો નિગ્રહ કરે તે. (૩) કાયગુપ્તિ : ઉક્ત ત્રણે પ્રકારનાં આચરણોથી કાયાનો નિગ્રહ કરી તપ, સંયમાદિ સત્કાર્યમાં કાયાને જોડે તે. એ ત્રણ ગુપ્તિ થઈ. એમ ૫ સમિતિ અને ૩ ગુપ્તિએ ચારિત્રાચારના આઠ ગુણ છે. આચાર્યજી તેના દોષને દૂર કરી ગુણોનું પાલન પોતે કરે અને બીજા પાસે કરાવે. તપના ૧૨ આચાર તે તપાચાર ઃ જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી ધાતુ માટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેમ કર્મ રૂપી મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુધ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે. ૮૨ આચાર્ય અધિકાર Page #103 -------------------------------------------------------------------------- ________________ ગાથા : સો તવો વદ ૩ત્તા વાહનો તહીં ! बाहिरो छव्विहो वुत्तो एवमब्भतरो तवो ॥ ७ ॥ अणसण मुणोयरिया, भिक्खायरिया य रस परिच्चाओ। कायकिलेसो संलीणया, य बज्झो तवो होई ॥ ८॥ पायच्छितंविणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो, एसो अन्भितरो तवो ॥ ३० ॥ અર્થ : તપના બે પ્રકાર (૧) બાહ્ય, (૨) આત્યંતર. તેમાં બાહ્ય તપના છ પ્રકાર તેમજ આત્યંતર તપના પણ છ પ્રકાર કહ્યાં છે. (૧) અનશન, (૨) ઊણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસ પરિત્યાગ, (૫) કાયકલેશ, (૬) પ્રતિસલીનતા આ છ પ્રકારના તપને બાહ્ય અર્થાત્ પ્રત્યક્ષ તપ કહ્યાં છે. (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાયોત્સર્ગ આ જ પ્રકારના વૈપને આત્યંતર (ગુપ્ત) તપ કહ્યા (૧) અનશન : અસણ=અન્ન, પાણ=પાણી, ખાઈમ મેવો, સુખડી, સાઈમ=મુખવાસ આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તેનું નામ અનશન તેના બે પ્રકાર (૧) ઇત્વરિક મર્યાદિત સમય માટે (૨) યાવત્ કથિત જાવજીવનું (૨) ઉણોદરીઃ આહાર, ઉપધિ તથા કષાય ઓછા કરે તે ઉણોદરી તપ. તેના બે પ્રકાર (૧) દ્રવ્ય અને (૨) ભાવ (૧) દ્રવ્યથી ઉણોદરી : ૩UT: + ૩ર ભોજન કરતાં સમયે જેટલી ભૂખ હોય તેનાથી એક, બે, ત્રણ.... કોળીયા ઓછા ખાવા, જરૂરીયાતની વસ્તુ પણ ઘટાડવી તે દ્રવ્ય ઉણોદરી તપ. (૨) ભાવ ઉણોદરી : ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ આદિ દોષો ઘટાડવા તે ભાવ ઉણોદરી તપ. (૩) વૃત્તિ સંક્ષેપ : દ્રવ્ય (ભોજન સંબંધી) તથા બીજી પણ ઉપયોગી વસ્તુઓની મર્યાદા કરવી. (૪) રસ પરિત્યાગ : જીભને સ્વાદિષ્ટ લાગે, બલ વૃધ્ધિ થાય એવી વસ્તુઓનો ત્યાગ કરે તે રસ પરિત્યાગ તપ. રસનો લોલુપી રોગી બને છે. માટે લોલુપતા ત્યાગવી. શરીર સાધના માટે છે, સ્વાદ માટે નથી એવા શ્રી જૈન તત્ત્વ સાર | ૮૩ | Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવથી ભોજન કરે. વિગય અને મનને ગમે તેવા આહારનો ત્યાગ કરે. (૫) કાયક્લેશ તપ : સ્વેચ્છાએ, સ્વાધીનપણે, નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયક્લેશ. આસનો, પડિમા, અભિગ્રહ દ્વારા દેહાધ્યાસને તોડવા માટે સતત કાયકલેશ તપ કરે શ૨ી૨નું દમન કરે. (૬) પ્રતિસંલીનતા ઃ તેના ૪ ભેદ (૧) ઇન્દ્રિય, (૨) કષાય, (૩) યોગ, (૪) વિવિક્ત શયનાસન. (૧) રાગ દ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે.ઇંદ્રિયોના વિષયનો સંબંધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તો ઇંદ્રિય પ્રતિસંલીનતા તપ. (૨) ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસંલીનતા તપ. (૩) અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહાર મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તાવે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈકિય, વૈકિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્યણ એ સાત કાયયોગમાંથી અશુભને છોડી શુભ યોગ પ્રવર્તાવે તે યોગ પ્રતિસંલીનતા તપ કહેવાય છે. (૪) વાડી, બગીચા આદિ ૧૮ પ્રકારના સ્થાનમાં જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય, ત્યાં એક રાત્રિ આદિ યથોચિત્ત કાળ રહે તે વિવક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ કહેવાય છે. છ પ્રકારનાં આત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત : પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત તપ, પ્રમાદવશ થઈ પાંચ પ્રકારના આશ્રવ દ્વારા જે પાપનું સેવન થાય છે, આત્મા કલંકિત બને છે ત્યારે શુધ્ધ થવા માટે, નિર્મળ બનવા માટે, આરાધક બનવા માટે પ્રાયશ્ચિત્ત નામનું તપ બતાવ્યું છે. ઠાણાંગ સૂત્રના દસમે ઠાણે દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત બતાવ્યા છે. (૨) વિનય : ગુરુ આદિ વડીલોના, વયોવૃધ્ધ, ગુણીજનોના સત્કાર, સન્માન કરે તે વિનય તપ. ૮૪ આચાર્ય અધિકાર Page #105 -------------------------------------------------------------------------- ________________ વિનયના ૭ પ્રકાર છે. ત્રિરત્ન વિનય, ત્રિયોગ વિનય, લોક વ્યવહાર વિનય. (૩) વૈયાવચ્ચઃ ગુર્નાદિકોને, વડીલોને, સમસ્ત જીવોનું કોઈ પણ કાર્ય હોય તેમાં ઉપયોગી થવું શાતા ઉપજાવવી, અનુકૂળ થવું તેનું નામ છે વૈયાવચ્ચ (સેવા) ઉત્કૃષ્ટ ભાવે કરવાથી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે. વૈયાવચ્ચના ૧૦ પ્રકાર છે. (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) શૈક્ષ-નવદીક્ષિત, (૪) ગ્લાન (રોગી), (૫) તપસ્વી, (૬) સ્થવિર, (૭) સ્વધર્મી, (૮) કુલ, (ગુરુભાઈ), (૯) ગણ (સંપ્રદાયના સાધુ), (૧૦) સંઘ (તીર્થ). (૪) સ્વાધ્યાય : આખ પુરુષોની વાણીને સતત યાદ કરવી પ્રમાદને ટાળી અપ્રમતું બનવું આત્મા સાથેનું અનુસંધાન જોડવું તે સ્વાધ્યાય (સઝાય). સ્વાધ્યાયના પાંચ પ્રકાર (૧) ગીતાર્થ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરવો તે વાચના. (૨) સંશય થતાં વિનય પૂર્વક પ્રશ્ન પૂછીને સંદેહની નિવૃત્તિ કરે તે પૃચ્છના. (૩) સંદેહ રહિત જ્ઞાનને વારંવાર યાદ કરે જેથી જ્ઞાન નિશ્ચલ થાય, સ્મરણ શક્તિ વધે તે પરિયટ્ટણા. (૪) વધુ અર્થને જાણવા માટે એના ઉપર ચિંતન કરે તે અનુપ્રેક્ષા. (૫) ઉક્ત ચાર પ્રકારને ગ્રહણ કરીને શાસનની ઉન્નતિ અર્થે પરિષદમાં ઉપદેશ દે તે ધર્મકથા. (૫) ધ્યાન : ધ્યાનના ૪ પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુક્લ ધ્યાન. આર્ત-રૌદ્ર એ બે અશુભ છે અને ધર્મ-શુક્લ એ બે શુભ ધ્યાન છે. (૧) આર્તધ્યાન: (૧) મનોજ્ઞ પદાર્થોનો સંયોગ, (૨) અમનોજ્ઞ પદાર્થોનો વિયોગ, (૩) રોગોનો નાશ, (૪) કામભોગો અચલ રહે તેવી ઇચ્છા. આર્તધ્યાનના ૪ લક્ષણ : આકંદ, શોક-ચિંતા, અશ્રપાત, વલોપાત કરે. (૨) રૌદ્રધ્યાનઃ (૧) હિંસા, (ર) જૂઠ, (૩) ચોરી, (૪) ભોગપભોગનો વિચાર રોદ્રધ્યાનના ૪ લક્ષણ : વારંવાર હિંસા, હિંસામય ધર્મની સ્થાપના શ્રી જૈન તત્ત્વ સાર [૮૫] | Page #106 -------------------------------------------------------------------------- ________________ કામશાસ્ત્રનો અભ્યાસ, મૃત્યુ પર્યન્ત પાપનું પ્રાયશ્ચિત્ત કરે નહિ. (૩) ધર્મધ્યાન : (૧) આત્મ ઉધ્ધાર માટે પરમાત્માએ બતાવેલા તત્ત્વજ્ઞાનનો વિચાર તે આજ્ઞા વિચય, (૨) પરિભ્રમણ રૂપ રાગ દ્વેષથી નિવૃત થવું તે અપાય વિચય, (૩) શુભાશુભ કર્મનો વિચાર તે વિપાક વિચય, (૪) ત્રણે લોકના સ્વરૂપનો વિચાર તે સંસ્થાન વિચય. | ધર્મધ્યાનના ૪ લક્ષણઃ (૧) શાસ્ત્રાનુસાર ક્રિયા કરવી તે આજ્ઞા રૂચિ, (૨) તત્ત્વનું સ્વરૂપ જાણવાની સ્વાભાવિક રૂચિ તે નિસર્ગ રુચિ, (૩) ગુરુ આદિના ઉપદેશને શ્રવણ કરવાની રુચિ તે ઉપદેશ રુચિ, (૪) આચારાંગ આદિ સૂત્ર સાંભળવાની રુચિ તે સૂત્ર રુચિ. | ધર્મધ્યાનના ૪ આલંબનઃ (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિપટ્ટણા, (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા : (૧) અનિત્ય ભાવનાનો વિચાર કરવો તે અનિત્યાનુપ્રેક્ષા, (૨) અશરણ ભાવનાનો વિચાર કરવો તે અશરણાનુપ્રેક્ષા, (૩) એકત્વભાવનાનો વિચાર કરવો તે એકત્વાનુપ્રેક્ષા, (૪) સંસારભાવનાનો વિચાર કરવો તે સંસારાનુપ્રેક્ષા. (૪) શુક્લ ધ્યાનના ૪ પાયા : (૧) એક એક દ્રવ્ય પર ઉત્પત્તિ, સ્થિતિ, નાશ આદિનો વિચાર કરવો તે પૃથકત્વ વિતર્ક સવિચાર, (૨) આત્માના એક શુધ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જવું તે એકત્વ વિતર્ક અવિચાર, (૩) તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળીના યોગોનું રૂંધન કરતી વખતનું ધ્યાન તે “સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ', (૪) શ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ અટકી જાય ત્યારે આત્મ પ્રદેશનું સર્વથા મેરુની પેઠે અકંપપણું પ્રગટે અને આત્મપ્રદેશ ઘન બની જાય ત્યારે તે ધ્યાન “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ'. શુક્લ ધ્યાનના ૪ લક્ષણઃ (૧) ત્રિરત્નની ક્ષાયિક ભાવે આરાધના દ્વારા આત્માને મુક્ત કરવો પરભાવનો ત્યાગ કરી આત્મભાવમાં લીન થવું તે વિવેક, (૨) માતાપિતાદિનો સંયોગ વિષય કષાયાદિ તથા રાગદ્વેષનો ત્યાગ તે વ્યુત્સર્ગ, (૩) સ્ત્રી આદિના અનુકૂળ ઉપસર્ગ. દેવ-દાનવ કૃત દુઃખ તે પ્રતિકૂળ * ઉપસર્ગ. બન્ને ઉપસર્ગથી ચલિત ન થવું, ધ્યાનમાં કોઈપણ ચલિત ન કરાવે તે અવ્વકે', (૪) મનોજ્ઞ-અમનોજ્ઞ-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રાગ દ્વેષ ન કરે તે અસંમોહે. શુક્લ ધ્યાનના ૪ અવલંબનઃ (૧) સાર - સાર ગ્રહણ કરવું, અસારને |૮૬ આચાર્ય અધિકાર Page #107 -------------------------------------------------------------------------- ________________ છોડી દેવું, ક્રોધાદિ ન કરવા અને સમતા રસમાં લીન રહેવું તે “ક્ષાન્તિ”, (૨) કોઈપણ વસ્તુ પર મમત્વ ન કરે અને આત્મ સંતોષમાં લીન રહે તે મુક્તિ', (૩) કોઈનો દોષ ન જુએ અને બાહ્ય-આત્યંતર સરલ રહે તે “આર્જવ”, (૪) સદેવ દ્રવ્ય-ભાવથી કોમળ નમ્ર રહે તે “માદવ”. - શુક્લ ધ્યાનની ૪ અનુપ્રેક્ષાઃ (૧) હિંસાદિ પાંચે આશ્રવને દુઃખનું મૂળ જાણી ત્યાગે તે સુખી, એવો વિચાર તે “અપાયાનુપ્રેક્ષા', (૨) સંસાર ભ્રમણ અને તેના કારણો બધા અશુભ છે તેને ત્યાગે તે સુખી થાય, એવો વિચાર તે અશુભાનુપ્રેક્ષા', (૩) ભવભ્રમણમાંથી નિવૃત્ત થાય તે સુખી છે આવા વિચાર તે “અનંતવર્તિનાનુપ્રેક્ષા', (૪) સંધ્યાના રંગો, ઝાકળ બિંદુ સમાન સંસારના વૈભવો પણ ક્ષણ ભંગુર છે એમ જાણી ઇચ્છાને ત્યાગે તે સુખી, આવા વિચાર તે વિપરિણામાનુપ્રેક્ષા' આર્ત-રૌદ્રધ્યાનના ૧૬ ભેદ હેય (ત્યાય) છે ધર્મ-શુક્લધ્યાનને ૩ર ભેદો ઉપાદેય (આદરવા યોગ્ય) છે. (૬) વ્યુત્સર્ગ : છોડવા યોગ્ય વસ્તુને છોડે તે વ્યુત્સર્ગ, દ્રવ્ય અને ભાવથી ૭ પ્રકાર છે. - દ્રવ્ય વ્યુત્સર્ગના ૪ પ્રકાર : (૧) શરીર પરનું મમત્વ છોડે તે શરીર વ્યુત્સર્ગ, (૨) જ્ઞાનવંત, ક્ષમાવંત જિતેન્દ્રિય, અવસરનો જાણ, ઘીર વીર, દઢ શરીરી, શુધ્ધ શ્રધ્ધાવંત એ આઠ ગુણોનો ધારક સાધુ, ગુરુની આજ્ઞા લઈ એકલ વિહારી થાય તે ગણ વ્યુત્સર્ગ, (૩) નવકારશી, પોરસી આદિ તપ કરે ખાનપાનાદિ પદાર્થોનું પરિમાણ કરે તે ભક્તપાન વ્યત્સર્ગ, (૪) વસ્ત્ર પાત્ર ઓછા રાખે તે “ઉપાધિ વ્યુત્સર્ગ ભાવ વ્યુત્સર્ગના ૩ પ્રકાર (૧) ક્રોધાદિ ચારે કષાયો ઓછા કરે તે કષાય વ્યુત્સર્ગ', (૨) મહારંભ, મહાપરિગ્રહ મઘ, માંસ સેવન અને પંચેન્દ્રિય ઘાત એ ચાર કારણે નરકમાં જાય, કપટ, વિશ્વાસઘાત, જૂઠ અને ખોટા તોલમાપ રાખવા એ ચાર કારણે જીવ તિર્યંચગતિમાં જાય છે. વિનય, ભદ્રિક પરિણામ, દયાળુતા અને ગુણાનુરાગી એ ચાર કારણે જીવ મનુષ્યગતિમાં જાય છે. સરાગ સંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા, બાલ તપ એ ચાર કારણે જીવ દેવગતિમાં જાય એ ચારે ગતિમાં ગમન કરાવનાર ઉપર કહેલ ૧૬ કારણોનો ત્યાગ કરે અને જ્ઞાન, શ્રી જૈન તત્ત્વ સાર Page #108 -------------------------------------------------------------------------- ________________ દર્શન, ચારિત્ર, તપ એ જ મોક્ષગતિના કારણોનું પાલન કરે તે સંસાર વ્યુત્સર્ગ, (૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય એ આઠ કર્મને બાંધવાના કારણોનો ત્યાગ કરે તે “કર્મભુત્સર્ગ” આ છ પ્રકારના આત્યંતર તપનું વર્ણન થયું અને તપાચારનું વર્ણન પણ સમાપ્ત થયું. પૂર્વોક્ત પ્રકારથી (૧) જ્ઞાનાચારના ૮ પ્રકાર, (૨) દર્શનાચારના ૮ પ્રકાર, (૩) ચારિત્રાચારના ૮ પ્રકાર એમ ૮ X ૩ = ૨૪ પ્રકાર, તેમાં અતિચાર દોષ ન લગાડે અને ગુણો ગ્રહણ કરે અને કરાવે તથા તપાચારના ૧ર પ્રકાર કહ્યા તે મુજબ તપ કરે અને કરાવે. એ પ્રમાણે ૨૪ + ૧૨ = ૩૬ ગુણોના વિકાસમાં આચાર્યજી પોતે વીર્ય ફોરવે છે અને બીજાને વીર્ય સ્ટ્રરાવે છે. વીર્વાચાર વિર્યાચાર : શ્રી ભગવતીજી તથા વ્યવહારસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે “પંવિષે વહારે પારે, નહીં માને, સૂપ, સાI, થાRUા, નિણ' અર્થાત્ (૧) તીર્થંકર ભગવાન, કેવળજ્ઞાની, તથા ૧૪ પૂર્વથી ૧૦ પૂર્વ સુધીના સૂત્રના પાઠક (જ્ઞાતા) એમની ઉપસ્થિતિમાં એમની આજ્ઞામાં વિચરે તે “આગમ વ્યવહાર (૨) તેમની અનુપસ્થિતિમાં તીર્થંકર પ્રણિત ગણધર ગ્રંથિત આચારાંગાદિ સૂત્ર વર્તમાનમાં જેટલાં ઉપલબ્ધ હોય તેમાં કથિત આચાર અનુસાર પ્રવૃત્તિ કરે તે “સૂત્ર વ્યવહાર (૩) આગમ તથા સૂત્ર વ્યવહારના અભાવે જે વખતે જે આચાર્યજી હોય તેમની આજ્ઞામાં વર્તે તથા તેઓ દેશાંતર રહ્યા થકા અન્ય દ્વારા આજ્ઞા કરે તે પ્રમાણે વર્તે તે “આજ્ઞા વ્યવહાર” (૪) ઉપરના ત્રણ વ્યવહારના અભાવે આચાર્ય પાસેથી આપણા ગુર્વાદિએ જે પ્રકારની ધારણા કરી હોય તથા પરંપરાથી ધારણા ચાલી આવતી હોય તે પ્રમાણે વર્તે તે “ધારણા વ્યવહાર” (૫) ઉપરોક્ત ચાર વ્યવહારના અભાવે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવમાં ફરક - આચાર્ય અધિકાર Page #109 -------------------------------------------------------------------------- ________________ પડ્યો જાણી સંઘયણ આદિની હીનતા જોઈ ચતુર્વિધ સંઘ એકત્ર થઈ જે નિરવદ્ય મર્યાદા નિયમ કરે અને તે પ્રમાણે વર્તે તે “જિત વ્યવહાર” આ પાંચે વ્યવહારના આચાર્યજી સમ્યક પ્રકારે જ્ઞાતા હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે, કરાવે છે. નિરંતર જ્ઞાન, ધ્યાન, તપ, સંયમમાં તથા સદુપદેશાદિ ધર્મવૃધ્ધિના પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત રહી બળ, વીર્ય, પરાક્રમ ફોરવે છે અને અન્યને સમજાવે છે કે “અહો ભવ્ય જીવો ! આ જીવે ભવ ભ્રમણ કરતા સુધા, તૃષા, શીત, તાપ ઇત્યાદિ દુઃખ પરવશપણે અનંત સહ્યા સકામ નિર્જરા ન થઈ પરંતુ કર્મબંધન થયું પરિણામે દુર્ગતિના બંધને બંધાયો. હે જીવો ! હવે સુખી થવું હોય તો ધર્મના શરણે જાઓ. સંયમનું આચરણ કરો. અનુકૂળ પ્રતિકૂળ પરિષહોને સહન કરો. કષાયોનું દમન કરો. જેના ફળ રૂપે ત્રિવિધ તાપ ટળશે અને મોક્ષનો પરમ આનંદ પ્રાપ્ત થશે....” ચારે તીર્થને યથોચિત્ત સહાય પોતે આપીને તથા બીજા પાસે અપાવીને ધર્મ વૃધ્ધિના કામમાં વીર્યબળ ફોરવે છે તે “વીર્યાચાર' વર્યાચારના ત્રણ ભેદ : (૧) ઉપયોગ પૂર્વક ધર્મ કરવો, (૨) ધર્મ કાર્યમાં વીર્ય ગોપવવું નહિ, (૩) યથાશક્તિ ધર્મકાર્ય કરવું. આચાર્યજી આ પ્રમાણે કરે અને બીજા સાધુઓ પાસે કરાવે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન ચારિત્રાચારમાં બતાવેલ છે. પાંચ ઇન્દ્રિય નિગ્રહ (૧) શ્રોતેન્દ્રિય તેના ૩ વિષય (૧) મનુષ્ય પશુ, પક્ષી આદિ બોલે તે “જીવ શબ્દ”, (૨) ભીંત વગેરેના પડવાથી જે શબ્દ થાય તે “અજીવ શબ્દ”, (૩) વાજીંત્ર વગાડનાર જીવ તથા વાજીંત્ર અજીવ એ બંનેના સંયોગે શબ્દોત્પત્તિ થાય તે “મિશ્ર શબ્દ”. શ્રોતેન્દ્રિયના ૧૨ વિકાર છે. જેમ પુણ્યાત્મા બોલે તો સારું લાગે, પાપાત્મા બોલે તો ખરાબ લાગે. એ જીવ શબ્દના બે પ્રકાર. રૂપિયાનો અવાજ સારો લાગે ભીંત પડવાનો અવાજ ખરાબ લાગે, તે અજીવ શબ્દના બે પ્રકાર. ઉત્સવના વાજિંત્ર સારાં લાગે, મૃત્યુના વાજિંત્ર ખરાબ લાગે તે મિશ્રના બે પ્રકાર, ઉકત ૩ શબ્દો શુભ અને ૩ અશુભ એમ છ પ્રકાર થયા. એ ૬ પ્રકારના શબ્દો ક્યારેક ખરાબ લાગે ક્યારેક સારા લાગે જેમ લગ્નના ફટાણા ખરાબ શ્રી જૈન તત્વ સાર |૮૯] [. Page #110 -------------------------------------------------------------------------- ________________ છતાં કોઈ સારા માને અને લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ” એ વાક્ય સારું હોવાં છતાં ખરાબ લાગે. ઉક્ત ને રાગ, દ્વેષથી બમણાં કરતાં શ્રોતેન્દ્રિયના બાર વિકાર થાય છે. શ્રોતેન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી હરણ પ્રાણમુક્ત થાય છે, સર્પ બંદીવાન બને છે તો મનુષ્યની શી ગતિ થશે એમ વિચારી રાગ દ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દો સાંભળે નહિ. કદાપિ સાંભળવામાં આવે તો ક્યારે પણ રાગ દ્વેષ કરી કર્મબંધ કરે નહિ. શ્રોતેન્દ્રિયનો અવળો ઉપયોગ કરનાર ભવાંતરમાં બહેરા, કાનના અનેક રોગવાળા થાય છે. ચતુરિન્દ્રિયાદિ ભવોને પામે છે. જે શ્રોતેન્દ્રિયને કાબૂમાં રાખે છે તેને સુંદર વચનો સાંભળવા મળે છે સાંભળી ક્રમશઃ વિષયોને જીતી મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) ચક્ષુરિન્દ્રિય : તેના ૫ વિષય (૧) કાળો, (૨) લીલો, (૩) રાતો, (૪) પીળો, (૫) સફેદ. આ પાંચ વિષયોને ઉપરોક્ત પ્રકારે સજીવ, નિર્જીવ અને મિશ્ર એ ત્રણે ગુણતાં ૧૫ ભેદ થાય, તેને શુભ અશુભ એ બે એ ગુણતાં ૩) વિકાર, તેને રાગ અને દ્વેષ એ બે વડે ગુણતાં ૬૦ વિકાર ચક્ષુરિન્દ્રિયના થાય છે. ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી પતંગીયું દીપક પર ઝંપાપાત કરી મરણને શરણ થાય છે માટે રાગ-દ્વેષ થાય તેવા રૂપ જોવા નહિ. જોવામાં આવે તો કર્મ બંધન કરવા નહિ. આ કર્મબંધનથી જીવ આંધળો કાણો કે, આંખના રોગવાળો થાય છે. તે ઈન્દ્રિયાદિ ગતિમાં જાય છે. જે આંખોને સંયમિત રાખે છે તે દિવ્ય ચક્ષુને પામે છે. ક્રમશઃ મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. ' (૩) ઘ્રાણેન્દ્રિય : (૧) સુરભિગંધ અને (૨) દૂરભિગંધ એ બે વિષય છે. તેના સચિત્ત-અચિત્ત અને મિશ્ર એમ ૩૮ર૦૬ ભેદ થાય. તે છ ઉપર રાગ અને દ્વેષ કરવાથી ધ્રાણેન્દ્રિયના ૧૨ વિકાર થાય. ધ્રાન્દ્રિયમાં આસક્ત થઈ ભમરો પુષ્પમાં ફસાઈ મૃત્યુ પામે છે. માટે રાગ, દ્વેષ ઉપજે તેવી ગંધ સુંઘવી નહિ. વાસ આવે ત્યારે રાગ-દ્વેષ કરવા નહિ. કર્મબંધ કરવાથી નાકના વિવિધ રોગ થાય છે. બેઇન્દ્રિયાદિ ગતિને પામે છે જે સંયમિત રહે છે તે ક્રમશઃ મોક્ષ ગતિ પામે છે. (1) રસનેન્દ્રિય ઃ તેના પાંચ વિષય (૧) તીખો, (૨) કડવો, (૩) કસાયેલો (૪) ખાટો, (૫) મીઠો. આ પાંચ રસમય સચિત્ત, અચિત્ત, મિશ્ર, આચાર્ય અધિકાર Page #111 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના પદાર્થો હોય છે એમ ૫ x ૩ = ૧૫ થયા ૧૫ શુભ અને ૧૫ અશુભ મળી 30 થયા તેને રાગ અને દ્વેષ ગુણતા ૬૦ વિકાર રસનેન્દ્રિયના રસનેન્દ્રિયની લોલુપતાને લીધે માછલાં અકામ મૃત્યુ પામે છે. માટે રાગ-દ્વેષ ઉપજે તેવા રસ ભોગવે નહિ. ભાંગવે તો સમભાવ રાખે. સ્વાદ ખાતર જીવ ભવિષ્યમાં મુંગો, તોતડા કે જીભના અનેક રોગોથી પીડિત થાય છે અથવા જ્યાં જીભ નથી તેવી એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. જે જીભને વશ રાખે છે તે મિષ્ટભાષી બને છે. તપસ્વી બને છે. ક્રમશઃ મોક્ષ પામે છે જીભ થાકે સંયમ પાકે. (૫) સ્પર્શેન્દ્રિય ઃ તેના આઠ વિષય (૧) કર્કશ, (૨) સુંવાળો, (૩) ભારે, (૪) હળવો, (૫) શીત, (૬) ઉષ્ણ, (૭) રૂક્ષ, (૮) સ્નિગ્ધ. એ આઠ સચિત, અચિત મિશ્ર એ ત્રણે પ્રકારે હોય એટલે ૨૪ ભેદ થયા ૨૪ શુભ અને ૨૪ અશુભ મળી ૪૮ ભેદ તેને રાગ-દ્વેષે ગુણતા ૯૬ વિકાર સ્પર્શેન્દ્રિયનાં છે. | સ્પર્શેન્દ્રિયને વશ થઈ હાથી જાન ગુમાવે છે. માટે રાગ-દ્વેષ વધારનારા સ્પર્શ સેવવા નહિ. પ્રાપ્ત થયેલા સ્પર્શ પર રાગ-દ્વેષ કરવો નહિ, કર્મબંધ થવાથી ગડ, ગુંબડ, કુષ્ટ આદિ અનેક રોગો તથા અપગપણું વગેરે દુઃખ પામે છે. સંયમિત બનવાથી ભોગ ઉપભોગ પ્રત્યે ઉદાસીન ભાવ પ્રગટ થાય છે, ક્રમશઃ મોક્ષના અનંત સુખોને પ્રાપ્ત કરે છે. બ્રહ્મચર્યની નવ વાડ જેમ ખેડૂત ખેતરની રક્ષા માટે ચોતરફ વાડ કરે છે, તેમ બ્રહ્મચારી પુરુષને બ્રહ્મચર્યની રક્ષાર્થે નવ વાડ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૬ માં કહી છે. आलओ थीजणाइण्णो, थोकहा य मणोरमा। संथवो चेव नारीणं तासिं इंदियदरिसणं ।११।। कुइयं रुइयं गीयं, हासभुत्तासियाणि य पणियंभत्तपाणं च, अइमायं पाणभोयणं ॥१२॥ गत्तभूसणमिळू च, कामभोगा व दुज्जया । नरस्सऽत्तगवेसिस्स विसं तालउडं जहा ॥१३॥ શ્રી જૈન તત્વ સાર [૯૧ | Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧). મી. ઉંદર અને બિલાડી સાથે રહે તો ઉંદરનું મૃત્યુ થાય, તેવી જ રીતે જ્યાં સ્ત્રી, પશું કે નપુંસક વસતાં હોય તે જ સ્થાનમાં બ્રહ્મચારી વસે તો તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે हत्थ पाय पडिच्छिन्नं, कन नास विगप्पियं । अवि वाससयं नारी, बंभयारी विवज्जए । (અધ્ય. ૮, ગાથા - પ૬) અર્થ : જેનાં હાથ, પગ, નાક, કાન છેદાયેલાં હોય તેવી સો વર્ષની વૃધ્ધા પણ જે મકાનમાં રહેતી હોય ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહિ. (૨) થી હાં સ્ત્રીના સૌંદર્ય, શૃંગાર, હાવભાવનું વર્ણન. આદિ વિષય વર્ધક વિકથા કરવી નહિ. (૩) સં. જેમ ઘઉંનો લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂરું કોળું રાખવાથી , લોટનો કસ ઉડી જાય છે તેમ સ્ત્રી પુરુષ એક આસને બેસવાથી બ્રહ્મચર્યનો નાશ થાય છે. (૪) તા. જેમ સુર્ય સામે વધુ સમય જોવાથી આંખનું તેજ ઘટે છે તેમ સ્ત્રીના અંગ ઉપાંગ વિષય બુધ્ધિએ જોવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. (1) કું. મેઘગર્જનાથી મોર હર્ષ પામે છે તેમ નજીકમાં રહેતાં દંપતીના શબ્દ સાંભળવાથી વિકાર ઉત્પન્ન થાય છે. ૯) પુ. સંસાર અવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. ૭) . હંમેશા સરસ કામોત્તેજક આહાર લેવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે () . ભૂખથી અધિક ખોરાક લેવાથી બ્રહ્મચર્યનો ઘાત થાય છે. (૯) મત. સ્થાન, મંજન, વિલેપન, શૃંગારાદિ વડે શરીરની વારંવાર વિભુષાકરવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે. બામ વિચારી બ્રહ્મચારીજનોએ ઉપરોક્ત નવ વાડ સહિત વિશુધ્ધ બ્રહ્મચર્ય પાળવુંજોઈએ. ૯૨ આચાર્ય અધિકાર Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ કષાયથી મુક્ત પ્ = સંસાર, આય = લાભ અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. જેવી રીતે કલઈ વિનાના પીતળના પાત્રમાં રહેલ દૂધ આદિ ઉત્તમ વસ્તુ કટાયેલી (બેસ્વાદ) બની જાય છે તેવી જ રીતે કષાય રૂપ દુર્ગુણથી આત્માના સંયમાદિ ગુણો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. કષાયના ૪ પ્રકાર છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માર્ચ, (૪) લોભ. આમ ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૯વાડ બ્રહ્મચર્ય અને ૪ કષાયનો નિગ્રહ મળી કુલ ૩૬ ગુણયુક્ત આચાર્ય ભગવાન હોય છે. ૩૬ ગુણના ધારક આચાર્ય (૧) જેમની જાતિ (માતૃપક્ષ) નિર્મળ હોય તે ‘જાતિ સંપન્ન’, (૨) કુળ (પિતૃપક્ષ) નિર્મળ હોય, તે ‘કુળ સંપન્ન’, (૩) કાળ પ્રમાણે ઉત્તમ સંઘયણ (પરાક્રમી) હોય તે ‘બળ સંપન્ન’, (૪) સમચતુરસાદિ ઉત્તમ સંસ્થાન (શરીરનો આકાર) હોય તે ‘રૂપ સંપન્ન’, (૫) કોમલ (નમ્ર) સ્વરૂપ હોય તે ‘વિનય સંપન્ન’, (૬) મતિ શ્રુતાદિ, નિર્મળ, જ્ઞાનવંત તથા અનેક મતમતારનાં જ્ઞાતા હોય તે ‘જ્ઞાનસંપન્ન’, (૭) શુધ્ધ શ્રધ્ધાવંત હોય તે ‘દર્શન સંપન્ન’, ૮) નિર્મળ ચારિત્રી શુધ્ધાચારી હોય તે ‘ચારિત્ર સંપન્ન’, (૯) અપવાદ (નિંદા) ી લજ્જિત થાય તે ‘લજ્જાવંત’, (૧૦) દ્રવ્યથી ઉપધિ (ભંડોપકરણ) એ ઓ ભાવથી ક્રોધાદિ કષાયોએ કરી હળવો હોય તે ‘લાઘવ સંપન્ન’ (આ ૧૦ ગુણ અવશ્ય હોય), (૧૧) પરિષહ આવ્યે ધૈર્ય ધારણ કરે તે ‘ઓયંસી’ (ઓજસ્ટ), (૧૨) પ્રતિભાશાળી હોય તે ‘તેયંસી’ (તેજસ્વી), (૧૩) કોઈની જાળમાં ૧ ફસાય એવી ચતુરાઈથી બોલે તે ‘વચ્ચેતિ’ (વર્ચસી), (૧૪) જસંસી ‘યશવી’ (આ ચાર ગુણ સ્વાભાવિક હોય છે), (૧૫) ક્ષમાથી ક્રોધને જીતે તે ‘ાિ કોહે’, (૧૬) વિનયથી માનનો પરાજય કરે તે ‘જિયમાણે’, (૧૭) સરળતાથીાયાનો પરાજય કરે તે જિય માયે', (૧૮) સંતોષથી લોભને જીતે તે ‘જિટલોકે', (૧૯) ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે ‘જિઇન્દિએ’, (૨૦) પાપની નિંદા રે પણ પાપીની નિંદા ન કરે તથા નિંદકોની દરકાર ન કરે તેમ જ સ્વલ્પ નિદ્રલે તે ‘જિયનિંદે', (૨૧) ક્ષુધા તૃષાદિ બાવીસ પરિષહને જીતે તે ‘જિય ષડે' શ્રી જૈન તત્ત્વ સાર ૯૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૨૨) જીવિતની આશા અને મૃત્યુનો ભય ન રાખે તે ‘જીવિયાસમરણ-ભયવિમુક્કા’ (આ આઠનો જય કરનાર હોય છે.) (૨૩) મહાવ્રતાદિમાં પ્રધાન શ્રેષ્ઠ હોવાથી ‘વયપ્પહાણે’ (૨૪) ક્ષાન્તિ આદિ ગુણોમાં પ્રધાન હોવાથી ‘ગુણપ્પહાણે' (૨૫) યથોચિત્ત ક્રિયા યથાસમય કાળે કરે તે ક્રિયાના ૭૦ ગુણમાં પ્રધાન હોવાથી ‘કરણપ્પહાણે', (૨૬) નિત્ય પાલન કરે તે ચારિત્રના ૭૦ ગુણમાં પ્રધાન હોવાથી ‘ચરણપ્પહાણે', (૨૭) અનાચરણને નિષેધમાં પ્રધાન અર્થાત્ અસ્ખલિત આજ્ઞાના પ્રવર્તક હોવાથી ‘નિગ્ગહપ્પહાણે', (૨૮) ઇંદ્ર કે રાજાદિથી પણ ક્ષોભ ન પામે દ્રવ્ય,નય પ્રમાણાદિના સૂક્ષ્મ જ્ઞાનનો નિશ્ચય ક૨વામાં પ્રવીણ હોવાથી ‘નિશ્ચય પ્રધાન', (૨૯) રોહિણી, પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાના ધારક હોવાથી ‘વિદ્યાપ્રધાન', (૩૦) વિષયઅપહાર વ્યાધિનિવાર, વ્યંતરોપસર્ગનાશક આદિ મંત્રના જ્ઞાતા હોવાથી ‘મંત્ર પ્રધાન’ 2 (૩૧) ૠગ્વેદાદિ ચારે વેદના જ્ઞાતા હોવાથી ‘વેદપ્રધાન’, (૩૨) બ્રહ્મચર્યમાં સ્થિત હોવાથી તથા આત્મ સ્વરૂપના યથાતથ્ય જ્ઞાતા હોવાથી (ને માં નાળફ તે મળ્યું નાળફ) અને પરમાત્મ સ્વરૂપના અનુભવી હોવાથી ‘બ્રહ્મપ્રધાન’, (૩૩) નિગમાદિ સાતે નય સ્થાપવામાં પ્રધાન હોવાથી ‘નયપ્રધાન’, (૩૪) અભિગ્રહાદિ નિયમના ધારક તથા પ્રાયશ્ચિત્ત વિદ્યાના જ્ઞાતા હોવાથી ‘નિયમપ્રધાન’, (૩૫) સત્ય અને અચલ વચન બોલતાં હોવાથી ‘સત્ય પ્રધાન’ અને (૩૬) દ્રવ્યથી લોકો નિંદા કરે તેવાં મલિન વસ્ત્રાદિ ધારણ કરે નહિ અને ભાવથી પાપરૂપ મેલ ન રાખે તે ‘શૌચપ્રધાન’ (એ ૧૪ ગુણોમાં પ્રધાન હોય છે.) આ ૩૬ ગુણ યુક્ત જે સાધુ હોય છે તેમને આચાર્ય પદ પર સ્થાપે છે અને તેમને ચતુર્વિધ સંઘના નાયક બનાવે છે. આચાર્યની ૮ સમ્પ્રદા ગૃહસ્થ જેમ ધન કુટુંબાદિની સમ્પદાથી શોભે છે, તેવી રીતે આચાર્યજી આઠ સમ્પદાથી તથા પ્રત્યેક સમ્પદાના ચાર ચાર પ્રકાર એમ ૩૨ તથા ૪ વિનયના ગુણ મળી કુલ ૩૬ ગુણે કરી શોભાયમાન હોય છે. (૧) જ્ઞાનાદિ પાંચ આચાર આચરણીય છે. તેનું આચરણ કરે તે ‘આચારસસ્પદા’ જેના ૪ પ્રકાર (૧) મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ ૧૩ ચારિત્રના 2 આચાર્યજી વિધિ મંત્રના જ્ઞાતા હોય પણ ઉપયોગ ન કરે. આચાર્ય અધિકાર ૯૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગુણમાં ધૃવ, નિશ્ચલ, અડોલવૃત્તિ નિરંતર રાખે તે ‘ચરણ ગુણ વજોગ જુત્તે’ (૨) જાત્યાદિ ૮ મદનું મર્દન કરી સદેવ નિરભિમાની રહે તે ‘મદ્દવ ગુણ સંપન્ન' (૩) શીત, ઉષ્ણ કાળમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિથી અધિક વિના કારણ ન રહે અને ચાતુર્માસના ચાર માસ એક સ્થાનમાં રહે એમ નવકલ્પી * વિહાર કરતા રહે તે ‘અનિયત વૃત્તિ’.૦ (૪) મનોહર દિવ્ય રૂપ સમ્પદાના ધારક હોવા છતાં પણ નિર્વિકારી સૌમ્ય મુદ્રાવાળા રહે તે ‘અચંચલગુણ’. (૨) શાસ્ત્રના અર્થ પરમાર્થના જ્ઞાતા હોય તે બીજી ‘સૂત્ર સમ્મદા’ તેના ૪ પ્રકાર (૧) જે કાળમાં જેટલા શાસ્ત્ર હોય તે સર્વના જ્ઞાતા હોવાથી સર્વ વિદ્વાનોમાં શ્રેષ્ઠ હોય તે ‘યુગ પ્રધાન' (૨) શાસ્ત્રીય જ્ઞાનની પરિયટ્ટણા (પરિવર્તના) કરતાં રહી નિશ્ચલ જ્ઞાની બનવાથી ‘આગમ પરિચિત' (૩) કદાપિ કિંચિત્માત્ર દોષ ન લગાવે તે ‘ઉત્સર્ગ માર્ગ’ અને અનિવાર્ય કારણે પશ્ચાતાપ યુક્ત કિંચિત્ દોષ લાગે તો પ્રાયશ્ચિત્ત કરી શુધ્ધ થઈ જાય તે ‘અપવાદ માર્ગ’ આ બન્ને માર્ગના વિધિના યથાતથ્ય જ્ઞાતા હોય તે ઉત્સર્ગ અપવાદ કુસલા, અને (૪) સ્વસમય (જૈનદર્શન) તથા પરસમય (અન્ય દર્શન)નાં શાસ્ત્રના જ્ઞાતા હોવાથી ‘સ્વસમય પરસમય દક્ષ’ ગુણ. (૩) સુંદરાકૃતિ તેજસ્વી શરીરના ધારક હોય તે ત્રીજી ‘શરીર સમ્મદા’ તેના ૪ પ્રકાર (૧) પોતાના માપથી પોતાનું શરીર એક ધનુષ્ય લાંબુ હોય તે ‘પ્રમાણોપેત’ (૨) લંગડો, ફૂલો, કાણો ૧૯ કે ૨૧ આંગળીવાળો ઇત્યાદિ અપંગ દોષ રહિત હોય તે ‘અકુટઈ’ (૩) બધિર અંધત્વાદિ દોષ રહિત હોય તે ‘પૂર્ણેન્દ્રિય’ અને (૪) તપ વિહારાદિ સંયમના તેમ જ ઉપકારના કાર્યમાં થાકે નહીં એવા દઢ સંઘયણના ધારક હોય તે ‘દઢ સંઘયણી’ ગુણ. (૪) વાક્ચાતુર્ય યુક્ત હોય તે ચોથી ‘વચન સમ્પદા’ તેના ૪ પ્રકાર (૧) કોઈ પણ ખંડન ન કરી શકે તેવા સદૈવ ઉત્તમ વચનના બોલનાર, કોઈને તુકારે * રવિવારથી રવિવાર સુધી રહે તે એક રાત્રિ અને ૫ રવિવાર પર્યંત રહે તે પાંચ રાત્રિ એક માસમાં ૫ રવિવાર આવે છે. જ્યાં એક દિનનો આહાર મળે ત્યાં એક રાત્રિથી અધિક ન રહે અને મોટું શહેર હોય ત્યાં પાંચ રાત્રિ (એક મહિનાથી) અધિક ન રહે. ૦ જ્ઞાનાદિ ગુણની વૃધ્ધિ અર્થે વૃધ્ધાવસ્થા કે રોગાદિ કારણે અધિક રહેવું પડે તો તે વાત અલગ છે. શ્રી જૈન તત્ત્વ સાર ૯૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ ન બોલાવે, એમનાં વચન સાંભળી પરપ્રવાદી પણ આનંદાશ્ચર્ય પામે તે. ‘પ્રશસ્ત વચની' (૨) કોમળ, મધુર, ગાંભીર્યયુક્ત સુસ્વરથી બોલે તે “મધુરતા (૩) રાગ દ્વેષ, પક્ષપાત તથા કલુષિતપણા રહિત બોલે તે “અનાશ્રિત” અને (૪) ગણગણાટ આદિ દોષરહિત સ્પષ્ટ બાળક પણ સમજી શકે તેવાં વચન બોલે તે “ફુટતા' ગુણ. (૫) શાસ્ત્ર અને ગ્રંથ વાંચવાની કુશળતા તે પાંચમી વાચના સમ્પદા' તેના જ પ્રકાર (૧) શિષ્યની યોગ્યતાનો જાણ, યોગ્ય શિષ્યને તે ગ્રહણ કરી શકે તેટલું જ જ્ઞાન આપે. દુગ્ધપાન સાપને વિષપણે પરિણમે છે તેવી રીતે કુશિષ્યને આપેલું જ્ઞાન દુર્ગુણવર્ધક નીવડે છે તેથી તેવાને જ્ઞાન ન દે તે. (૨) સમજાય નહિ, રૂચે નહિ તેવું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમતું નથી અને દીર્ઘ કાળ ટકતું નથી એમ જાણી શિષ્યને રૂચે અને તે પચાવી શકે તેટલું જ્ઞાન આપે તે ‘પ્રણિત” (૩) જે શિષ્ય વિશેપ બુધ્ધિમાન હોય, સંપ્રદાયનો નિર્વાહ કરવા તથા ધર્મ દીપાવવા સમર્થ હોય તેને અન્યોન્ય કાર્યોમાં થોડો રોકી આહાર વસ્ત્રાદિની શાતા ઉપજાવી તથા પ્રોત્સાહન આપી શીઘ્રતાથી સૂત્ર પૂર્ણ કરાવે તે ‘નિરયાપયિતા અને (૪) જેમ પાણીમાં તેલનું બિન્દુ ફેલાઈ જાય તેમ અન્યને જ્ઞાન પરિણમે તે પ્રમાણે શબ્દ થોડા અને અર્થ ઘણો એવા સરલ શબ્દોમાં વાચના આપે તે નિર્વાહણા’ ગુણ. (૬) બુધ્ધિ પ્રબળ હોય તે છઠ્ઠી “મતિ સમ્મદા' તેના જ પ્રકાર (૧) શતાવધાનીની પેઠે દેખી, સાંભળી, ચાખી, સુંઘેલી કે સ્પર્શેલી વસ્તુના ગુણને એક જ કાળમાં ગ્રહણ કરે તે “અવગ્રહ', (૨) ઉક્ત પાંચનો તત્કાળ નિર્ણય કરે તે “અહા' (૩) ઉક્ત પ્રકાર વિચારણા કરી તત્કાળ નિશ્ચયાત્મક બને તે “અપાય’ અને (૪) નિણિત વસ્તુનું દીર્ઘકાળ પર્યત વિસ્મરણ ન થાય, સમય પર શીધ્ર સ્મૃતિગોચર થાય, અચૂક હાજર જવાબી હોય તે “ધારણા” ગુણ. (૭) પર પ્રવાદીઓનો પરાજય કરવાની કુશળતા તે સાતમી પ્રયોગ સમ્મદા'. તેના ૪ પ્રકાર (૧) આની સાથે સંવાદમાં, પ્રશ્નોત્તરમાં હું જીતીશ કે નહિ એ પ્રમાણે પ્રતિવાદીની અને પોતાની શક્તિનો વિચાર કરી વાદ કરે તે ‘શક્તિજ્ઞાન” (૨) વાદી ક્યા મતનો અનુયાયી છે તે જાણી લઈ તેના જ મતનાં શાસ્ત્રોથી સમજાવે તે પુરુષજ્ઞાન' (૩) આ ક્ષેત્રના લોકો ઉધ્ધતાઇથી અપમાન આચાર્ય અધિકાર Page #117 -------------------------------------------------------------------------- ________________ કરે, પ્રથમ મીઠું મીઠું બોલે અને પછી બદલી જાય, પ્રતિવાદીને મળી જાય એવા કપટી તો નથી ને? મિથ્યાત્વીના આડંબરથી ચલિત થઈ જાય એવા અસ્થિર તો નથી ને? ઇત્યાદી ક્ષેત્રનો વિચાર કરી વાદ કરે તે ક્ષેત્રજ્ઞાન અને (૪) કદાચ વિવાહ પ્રસંગમાં રાજાદિનું આગમન થઈ જાય તો તે રાજાદિ ન્યાયી છે કે અન્યાયી? સરળ છે કે કપટી નમ્ર છે કે અભિમાની? ઇત્યાદિ જાણ હોય. કેમકે આગળ જતાં કોઈ રીતે અપમાન તો નહિ કરે વગેરે વિચાર કરી વાદ કરે તે વસ્તુજ્ઞાન' (૮) સાધુઓને ઉપયોગી વસ્તુઓનો પહેલેથી જ સંગ્રહ કરી રાખે તે સંગ્રહ સમ્મદા' તેના ૪ પ્રકાર (૧) બાળક, દુર્બળ, ગીતાર્થ, તપસ્વી, રોગી નવદીક્ષિત એવા સાધુઓનો નિર્વાહ થઈ શકે તેવાં ક્ષેત્રો ધ્યાનમાં રાખે તે “ગણયોગ' (૨) પોતાના કે બહારના સાધુઓને સમય પર કામમાં આવે એવા સ્થાન પાટ પાટલા પરાલ વગેરેનો સંગ્રહ રાખે તે “સંસક્ત” (૩) જે જે કાળમાં જે જે ક્રિયાઓ કરવાની હોય તે તે કાળમાં તે ક્રિયાના ઉપયોગી સાધનોનો સંગ્રહ રાખે તે “ક્રિયા વિધિ’ અને (૪) વ્યાખ્યાનદાતા, વાદી ‘વિજયી વૈયાવચ્ચી ઇત્યાદિ શિષ્યોનો સંગ્રહ રાખે તે “શિષ્યોપસંગ્રહ ગુણ. ચાર પ્રકારના વિનય (1) સાધુઓને આચરવા યોગ્ય ગુણોનું આચરણ કરે તે “આચાર વિનય' તેના ૪ પ્રકાર (૧) પોતે સંયમ પાળે, બીજાને પળાવે, સંયમથી ડગમગતાને સ્થિર કરે તે “સંયમ સમાચારી' (૨) અષ્ટમી અને પાખી આદિ પર્વના તપ પોતે કરે તેમ જ બીજા પાસે કરાવે તે તપ સમાચારી' (૩) તપસ્વી, જ્ઞાની, નવદીક્ષિત વગેરેનું પ્રતિલેખનાદિ કાર્ય સ્વયં કરે બીજા પાસે કરાવે તે ગણસમાચારી' અને (૪) અવસરોચિત પોતે એકલો વિહાર કરે, અન્યને યોગ્ય જાણી એકલો વિહાર કરાવે તે “એકાકી વિહાર સમાચારી'. (2) સૂત્રાદિનો વિનય કરે તે ‘શ્રત વિનય’ તેના ૪ પ્રકાર (૧) પોતે ભણે, બીજાને ભણાવે (૨) અર્થ યથાતથ્ય ધરાવે (૩) જે શિષ્ય જે જ્ઞાનનો અધિકારી હોય તેને તે જ્ઞાન આપે અને (૪) આરંભેલ સૂત્ર પૂર્ણ કરાવી બીજું ભણાવે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૭] | Page #118 -------------------------------------------------------------------------- ________________ (3) અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરે તે નિક્ષેપ વિનય' તેના ૪ પ્રકાર : (૧) મિથ્યાત્વને સમકિતી બનાવે (૨) સમકિતીને ચારિત્રી બનાવે (૩) સમકિત ચારિત્રથી ભ્રષ્ટ થતાંને સ્થિર કરે, અને (૪) નવા સમકિતી નવા ચારિત્રી બનાવી ધર્મની વૃધ્ધિ કરે. (4) કષાયાદિ દોષોનો પરિઘાત (નાશ) કરે તે “દોષ પરિઘાત વિનય તેના જ પ્રકાર (૧) ક્રોધીને ક્રોધના અવગુણ અને ક્ષમાના ગુણ બતાવી ક્ષમાવંત બનાવે તે “ક્રોધ પરિધાત' (૨) વિષયથી ઉન્મત્ત બનેલાને વિષયના અવગુણ, શીલના ગુણ બતાવી નિર્વિકારી બનાવે તે વિષય પરિવાત” (૩) રસ લોલુપી હોય તેને લુબ્ધતાના અવગુણ અને તપના ગુણ બતાવી તપસ્વી બનાવે તે “આત્મદોષ પરિઘાત’. આ ૮ સંપદાના ૩ર અને ૪ વિનય એમ આચાર્યજીના ૩૬ ગુણનું વર્ણન થયું. આવા જ્ઞાન પ્રધાન, દર્શન પ્રધાન, ચારિત્ર પ્રધાન, તપ પ્રધાન, શૂર વીર, ધીર, સાહસિક, શાન્ત, દાત્ત ચારે તીર્થના વાલેશ્વર, જિનેશ્વરની ગાદીના અધિકારી, જૈન શાસનના નિર્વાહક, પ્રવર્તક આદિ આદિ અનેક ગુણગણાલંકૃત આચાર્ય ભગવંતને મારા ત્રિવિધ ત્રિવિધે વિશુદ્ધ ભાવે વારંવાર નમસ્કાર હો. * * * ‘અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો જીવનના જ્યોતિર્ધર એને નિશદિન જલતો રાખો ઊંચે ઊંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો તુજને ઓળખું નાથ નિરંજના એવી આપો આંખો ” તેજસ્વી છો શાસન સિતારા, ગ્રહી જેને ધર્મધૂરા ઓજસ્વી આચાર્યોથી શોભે, પ્રકાશવંતી આ ધરા છત્રીશ ગુણોથી શોભતાં, આચાર્યવંત મુનીશ્વરા. આચાર્યને કરું વંદના, સુખદાયી આપની છે ગિરા!' આચાર્ય અધિકાર Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઉપાધ્યાય જેઓ ગુરુ વગેરે ગીતાર્થ મહાત્માઓની પાસે હંમેશા રહી, વિનય ભક્તિ કરી, વિચક્ષણતા પૂર્વક તેને પ્રસન્ન રાખી તેમની આજ્ઞાનુસાર શુભયોગ ઉપધાનતપ (તપશ્ચર્યા) આદરીને મધુર વચનોથી સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કરી પારંગત થયા છે. જેઓ ઘણા સાધુ તથા ગૃહસ્થોની પાત્ર અપાત્રની પરીક્ષા કરીને યથાયોગ્ય જ્ઞાનનો અભ્યાસ કરાવે છે, તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છે. ..... જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય વ્યક્તિ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યયનમાં કહ્યું છે. अह पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भइ । थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ॥३॥ આ પ્રમાણે જે પાંચ કારણોથી હિતશિક્ષા મેળવાતી નથી તે પાંચ કારણ (૧) અહંકાર (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ અને (૫) આળસ. જ્ઞાન ગ્રહણ કરવાને યોગ્ય (૧) થોડું હસનાર (૨) હંમેશા આત્માને દમનાર (૩) નિરાભિમાની (૪) પરમાર્થને શોધનાર (૫) પોતાના ચારિત્રને થોડે યા ઘણે અંશે કલંક ન લગાડનાર (૬) રસનેન્દ્રિયના અલોલુપી (૭) ક્ષમાવંત અને (૮) સત્યવાદી એ આઠ ગુણવાળા મનુષ્યો હિતની વાતો ગ્રહણ કરી શકે છે. અવિનીતનાં ૧૪ લક્ષણો (૧) વારંવાર ક્રોધ કરે અથવા દીર્ઘકષાયી (૨) નિરર્થક કથા વાર્તા કરે (૩) સન્મિત્રનો દ્વેષ કરે, (૪) મિત્રની ગુપ્ત વાત પ્રગટ કરે (૫) જ્ઞાનનો ગર્વ કરે (૬) પોતાનો વાંક પારકા ઉપર ઓઢાડે (૭) મિત્ર પર ગુસ્સો કરે, (૮) સંબંધ રહિત (મેળ વગરનું) ભાષણ કરે (૯) દ્રોહી (૧૦) અહંકારી (૧૧) અજિતેન્દ્રિય (૧૨) અસંવિભાગી (મળેલી વસ્તુ સમભાવે વહેંચી ન આપે તે) (૧૩) અપ્રતીતકારી (૧૪) અજ્ઞાની. એ પ્રમાણે ૧૪ અવગુણવાળાને અવિનીત કહે છે. એવાને જ્ઞાન યથાતથ્ય પરિણમતું નથી, ઊલટું નુકશાન કારક નીવડે છે. વિનીતના ૧૫ લક્ષણો (૧) ગતિમાં શાંત, નિવાસસ્થાને શાંત, વાણીમાં શ્રી જૈન તત્ત્વ સાર ૯૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ શાંત અને ભાષામાં શાંત એમ ચાર પ્રકારે સ્થિર કે શાંતસ્વભાવી (૨) સરળ ચિત્તવાળો (૩) કુતૂહલ રહિત (૪) કોઈનું અપમાન કે તિરસ્કાર ન કરનાર (૫) વધુ સમય ક્રોધ ન રાખનાર (૬) મિત્રોથી હળમળીને રહેનાર (૭) જ્ઞાનના ગર્વ રહિત (૮) પોતાના દોષ પ્રગટ કરનાર પણ બીજા ઉપર આળ નહિ ચડાવનાર (૯) સ્વધર્મી ઉપર ક્રોધ ન કરનાર (૧૦) દુશ્મનના ગુણને પણ વખાણનાર (૧૧) કોઈની છાની વાત પ્રગટ ન કરનાર (૧૨) વિશેષ આડંબર ન કરનાર (૧૩) તત્ત્વને જાણનાર (૧૪) જાતિવંત (૧૫) લજ્જાવંત તથા જિતેન્દ્રિય એ ૧૫ ગુણો ધારણ કરનાર વિનીત કહેવાય. એવા વિનીત ઘણી સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને ભવિષ્યમાં સ્વપરહિત સાધી શકે છે. ઉપાધ્યાયજીના ૨૫ ગુણો ગાથા : વીરસંગ વડ વૃદ્ધા ૨UT રર નુ | पब्भावणा जोग निग्गो, उवज्झाय गुणं वंदे ॥ અર્થ : (૧ થી ૧૨) ૧૨ અંગના પાઠક, (૧૩ થી ૧૪) કરણ સિત્તરી ચરણ સિત્તરીના ગુણયુક્ત (૧૫ થી ૨૨) આઠ પ્રભાવનાથી જૈન ધર્મને દીપાવે (૨૩ થી ૨૫) મન, વચન, કાયાના યોગને કાબૂમાં રાખે તેવા ગુણયુક્ત ઉપાધ્યાયને વંદન કરું છું. દ્વાદશાંગ સૂત્ર : જેમ અંગ (શરીર)ના આધારે જીવ જગતમાં રહે છે, તેવી જ રીતે જ્ઞાનના આધારથી ધર્મ આ વિશ્વમાં રહે છે. આવા મુખ્ય જ્ઞાનમય જે ગ્રંથો છે તેને અંગ સૂત્ર કહે છે તે બાર છે. (૧) આચારાંગ સૂત્ર: તેના બે શ્રુત સ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે. (૧) “શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન' તેના સાત ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે દિશાઓનું, પૃથ્વીકાયન, અકાયનું, અગ્નિકાયનું, વાયુકાયનું, વનસ્પતિકાયનું અને ત્રસકાયનું કથન છે. (૨) “લોક વિજય અધ્યયન' તેના છ ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે વિષય ત્યાગનું, મદ ત્યાગનું, સ્વજનથી મમત્વ ત્યાગનું. દ્રવ્યથી મમત્વ ત્યાગનું અને હિત શિક્ષણનું કથન છે. ૧૦૦ ઉપાધ્યાય અધિકાર Page #121 -------------------------------------------------------------------------- ________________ (૩) “શીતોષ્ણીય અધ્યયન' તેના ૪ ઉદ્દે શા છે. જેમાં ક્રમશઃ સુપ્ત તથા જાગૃતનું, તત્ત્વજ્ઞ-અતત્ત્વજ્ઞનું, પ્રમાદ ત્યાગનું અને “જે એક જાણે તે સર્વ જાણે’નું કથન છે. (૪) “સમ્યકત્વ અધ્યયન' તેના ૪ ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે ધર્મનું મૂળ દયા, સજ્ઞાન, અજ્ઞાન, સુખ પ્રાપ્તિનો ઉપાય અને સુસાધુનાં લક્ષણનું કથન છે. (૫) “આવતી કેયાવંતી' (બીજુંનામ “લોકસાર”) અધ્યયન તેના છ ઉદ્દેશા છે, જેમાં ક્રમશઃ વિષયાસક્ત સાધુ નહિ, સાવઘાનુષ્ઠાનના ત્યાગી તે સાધુ, અપરિપક્વ સાધુ એકલા ન વિચરે, જ્ઞાની અજ્ઞાનીમાં શું તફાવત અને પ્રમાદી અપ્રમાદીમાં શો તફાવત તેનું વર્ણન છે. (૬) “ધૂતાખ્ય અધ્યયન' તેના પાંચ ઉદ્દેશા છે, જેમાં કામાસકતના દુઃખનું, રક્ત વિરક્તના દુઃખ સુખનું, જ્ઞાની સાધુની દશાનું, ગૌરવ (ત્રણ ગારવ) ત્યાગનું અને ઉત્તમ સાધુનાં લક્ષણનું કથન છે. (૭) “મહા પરિજ્ઞા' (આ અધ્યયન વિચ્છેદ ગયું છે.) . (૮) વિમોક્ષ' તેના આઠ ઉદ્દેશા છે. તેમાં મતાન્તર અને સાધુ અકલ્પનિકનો પરિત્યાગ, શંકાનું નિવારણ, વસ્ત્ર ત્યાંગનું અને ભક્ત પ્રત્યાખ્યાન મરણ, ઇંગિત મરણ અને પાદપોગમન મરણ, આ ત્રણે પંડિત મરણની વિધિ છે. (૯) “ઉપધાન શ્રુત’ તેના ચાર ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે મહાવીર સ્વામી વસ્ત્ર સહિતનું, મહાવીર સ્વામીના સ્થાનનું, મહાવીર સ્વામીના પરિષહોનું, મહાવીર સ્વામીના આચાર અને તપનું વર્ણન છે. બીજા ગ્રુત સ્કંધનાં ૧૬ અધ્યયનો છે. તેમાં અનુક્રમે (૧) પિંડેષણા' તેમાં આહાર લેવાની વિધિ (૨) “શય્યા” સ્થાનકની વિધિ (૩) “ઇર્યાખ્યા” ઈર્યા સમિતિ (૪) ભાષા સમિતિનું (૫) “વઐષણા' વસ્ત્ર લેવાની વિધિનું (૬) પારૈષણા' પાત્ર ગ્રહણ કરવાની વિધિ (૭) “અવગ્રહ-આજ્ઞા લેવાની વિધિ (૮) “ચેષ્ટિકા' ઊભા રહેવાની વિધિ (૯) “નિસહિયે બેસવાની વિધિ (૧૦) ‘ઉચ્ચાર પાસવણ' લઘુનીત વડીનીત પરઠવવાની વિધિ (૧૧) “શબ્દ-શબ્દ સાંભળવાની વિધિ (૧૨) “રૂપાખ્યા' રૂપ જોવાની વિધિ (૧૩) “પ્રક્રિયાગૃહસ્થ પાસે કામ કરાવવાનો વિધિ, (૧૪) “અન્યોન્યક્રિયાખ્યા' પરસ્પર ક્રિયા કરવાની વિધિ (૧૫) ભાવનાખ્યા' મહાવીર સ્વામીના ચારિત્રનું તથા પાંચ શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતની ૨૫ ભાવનાનું કથન અને (૧૬) ‘વિમુક્ત’ અધ્યયન તેમાં સાધુની ઉપમાનું વર્ણન છે. આચારાંગ સૂત્રનાં અગાઉ ૧૮૦૦૦ પદ • હતાં હવે મૂળમાં ફક્ત ૨૫૦૦ શ્લોક છે. (૨) સૂયગડાંગ સૂત્ર : તેના પણ બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધનાં ૧૬ અધ્યયન છે. (૧) ‘સ્વસમય પરસમય’ અધ્યયનમાં ભૂતવાદી, સર્વગત વાદી, તજ્જવ તચ્છ૨ીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતિવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, ઇશ્વરવાદી, દેવવાદી, ઇંડામાંથી લોક ઉત્પન્ન થયો વગેરે મત મતાન્તરોનું સ્વરૂપ દર્શાવ્યું છે. તથા કેટલુંક સાધુના આચારનું કથન છે. (૨) ‘વૈતાલય’ અધ્યયનમાં શ્રી ઋષભદેવજીના ૯૮ પુત્રોને ઉપદેશ છે તથા વિષય ત્યાગવાની યુક્તિ અને ધર્મનું માહાત્મ્ય બતાવ્યું છે. (૩)‘ઉપસર્ગ પરિજ્ઞાખ્યા’ અધ્યયનમાં શ્રીકૃષ્ણ અને શિશુપાલના દૃષ્ટાંતથી વીરત્વ કાયરત્વનું વર્ણન કર્યું છે. તથા સ્વજનોના પરિષહનો અધિકાર છે. (૪) ‘સ્ત્રી પરિજ્ઞા’ અધ્યયનમાં સ્ત્રી ચારિત્રનું, સ્ત્રીના સંગથી દુઃખ પ્રાપ્તિનું કથન છે. (૫) ‘નરક વિભક્તિ’ અધ્યયનમાં નરકનાં દુઃખોનું વર્ણન છે. (૬) ‘વીર સ્તુતિ’ અધ્યયનમાં મહાવીર પ્રભુની સ્તુતિ અનેક ઉપમાઓ સહિત કરેલી છે. (૭) ‘કુશીલ પરિભાષા' અધ્યયનમાં પરમતના કુશીલ અને સ્વમતના સુશીલનું કથન છે તથા હિંસાનું ખંડન કર્યું છે. (૮) ‘વીર્યાખ્યા’ અધ્યયનમાં બાલવીર્ય અને પંડિતવીર્યનું સ્વરૂપ છે. (૯) ‘ધર્મ’ અધ્યયનમાં દયાધર્મનું તથા સાધુના આચારનું વર્ણન છે. ૩૨ અક્ષરનો એક શ્લોક એવા ૧૫,૦૮,૮૬,૮૪૦ શ્લોકનું એક પદ ગણાતું હતું. આ કથન દિગમ્બર આમ્નાયના ‘ભગવતી આરાધના' શાસ્ત્રમાં છે. ઉપાધ્યાય અધિકાર |૧૦૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ‘સમાધિ’ અધ્યયનમાં ધર્મનું સ્થાન જે સમાધિભાવ છે. તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. (૧૧) ‘મોક્ષમાર્ગ’ અધ્યયનમાં સાધુના આચારના મિશ્ર પ્રશ્નોત્તર છે. (૧૨) ‘સમવસરણ’ અધ્યયનમાં ક્રિયાવાદી વગેરે ચારે વાદીઓના મતનું ખંડન કર્યું છે. (૧૩) ‘યથાતથ્ય’ અધ્યયનમાં સ્વચ્છંદાચારી તથા અવિનીતનાં લક્ષણ તથા શુધ્ધાચારી ધર્મોપદેશકનાં લક્ષણ બતાવ્યાં છે. (૧૪) ‘ગ્રંથાખ્યા’ અધ્યયનમાં એકલવિહારી સાધુનાં દોષ બતાવી હિતશિક્ષા આપી છે. (૧૫) ‘આદાનાખ્યા’ અધ્યયનમાં શ્રધ્ધા, દયા, વીરત્વ, દઢતા આદિ મોક્ષના સાધનોનું કથન છે. (૧૬) ‘ગાથા’ અધ્યયનમાં સાધુનાં ૪ નામોના ગુણ બતાવ્યા છે. આ સૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયન છે. (૧) ‘પોંડરિક’ અધ્યયનમાં પુંડરિક કમળના દૃષ્ટાંતથી ચારે વાદીઓનું સ્વરૂપ સમજાવ્યું છે. અને પાંચમાં મધ્યસ્થ ઉધ્ધાર કર્યો તે બતાવ્યું છે. (૨) ‘ક્રિયા સ્થાન’ અધ્યયનમાં ૧૩ ક્રિયાનું કથન છે. (૩) ‘આહારપ્રજ્ઞા’ અધ્યયનમાં જીવોને આહાર ગ્રહણ કરવાની રીતનું તથા ઉત્પત્તિનું કથન છે. (૪) ‘પ્રત્યાખ્યાન’ અધ્યયનમાં દુઃપ્રત્યાખ્યાન અને સુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. તથા અવિરતિથી દુઃખપ્રાપ્તિનું કથન છે. (૫) ‘અનાચાર શ્રુતાખ્યા' અધ્યયન માં અનાચારના દોષનું તથા શૂન્યવાદીના મતનું ખંડન કર્યું છે. (૬) ‘આર્દ્રકુમાર’ નું અધ્યયનમાં આર્દ્રકુમારે પરમતવાદીઓની સાથે ધર્મચર્ચા કરી તે અધિકાર છે. (૭) ‘ઉદક પેઢાલ પુત્ર' નું અધ્યયનમાં ઉદક પેઢાલ પુત્ર શ્રી ગૌતમ સ્વામી સાથે ચર્ચા કરી તે અધિકાર છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ આ સૂયગડાંગ સૂત્રના પહેલાં તો ૩૬O)0 પદો હતાં હાલ ૨૧00 શ્લોક મૂળના છે. (૩) ઠાણાંગ સૂત્ર : તેનો એક શ્રુત સ્કંધ છે અને ૧૦ સ્થાન (અધ્યયનો) છે. પહેલા સ્થાનમાં એક એક બોલ, બીજા ઠાણામાં બે બે બોલ. ત્રીજા ઠાણામાં ત્રણ ત્રણ બોલ એમ અનુક્રમે દસમા ઠાણામાં દસ દસ બોલ. આ સંસારમાં કોણ કોણ છે તેનો અધિકાર છે. દ્વિભંગી, ત્રિભંગી, ચોભંગી, સપ્તભંગી ઉપરાંત સૂક્ષ્મ બાદર અનેક બાબતોનું જ્ઞાન છે. તથા સાધુ શ્રાવકના આચાર વિચારનું કથન છે. આ સ્થાનની ગણતરી કરતાં વિદ્વાન લોકો જ્યારે ચોભંગી ગોઠવે છે ત્યારે જ્ઞાનરસની અદ્ભુત જમાવટ અને આનંદની રેલમછેલ થાય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં પહેલાં તો ૪૨૦૦૦ પદ હતાં. હાલ ૩૭૭૦ શ્લોક મૂળ (૪) સમવાયાંગ સૂત્ર : તેનો પણ એક જ શ્રુતસ્કંધ છે. અધ્યયન નથી. આમાં એક બે યાવત્ સો, હજાર, લાખ અને ક્રોડાક્રોડ બોલ સંસારમાં ક્યાં ક્યાં લાભે છે તેનું સંક્ષિપ્ત કથન છે અને દ્વાદશાંગીની સંક્ષિપ્ત હુંડી પણ આમાં છે તથા જ્યોતિષચક્ર, દંડક, શરીર અવધિજ્ઞાન, વેદના, આહાર આયુબંધ, વિરાધક સંઘયણ, સંસ્થાન, ત્રણે કાળના કુલકર, વર્તમાન ચોવીસીના લેખ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવનાં નામ, તેનાં માતાપિતાનાં પૂર્વભવનાં નામ તીર્થકરના પૂર્વભવનાં નામ, ઇરવત ક્ષેત્રની ચોવીસી વગેરેનાં નામ છે. આ શાસ્ત્ર અનેકવિધ ગહન જ્ઞાનનો ખજાનો છે. આ સૂત્રનાં પહેલાં ૧૬૪000 પદ હતાં. હવે તો મૂળના ૧૬૬૭ શ્લોક (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) આમાં એક જ શ્રુત સ્કંધ અને ૪૧ શતકના ૧૦૦૦ ઉદ્દેશા છે. શ્રી ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછેલા ૩૬000 પ્રશ્નોત્તર તથા બીજા પણ અનેક પ્રશ્નોત્તર છે. (૧) પ્રથમ શતકના પહેલાં ઉદ્દેશામાં નવકાર, બ્રાહ્મી લિપિ, નમોત્થણ, ગૌતમસ્વામીના ગુણ, ૯ પ્રશ્નોત્તર, આહારના ૬૩ ભાંગા, ભવનપતિ, સ્થાવર, વિકસેન્દ્રિય આત્મારંભી, સંવુડ, અસંવુડ, અવિરતિ અને વ્યંતર દેવોના સુખનું કથન છે, બીજા ઉદેશામાં નરકની લેગ્યાનો સંચિઠ્ઠણ કાળ, બાર પ્રકારના જીવ ૧૦૪ ઉપાધ્યાય અધિકાર Page #125 -------------------------------------------------------------------------- ________________ દેવલોકમાં જાય તથા અસંજ્ઞીના આયુષ્યનું કથન છે, ત્રીજા ઉદ્દેશામાં કાંક્ષા મોહનીય કર્મ અને આરાધકનાં લક્ષણ બતાવેલ છે, ચોથા ઉદ્દેશામાં કર્મપ્રકૃતિ, અપક્રમણ, કર્મ ભોગવ્યા વિના મોક્ષ નહિ. પુદ્ગલ, જીવ છબસ્થ, અને કેવળીનું કથન છે, પાંચમા ઉદ્દેશામાં નરકનું, ભવનપતિનું, પૃથ્વીનું, જ્યોતિષનું, વૈમાનિકનું વર્ણન છે તથા કષાયના ભાંગા અને દંડક છે. છઠ્ઠા ઉદ્દેશામાં સૂર્ય દૃષ્ટિ વિષય, લોકાલોક, ક્રિયા, રોહા અણગારના પ્રશ્નોત્તર, લોકની સ્થિતિ તથા આધાર, જીવ અને પુદ્ગલ સંબંધ અને સૂક્ષ્મ વરસાદનો અધિકાર છે. સાતમા ઉદ્દે શામાં નારકીની ઉત્પતિ, વિગ્રહ ગતિ, દેવની દુર્ગા ગર્ભોત્પતિ, માતા પિતાના અંગ, અને ગર્ભનો જીવે નરક અને સ્વર્ગમાં જાય તેનો અધિકાર છે, આઠમા ઉદ્દે શામાં એકાંત બાલ પંડિતનું આયુ, મૃગવધકની ક્રિયા, અગ્નિ સળગાવવાની ક્રિયા, જય પરાજયનું કારણ અને વીર્ય અવીર્યનું કથન છે. નવમા ઉદ્દેશામાં ગુરુ લઘુના પ્રશ્નોત્તર, સુસાધુનું, એક સમયમાં આયુબંધનું, પ્રાસુક આહારનું અને અસ્થિર પદાર્થનું કથન છે. દસમા ઉદ્દેશામાં અન્યતીર્થી તથા એક સમયમાં બે ક્રિયાનું કથન છે. (૨) બીજા શતકના : પહેલા ઉદ્દેશામાં શ્વાસોચ્છવાસનું, પ્રાસુકભોજી સાધુનું, બંધક સંન્યાસીનું, સાંત અનન્ત જીવનું, સિધ્ધનું બાલ પંડિત મરણનું, ભિક્ષુની પ્રતિમાનું તથા ગુણરત્ન સંવત્સર તપનું વર્ણન છે, બીજા ઉદ્દે શામાં સમુદ્યતનું વર્ણન છે, ત્રીજા ઉદ્દેશામાં ૮ પૃથ્વીનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામાં ઇન્દ્રિયોનું કથન છે. પાંચમાં ઉદ્દેશામાં ગર્ભસ્થિતિનું, મનુષ્યના બીજનું, એક જીવના પિતાપુત્રનું, મૈથુનમાં હિંસાનું, તુંગીયા નગરીના શ્રાવકોનું અને દ્રહના ગરમ પાણીનું કથન છે. છઠ્ઠા ઉદ્દેશામાં હારિણી (અવધારિણી) ભાષાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં દેવતાનો અધિકાર છે. આઠમા ઉદ્દેશામાં અસુરેન્દ્રની સભાનું વર્ણન છે. નવમા ઉદ્દેશામાં અઢી દ્વીપનું વર્ણન છે અને દસમા ઉદ્દેશામાં આકાશાસ્તિકાય તથા ઉત્થાનાદિના ગુણ છે. (૩) ત્રીજા શતકના : પહેલા ઉદ્દેશામાં ઇન્દ્રોની રિધ્ધિનું, તિષ્યગુપ્ત અણગારનું, કુરુદત્ત અણગારનું, તામલી તાપસનું, સૌધર્મેન્દ્ર- ઇશાનેન્દ્રના ઝઘડાનું તથા સનકુમારેન્દ્રના પૂર્વભવનું વર્ણન છે, બીજા ઉદ્દે શામાં અસુરકુમાર, વૈમાનિક દેવની ચોરીનું, અસુરકુમાર સૌધર્મ દેવલોકે ગયા તેનું, પૂરણતાપસનું અને વજની ગતિનું વર્ણન છે. ત્રીજા ઉદ્દેશામાં મંડિત પૂત્ર ગણધરના પ્રશ્નોત્તર, શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૫ | Page #126 -------------------------------------------------------------------------- ________________ અંતક્રિયાનું અને સમુદ્રની ભરતીનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામાં સાધુના અને દેવના જ્ઞાનના ભાંગાનું, વાયુકાયના વૈક્રિયનું, વાદળાંનાં વિચિત્ર રૂપ અને પરભવની લેશ્માનું કથન છે પાંચમાં ઉદ્દેશામાં સાધુનું વૈક્રિય રૂપ બનાવવાનું વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશામાં વિભંગજ્ઞાનનું, સાતમા ઉદ્દેશામાં ચાર લોકપાલનું, આઠમા ઉદ્દેશામાં દસ પ્રકારનાં દેવતાનું, નવમા ઉદ્દેશામાં ઇન્દ્રોની પરિષદનું વર્ણન છે. (૪) ચોથા શતકમાં ઃ ઈશાનેન્દ્રના ચાર લોકપાલનું, તેમની રાજધાનીનું, નારકીનું અને લેશ્યાનું વર્ણન છે. (૫) પાંચમાં શતકના ઃ પહેલા ઉદ્દેશામાં ચારે દિશામાં સૂર્યોદયનું દિન રાત્રિનું પરિમાણ, ઋતુ પરિણમવાનું અને અઢીદ્વીપનું, સૂર્યોદયનું કથન છે. બીજા ઉદ્દેશામાં વાયુકાયનું, ધાન્ય, ધાતુ આદિનું અને લવણ સમુદ્રનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં આયુષ્યનું કથન છે, ચોથા ઉદ્દેશામાં છદ્મસ્થ અને કેવળીનું, હસવાથી તથા નિદ્રાથી કર્મબંધનનું, હરિણગમેષી દેવ અને ગર્ભહરણનું, એવંતાકુમારે પાતરું પાણીમાં તરાવ્યાનું, શુક્ર દેવલોકના દેવોનું, દેવ અસંયતિનું દેવતાની અર્ધમાગધી ભાષાનું, ચાર પ્રમાણનું, અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નોત્તરનું, કેવળી નોઈન્દ્રિય છે અને પૂર્વધારી સાધુની શક્તિનું વર્ણન છે. પાંચમા ઉદ્દેશામાં છદ્મસ્થ સિધ્ધ ન થાય તેનું અને ભરતક્ષેત્રના ૧૫ કુલકરના નામ છે. છઠ્ઠા ઉદ્દેશામાં અલ્પાયુ અને દીર્ઘાયુ, શુભ આયુ અને અશુભ આયુ કેવી રીતે બંધાય, ચોરીના માલની વસ્તુ લેવા- વેચવાવાળાની ક્રિયાનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર ને ઓછું પાપ લાગે તે, ધનુષ્યના બાણની ક્રિયાનું, ના૨કી જીવો ૪૦૦-૫૦૦ યોજન સુધી નરકલોકમાં ઠાંસોઠાંસ ભરેલા છે તેનું, સદોષ સ્થાનકનું, આચાર્યાદિકના સન્માનથી મોક્ષ પ્રાપ્તિનું અને કલંકનો બદલો લંકથી મળવાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં પરમાણુ પુદ્ગલનું અને પાંચ હેતુનું કથન છે. આઠમા ઉદ્દેશામાં નારદ પુત્ર નિગ્રંથની ચર્ચા, જીવની અવસ્થિતતા, સોવચયા સાવચયાનું કથન છે. નવમા ઉદ્દેશમાં રાજગૃહીનું, ઉદ્યોત તથા અંધકારનું, મનુષ્ય લોકમાં જ કાળ હોવાનું, અસંખ્ય લોકનું, અનંત અહોરાત્રિનું કથન છે. દસમા ઉદ્દેશામાં ચંદ્રમાના નિવાસસ્થાનનું વર્ણન છે. (૬) છઠ્ઠા શતકના : પહેલા ઉદ્દેશામાં મહાવેદના મહાનિર્જરાની ચોભંગી તથા કરણવેદના અને નિર્જરાનું, બીજા ઉદ્દેશામાં આહારનો અધિકાર, ત્રીજા ઉપાધ્યાય અધિકાર |૧૦૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશામાં વસ્ત્ર કર્મનું દૃષ્ટાંત અને કર્મના ૧૬ દ્વાર, ચોથા ઉદ્દેશામાં જીવ, કાળ, સપ્રદેશી - અપ્રદેશીનું તથા ૨૪ દંડકમાં પ્રત્યાખ્યાનનું, પાંચમા ઉદ્દેશામાં તમસ્કાયનું, કૃષ્ણરાજીનું તથા લોકાંતિક દેવોનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં નરક અને દેવના આવાસનું અને મારણાંતિક સમુદ્દાતનું કથન છે સાતમા ઉદ્દેશામાં ધાન્યની યોનિનું કાળ પ્રમાણ છે તથા પહેલા આરાનું વર્ણન છે. આઠમા ઉદ્દેશામાં નરકનું, છ પ્રકારના આયુબંધનું, લવણ સમુદ્રના પાણીનું કથન તથા દ્વીપ સમુદ્રોના નામ છે. નવમા ઉદ્દેશામાં એક કર્મની સાથે અન્ય કર્મ બાંધવાનું, દેવતાનાં વૈક્રિયનું, શુધ્ધાશુધ્ધ લેશ્યાનું વર્ણન છે. દસમા ઉદ્દેશામાં સુખ દુઃખનાં પુદ્ગલનું, જીવ અને ચૈતન્ય એકનું, જીવ અને પ્રાણ અલગનું, ભવ્ય અભવ્યનું, સુખ દુઃખનું, આહા૨નાં ક્ષેત્રનું અને કેવળી નોઈન્દ્રિયનું કથન છે. (૭) સાતમા શતકના ઃ પ્રથમ ઉદ્દેશામાં આહા૨ક અણાહા૨ક, લોકના સંસ્થાનનું, શ્રાવકની સામાયિકનું, પૃથ્વી ખોદતાં ત્રસના ઘાતક નહીં હોવાનું, શુધ્ધ આહારદાતા સહાયક થઈ મોક્ષ પ્રાપ્ત કરવાનું, કર્મરહિત જીવની ગતિ ગમન કરવાનું, સાધુને ક્રિયા, ઇંગાલ, ધુમ્ર, ક્ષેત્રાતિક્રાંત, કાલાતિક્રાંત, માર્ગતિક્રાંત, શાસ્ત્રાતીત, એષણીય, ગવેષણ, સામુદાણી, આહારના અર્થનું વર્ણન છે. બીજા ઉદ્દેશામાં સુપ્રત્યાખ્યાન, દુષ્પ્રત્યાખ્યાનનું અને જીવ શાશ્વત અશાશ્વતનું સ્વરૂપ છે. ત્રીજા ઉદેશામાં વનસ્પતિકાય, અનંતકાયનું, લેશ્યાનુસાર કર્મસંચયનું, વેદના નિર્જરાનું અને ના૨કીની સાતા અસાતાનું વર્ણન છે. ચોથા ઉદ્દેશામાં સંસારી જીવનું, પાંચમા ઉદ્દેશામાં ખેચરની ત્રણ યોનિનું, છઠ્ઠા ઉદ્દેશામાં અહીં આયુ બાંધે ત્યાં ભોગવે, અહીં અલ્પ વેદના ત્યાં મહાવેદના, આભોગ નિવર્તિત આયુ, અનાભોગ નિવર્તિત આયુનું, ૧૮ પાપથી કર્કશ કર્મબંધનનું, દયાથી શાતા પ્રાપ્ત કરવાનું, દુઃખ દેવાથી દુઃખ પ્રાપ્ત કરવાનું અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાતમા ઉદ્દેશામાં સંવૃત્ત સાધુની ક્રિયાનું, કામભોગનું, અવધિ પરમ અવધિનું, અસંજ્ઞીની અકામ વેદનાનું કથન છે. આઠમા ઉદ્દેશામાં હાથી અને કંથવાના સમાન જીવનું, દસ સંજ્ઞાનું અને નરકનું વર્ણન છે, નવમા ઉદ્દેશામાં સાધુના વૈક્રિયનું, કોણિક અને ચેડા રાજાના સંગ્રામનું, શક્રેન્દ્ર કોણિક રાજાના મિત્ર, સંગ્રામમાં મરે તે દેવ કેવી રીતે થાય તેનું કથન છે, દસમા ઉદ્દેશામાં અન્યતીર્થીનું, પાપ પુણ્યનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર અલ્પકર્મી, શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત પુદ્ગલ પ્રકાશવાનું અને તેજોલેશ્યાનું કથન છે. (૮) આઠમા શતકના પહેલાં ઉદ્દેશામાં પ્રયોગસા, મિશ્રણા અને વિસસા, પુદ્ગલોનું, બીજા ઉદ્દેશામાં સાપ વીંછી અને મનુષ્યના વિષનું, છદ્મસ્થ દસ વાતો ન જાણે તેનું તથા જ્ઞાન અને અજ્ઞાનનું કથન છે. ત્રીજા ઉદ્દે શામાં વૃક્ષોના પ્રકાર, શરીરના ટુકડામાં પ્રદેશનું, પૃથ્વીના ચરાચરમનું કથન છે. ચોથા ઉદ્દેશામાં પાંચ ક્રિયાનું વર્ણન છે. પાંચમાં ઉદ્દેશામાં ચોરી કોની હોય, ગતકાળના પ્રતિક્રમણાદિનું અને ગોશાળાના શ્રાવકનું વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુને શુધ્ધ આહાર આપવાથી એકાંત નિર્જરા, અશુધ્ધ આપવાથી અલ્પ પાપ બહુ નિર્જરા, તથારૂપ અસંયતીને દેવામાં પાપ, જે સાધુને માટે આહાર લાવ્યા હોય તે જ સાધુને આપવો, આલોચનાનો અર્થી મરે તો પણ આરાધક, દીપકનું અને શરીરની ક્રિયાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં સ્થવિર અને અન્યતીર્થિની ગતિ પ્રવાહનું કથન છે. આઠમાં ઉદ્દે શામાં ગુરુ પુદ્ગલોની ગતિના સમૂહનું, પાંચ વ્યવહારનું, ઇરિયાવહી અને સાંપરાયિક ક્રિયાના ભાંગા તથા ૨૨ પરિષદ કયા કર્મથી હોય તે, સૂર્યના તાપનું, અઢીદ્વીપની અંદર બહાર, જ્યોતિષીનું કથન છે નવમાં ઉદ્દેશામાં બંધનું ઘણા વિસ્તારથી વર્ણન છે. દસમા ઉદ્દેશામાં જ્ઞાન ક્રિયાની ચોભંગી છે, જ્ઞાનાદિ ત્રણે આરાધનાનો અધિકાર છે. પુદ્ગલ પરિણામ, કર્મ, જીવ પુદ્ગલ પુદ્ગલીનું સ્વરૂપ છે. (૯) નવમા શતકના : પહેલા ઉદેશામાં જંબુદ્વીપનું વર્ણન છે. બીજા ઉદ્દેશામાં અઢીદ્વીપના જ્યોતિષીની સંખ્યા છે. ત્રીજા ઉદ્દે શાથી ત્રીસ ઉદ્દેશા સુધી દક્ષિણ દિશાના ૨૮ અંતર દ્વીપોનું વર્ણન છે. એકત્રીસમાં ઉદ્દેશામાં અસોચ્ચા કેવળીનું વર્ણન છે. બત્રીસમા ઉદ્દે શામાં ગાંગેય અણગારના ભાંગા. તેત્રીસમાં ઉદેશામાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનો અને જમાલીનો અધિકાર છે. ચોત્રીસમા ઉદ્દેશામાં પુરુષ, ઘોડાની ઘાત, ઋષિને મારનાર અનંત જીવનો ઘાતક, એકને મારતાં અનેકથી વેર કરે અને સ્થાવરના શ્વાસોચ્છવાસનું વર્ણન (૧૦) દસમા શતકના : પહેલા ઉદ્દે શામાં દિશાનું તથા પાંચ શરીરનું કથન છે. બીજા ઉદેશામાં સંવૃત્ત સાધુનું, યોનિનું, વેદનાનું, અને આલોચનાથી આરાધનાનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં આત્મરિધ્ધિનું, અલ્પરિધ્ધિનું, મહર્ણિક દેવનું, અશ્વના શબ્દનું અને ભાષાનું કથન છે. ચોથા ઉદ્દેશામાં ત્રાયન્ટિંશક ૧૦૮ ઉપાધ્યાય અધિકાર Page #129 -------------------------------------------------------------------------- ________________ દેવનું, પાંચમા ઉદ્દેશામાં અગ્રમહિષી દેવીનું અને છઠ્ઠા ઉદ્દેશામાં સૌધર્મ સભાનું તથા ઉત્તર દિશાના ૨૮ અંતરદ્વીપનું વર્ણન છે. (૧૧) અગિયારમા શતકના : આઠ ઉદ્દેશામાં અનુક્રમે ઉત્પલનું, સાલનું પલાશનું, કુંભીનું, નાલિકનું, પદ્મપત્રનું, કર્ણિકાનું અને નલિનીનું વર્ણન છે. નવમા ઉદ્દેશામાં શિવરાજ ઋષિનું વર્ણન છે. દસમાં ઉદ્દેશામાં લોકાલોકનું પ્રમાણ અગિયારમાં ઉદ્દેશામાં સુદર્શન શેઠનું અને મહાબલ કુમારનું વર્ણન છે. બારમા ઉદ્દેશામાં આલંભિકા નગરીના શ્રાવકનું, પુલોનું અને પરિવ્રાજકનું કથન છે. (૧૨) બારમા શતકના : પહેલા ઉદ્દેશામાં શંખ, પોખલીજી શ્રાવકનું વર્ણન છે. ત્રણ જાગરણાનું, પરસ્પર કલેશથી કર્મ બંધનું સ્વરૂપ, બીજા ઉદ્દે શામાં જયંતિશ્રાવિકાના પ્રશ્નોત્તર, ત્રીજા ઉદ્દેશામાં નરકનાં નામ ગોત્ર, ચોથા ઉદ્દેશામાં પરમાણુ પુદ્ગલનું, પુગલ પરાવર્તનનું વર્ણન, પાંચમાં ઉદ્દેશામાં ચાર કષાયના નામ અને રૂપી અરૂપીનો થોક, છઠ્ઠા ઉદ્દેશામાં ચંદ્ર સૂર્યનાં ગ્રહણ, રાહુનું કથન, સાતમાં ઉદ્દેશામાં જીવે સર્વ લોક સ્પર્યો, સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધ જોડયાં. આઠમાં ઉદ્દેશામાં દેવતા નાગની મણિમાં ઉત્પન્ન થઈ પૂજાવાનું. અને હિંસક પશુ દુર્ગતિમાં જાય તેનું કથન છે. નવમા ઉદ્દેશામાં પાંચ દેવનો થોકડો, દસમા ઉદ્દેશામાં આઠ આત્માનો પરસ્પર સંબંધ, આત્માના પ્રશ્નોત્તર છે. (૧૩) તેરમા શતકના : પહેલા ઉદેશામાં નરકાવાસમાં જીવની ઉત્પત્તિ અને વેશ્યાનાં સ્થાન, બીજામાં દેવસ્થાન, ત્રીજામાં દેવતાની પરિચારણાનો અધિકાર, ચોથામાં નરકનું, ત્રણ લોકનું, દસ દિશાના લોકનું, અસ્તિકાયનું અને લોક સંકોચ વિસ્તારનું કથન છે. પાંચમામાં ત્રણ પ્રકારનો આહાર, છઠ્ઠામાં ભાંગા, ચમરચંચા રાજધાનીનું અને ઉદાયન રાજાનું વર્ણન છે. સાતમામાં ભાષાનું અને પાંચ મૃત્યુનું કથન છે. આઠમામાં કર્મ પ્રકૃતિનું સ્વરૂપ, નવમામાં ગગનગામી સાધુનું કથન, દશમામાં છંબસ્થના સમુદ્યાતનું વર્ણન છે. (૧૪)ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં સાધુનું મરણ, પરભવ ગતિ અનન્તર પરંપરનું કથન, બીજામાં યક્ષના ઉન્માદથી મોહનો ઉન્માદ, જ્વર, કાળથી અને ઇન્દ્રથી વરસાદ વરસે, તમસ્કાયમાં દેવકૃત કાર્યનું કથન, ત્રીજામાં સાધુની વચ્ચે થઈ દેવ ન જઈ શકે, ૨૪ દંડકમાં સત્કાર, દેવની વચ્ચે થઈ દેવ શ્રી જૈન તત્ત્વ સાર ૧૦૯ | Page #130 -------------------------------------------------------------------------- ________________ જઈ શકે. અને નરકમાં પુદ્ગલ પરિણામ, ચોથામાં પુદ્ગલ, સુખદુઃખની જોડ, પરમાણુનું સ્વરૂપ અને ચરાચરમનું કથન છે. પાંચમામાં ૨૪ દંડકના જીવો અગ્નિમાં જાય છે? દસ સુખ અને ૨૪ દંડકમાં દેવોને પુદ્ગલ ગ્રહણ કરવાનું, છઠ્ઠામાં આહાર પરિણામ અને ઇન્દ્રોના ભોગનો અધિકાર સાતમામાં ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીનો પ્રેમ, દ્રવ્યાદિની તુલના ભક્ત પ્રત્યાખ્યાનીનો આહાર અને લવ સપ્તમ દેવનું કથન છે. આઠમામાં રત્નપ્રભાથી વૈમાનિક સુધીનું અંતર, શાલ વૃક્ષનું વર્ણન, અંબડ સંન્યાસીના ૭૦૦ શિષ્યોનો આચાર, દેવનાં સુખ અને શક્તિ, જાંભક દેવોનું કામ, નવમામાં સાધુના કર્મ, વેશ્યા, સુખદુ:ખના પુદ્ગલ, દેવ હજારો રૂપો બનાવી હજારો ભાષા બોલે. સૂર્ય શું છે? અધિક દીક્ષિત, અધિક તેજોલેશી. દસમામાં કેવળી સિધ્ધને જાણે, કેવળીને બધા દેખે. (૧૫) પંદરમા શતકમાં : એક ઉદ્દેશો છે. તેમાં ગોશાળી નિમિત્તજ્ઞાન ભણ્યો. તેજોવેશ્યા પ્રાપ્ત કરી, જિનનામ ધરાવ્યું ભગવંત પાસે ગયો, સાત પટ્ટલાદિ મિથ્યાવાદ કર્યો, બે સાધુઓને બાળ્યા ભગવંતને બાળવા જતાં પોતે જ બળ્યો, મરતી વખતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. રેવતી ગાથાપત્ની એ કોળાપાક વહોરાવ્યો, ભગવાન શાતા પામ્યા, આગલા ભવમાં સુમંગલ સાધુ ગોશાળાના જીવને બાળશે, ગોશાળો અનંત સંસાર રખડી દઢપ્રતિજ્ઞ કેવળી થઈ મોક્ષમાં જશે વગેરે કથન છે. (૧૬) સોળમા શતકના પહેલાં ઉદ્દે શામાં અગ્નિ વાયુનો સંબંધ, ભઠ્ઠી સાણસીની ક્રિયા, જીવની અધિકરણી ક્રિયા, બીજામાં શારીરિક માનસિક દુઃખ, શક્રેન્દ્ર ભગવાનને આજ્ઞા આપી, ઉઘાડે મોઢે બોલતાં પાપ, જીવકૃત કર્મ, ત્રીજામાં જીવ સ્વયંતિ કર્મ વેદ, સાધુના ઔષધોપચારમાં ક્રિયા નહિ. ચોથામાં તપનું ફળ, તપથી કર્મક્ષયનું દષ્ટાંત, પાંચમામાં શક્રેન્દ્રથી ઉપરના દેવો અધિક તેજવાન, દેવ રિદ્ધિ કેવી રીતે મળે? છઠ્ઠામાં સ્વપ્નનો અધિકાર, તીર્થંકરની માતા દેખે તે ૧૪ સ્વપ્ન, મહાવીર સ્વામીએ દેખેલાં ૧૦ સ્વપ્ન, મોક્ષગતિનાં ૧૬ સ્વપ્ન, સાતમમાં બે પ્રકારના ઉપયોગ, આઠમામાં લોકનું, દિશામાં જીવપ્રદેશનું, એક જ સમયમાં પરમાણુ લોકાંત સુધી જાય, વરસાદમાં હાથ લંબાવતાં પાપ, નવમામાં બલેન્દ્રની સભા, દસમામાં અવધિજ્ઞાન, અગિયારમામાં દીપકુમારનું કથન અને બારમામાં ઉદધિકુમારનું કથન. ૧૧૦. ઉપાધ્યાય અધિકાર Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સત્તરમા શતકના : પ્રથમ ઉદ્દેશામાં ઉદાયન અને ભૂતાનન્દ હાથીનું કથન તથા ક્રિયાનું કથન, બીજામાં ધર્મ અધર્મી, પંડિત બાલ વ્રતીઅવ્રતીનું કથન, ત્રીજામાં શૈલેશી હલનચલન ન કરે, પાંચ પ્રકારે હલનચલન, મોક્ષનાં ફળ, ચોથામાં પ્રાણાતિપાતાદિ ક્રિયા, દુઃખ આત્મકૃત, પાંચમામાં ઇશાનેન્દ્રની સભા, છઠ્ઠાથી બારમા સુધી સ્થાવરનું કથન, તેરમાંથી સત્તરમાં સુધી ભવનપતિ દેવોનું કથન. (૧૮) અઢારમા શતકના : પહેલા ઉદ્દેશામાં ચરાચરમનું, બીજામાં કાર્તિકશેઠનો અધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિ મનુષ્ય થાય, ચરમ નિર્જરાનાં પુદ્ગલ લોક સ્પર્શે. દ્રવ્ય બંધ ભાવબંધ, પાપ કર્યું અને કરશે તેમાં ફરક, નારકીના આહાર પરિણામ, ચોથામાં ૧૮ પાપ, ૧૮ ધર્મ, છકાય, છ દ્રવ્ય, કૃત્યુમ્માદિ, પાંચમામાં બે દેવ બે નારકી ભલાં બૂરા કેવી રીતે? વર્તમાન આયુ વેદ, આગલું બાંધે. છઠ્ઠામાં ભ્રમર પોપટનો વર્ણ, પરમાણુ સ્કંધ, સાતમામાં કેવળી સત્ય જ બોલે, ઉપધિ પરિગ્રહ ત્રણ પ્રકારે, સુપ્રણિધાન, દુષ્મણિધાન, મંડુક શ્રાવકે અન્યમતીને હરાવ્યો, દેવતા રૂપો બનાવી પરસ્પર લડે, દેવ રુચક દ્વિીપ સુધી જઈ શકે, આઠમામાં સાધુને કૂકડીના ઈંડાની ક્રિયા, ગૌતમ સ્વામી સાથે અન્ય તીર્થની ચર્ચા, છદ્મસ્થ પરમાણુ ન દેખે. નવમામાં ભવ્ય દ્રવ્ય નારકીનું કથન, દસમામાં ભાવિતાત્મા સાધુ શસ્ત્રથી છેદાય નહિ, વાયુ પરમાણુને સ્પર્શે, મહાવીર સ્વામી સોમિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર. (૧૯) ઓગણીસમા શતકના : પહેલા બીજા ઉદ્દેશામાં લેશ્યાધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિનાં ૧૨ દ્વાર, સૂક્ષ્મ બાદરનો અલ્પબદુત્વ, પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ બાદરનું દૃષ્ટાંત, પૃથ્વીના શરીરની સૂક્ષ્મતા, સંઘટ્ટાથી દુઃખ, ચોથામાં આશ્રવ ક્રિયા નિર્જરા વેદનાના ૧૬ ભાંગા, પાંચમામાં ચરમ પરમનો અધિકાર, ૨૪ દંડક, છઠ્ઠામાં દ્વીપ સમુદ્રનાં પરિમાણ, સાતમા માં નરક દેવના વાસ, આઠમામાં નિવૃત્તિના ૮ર બોલ, નવમામાં કરણના પપ બોલ. (૨૦) વીસમા શતકના : પહેલા ઉદ્દેશામાં ત્રસ તિર્યંચનો આહાર, બીજામાં લોકાલોકમાં આકાશ, ત્રીજામાં ૧૮ પાપ, ચોથામાં પાંચ ઇન્દ્રિયોનો ઉપચય, પાંચમામાં ભાંગા, છઠ્ઠામાં ૫ સ્થાવર આહાર ગ્રહણ ઉત્પત્તિ પહેલા કે પછી, સાતમામાં ત્રણ બંધ કર્મો ઉપર, આઠમામાં કર્મભૂમિ અકર્મભૂમિ મનુષ્ય, ભરત, ઇરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મનું વિશેષપણું, ચોવીશ તીર્થંકરનાં શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૧ | Page #132 -------------------------------------------------------------------------- ________________ આંતરાનો કાળ, ભરતમાં ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વનું જ્ઞાન રહે ૨૧ હજાર વર્ષ જૈન ધર્મ રહે. તીર્થંકર તે તીર્થંકર, ચતુર્વિધસંઘ તે તીર્થ, ધર્મારાધક મોક્ષ પામે, નવમામાં વિદ્યાચા૨ણ જંઘાચારણની ગતિ વિષે, દસમામાં સોપક્રમી નિરુપક્રમી આયુષ્ય આત્મરિદ્ધિ પરરિદ્ધિ, આત્મપ્રયોગ, પરપ્રયોગ કત્તિ, અકત્તિ સંચય છ બાર ચોરાશી પિરિમાર્જિત વગેરે. (૨૧) એકવીસમાં શતકના : સાત વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદ્દેશા જેમાં ધાન્ય તૃણનું કથન. (૨૨) બાવીસમાં શતકના ઃ છ વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદ્દેશા તેમાં તાડ આદિ વૃક્ષ લતાદિનું કથન. (૨૩) ત્રેવીસમાં શતકના : છ વર્ગ, પ્રત્યેકના દસ અધ્યયનમાં બટેટા આદિ સાધારણ વનસ્પતિનું કથન. (૨૪) ચોવીસમાં શતકમાં : ૨૪ દંડકનું કથન. (૨૫) પચીસમાં શતકના ઃ પહેલા ઉદ્દેશામાં ૧૪ પ્રકારના જીવનું, બીજામાં જીવ અજીવ દ્રવ્યનો ઉપભોગ ત્રીજામાં ૫ સંસ્થાન, આકાશશ્રેણી દ્વાદશાંગ, ચોથામાં કૃતયુગ્માદિથી દ્રવ્યાદિનો અલ્પ બહુત્વ, પાંચમામાં કાલ પરિમાણ બે પ્રકારના નિગોદનું વર્ણન, છઠ્ઠામાં ૬ પ્રકારના નિગ્રંથનો થોક, સાતમામાં ૫ પ્રકારના સંયતિનો થોક. આઠમામાં નકોત્પત્તિ ગતિ, ગમન, નવમામાં નરક પ્રતિવાદ. (૨૬) છવ્વીસમાં શતકના : ૧૧ ઉદ્દેશામાં ક્રમશઃ પાપકર્મબંધના ૧૦ દ્વાર અનન્તરોત્પન્નનાં ૧૧ દ્વાર અનન્તર પરમ્પરાવગાઢ આહાર પર્યાપ્તા, અપર્યાપ્તા ચરમાચરમનું કથન છે. (૨૭) સત્યાવીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ સંબંધી ૨૬માં શતક જેવું જ છે. (૨૮) અઠ્ઠાવીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ સમાચરણ બાબત. (૨૯) ઓગણત્રીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ વેદવા બાબત. (૩૦) ત્રીસમા શતકના : ૧૧ ઉદ્દેશા ક્રિયાવાદી આદિ ૪ સમવસરણ. (૩૧) એકત્રીસમા શતકના : ૨૮ ઉદ્દેશા - ખુડાગ કૃતયુગ્મ. (૩૨) બત્રીસમા શતકના : ૨૮ ઉદ્દેશામાં ખુડાગ કૃતયુગ્મ, નારકીની ઉત્પત્તિ. ૧૧૨ ઉપાધ્યાય અધિકાર Page #133 -------------------------------------------------------------------------- ________________ (૩૩) તેત્રીસમા શતકનાં પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં એકેન્દ્રિયનું કથન છે. (૩૪) ચોત્રીસમા શતકના : પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં એકેન્દ્રિયનું શ્રેણીસ્વરૂપ છે. (૩૫) પાંત્રીસમા શતકનાં : પ્રતિશતક ૧ર છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દેશા છે. તેમાં મહાકૃતયુગ્મનું કથન છે. (૩૬) છત્રીસમાં શતકનાં પ્રતિશતક ૧ર છે. પ્રત્યેકના ૧૧-૧૧ ઉદ્દે શા છે. તેમાં એકેંદ્રિયના તયુગ્મનું કથન છે. (૩૭) સાડત્રીસમા શતકમાં તેઈન્ડિયનું. (૩૮) આડત્રીસમા શતકમાં : ચઉરિન્દ્રિયનું. (૩૯) ઓગણચાલીસમા શતકમાં અસંજ્ઞી પંચેન્દ્રિયનું. (૪૦) ચાલીસમા શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિયનું. (૪૧) એકતાલીસમા શતકમાં ૧૯૬ ઉદ્દેશા છે. તેમાં-રાશિ કૃત યુમ નારકી આદિ ચોવીસે દંડકનું કથન છે. સામ્પ્રત સમયે સર્વથી મોટું અને વિવિધ અધિકારોથી ભરપૂર આ ‘ભગવતીજી સૂત્ર છે.. આ સૂત્રનાં પહેલાં તો ૨૨,૮૮,૦૦૦ પદ હતાં, હાલ ફકત ૧૫૭પર શ્લોક પ્રમાણ મૂળ સૂત્રના રહ્યાં છે. (૬) “જ્ઞાતા ધર્મકથાગ સૂત્ર” તેના બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયન છે.ઃ- (૧) મેઘકુમારનું, (૨) ધન્ના સાર્થવાહનું, (૩) મોરના ઇંડાનું, (૪) બે કાચબાનું, (૫) થાવસ્યા પુત્રનું, (૬) તુંબડીનું, (૭) રોહીણીનું, (૮) મલ્લિનાથજીનું, (૯) જિનરક્ષિત જિનપાલિતનું, (૧૦) ચંદ્રમાનું, (૧૧) દાવદ્રવ વૃક્ષનું, (૧૨) સુબુદ્ધિ પ્રધાનનું, (૧૩) નંદ મણિયારનું, (૧૪) તેતલી પ્રધાનનું, (૧૫) નંદી ફળનું, (૧૬) દ્રૌપદીનું, (૧૭) આકીર્ણ દેશના ઘોડાનું, (૧૮) સુસુમાપુત્રીનું અને (૧૯) પુંડરિક કંડરિકનું, કથા રૂપે ઉત્તમ દૃષ્ટાંતો આપીને સત્યની અને શીલની વાત ઘણી મજબૂત રીતે કરી છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૩ ] Page #134 -------------------------------------------------------------------------- ________________ બીજા શ્રુતસ્કંધમાં ૮ વર્ગ અને ર૬૬ અધ્યયનો છે. તેમાંથી પહેલા વર્ગના ૬ અધ્યયનમાં ચમરેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું કથન છે. બીજા વર્ગના ૬ અધ્યયનમાં બલેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું વર્ણન છે. ત્રીજા વર્ગના પપ અધ્યયનમાં દક્ષિણ દિશાના નવનિકાય દેવોના ૯ ઇંદ્રોની પાંચ પાંચ અગ્રમહિષીઓનું કથન છે ચોથા વર્ગનાં પપ અધ્યયનમાં ઉત્તર દિશાના નવનિકાય દેવોના ૯ ઇંદ્રોની પાંચ પાંચ અગ્રમહિષીઓનું કથન છે. પાંચમા વર્ગના ૬૪ અધ્યયનમાં દક્ષિણના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. છઠ્ઠા વર્ગના ૬૪ અધ્યયનમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. સાતમા વર્ગનાં આઠ અધ્યયનમાં સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું કથન છે. અને આઠમા વર્ગનાં આઠ અધ્યયનમાં ઇશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું કથન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૬૬ આર્યાજીઓ સંયમથી શિથિલ બની દેવીઓ થઈ તેનું સંક્ષેપમાં વર્ણન છે. પહેલાં આ સૂત્રનાં ૫૫,૫૬,000 પદોમાં ૩૫,૦૦,૦૦,૦૦ ધર્મકથાઓ હતી. હવે તો ફકત ૫૫OO શ્લોક વિદ્યમાન છે. (૭) “ઉપાસક દશાંગ” - આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે અને તેનાં ૧૦ અધ્યયનો છે. તેમાં ભગવાન મહાવીરના ૧૦ ઉત્તમ શ્રાવકોનો અધિકાર છે. તેઓએ ૨૦ વર્ષ શ્રાવકના વ્રત પાળ્યાં તેમાં ૧૪ વર્ષ ઘરમાં રહ્યાં અને પા વર્ષ ગૃહકાર્ય છોડી પૌષધશાળામાં રહી શ્રાવકની ૧૧ પડિમાનું આરાધન કર્યું. ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ચલાયમાન ન થયા. બધા એક મહિનાનો સંથારો કરી પહેલા દેવલોકમાં દેવપણે ઉપજ્યા. બધા ૪ પલ્યોપમનું આયુષ્ય પામ્યાં. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષે જશે. 'આ સૂત્રમાં શ્રાવકોની દિનચર્યાનું પણ રૂડી રીતે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આદર્શ ગૃહસ્થ અને ઉત્તમ શ્રાવક થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ આ સૂત્રનો અભ્યાસ અવશ્યમેવ કરવો જોઈએ. જેથી તેમના ધાર્મિક જીવનમાં પરમ સહાયતા ઉત્સાહ અને દઢતાની પ્રાપ્તિ થવા પામે. કારણકે ગૃહસ્થધર્મના ૧૨ વ્રત અને ૧૧ પડિમાનું આમાં સવિસ્તૃત વર્ણન છે. શ્રાવક શબ્દ તો અવિરતિ સમ્યક્ દષ્ટિ અને દેશવિરતિ એમ બન્ને ગુણસ્થાનકોને માટે રૂઢિથી પ્રચલિત છે, પરંતુ “શ્રમણોપાસક” શબ્દ તો કેવળ દેશ વિરતિ ગૃહસ્થને માટે જ વપરાયેલો છે. આ સૂત્રના પ્રથમતો ૧૧,૭૦,૦૦૦ પદ હતાં, જેમાંથી અત્યારે માત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ સૂત્ર રહેલ છે. ઉપાધ્યાય અધિકાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ 1 વિમાન | ક્રમા શ્રાવકનાં | નગરોનાં | સ્ત્રીનાં | ગાયોની | ધનની નામ નામ સંખ્યા | સંખ્યા નામ અરૂણ આનંદ વાણિજ્યગ્રામ શિવા- ૪૦,૦૦૦ ૧ર કોડ | $ નંદા સોને ચા ૨. કામદેવ | ચંપાનગરી | ભદ્રા ૬૦,૦૦૦ ૧૮ ક્રોડ ! પિશાચાદિ- | અરૂણાભ સોનૈયા | ૩ રૂપમાં ૩. ચૂલણી. પિતા વારાણસી | શ્યામા ૬૦,૦૦૦ ર૪ ક્રોડ, ભદ્રા | અરૂણપ્રભ સોનૈયા | માતાનો ૪. |સુરાદેવ | વારાણસી | ધન્યા ૬૦,૦૦૦ ૧૮ ક્રાંડ | ૧૬ રોગનો | અરૂણકાંત સતૈયા ૫. ચૂલણી શત આલંભિકા | બહુલા ૬૦,૦૦૦ ૧૮ કોડ | સ્ત્રીનો |અરૂણસિદ્ધા સોનૈયા ૬. કુંડકોલિક | કપિલપુર | પુસા ૬૦,૦૦૦ ૧૮ ક્રોડ | ધર્મ |અરૂણધ્વજ સોનૈયા | ચર્ચાનો ૭. | કડાલ પુત્ર પોલાસપુર | અગ્નિ- ૧૦,૦૦૦ ૩ ક્રોડ | સ્ત્રી. ઘાતનો અરૂણભૂત મિત્રા સોનૈયા ૮ મહાશતક | રાજગૃહી | રેવતી. ૮૦,૦૦૦ ર૪ ક્રોડ | રેવતી એરૂણાઆદિ૧૩. સોનૈયા | સ્ત્રીનો વંતસક ૯.1નંદિની પિતા શ્રાવસ્તી | અશ્વિની ૪૦,૦૦૦ ૧ર ક્રોડ | ઉપસર્ગ એ. રૂગવ _સોનૈયા | નહિ ૧૦.| સાલિહીપિયા થાવસ્તી | ફાલ્ગની ૪૦,૦૦૦ ૧૨ ક્રોડ ઉપસર્ગ | અરૂણકીલ સોનૈયા | નહિ ૮) “અંતગડ દશાંગ” - આમાં ૮ વર્ગ છે. પ્રથમ વર્ગનાં ૧૦ અધ્યયન (૧) ગૌતમકુમાર, (૨) સમુદ્રકુમાર, (૩) સાગરકુમાર, (૪) ગંભીરકુમાર, (૫) સ્વિમિતકુમાર, (૬) અચલકુમાર, (૭) કપિલકુમાર, (૮) અક્ષોભકુમાર, (૯) પ્રસેન કુમાર અને (૧૦) વિષ્ણુકુમાર, એમ ૧૦ અધ્યયન છે. બીજા વર્ગનાં ૮ અધ્યયનઃ (૧) અક્ષોભ, (૨) સાગર, (૩) સમુદ્રવિજય, (૪) હિમવન્ત, (૫) અચલ, (૬) ધારણ, (૭) પૂરણ અને () અભિચંદ્ર, આ આઠે અંધકવિષ્ણુના પુત્ર જાણવા. ત્રીજા વર્ગના ૧૩ અધ્યયન : (૧) અણિયસેન (૨) અનન્તસેન જ આમાં દ્વારિકા નગરીનું વર્ણન છે. શ્રી જૈન તત્ત્વ સાર Page #136 -------------------------------------------------------------------------- ________________ (૩) અજિતસેન (૪) અનિહતરિપુ (૫) દેવસેન (૬) શત્રુસેન (૭) સારનકુમાર (૮) ગજસુકુમાલ♦ (૯) સુમુખ (૧૦) દુર્મુખ (૧૧) કુપક (૧૨) દારુક અને (૧૩) અનાદૃષ્ટિકુમાર. ચોથા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) જાલીકુમાર, (૨) મયાલીકુમાર, (૩) ઉવયાલી, (૪) પુરુષસેન, (૫) વારિસેન, (૬) પ્રદ્યુમ્ન, (૭) સાંબ, (૮) અનિરુધ્ધ, (૯) સત્યનેમિ અને (૧૦) દઢનેમિ. પાંચમા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) પદ્માવતી રાણી, જ્ઞ (૨) ગૌરી, (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુસીમા, (૬) જાંબુવતી, (૭) સત્યભામા (૮) રુક્મિણી (આ આઠ કૃષ્ણની પટરાણીઓ), (૯) મૂલશ્રી અને (૧૦) મૂલદત્તારાણી. છઠ્ઠા વર્ગના ૧૬ અધ્યયન ઃ (૧) મકાઈ ગાથાપતિ, (૨) કિંકર્મ ગાથાપતિ, (૩) મોગરપાણિ યક્ષ (અર્જુનમાળી), ૭ (૪) કાશ્યપ ગાથાપતિ, (૫) ક્ષેમક ગાથાપતિ, (૬) કૃતિધર ગાથાપતિ, (૭) કૈલાસ ગાથાપતિ, (૮) હરિચન્દન ગાથાપતિ, (૯) વાસ્ત ગાથાપતિ, (૧૦) સુદર્શન ગાથાપતિ, (૧૧) પૂર્ણભદ્ર ગાથાપતિ, (૧૨) સુમન ભદ્ર ગાથાપતિ, (૧૩) સુપ્રષ્ઠિત ગાથાપતિ, (૧૪) મેઘ ગાથાપતિ, (૧૫) અતિમુક્ત કુમાર * અને (૧૬) અલખ રાજા. સાતમા વર્ગના ૧૩ અધ્યયન : (૧) નંદારાણી, (૨) નંદમતી, (૩) નંદોત્તરા, (૪) નંદસેના, (૫) મહ્યા, (૬) સુમરુતા, (૭) મહામરુતા, (૮) મરુદેવી, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમતિ, (૧૩) ભૂતદિના રાણી (આ તેરે શ્રેણિક રાજાની રાણીઓ જાણવી). આઠમા વર્ગનાં ૧૦ અધ્યયન : (૧) કાલી રાણી, (૨) સુકાલી, (૩) મહાકાલી, (૪) કૃષ્ણા, (૫) સુકૃષ્ણા, (૬) મહાકૃષ્ણા, (૭) વીરકૃષ્ણા, (૮) રામ કૃષ્ણા, (૯) પિતૃસેનકૃષ્ણા, (૧૦) મહાસેન કૃષ્ણા રાણી (આ દસે શ્રેણિક રાજાની રાણીઓ છે) આ રાણીઓએ કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી આદિ ઘોર તપ કરેલાં. વિસ્તારથી રસિક વર્ણન છે. 7 આમાં દ્વારિકા સળગી તેનું તથા શ્રી કૃષ્ણ તીર્થંકર થશે તે વર્ણન છે. જે આ ૧૧૪૧ મનુષ્યનો ઘાતક છ મહિનામાં મોક્ષમાં ગયો તેનું વર્ણન છે * આઠ વર્ષની વયે દિક્ષા દીધી તેનું ચમત્કારીક વર્ણન છે. ઉપાધ્યાય અધિકાર ૧૧૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ આ કુલ ૯૦ જીવો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં પધાર્યા છે. પહેલાં આ અંતગડ સૂત્રમાં ૨૩,૨૮OOO પદો હતા. અત્યારે મૂળ પાઠના ૯૦૦ શ્લોક રહ્યા છે. (૯) અનુત્તરોવવાદ: આ સૂત્રના ૩ વર્ગ છે. પ્રથમ વર્ગના ૧૦ અધ્યયન (૧) જાલીકુમાર, (૨) માલીકુમાર, (૩) ઉવયાલીકુમાર, (૪) પુરુષસેનકુમાર, (૫) વારિષણકુમાર, (૬) દીર્ઘદંતકુમાર, (૭) લષ્ઠદાંતકુમાર, () વેહલ્લકુમાર, (૯) વૈહાયકુમાર અને (૧૦) અભયકુમાર. બીજા વર્ગના ૧૩ અધ્યયન (૧) દીર્ઘસેનકુમાર, (૨) મહાસેનકુમાર, (૩) લષ્ઠદંતકુમાર, (૪) ગૂઢદંતકુમાર, (૫) શુધ્ધદંતકુમાર, (૬) હલ્લકુમાર, (૭) ઠુમકુમાર (2) દ્રુમસેન (૯) મહાદ્રુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન, (૧૨) મહાસિંહસેન, (૧૩) પુણ્યસેન કુમાર. (બન્ને વર્ગમાં કહેલા ત્રેવીસે કુમાર શ્રેણિક રાજાના પુત્રો સમજવા.) ત્રીજા વર્ગના ૧૦ અધ્યયન (૧) ધન્ના અણગાર, ૪ (૨) સુનક્ષત્ર અણગાર, (૩) ઋષિદાસ, (૪) પેલ્લક, (૫) રામપુત્ર, (૬) ચંદ્રિકુમાર, (૭) પુષ્ટિ માતૃક (2) પેઢાલકુમાર, (૯) પોટિલકુમાર, (૧૦) વિહલ્લ કુમાર (આ દસે ગાથાપતિ જાણવા.) - ૩૩ મહાપુરુષો અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. બધા એક ભવ કરીને મોક્ષમાં જશે. તેનું વર્ણન છે. આ સૂત્રના પહેલાં ૯૪, ૦૪,૦૦૦ પદો હતા હમણાં ફકત ૨૯૨ શ્લોક મૂળપાઠના છે. (૧૦) પ્રશ્ન વ્યાકરણ: આમાં બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રત સ્કંધમાં ૫ આશ્રવારનાં ૫ અધ્યયન છે. જેમાં (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહથી પાપ નિષ્પન્ન હોવાના કારણ તથા તેના ફળના કથન છે. ' અંતગડ સૂત્રમાં જાલીકુમાર કહ્યા છે, તે જાદવકુળના જાણવા અને અંહિ જાલીકુમાર તે શ્રેણિક રાજાના પુત્ર જાણવા. * આ સૂત્રમાં ઘન્ના અણગારનું ચરિત્ર સવિસ્તૃત છે. બાકી નવ કુમારના કથન સંક્ષેપમાં છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૭ | Page #138 -------------------------------------------------------------------------- ________________ બીજા શ્રુતસ્કંધમાં સંવર દ્વારના ૫ અધ્યયન છે. જેમાં (૧) દયા, (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) બ્રહ્મચર્ય અને (૫) નિર્મમત્વ. આ પાંચેના અનેક નામ નિષ્પન્ન થવાનાં કારણ અને તેનાં ફળનું કથન છે. આમાં પહેલાં ૯,૩૧,૧૬૦૦૦ પદો હતા હમણાં ૧૨૫૦ શ્લોક મૂળ પાઠના છે. (૧૧) ‘વિપાક સૂત્ર’ = : આમાં પણ બે શ્રુત સ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ દુઃખ વિપાક છે. તેમાં ૧૦ અધ્યયન છે. (૧) મૃગા લોઢિયો, (૨) ઉજ્જિતકુમાર, (૩) અભંગસેન ચોર, (૪) શકટકુમાર, (૫) બૃહસ્પતિદત્ત, (૬) નંદીસેનકુમાર, (૭) ઉમ્બર દત્ત, (૮) શૌર્યદત્તમચ્છી, (૯) દેવદત્તા રાણી અને (૧૦) અંજુ રાણી આ દસે જણ પાપાચરણ કરી તેનાં ફળ સ્વરૂપે ઘોર દુઃખો પામ્યાં. અનેક ભવભ્રમણ કરી મોક્ષમાં જશે. બીજો શ્રુતસ્કંધ સુખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન છે. (૧) સુબાહુકુમાર, (૨) ભદ્રનંદીકુમા૨, (૩) સુજાતકુમાર, (૪) સુવાસવકુમાર, (૫) જિનદાસ કુમાર, (૬) ધનપતિકુમા૨, (૭) મહાબલકુમાર, (૮) ભદ્રંનંદીકુમાર, (૯) મહાચંદ્ર કુમાર, (૧૦) વરદત્તકુમાર. આ દસે કુમારો તપોધન સાધુઓને ઉત્તમ દાન આપી મહા સુખના ભોક્તા થયા. આગળ તપસંયમનું આરાધન કરી કેટલાક જીવો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી સુખે મોક્ષ પ્રાપ્ત કરશે. અને કેટલાંક જીવો તે જ ભવે મોક્ષે જશે. આ સૂત્રનાં પહેલાં ૧૧૦ અધ્યયન અને ૧,૮૪,૩૨,૦૦૦ પદો હતા. હમણાં ૧૨૧૬ શ્લોક મૂળપાઠના છે. (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર : આમાં ૫ વત્થ (વસ્તુ) છે. (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયોગ અને (૫) ચૂલિકા આમાં પહેલા પરિકર્મના ૭ પ્રકાર : (૧) સિદ્ધ શ્રેણિકા, (૨) મનુષ્ય શ્રેણિકા (આ બેના ૧૧ પ્રકાર છે.) (૩) પુષ્ટ શ્રેણિકા, (૪) અવગાઢ શ્રેણિકા, # દુ:ખ વિપાકનું વર્ણન તો સવિસ્તાર છે. સુખવિપાકમાં પ્રથમ અધ્યયન સિવાય શેષ સઘળાનું વર્ણન સંક્ષિપ્તમાં છે. ઉપાધ્યાય અધિકાર ૧૧૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપસમ્પાદાન શ્રેણિકા, (૬) વિપ્રહાણ શ્રેણિકા, (૭) અતાગ્રુત શ્રેણિકા (આના ૧૧-૧૧ પ્રકાર છે.) સૂત્રના ૮૮ પ્રકાર : (૧) ઋજુસૂત્ર, (૨) પરિતાપરિણત, (૩) બહુભંગિક, (૪) વિજય ચરિત, (૫) અનન્તર, (૬) પરસ્પર, (૭) આસાનસૂત્ર, (૮) સંયુથ, (૯) સંભિન્ન, (૧૦) યથાવાદ, (૧૧) સૌવસ્તિક, (૧૨) નંદાવર્ત, (૧૩) બહુલ, (૧૪) પૃષ્ય પૃષ્ટ, (૧૫) વ્યાવર્ત, (૧૬) એવું ભૂત, (૧૭) દ્વિકાર્ત, (૧૮) વર્તમાન પદ, (૧૯) સમભિરૂઢ, (૨૦) સર્વતોભદ્ર, (૨૧) પ્રશિષ્ય, (૨૨) દુષ્પતિગ્રહ આ ૨૨ ને (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, (૩) જુસૂત્ર અને (૪) શબ્દ આ ચાર નયથી ચાર ગુણા કરે ત્યારે ૮૮ થાય છે. પૂર્વગતના ચૌદ પ્રકાર તે નીચે પ્રમાણે : (૧) “ઉત્પાદપૂર્વ” એમાં છ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાનું કથન હતું, એ પૂર્વની ૧૦ વસ્તુ અને ૪ ચૂલિકા વત્થ હતી, અને તેનાં એક ક્રોડ પદ હતાં. (૨) “અગ્રાયણીય પૂર્વ એમાં દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે વર્ણન હતું. એ પૂર્વની ૧૪ વસ્તુ અને ૧૨ ચૂલિકા વળ્યું હતી અને તેમાં છલાખ પદ હતાં (૩) “વીર્ય પ્રવાદ પૂર્વ’ એમાં સર્વ જીવોનાં બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વિષે વર્ણન હતું. એ પૂર્વની ૮ વસ્તુઓ તથા ૮ ચૂલિકા વત્થ હતી. અને તેમાં સિત્તેર લાખ પદ્ હતાં (૪) “અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વ” એમાં શાશ્વતી અને અશાશ્વતી વસ્તુનું સ્વરૂપ દર્શાવેલ હતું એ પૂર્વની ૧૮ વસ્તુઓ અને ચૂલિકા વત્યુ હતી અને તેમાં સાઠ લાખ પદ હતાં. (૫) “જ્ઞાન પ્રવાદ પૂર્વ” એમાં પાંચ જ્ઞાનનું વર્ણન હતું એ પૂર્વની ૧૨ વત્યુ અને તેમાં એક ક્રોડમાં એક પદ ઓછુ હતું. (૬) “સત્ય પ્રવાદ પૂર્વ એમાં ૧૦ પ્રકારના સત્યનું વર્ણન હતું એ પૂર્વની બે વન્યુ અને તેમાં એક કોડને છ પદ હતાં. (૭) “આત્મ પ્રવાદ પૂર્વ” એમાં આઠ પ્રકારના આત્માનું વર્ણન હતું. એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં છવ્વીસ ક્રોડ પદ હતાં. (૮) “કર્મ પ્રવાદ પૂર્વ એમાં આઠ કર્મોનું વર્ણન હતું એ પૂર્વની ૩૦ શ્રી જૈન તત્ત્વ સાર ૧૧૯. | Page #140 -------------------------------------------------------------------------- ________________ વધુ અને તેમાં એક ક્રોડ ને એંશી હજાર પદ હતાં. (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ': એમાં ૧૦ પચ્ચકખાણના ભેદનું વર્ણન હતું એ પૂર્વની ૨૦ વત્યુ અને તેમાં ચોરાશી લાખ પદ હતાં. (૧૦) “વિદ્યાનું પ્રવાદ પૂર્વ' : એમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા, મંત્ર જંત્ર વિગેરે વિધિયુક્ત હતા એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં એક ક્રોડ દસ લાખ પદ હતાં. (૧૧) “અવધ્ય પ્રવાદ પૂર્વ : એમાં આત્માનું તપ, સંયમથી શી રીતે કલ્યાણ થાય તેની વાતો હતી એ પૂર્વની ૧૨ વત્યુ અને તેમાં છવ્વીસ ક્રોડ પર હતાં. (૧ર) “પ્રાણાયુ પ્રવાદ પૂર્વ : એમાં ચાર પ્રાણથી માંડીને દસ પ્રાણ સુધીના જીવોનું વર્ણન હતું એ પૂર્વની ૧૩ વત્યુ અને તેમાં એક ક્રોડ છપ્પન લાખ પદ હતાં. (૧૩) ક્રિયા વિશાલ પૂર્વ' : એમાં સાધુ અને શ્રાવકના આચાર તથા ૨૫ ક્રિયાઓનાં વર્ણન હતા. એ પૂર્વની ૩૦ વત્યુ અને તેમાં નવ કરોડ પદ હતાં. (૧૪) લોક બિંદુસાર પૂર્વ': એમાં સર્વ અક્ષરોના સન્નિપાત (ઉત્પત્તિસંયોગ) અને સર્વ લોકના સાર સાર પદાર્થોનું વર્ણન હતું. એ પૂર્વની ૨૫ વલ્થ અને તેમાં સાડા બાર કોડ પદ હતાં. એમ કહેવાય છે કે, એક હાથી ડૂબી જાય તેટલી શાહી પહેલા પૂર્વનું જ્ઞાન લખતાં વાપરવી પડે. બીજા પૂર્વનું જ્ઞાન લખતાં બે હાથી ડૂબે તેટલી શાહી ત્રીજા માટે ચાર હાથી ડૂબે તેટલી. એમ ઠામ બમણાં કરતાં ચૌદમાં પૂર્વને લખતાં ૮૧૯૨ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. એ હિસાબે ચૌદ પૂર્વ લખવાને કુલ ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. આમ કોઈએ લખેલ . નથી; પણ અનુમાનથી દર્શાવ્યું છે. દૃષ્ટિવાદ અંગની પાંચ વલ્થમાંની ત્રીજી વઘુમાં ઉપર પ્રમાણેના ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. હવે ચોથી વન્યુમાં છ બાબતો હતી. પહેલી બાબતમાં પાંચ હજાર પદ હતા. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બાબતનાં જુદાં જુદાં ૨૦ કરોડ, ૯૮ લાખ, ૯ હજારને, ૨૦૦ પદ હતાં આવું મહાન દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ થતાં જૈન ધર્મમાં જ્ઞાનને ઘણો જબરો ધક્કો લાગ્યો છે. ૧૨૦ ઉપાધ્યાય અધિકાર Page #141 -------------------------------------------------------------------------- ________________ જે વખતે આ બારે અંગ પૂર્ણ અને વિદ્યમાન હતાં. એ વખતે ઉપાધ્યાયજી એ બધામાં પારંગત હતા. હાલ અગિયાર અંગ જે પ્રમાણે રહ્યાં છે તે પ્રમાણે જેઓ જાણે તેમને ઉપાધ્યાયજી કહીએ. બાર ઉપાંગ સૂત્ર-| દૃષ્ટિવાદ સિવાયનાં બાકીનાં અગિયાર અંગના બાર ઉપાંગ શ્રી ગણધરઆચાર્યો બનાવ્યાં છે, અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે શરીરના, હાથ, પગ, આંગળી એ પ્રમાણે કહે છે. હવે બારે ઉપાંગના નામ અને સંક્ષેપે વર્ણન કહે છે. (૧) “શ્રી વિવાદ” : આ ઉપાંગ “આચારાંગ” સૂત્રનું છે. આ ઉપાંગમાં ચંપાનગરી, કોણિકરાજા, શ્રી મહાવીર પ્રભુ, સાધુજીના ગુણો, તપના બાર પ્રકાર. શ્રી તીર્થંકર પ્રભુના સમોસરણની રચના, ચાર ગતિમાં જવાના કારણો, દસ હજાર વર્ષના આયુષ્યથી માંડીને મોક્ષ મળે ત્યાં સુધીની કરણી, કેવળ સમુદ્યાત, મોક્ષનું સુખ ઇત્યાદિ બાબતોનું બહુ વિસ્તારથી વર્ણન છે. એ ઉપાંગના મૂળ શ્લોક ૧૧૬૭ છે. (૨) “શ્રી રાયપરોણીય' : આ ઉપાંગ “સૂયગડાંગ' સૂત્રનું છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનિયા (ચેલાના ચેલા) શ્રી કેશી સ્વામી સાથે શ્વેતાંબિકા નગરીના નાસ્તિક મતવાળા પરદેશી રાજાનો સંવાદ છે. એના મૂળ શ્લોક ૨૦૭૮ છે. (૩) “શ્રી જીવાભિગમ': આ ઉપાંગ શ્રી ઠાણાંગ સૂત્રનું છે. તેની નવ પ્રતિપત્તી છે. પ્રથમ નવકાર મંત્ર છે. પછી અરૂપી, રૂપી જીવના ભેદ છે. જેમાં સિધ્ધના ૧૫ પ્રકાર કહ્યા છે. ત્યારબાદ સંસારી જીવોની ૯ પ્રતિપત્તી છે. પ્રથમ પ્રતિપત્તીમાં ૬ કાયમાં ત્રણ ત્રણ સ્થાવર તેના ઉપર ૨૩ દ્વાર છે. બીજી પ્રતિપત્તીમાં ત્રણે વેદની સ્થિતિ, અંતર, અલ્પ બહુત્વ અને વિષયના ભેદ છે. ત્રીજી પ્રતિપત્તીમાં નરકના ત્રણ ઉદ્દેશામાં નરકનું વર્ણન છે. તિર્યંચના ૨ ઉદ્દેશામાં તિર્યંચનું વર્ણન છે. સાધુના અવધિનું, વેશ્યાનું, અંતરદ્વીપ મનુષ્યનું કર્મ ભૂમિનાં મનુષ્યનું, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવોનું વર્ણન છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રોનું તથા જંબૂદીપનું વિસ્તારથી વર્ણન છે. વિજયદેવનું શ્રી જૈન તત્ત્વ સાર ૧૨૧ | Page #142 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારથી વર્ણન છે. લવણ સમુદ્ર પાતાળ કળશા, પાણીની શિખા, નાગદેવ, વેલંધર દેવ, ધાતકીખંડદ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કર દ્વીપ, માનુષોત્તર પર્વત, જ્યોતિષીના ઇંદ્રનું અવન, પુષ્કર સમુદ્ર, વરુણ, ક્ષીર, ધૃત, ઇલું, નંદીશ્વર, અરુણ આ નામના દ્વીપ તથા સમુદ્રનું યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી વર્ણન છે. તથા દ્વીપ સમુદ્રોનું પરિમાણ, સમુદ્રના મચ્છનું પરિમાણ, ઇન્દ્રિયોનો વિષય, સમભૂતલથી જ્યોતિષી દેવનું અંતર, જ્યોતિષીની ગતિ, ઋધ્ધિ, વૈમાનિક દેવના બે ઉદ્દેશા ઇત્યાદિ વર્ણન છે. ચોથી પ્રતિપત્તિમાં એકેન્દ્રિયના ૫ પ્રકારનું વર્ણન છે. પાંચમી પ્રતિપત્તિમાં છ કાયનું કથન. છઠ્ઠી પ્રતિપત્તિમાં સાત પ્રકારના જીવનું વર્ણન. સાતમીમાં આઠ પ્રકારના જીવનું વર્ણન. આઠમીમાં નવ પ્રકારના જીવનું વર્ણન નવમી પ્રતિપત્તિમાં દસ પ્રકારના જીવોનું વર્ણન તથા અંતમાં સમુચ્ચય જીવાભિગમ છે. આ જીવાભિગમ સૂત્રમાં મૂળ શ્લોક ૪૭૦૦ છે. (૪) પન્નવણા સૂત્ર : આ ઉપાંગ શ્રી સમવાયાંગ સૂત્રનું છે. તેનાં ૩૬ પદ છે. (૧) પ્રજ્ઞાપનાપદમાં તેમાં જીવના પ૬૩ ભેદ, સિધ્ધના ૧૫ પ્રકાર, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અશાલિયાની ઉત્પત્તિ, કુલ કોડીની સંખ્યા. મનુષ્યના પ્રકાર, અનાર્ય દેશોના નામ, સાડી પચીસ આર્ય દેશનાં નામ, આર્ય જાતિ, આર્યકર્મ, આર્ય ભાષા, આર્ય લિપિ અને જ્ઞાન દર્શન, ચારિત્રના પ્રકાર તથા દેવતાના ૧૯૮ ભેદોનું વર્ણન છે. (૨) સંસ્થાન પદમાં ૨૪ દંડકના જીવોના નિવાસસ્થાનનું વિસ્તારથી વર્ણન છે. સિધ્ધશિલા અને સિધ્ધ ભગવાનનું કથન છે. (૩) બહુ વક્તવ્ય પદમાં (૧) ગતિ, (૨) જાતિ,(૩) કાય, (૪) જોગ, (૫) વેદ , (૬) કષાય, (૭) વેશ્યા. (૮) દૃષ્ટિ, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) સંયતિ, (૧૨) ઉપયોગ, (૧૩) આહારક, ૯૧૪) ભાષક, ૯૧૫) પરિત, (૧૬) પર્યાપ્ત, (૧૭) સૂક્ષ્મ, (૧૮) સંજ્ઞા, (૧૯) ભવ્ય, (૨૦) અસ્તિકાય, (૨૧) ચરમ, (૨૨) ક્ષેત્ર, (૨૩) બંધ, (૨૪) પુદ્ગલ. આ ૨૪ ધારો ઉપર ૧૪ જીવના ભેદ, ૧૪ ગુણસ્થાન, ૧૫ યોગ, ૧૨ ઉપયોગ, ૬ વેશ્યા એ ૬૧ અને બાસઠમો અલ્પબદુત્વ એમ ૬૨ બોલ ઉતાર્યા છે. જીવના રપ૬ ઢગલી અને ૯૮ બોલનો અલ્પબદુત્વ દ્વાર પણ આમાં છે. |૧૨૨ ઉપાધ્યાય અધિકાર Page #143 -------------------------------------------------------------------------- ________________ (૪) સ્થિતિપદમાં ૨૪ દંડકના અપર્યાપ્તા પર્યાપ્તાની, નરકના પાથડાની, ભવનપતિ દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તથા તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અકર્મભૂમિ, જ્યોતિષી, દેવલોક એ બધાંની અલગ અલગ સ્થિતિ (આયુષ્ય) બતાવેલ છે. (૫) પર્યાયપદમાં ૨૪ દંડકનાં આયુષ્ય અવગાહના તથા રૂપી અરૂપી, અજીવ પરમાણુથી અનંત પ્રદેશ સ્કંધ આદિનું કથન છે. (૬) વિરહપદમાં ચ્યવન, ઉદ્વર્તનનું, પ્રતિ સમય આશ્રયી વિરહ (અંતર) પડવાનું ગતાગતિનું અને પરભવના આયુબંધનું કથન છે. (૭) શ્વાસોચ્છવાસપદમાં ૨૪ દંડકના શ્વાસોચ્છવાસનું પરિમાણ છે. (૮) સંજ્ઞાપદમાં ૧૦ સંજ્ઞાનાં નામ તથા સંજ્ઞા ક્યા કર્મથી થાય છે. તે તથા ૨૪ દંડકમાં કેટલી સંજ્ઞા લાભે, તથા તે સંજ્ઞાનો અલ્પ બહુત્વ છે. (૯) યોનિપદમાં બાર પ્રકારની યોનિનો ૨૪ દંડક પર અલ્પબદુત્વ છે. (૧૦) ચરમ પદમાં સાતે નરકનું, લોકાલોકનું પરમાણુથી માંડી અનંતપ્રદેશી સ્કંધ સુધીનું તથા સ્થિતિ, ભાવ, ભાષાદિના ચરાચરમનું કથન છે. (૧૧) ભાષાપદમાં અવધારણી ભાષા, સત્ય ભાષા, અસત્યભાષા મિશ્રભાષા અને વ્યવહાર ભાષા આ ચાર ભાષાના ૪૨ પ્રકાર કહ્યાં છે. તથા ભાષાની આદિ બતાવી છે. ભાષક, અભાષકનું ભાષાનાં દ્રવ્ય ગ્રહણ કરવાનું પાંચ પુદ્ગલના પરિણામના ૨૬ પ્રકારથી ખુલાસો વગેરે છે. (૧૨) શરીરપદમાં પાંચ શરીરનાં નામ અને અર્થ ૨૪ દંડકનાં શરીર, બધેલગા, મુશ્કેલગાનું કથન છે. અઢીદ્વીપના મનુષ્યોની સંખ્યાનો ર૯ આંક તેની ગણતરીની વિધિ બતાવી છે. (૧૩) પરિણામ પદમાં જીવ પરિણામપદમાં ૪૧ ભેદ ચોવીસ દંડક ઉપર ઉતાર્યા છે. અજીવ પરિણામનાં ૩૬ ભેદ કહ્યા છે. પરિણામના ૫૦ બોલ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૧૪) કષાયપદમાં પ૨૦૦ ભાંગા ચાર કષાયના કહ્યા છે. (૧૫) ઇન્દ્રિય પદ તેના બે ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશામાં પાંચ ઇન્દ્રિયનાં ૨૫ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. ઇન્દ્રિય સ્પર્શનો વિષય બતાવ્યો છે. અરીસાના પ્રશ્નોત્તર છે. આકાશ પ્રદેશ અને અવગાહનાનું કથન છે. 40 દ્વીપ શ્રી જૈન તત્ત્વ સાર ૧૨૩ | Page #144 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રના નામ છે. અલોકના આકાશનું કથન છે અને બીજા ઉદેશામાં પાંચ ઇન્દ્રિયોનાં ૧૩ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. એક જીવ, અનેક જીવના પૃથક્ પૃથક્ તથા પરસ્પર ભાવેન્દ્રિય કેટલી હોય તે કથન છે. (૧૬) યોગપદમાં ૧૫ યોગમાંથી ૨૪ દંડકમાં કેટલાં યોગ હોય તે કથન છે. તથા ૫ શરીરના ભાંગા અને પાંચ પ્રકારની ગતિ બતાવી છે. (૧૭) લેશ્યા પદમાં છ ઉદ્દેશા છે. તેમાંથી પહેલાં ઉદ્દેશામાં લેશ્યાનાં ૯ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. બીજા ઉદ્દેશામાં ૨૪ દંડકની લેશ્યાનો અલ્પ બહુત્વ અને રિધ્ધિનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં ગતિમાં ઉત્પન્ન થવાની લેશ્યાનું અવધિ જ્ઞાનની લેશ્યાનું અને લેશ્યામાં જ્ઞાનનું કથન છે. ચોથા ઉદ્દેશામાં છ લેશ્યા ઉપર ૧૪ દ્વાર છે. પાંચમા ઉદ્દેશામાં છ લેશ્યાનાં પરસ્પર પરિણામ છે. છઠ્ઠા ઉદ્દેશામાં મનુષ્યમાં લેશ્યા પરિણામનું વિશેષ બતાવ્યું છે. (૧૮) કાયસ્થિતિપદમાં કાય સ્થિતિનાં ૨૨ દ્વારોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. (૧૯) દૃષ્ટિપદમાં ત્રણ દૃષ્ટિમાંથી ૨૪ દંડકમાં કેટલી દૃષ્ટિ લાભે તે. (૨૦) અંતક્રિયા પદમાં અંતક્રિયાનાં ૯ દ્વારો ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. અંતક્રિયા કરનારની સંખ્યા તથા સિધ્ધ સ્વરૂપ દર્શક ૮ દ્વાર ઉપર ૧૬ દ્વા૨ ઉતાર્યા છે. જીવની પરસ્પર ઉત્પત્તિ, ધર્મ અને મોક્ષ પ્રાપ્તિનું કથન છે. ૨૩ પદવી ક્યા ક્યા જીવો પ્રાપ્ત કરે? ક્યા ક્યા જીવ કેવા કેવા દેવ થાય તથા અસંજ્ઞીના પ્રકાર ઇત્યાદિ વર્ણન છે. (૨૧) શરીરપદમાં ૫ શરીરનાં ૮ દ્વાર, ૨૪ દંડકની અવગાહના, સંસ્થાન, નરકના પાથડા અને દેવલોકના પ્રતરની અલગ અલગ અવગાહના, આહા૨ક, તેજસ અને કાર્મણ શરીરનું સ્વરૂપ, મારણાંતિક સમુદ્દાત કેવી રીતે હોય? શરીરનો પરસ્પર સંબંધ અને દ્રવ્ય પ્રદેશનો અલ્પબહુત્વ છે. (૨૨) ક્રિયાપદમાં કાયિકી આદિ ૫ ક્રિયા, સક્રિય અક્રિય, ક્રિયાથી કર્મબંધ પરસ્પર ક્રિયા કાલ ક્ષેત્ર જીવ આશ્રયી ક્રિયા, આરંભિયા આદિ ૫ ક્રિયા ૨૪ દંડક ઉપર પરસ્પર ક્રિયાથી નિવૃત્તિના ચાર ભાંગા ઇત્યાદિ કથન છે. (૨૩) કર્મબંધ પદના બે ઉદ્દેશા છે. પ્રથમ ઉદ્દેશામાં કર્મબંધનાં ૫ દ્વાર અને કર્મબંધની વિધિ છે. બીજા ઉદ્દેશામાં આઠ કર્મની ઉત્તર પ્રકૃતિની સ્થિતિ, ઉપાધ્યાય અધિકાર |૧૨૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ એકન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની કર્મપ્રકૃતિની સ્થિતિ અને કર્મપ્રકૃતિનાં બંધનું કથન છે. (૨૪) કર્મસ્થિતિપદમાં : એક કર્મ પ્રકૃતિમાં અન્ય કર્મ પ્રકૃતિનો બંધ થાય અને બંધના ભાંગા બતાવ્યા છે. (૨૫) કર્મવેદના પદમાં એક કર્મ બાંધતાં કેટલાં કર્મ વેદે તે બતાવ્યું છે. (૨૬) કર્મ પ્રકૃતિપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ બાંધે તેના ભાંગા (૨૭) ક્રિયાપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ વેદે તે દર્શાવ્યું છે. (૨૮) આહારપદમાં આહારનાં ૧૧ દ્વાર ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૨૯) ઉપયોગ પદમાં ૧૨ ઉપયોગ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૩૦) પશ્યતાપદમાં દેખવાવાળા ૯ ઉપયોગનું કથન છે. (૩૧) સંશપદમાં ૨૪ દંડકમાં સંજ્ઞી અસંજ્ઞીના ભેદ બતાવ્યા છે. (૩૨) સંજયાપદમાં સંયતિ આદિ ૨૪ દંડકમાં કોણ તે બતાવ્યું છે. (૩૩) અવધિપદમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ ૧૦ દ્વારે કરી બતાવ્યું છે. (૩૪) પરિચારણા પદમાં દેવદેવીના ભોગનું વર્ણન છે. (૩૫) વેદના પદમાં વિવિધ વેદનાનું કથન છે. (૩૬) સમુદ્યાત પદમાં સાતે સમુદ્યતનું બહુ વિસ્તારથી કથન છે. આ પન્નવણા સૂત્રમાંથી સેંકડો થોકડા નીકળે છે ગહન જ્ઞાનનો સાગર આ શાસ્ત્ર છે તેના મૂળપાઠના ૭૭૮૭ શ્લોક છે. . (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ : આ શ્રી ભગવતી સૂત્રનું ઉપાંગ છે. આમાં જંબુદ્વીપની જગતી, ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, ઋષભકૂટ, છ આરા, 28ષભદેવજીનું ચરિત્ર, નિર્વાણ મહોત્સવ, ઉત્સર્પિણીનું વર્ણન વગેરે છે. ભરત ચક્રવર્તીનું વર્ણન ચક્રરત્નની ઉત્પત્તિ, દિગ્વિજય પખંડસાધના, ત્રણ તીર્થ, વૈતાઢયની તિમિસા ગુફા, ઉમગજલા અને નિમગ્ગજલાનદી, આપાત ચલાત, મલેચ્છ સાથે લડાઈ, ગંગા સિંધુ દેવી, નવ નિધિની પ્રાપ્તિ, વિનીતા નગરીમાં ચક્રવર્તીનો પ્રવેશ, રાજ્યારોહણ મહોત્સવ, ચક્રવર્તીની ઋદ્ધિ, અરીસાભવનમાં ભરતજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ચુલ્લ હિમવંત પર્વત, હેમવય ક્ષેત્ર, મહાહિમવંત પર્વત પરિવાસ ક્ષેત્ર, નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર, ગજાંતા શ્રી જૈન તત્વ સાર ૧૨૫ | Page #146 -------------------------------------------------------------------------- ________________ પર્વત, ઉત્તરકુરુક્ષેત્ર, યમક દેવની રાજધાની, જંબૂવૃક્ષ કચ્છાદિ ૩ર વિજ્ય, સીતામુખ વન, મેરુ પર્વત નીલવંત પર્વત, રમ્યવાસ ક્ષેત્ર, રૂપી પર્વત, હિરણ્યવયક્ષેત્ર, શિખરી પર્વત, ઇરવતક્ષેત્ર આ બધાનું સવિસ્તાર વર્ણન છે. તીર્થકરોના જન્માભિષેકનું સવિસ્તૃત વર્ણન છે. ખંડાજોયણાનો થોક ૧૦ દ્વાર. ચંદ્ર સૂર્યની સંખ્યા, સૂર્યમંડલનું અંતર, લાંબા પહોળાં, મેથી અંતર, હાનિ વૃધ્ધિ, ઉદય અસ્તની રીત, સંવત્સરનાંનામ, મહિનાના નામ, પક્ષનાં નામ, તિથિનાં નામ, રાત્રિનાં નામ, મુહૂર્તનાં નામ, કરણનાં નામ, ચલ સ્થિર કરણ નક્ષત્ર, નક્ષત્રના દેવ તારાની સંખ્યા, નક્ષત્રનાં ગોત્ર, નક્ષત્રનાં સંસ્થાન, નક્ષત્રનો ચંદ્ર સાથે સંયોગ, કુલ, ઉપકુલ નક્ષત્ર, રાત્રિ પૂરનારા નક્ષત્ર, પોરસીનું પરિમાણ, અધો ઉર્ધ્વ તારા, વિમાન વાહક દેવો, જ્યોતિષીની રિદ્ધિ પરસ્પર અંતર, અગ્રમહિષી, ૮૮ ગ્રહોનાં નામ, જંબુદ્વીપના ઉત્તમ પુરુષો, જંબુદ્વીપની લંબાઈ, પહોળાઈ, જંબુદ્વીપની સ્થિતિ ઇત્યાદિ વર્ણન તેના મૂળ શ્લોક ૪૧૪૬ છે. (૬-૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : આ જ્ઞાતાસૂત્રનાં બે ઉપાંગ છે. બન્નેના વીસ વીસ પ્રાકૃત છે. પહેલાં પ્રાભૃતનાં ૮ પ્રતિ પ્રાભૂત છે. તેમાં પહેલા પ્રતિપ્રાભૂતમાં મંડલના પ્રમાણ છે. બીજામાં મંડલ સંસ્થાન છે. ત્રીજામાં મંડલના ક્ષેત્ર છે. ચોથામાં જ્યોતિષીના અંતર છે. પાંચમામાં દ્વીપાદિમાં જ્યોતિષની ગતિ અને અંતર છે. છઠ્ઠામાં રાત્રિદિનના ક્ષેત્ર સ્પર્શ છે. સાતમામાં મંડલ સંસ્થાન અને આઠમામાં પ્રમાણ બતાવ્યું છે. બીજા પ્રાભૃતનાં ૩ પ્રતિ પ્રાભૃત છે. તેમાં પહેલાં પ્રતિપ્રાભૂતમાં તિર્કીગતિનું પ્રમાણ છે. બીજામાં મંડલસંક્રમણ કેવી રીતે થાય તે કથન છે. અને ત્રીજામાં એક મુહૂર્તમાં ગતિનું પ્રમાણ છે. ત્રીજા પ્રાભૂતમાં ક્ષેત્ર પ્રમાણ છે. ચોથા પ્રાભૃતમાં તાપક્ષેત્રનું પ્રમાણ છે. પાંચમા પ્રાભૃતમાં સંક્ષિપ્ત પ્રતિઘાતનું સ્વરૂપ છે. છઠ્ઠી પ્રાભૃતમાં પ્રકાશનું પ્રમાણ છે. સાતમાં પ્રાકૃતમાં સંક્ષિપ્ત પ્રકાશનું પ્રમાણ છે. આઠમા પ્રાભૂતમાં ઉદય અસ્તનું પ્રમાણ છે. નવમા પ્રાભૃતમાં તેમાં અગાઉ ૩૦૫000 પદ હતાં, ચંદ્ર પ્રજ્ઞપ્તિનાં ૫૫OOO પદ હતાં, સૂર્ય પ્રજ્ઞપ્તિનાં ૩૫0000 પદ હતાં. ર૬ ઉપાધ્યાય અધિકાર Page #147 -------------------------------------------------------------------------- ________________ પુરુષ છાયાનું પ્રમાણ છે. દસમા પ્રાભૃતનાં ૨૧ પ્રતિકાત છે. જેમાં પહેલા પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ બતાવેલ છે. બીજા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રની મુહુર્તગતિનું પ્રમાણ છે. ત્રીજામાં નક્ષત્રની દિશા બતાવી છે. પાંચમામાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ નક્ષત્ર બતાવ્યાં છે. છઠ્ઠામાં પૂર્ણિમા અમાવાસ્યાએ નક્ષત્રના યોગ બતાવ્યા છે, તથા પર્વ, તિથિ, નક્ષત્ર બતાવ્યાં છે. સામામાં નક્ષત્રના સન્નિપાત બતાવ્યા છે. આઠમામાં નક્ષત્રનાં સંસ્થાન કહ્યાં છે. નવમામાં નક્ષત્રના તારાની સંખ્યા કહી છે. દસમામાં અહોરાત્રિ પૂર્ણ કરવાવાળાં નક્ષત્ર કહ્યા છે. અગિયારમામાં ચંદ્ર સાથે નક્ષત્રના માર્ગ બતાવ્યા છે. બારમામાં અધિષ્ઠિત દેવોનાં નામ કહ્યાં છે. તેરમામાં ૩૦ મુહૂર્તનાં નામ, ચૌદમામાં તિથિનાં નામ, પંદરમામાં તિથિ શોધવાની વિધિ બતાવી છે. સોળમામાં નક્ષત્રોનાં ગોત્ર કહ્યાં છે. સત્તરમામાં ૨૮ નક્ષત્રમાં સુખપ્રદ ભોજન બતાવ્યાં છે. અઢારમામાં ચંદ્ર સૂર્યની ગતિનું પ્રમાણ છે. ઓગણીસમામાં ૧૨ મહિનાનાં નામ, વીસમામાં ૫ સંવત્સરનું વર્ણન, એકવીસમામાં ચારે દિશાનાં નામ તથા બાવીસમાં પ્રતિપ્રાભૃત્તમાં નક્ષત્રોના યોગ બતાવ્યા છે. અગિયારમા પ્રાભૂતમાં સંવત્સરના આદિ અંતનું સ્વરૂપ છે. બારમા પ્રાભૂતમાં સંવત્સરના પરિણામ છે. તેરમામાં ચંદ્રની હાનિ વૃધ્ધિનું સ્વરૂપ છે. ચૌદમામાં શુક્લપક્ષ કૃષ્ણપક્ષનું કારણ બતાવ્યું છે. પંદરમામાં જ્યોતિષીની શીધ્ર - મંદ ગતિ બતાવી છે. સોળમામાં ઉદ્યોતના લક્ષણ કહ્યા છે. સત્તરમામાં ચંદ્ર સૂર્યના ચ્યવનનું કથન છે. અઢારમામાં જ્યોતિષીની ઊંચાઈ બતાવી છે. ઓગણીસમામાં ચંદ્રસૂર્યની સંખ્યા કહી છે. વીસમા પ્રાભૃતમાં ચંદ્રસૂર્યના અનુભવ, જ્યોતિષીના ભોગોની ઉત્તમતાનાં દૃષ્ટાંત અને ૮૮ ગ્રહોનાં નામ છે. આ બન્ને ઉપાંગોનો સમાસ એક સરખો જ છે. નામ માત્રની ભિન્નતા છે. આ સૂત્રો જ્ઞાનીગમ્ય છે. બન્નેના પૃથક પૃથક્ મૂળપાઠના ૨૨૦૦ શ્લોક છે. (૮) “નિરિયાવલિકા” : એ શ્રી ઉપાસકદશાંગનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયન છે. તેમાં શ્રેણિક રાજાના (વ) કાલ, (૨) સુકલ, (૩) મહાકાલ, (૪) કૃષ્ણકુમાર, (૫) સુકૃષ્ણકુમાર, (૬) મહાકૃષ્ણકુમાર, (૭) વીરકૃષ્ણકુમાર, (૮) રામકૃષ્ણકુમાર, (૯) પ્રિયસેનકુમાર, (૧૦) મહાસેન કૃષ્ણકુમાર એ ૧૦ કુમારોનો અધિકાર છે. શ્રેણિકનો પુત્ર કોણિક પોતાના પિતાને મારીને રાજા થયો. ત્યારબાદ પોતાના નાના ભાઈ વિહલ્લકુમાર પાસેથી હાર અને સેચનક હાથી બળજબરીથી શ્રી જૈન તત્વ સાર ૧૨| | Page #148 -------------------------------------------------------------------------- ________________ પડાવી લેવા તત્પર થયો. વિહલ્લકુમાર પોતાના નાના ચેડા મહારાજાને શરણે ગયો. બન્ને વચ્ચે ઘોર સંગ્રામ થયો. ચેડા રાજાએ પોતાના ધર્મમિત્ર ૯ મલ્લી અને ૯ લચ્છી એમ ૧૮ રાજાઓના પ૭,૦૦૦ હાથી ઘોડા, રથ અને ૫૭,00 O૦ ૦૦૦ પાયદળ સાથે અને કોણિક પોતાના ૧૦ ભાઈઓના ૩૩,૦૦૦ હાથી, ઘોડા, રથ અને ૩૩ ક્રોડ પાયદળ સાથે સામસામા સંગ્રામમાં ઊતર્યા. ચેડા રાજાએ કોણિકના ૧૦ ભાઈઓને મારી નાંખ્યા. છેવટે કોણિક રાજાએ ચમરેન્દ્ર અને કેન્દ્રની સહાયથી રથમુશલ અને મહાશિલાકંટક સંગ્રામ કર્યો. જેમાં ૧,૮૦,૦૦૦૦૦ મનુષ્યો માર્યા ગયા. તેમાં એક મનુષ્ય દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં અને બાકીના બધા નરક, તિર્યંચ ગતિમાં ગયા હાર દેવતા લઈ ગયા અને સેચનક હાથી અગ્નિની ખાઈમાં પડીને મરી ગયો. ચેડા રાજાને ભવનપતિ દેવ લઈ ગયા અને વિહલ્લકુમારે દીક્ષા લઈ આત્માર્થ સાધ્યો વગેરે વર્ણન છે. (૯) “કમ્પવડિસિયા” : એ શ્રી અંતગડદશાંગ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૦ અધ્યયનો છે. એમાં શ્રેણિકરાજાના પૌત્ર તે કાલિયાદિક દસકુમારના દીકરા પદ્મ, મહાપદ્મ વગેરેએ દીક્ષા લીધી. અને કાળ કરી દેવલોકમાં ઊપજ્યા, તેનો અધિકાર છે. (૧૦) “પુફિયા”: એ શ્રી અનુત્તરોવવાઈ સૂત્રનું ઉપાંગ છે. એનાં ૧૦ અધ્યયનો છે. અને એમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, મણિભદ્ર, પૂર્ણભદ્ર, ઇત્યાદિની પૂર્વભવની કરણીનો તથા સોમિલ બ્રાહ્મણ તથા શ્રી પાર્શ્વનાથ સ્વામીનો સંવાદ, બહુપુત્તિઆ દેવી વગેરેનો અધિકાર છે. (૧૧) “પુષ્ક ચૂલિયા” : એ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૨ અધ્યયનો છે. તેમાં શ્રી, હૈં, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સુરા, રસ અને ગંધ દેવી કે જે પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીઓ હતી અને સંયમની વિરાધના કરી દેવીઓ થઈ તેનો અધિકાર છે. (૧૨) “વનિદશા' : એ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે. એનાં ૧૦ અધ્યયનો છે. તેમાં બળભદ્રજીના નિષકુમાર વગેરે કે જેઓ સંયમ લઈ અનુત્તર વિમાનમાં દેવતા થયા. તેના પૂર્વભવ વગેરેનું વર્ણન છે. (નિરિયાવલિકા, કપ્પવડિસિયા, પુફિયા, પુષ્કશુલિયા અને વહ્નિદશા એ ઉપાંગનું એક જૂથ છે. એ પાંચનું જૂથ “નિરયાવલિકા” એ નામથી પ્રસિદ્ધ |૧૨૮. ઉપાધ્યાય અધિકાર | Page #149 -------------------------------------------------------------------------- ________________ છે. એના મૂળ શ્લોક ૧૧૦૯ છે.) ૪ છેદસૂત્ર જેવી રીતે વસ્ત્ર ફાટે કે પાત્ર ફૂટે તો તેને થીગડાં આદિ લગાવી સાંધીને બરાબર ઠીક કરી લેવામાં આવે છે તેવી જ રીતે, ગ્રહણ કરેલાં સંયમવ્રતમાં નાનામોટા દોષ લાગવાથી તે ખંડિત થાય ત્યારે પ્રાયશ્ચિત્ત લઈને તેને સાંધવા કે શુદ્ધ કરવાનું નિમ્નોક્ત સૂત્રોમાં કથન છે. તેથી તેને છેદસૂત્ર કહેવામાં આવે (૧) વ્યવહાર સૂત્રઃ તેના ૧૦ ઉદ્દેશ છે. પહેલાં ઉદ્દેશામાં નિષ્કપટ, સકપટ આલોચકનું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત લીધા પછી ફરી પ્રાયશ્ચિતનું કામ કરે તેનું, પરિહારિક તપ વચ્ચમાં છોડવાનું. એકલ- વિહારીનું, શિથિલને પાછો ગચ્છમાં લેવાનું કારણ અને પ્રાયશ્ચિત બતાવ્યાં છે, પરમત આશ્રયી ગૃહસ્થ થઈ પુનઃ સાધુ થવાનું અને આલોચના કોની પાસે કરવી તેનું કથન છે. બીજા ઉદ્દેશામાં બે અથવા ઘણા સાધુ એકસરખી સમાચારીવાળા સદોષી હોય તેને સદોષી રોગીની પણ વૈયાવચ્ચ કરવાનું, અનવસ્થિત પુનઃ સંયમારોપણ, આળ ચડાવનારા, ગચ્છ છોડી પાછા ગચ્છમાં આવે તથા એક પક્ષી સાધુ સાધુના પરસ્પરના સંભોગનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં ગચ્છાધિપતિ કોણ થઈ શકે ? તેમના આચાર, થોડા કાળનાને પણ આચાર્ય બનાવે, યુવાવસ્થાવાળા સાધુ કેવી રીતે રહે. ગચ્છમાં રહીને કે છોડીને અનાચરણ સેવે અને મૃષાવાદીને પદવી ન દેવાનું કથન છે. ચોથા ઉદ્દેશામાં આચાર્યનો પરિવાર આચાર્યનો વિહાર આચાર્યનું મૃત્યુ. થયે શું કરવું ? યુવાચાર્ય સ્થાપન, ભોગાવલી ઉપશમન, વડી દીક્ષા શાસ્ત્રાદિ અર્થ અન્ય ગચ્છમાં જવાનું, સ્થવિરને વિના આજ્ઞાએ વિચરવાનું, ગુરુ કેવી રીતે રહે? બન્ને બરાબરીના થઈને ન રહેવું ઇત્યાદિ કથન છે. પાંચમાં ઉદ્દેશામાં સાધ્વીનો આચાર, સ્થવિર સૂત્ર ભૂલે તો પણ પદવી યોગ્ય, સાધુ સાધ્વીના ૧ર સંભોગ, પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય આચાર્ય અને સાધુ સાધ્વી પરસ્પર વૈયાવચ્ચ કેવી રીતે કરે તેનું કથન છે. છઠ્ઠા ઉદ્દે શામાં સાધુને સાંસારિક સંબંધીઓને ઘેર જવાની વિધિ, આચાર્ય, શ્રી જૈન તત્ત્વ સાર ૧૨૯ | Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય આદિના અતિશય, અપંડિત તથા પંડિત સાધુ, ખુલ્લા અને ઢંકાયેલાં સ્થાનક આશ્રયી, મૈથુન ઇચ્છાનું પ્રાયશ્ચિત્ત, અન્ય ગચ્છથી સાધુ સાધ્વી કેમ વર્તાવ કરે ઇત્યાદિ કથન છે. સાતમાં ઉદ્દેશામાં સંભોગી સાધુ સાધ્વીનો આચાર, પરોક્ષ વિસંભોગીએ શું કરવું? સાધુ - સાધ્વીજીને દીક્ષા કેવી રીતે આપવી ? સાધુ - સાધ્વીના આચારની ભિન્નતા રૂધિરાદિ અસજ્જાય ટાળવી, સાધુ સાધ્વીને પદવી આપવાનો કાળ, ઓચિંતા સાધુ મૃત્યુ પામે તો શું કરવું? રાજાનો પલટો થાય તો આજ્ઞા લેવી ઇત્યાદિ કથન છે. આઠમા ઉદ્દે શામાં ચોમાસાને માટે શય્યા પાટ યાચવાની વિધિ, ભૂલેલું ઉપકરણ ગ્રહણ કરવાની વિધિ સાધુએ અન્ય સાધુ માટે ઉપકરણ યાચવાની વિધિ બતાવી છે. નવમા ઉદ્દેશામાં શય્યાતરના મહેમાન પાસેથી આહાર લેવાની વિધિ, સાધુની પ્રતિજ્ઞાની વિધિ બતાવી છે. દસમાં ઉદ્દેશામાં જવમધ્ય પ્રતિમા, વજમધ્ય પ્રતિમા, પાંચ વ્યવહાર સવિસ્તાર, વિવિધ ચોભંગી, બાલકને દીક્ષા દેવાની વિધિ, કેટલાં વર્ષની દીક્ષાવાળાં સૂત્ર ભણે? દસ પ્રકારની વૈયાવચ્ચથી મહાનિર્જરા પ્રાયશ્ચિતનો ખુલાસો ઇત્યાદિ છે. આ સૂત્ર અગ્રગણ્ય સાધુ સાધ્વીએ અવશ્ય ભણવું જોઈએ આ વ્યવહાર સૂત્રના મૂળ શ્લોક ૬૦૦ છે. (૨) બૃહત્ કલ્પ સૂત્ર : તેના છ ઉદ્દે શા છે. પહેલાં ઉદ્દેશામાં કેળા લેવાની વિધિ, સ્થાનક ૧૬ પ્રકારના કલ્પ, માતરિયા રાખવાની વિધિ, જળાશયના કાંઠે ૧૬ કામ કરવાં. પરસ્પર કલેશ ઉપશમાવવો, ચાતુર્માસ અને શેષકાળમાં કેવી રીતે રહેવું, ગૌચરી કરતાં આહાર સિવાયની વસ્તુ લેવાની વિધિ રાત્રિએ સ્થાનક પાટ લેવાની વિધિ, રાત્રિએ વસ્ત્રપાત્ર લેવાની તથા વિહાર કરવાની મના અને આર્યદેશની હદ બતાવી છે. બીજા ઉદ્દેશામાં ધાન્યવાળા મકાનમાં રહેવાની વિધિ, મદિરા, પાણી, મિષ્ટાન્નવાળા મકાનમાં રહેવાની વિધિ, સાધુ સાધ્વીને રહેવા યોગ્ય સ્થાનક, શધ્યાંતરના ઘેરથી આહાર લેવાની મના અને વસ્ત્ર ગ્રહણ કરવાની વિધિ બતાવી છે. lo 20 ઉપાધ્યાય અધિકાર Page #151 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ઉદ્દેશામાં સાધુને સાધ્વીના ઉપાશ્રયમાં જવાનો નિષેધ, ચર્મ લેવાની વિધિ વસ્ત્ર લંગોટ પહેરવાની વિધિ, ગૌચરી કરતી વખતે વસ્ત્ર લેવાની વિધિ, દીક્ષા લેતી વખતે ઉપકરણ લેવાની વિધિ, ચોમાસામાં વસ્ત્ર લેવાનો નિષેધ, નાનામોટાની મર્યાદા, ગૃહસ્થના ઘરમાં ૧૪ કામ કરવાનો નિષેધ, પાટ પાટલા લેવાની વિધિ, બીજા સાધુ આવે ત્યારે મકાનની આજ્ઞા લેવાની વિધિ, વ્યંતરવાળાં અને નધણિયા મકાનમાં રહેવાની વિધિ, સેનાનો પડાવ હોય ત્યાં રહેવાનો નિષેધ અને સવા યોજન આહાર આદિ કલ્પવાની વિધિ બતાવી છે. ચોથા ઉદ્દેશામાં મોટા પ્રાયશ્ચિત્તનો અધિકારી દીક્ષાને અયોગ્ય, સૂત્રજ્ઞાન આપવાનો યોગાયોગ, સાધુ સાધ્વીનું સંઘટ્ટન, પ્રથમ પ્રહરનો આહાર, બે ગાઉ ઉપરનો આહાર, સદોષ આહારનું શું કરવું ? આહાર લેવાની ચોભંગી, બીજા ગચ્છમાં જવાની વિધિ, અન્ય ગચ્છના સાધુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ, મૃતક સાધુને પરઠવવાની વિધિ, કલેશ થાય ત્યારે ખમાવ્યા વિના આહાર કરવાની મના, પરિહાર વિશુધ્ધ ચારિત્રની વિધિ, નદી ઊતરવાની વિધિ અને તૃણના ઘરમાં રહેવાની વિધિ બતાવી છે. પાંચમાં ઉદ્દેશામાં વૈક્રિય સ્ત્રી પુરુષના સંઘટ્ટાનો દોષ, સાધુ-સાધ્વીએ પરસ્પર કલેશોપશમન ક૨વું, સૂર્યોદય અસ્તમાં આહાર લેવાની ચોભંગી, રાત્રિએ ડકારો (ઘચરકો) આવે તો દોષ સાધ્વીનો સાધુથી વિશેષ આચાર, માત્રા ગ્રહણ કરવાનું કારણ પ્રથમ પ્રહરમાં લાવેલું અંતિમ પ્રહ૨માં વાપરવાની મના, સુગંધી દ્રવ્ય શરીરે લગાડવાની મના, પરિહાર વિશુદ્ધિની વૈયાવચ્ચ, સરસ આહાર કરીને તરત તપ ક૨વો એમ કહ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં છ પ્રકારનાં વચન ન બોલે, છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત લે, સાધુ સાધ્વી પરસ્પર સંઘટ્ટન કરવાનું કારણ, છ પ્રકારે પલીમન્થુ અને છ સંયમના કલ્પ બતાવ્યા છે. આ બૃહત્કલ્પ સૂત્રના ૪૭૩ શ્લોક છે. (૩) નિશીથ સૂત્ર : આના ૨૦ ઉદ્દેશા છે. પહેલા ઉદ્દેશામાં ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત, બીજાથી પાંચમા ઉદ્દેશા સુધી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત, છ થી અગિયારમાં ઉદ્દેશામાં ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત, બારમાથી ઓગણીસમાં ઉદ્દેશા સુધી લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત અને ક્યા ક્યા કામ કરવાથી ક્યા ક્યા પ્રાયશ્ચિત્ત આવે છે તેની ૧૫૯૦ નિયમો બતાવેલ છે. અને વીસમા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્ત શ્રી જૈન તત્ત્વ સાર ૧૩૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ આપવાની વિધિ બતાવી છે. સાધુ - સાધ્વીએ આ સૂત્ર ભણ્યા સિવાય અગ્રેસર થઈ વિહાર કરવો નહી. તેના મૂળ ૮૧૫ શ્લોક છે. (૪) દશાશ્રુતસ્કંધ સૂત્ર : આમાં ૧૦ દશા છે. પહેલી દશામાં વીસ અસમાધિ દોષ, બીજીમાં ૨૧ સબળા દોષ, ત્રીજીમાં ૩૩ આશાતના, ચોથીમાં આચાર્યની ૮ સંપદા, પાંચમીમાં ચિત્તસમાધિના ૧૦ સ્થાન છઠ્ઠીમાં શ્રાવકની ૧૧ પ્રતિમા, સાતમીમાં સાધુની ૧૨ પ્રતિમા, આઠમીમાં મહાવીર સ્વામીના ૫ કલ્યાણક, નવમીમાં મહામોહનીય કર્મ બાંધવાનાં ૩૦ સ્થાન અને દસમી દશામાં નવ નિયાણાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ સૂત્રના ૧૮૩) મૂળ શ્લોક છે. | ૪ મૂળ સૂત્ર જેમ વૃક્ષનું મૂળ દૃઢ હોય તો તે ચિરકાળ ટકી સારાં ફળો આપતું રહે છે, તેમ નીચે બતાવેલાં ૪ સૂત્રોનાં પઠન અને શ્રવણથી સમ્યકત્વરૂપ વૃક્ષનું મૂળ દૃઢ થાય છે, તેથી તેને મૂળ સૂત્ર કહ્યાં છે. (૧) દશવૈકાલિક સૂત્રઃ આ સૂત્રનાં ૧૦ અધ્યયન છે. પહેલાં અધ્યયનમાં ધર્મનો મહિમા અને ધર્માચરણ કરવાનું કર્તવ્ય બતાવ્યું છે. બીજા અધ્યયનમાં બ્રહ્મચર્યનો મહિમા અને સાધુનું મન સ્થિર કરવાના ઉપાય બતાવ્યા છે. ત્રીજા અધ્યયનમાં બાવન અનાચાર, ચોથામાં છકાય જીવનું, ૫ મહાવ્રતનું જ્ઞાનથી દયા અને દયાથી ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થાય તેનું વર્ણન છે. પાંચમા અધ્યયનમાં સાધુએ આહાર ગ્રહણ કરવાની તથા ભોગવવાની વિધિ, છઠ્ઠા અધ્યયનમાં સાધુને ૧૮ સ્થાન અનાચરણીય બતાવ્યાં છે. સાતમા અધ્યયનમાં ભાષા સમિતિની વિધિ છે. આઠમા અધ્યયનમાં આત્માને તારવાનો વિવિધ પ્રકારે બોધ છે. નવમા અધ્યયનમાં વિનય અવિનયનું ફળ દષ્ટાંત, વિનીતનાં લક્ષણ બતાવ્યાં છે. દસમા અધ્યયનમાં સાધુનું કર્તવ્ય સમજાવ્યું છે. શ્રી દશવૈકાલિક સૂત્રના મૂળ ૭૦૦ શ્લોક છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર : તેના ૩૬ અધ્યયન છે. પહેલા અધ્યયનમાં વિનીતના લક્ષણ, વિનયની વિધિ અને ફળ બતાવ્યું છે. બીજામાં ૨૨ પરિષહ સહેવાની વિધિ ઉપદેશયુક્ત બતાવી છે. ત્રીજામાં મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા અને ઉપાધ્યાય અધિકાર Page #153 -------------------------------------------------------------------------- ________________ સંયમમાં બળ પરાક્રમ ફોરવવું એ ચાર અંગની દુર્લભતા બતાવી છે. ચોથામાં આયુષ્ય તૂટયા પછી સંધાતું નથી માટે પ્રમાદ ન કરો વગેરે વૈરાગ્યોપદેશ છે. પાંચમામાં સકામ, અકામ મરણ, છઠ્ઠામાં વિદ્યાવંત અવિદ્યાવંતનું લક્ષણ, સાતમામાં બોકડાનું દષ્ટાંત આપી રસલોલુપી ન થવાનો બોધ, આઠમામાં કપિલ કેવળીએ તૃષ્ણાનો ત્યાગ કરવા વગેરે બાબતોનો અમૂલ્ય ઉપદેશ કરેલ છે, નવમામાં નમિ રાજર્ષિ અને શક્રેન્દ્રનો સંવાદ, દસમામાં આયુષ્યની અસ્થિરતા, અગિયારમામાં વિનીત અવિનીતના લક્ષણ અને બહુસૂત્રીની ૧૬ ઉપમા, બારમામાં ચાંડાલ જાતિમાં ઉપજેલા હરિકેશી અણગારના તપનું મહત્વ અને બ્રાહ્મણોથી સંવાદ તથા જાતિથી નહિ પણ ગુણકર્મથી મહાન થવાય છે. વગેરે હકીકત છે. તેરમામાં ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના છ ભવના સંબંધનું અને ચિત્તમુનિએ કરેલા ઉપદેશનું વર્ણન છે. ચૌદમામાં ઇસુકાર રાજા કમળાવતી રાણી ભૃગુપુરોહિત તેની ભાર્યા અને બે પુત્રો મળી છે. જીવોનો અધિકાર છે. પંદરમામાં સાધુનું કર્તવ્ય, સોળમામાં બ્રહ્મચર્યની નવવાડ અને દસમો કોટ તેનું સ્વરૂપ, સત્તરમામાં પાપશ્રમણ સાધુનાં લક્ષણ, અઢારમામાં સંયતિ રાજા શિકારે ગયો ત્યાં ગર્દભાલી મુનિનો ભેટો થયો, ગદંભાલીના ઉપદેશથી રાજા બોધ પામ્યો, દીક્ષિત થયો, સંયતી અને ક્ષત્રિય રાજર્ષિનો સંવાદ, તેમ જ ચક્રવર્તી બલદેવ આદિ રાજાઓનાં ગુણકથન છે. ઓગણીસમામાં મૃગાપુત્રનો માતાપિતાથી સંવાદ છે. તેમાં સંયમની દુષ્કરતા તેમ જ દુર્ગતિનાં દુઃખોનું હૃદયદ્રાવક વર્ણન છે. વીસમામાં અનાથી મુનિ અને શ્રેણિક રાજાનો સંવાદ, એકવીસમામાં પાલિત શ્રાવકના પુત્ર સમુદ્રપાલજીનો વૈરાગ્ય અને આચારનું વર્ણન છે. બાવીસમામાં નેમિનાથ ભગવાને પ્રાણી રક્ષા માટે રાજુલ જેવી સ્ત્રીને છોડી, રાજુલે રથનેમિ સાધુને સંયમમાં દઢ કર્યા, વગેરે વર્ણન છે. ત્રેવીસમામાં પાર્શ્વનાથના સંતાનિક કેશીકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરનો સંવાદ, ચોવીસમામાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું વર્ણન પચ્ચીસમામાં જયઘોષ ઋષિ વિજયઘોષ બ્રાહ્મણને યજ્ઞની હિંસાથી બચાવે છે. તેનું વર્ણન, છવ્વીસમામાં સાધુની ૧૦ સમાચારી અને પ્રતિક્રમણની વિધિ, સત્તાવીસમામાં ગર્ગાચાર્યે દુષ્ટ શિષ્યોનો પરિત્યાગ કર્યો તે અઠ્ઠયાવીસમામાં દ્રવ્ય, ગુણ પર્યાયનું સ્વરૂપ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપએ મોક્ષનો માર્ગ ઓગણત્રીસમામાં ૭૩ પ્રશ્નોત્તર (બોલ) દ્વારા ધર્મકૃત્યનું ફળ બતાવ્યું છે. ત્રીસમામાં ૧ર પ્રકારના તપનું વર્ણન. એકત્રીસમામાં ચારિત્રના ગુણ, બત્રીસમામાં પ્રમાદ સ્થાન તેમાં પાંચ ઇન્દ્રિયોને જીતવાનો ઉપદેશ, તેત્રીસમામાં શ્રી જૈન તત્વ સાર ૧૩૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિ, કર્મની સ્થિતિ અનુભાગ, પ્રદેશનું કથન છે. ચોત્રીસમામાં ૬ લેશ્યાનાં ૧૧ દ્વાર, પાંત્રીસમામાં સાધુના ગુણો અને છત્રીસમામાં જીવાજીવ વિભક્તિ નામના અધ્યયનમાં પ૬૩ ભેદ જીવના, પ૬૦ ભેદ અજીવના, સ્થિતિનું, સ્થાનનું અને સિદ્ધના સ્વરૂપનું કથન છે. ભગવાન મહાવીરે મોક્ષ પધારતી વખતે ૧૮ દેશના રાજા વગેરે પરિષદ સમક્ષ વિપાકનાં ૧૧૦ અને ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનનું વ્યાખ્યાન ૧૬ પ્રહર પર્યત આપેલું. ઉત્તરાધ્યયનના મૂળ શ્લોક ૨૧૦૦ છે. (૩) નંદીસૂત્ર: તેમાં પ્રથમ સ્થવિરાવલીમાં મહાવીર પ્રભુ પછી અનુક્રમે થયેલ ૨૭ આચાર્યોનાં ગુણ કથન, યોગ્ય અયોગ્ય શ્રોતાઓનું કથન, ૫ જ્ઞાન, ૪ બુદ્ધિ, શાસ્ત્રોનાં નામોની ટીપ વગેરે છે. એના મૂળ શ્લોક 900 છે. (૪) અનુયોગ દ્વાર સૂત્રઃ આમાં શ્રુતજ્ઞાનનો મહિમા, દ્રવ્ય ભાવ આવશ્યક ઉપક્રમ, આનુપૂર્વી, સમવતાર અનુગમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવની આનુપૂર્વી ૧૦ નામ વિસ્તારથી ૬ ભાવ, ૭ સ્વર, ૮ વિભક્તિ, ૯ રત્નપ્રમાણ ૩ પ્રકારનાં આંગૂલ, પલ્યોપમ- સાગરોપમનું પરિમાણ, ૫ શરીર, ગર્ભજ મનુષ્યની સંખ્યા, ૪ પ્રમાણ, ૭ નય, સંખ્યાત, અસંખ્યાત અનંતનું કથન, ૫ ઉપક્રમ, સાધુની ૮૪ ઉપમા, સામાયિકના પ્રશ્નોત્તર ઇત્યાદિ આ શાસ્ત્રમાં ઘણો જ ગહન વિષય છે. અનુયોગદ્વાર સૂત્રના ૧૮૯૯ મૂળ શ્લોક છે. (૧) આવશ્યક સૂત્ર : આમાં છ અધ્યયન છે. આમાં છ આવશ્યક (પ્રતિક્રમણ સૂત્રનાં) છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની આવશ્યક કરણી અને તેમાં દોષોત્પત્તિનાં કારણ સંક્ષિપ્તમાં પરંતુ બધા જિજ્ઞાસુ સમજી શકે એવી ખૂબીથી દર્શાવેલ છે. આના જ્ઞાનની ચતુર્વિધ સંઘને પ્રથમ આવશ્યકતા છે. તેથી આ સૂત્રનું આવશ્યક નામ છે. તેના મૂળપાઠના ૧૦૦ શ્લોક છે. એ પ્રમાણે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ અને ૪ મૂળ સૂત્ર મળી ૩૧ અને ૩૨મું આવશ્યક સૂત્ર ગણતાં હાલ કુલ ૩૨ સૂત્રો પ્રમાણ ગણાય છે. (આ બધા સૂત્રોનો સમાવેશ પૂર્વોક્ત દ્વાદશાંગી સૂત્રોમાં થઈ જાય છે. આ સર્વ શાસ્ત્રોને પાઠ, અર્થ, હેતુ નિયુક્તિ સહિત સંપૂર્ણ જાણનારા ઉપાધ્યાયજી હોય છે.) ૧૩૪ ઉપાધ્યાય અધિકાર Page #155 -------------------------------------------------------------------------- ________________ કરણ સિત્તરી ઉપાધ્યાયજીના ગુણ વિષેની ગાથામાં “કરણ ચરણ સિત્તેરી” અર્થાત્ કરણના ૭૦ અને ચરણના ૭૦ બોલ કહ્યાં છે. તેથી યુક્ત ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે જે વખતે જેવો અવસર તેવી ક્રિયા કરવામાં આવે તે. કરણના ૭૦ બોલ છે. ગાથાઃ પવિમોદી સમિડ઼ ભાવળા પડમા ફૈયિ નિદો । पडिलेहणा गुत्तिओ, अभिग्गहं चेव करणं तु ॥ અર્થ : ૪ પિંડ વિશુધ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના ૧૨ ડિમા, પ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ એમ કુલ ૭૦ બોલ કરણ સિત્તરીના છે. તેમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ ૪ નિર્દોષ ભોગવે તે પિંડવિશુધ્ધિ, તેનું વર્ણન એષણા સમિતિમાં થઈ ગયું. સમિતિના પાંચ ભેદ ઃ તેનું વર્ણન ચારિત્રાચારમાં થઈ ગયું. ૫ ઇન્દ્રિય નિગ્રહ કરવાનું કથન પ્રતિસંલીનતા તપમાં થયું અને ૩ ગુપ્તિનું કથન ચારિત્રચારમાં થઈ ગયું છે. એટલે બાકી રહેલું ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૨૫ પ્રતિલેખના અને ૪ અભિગ્રહનું વર્ણન અહીં કરવામાં આવે છે. સાધુની ૧૨ પડિમા (૧) પહેલી પિંડમામાં એક મહિના સુધી એક @ ત્તિ આહારની અને એક દિત્ત પાણીની લે. (૨) બીજી પડિમામાં એક મહિના સુધી બે ત્તિ આહારની બે દત્ત પાણીની લે. (૩) ત્રીજી પડિમામાં એક મહિના સુધી ત્રણ દત્ત આહારની, ત્રણ ત્તિ પાણીની લે. (૪) ચોથી પડિમામાં એક મહિના સુધી ચાર દત્તિ આહારની, ચાર દિત્ત પાણીની લે. @ સાધુને વહોરાવતી વખતે જેટલું અન્નાદિ પાતરામાં પડે તે આહારની એક ત્તિ અને પાણીની ધાર ખંડિત ન થાય ત્યાં સુધી પાણીની એક દદત્ત ગણાય છે. અભિગ્રહ હોય તેથી વધુ ત્તિ ન લેવાય, ઓછી લે તો હરકત નહિ. શ્રી જૈન તત્ત્વ સાર ૧૩૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ (૫) પાંચમી પડિયામાં એક મહિના સુધી પાંચ દત્તિ આહારની, પાંચ દત્તિ પાણીની લે. (૬) છઠ્ઠી પડિયામાં એક મહિના સુધી છ દત્તિ આહારની, છ દત્તિ પાણીની લે. (૭) સાતમી પડિયામાં એક મહિના સુધી સાત દત્તિ આહારની સાત દાત પાણીની લે. (૮) આઠમી પડિકામાં ૭ દિન સુધી એકાંતર ચૌવિહાર ઉપવાસ કરે, દિવસે સૂર્યની આતાપના લે, રાત્રે વસ્ત્રરહિત રહે, રાત્રિના ચત્તો અથવા એકજ પડખાભેર સુઈ રહે અગર કાઉસગ્નમાં બેસી રહે. આ ત્રણ પૈકી કોઈ પણ એક આસને સ્થિર રહે. દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગ આવે તો સહન કરે. પણ ચલિત થાય નહિ. (૯) નવમી ડિમા પણ આઠમી જેવી જાણવી. પણ એટલું વિશેષ કે, રાત્રે દંડાસન (ઊભો રહે) કે લગડાસન (પગની એડી અને માથાનું શિખાસ્થાન જમીનને લગાડી આખું શરીર કમાનની પેઠે અધ્ધર રાખે) કે ઉક્કડુ આસન (બન્ને ઘૂંટણ વચ્ચે શિર ઝુકાવીને રહે) એ ત્રણમાંથી કોઈ પણ એક આસને આખી રાત રહે. (૧૦) દસમી પડિમા પણ આઠમી જેવી જાણવી. વિશેષમાં ગોદુહાસન, (ગાય દોહવા બેસે તેમ રહ) વીરાસન (ખુરશી ઉપર બેઠા પછી ખુરશી લઈ લીધી હોય અને એજ સ્થિતિમાં રહે તે) શીર્ષાસન (માથું નીચે અને પગ ઉપર) આ ૩ માંથી કોઈ એક આસને રાત્રિ પૂર્ણ કરે. (૧૧) અગિયારમી પડિકામાં છઠ્ઠ કરે, બીજે દિવસે ગામબહાર આઠ પહોરે કાયોત્સર્ગ કરી ઊભા રહે. અહોરાત્રની (દિવસ-રાતની) (૧૨) બારમી પડિકામાં અઠ્ઠમ કરે. ત્રીજે દિવસે મહાકાળ (ભયંકર) સ્મશાનમાં એક જ વસ્તુ પર અચલ દૃષ્ટિ સ્થાપી કાઉસગ્ગ કરે. દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે તે સમભાવે સહન કરે. આમાંથી કદાચ ચલિત થઈ જાય તો (૧) વિકળતા (ઉન્માદ) પ્રાપ્ત થાય. (૨) દીર્ઘકાળપર્યત રહે તેવો રોગ ઉત્પન્ન થાય અને (૩) જિનપ્રણિત ધર્મથી ભ્રષ્ટ થાય અને જો નિશ્ચળ રહે તો (૧) અવધિજ્ઞાન, (૨) મનઃ પર્યવજ્ઞાન, (૩) કેવળજ્ઞાન. આ ત્રણમાંથી કોઈપણ એક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. ૧૩૬ ઉપાધ્યાય અધિકાર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રતિલેખના વસ્ત્રના ૩ વિભાગ કરી પ્રત્યેક વિભાગની ઉપર, નીચે અને મધ્યમાં એમ ૩ ઠેકાણે દૃષ્ટિથી દેખે, એ ૩X૩=૯ અખોડા થયા. એ જ પ્રમાણે વસ્ત્રની બીજી બાજુ જુએ તો ૯ પખોડા. એ ૧૮ થયા તેમાં જીવની શંકા પડે તો આગળના ૩ અને પાછળના ૩ એમ ૬ વિભાગની ગુચ્છાથી પ્રમાર્જના કરે. એ છ પુરીમા. એ ૨૪ પ્રકાર થાય. અને ૨૫મો પ્રકાર શુધ્ધ ઉપયોગ રાખવો તે. ૧૨ ભાવના (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશ્ચ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક સંસ્થાન ભાવના, (૧૧) બોધિબીજ ભાવના, (૧૨) ધર્મ ભાવના. ૪ અભિગ્રહ અભિગ્રહના ચાર પ્રકાર : (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી આવા ચાર પ્રકારના અભિગ્રહ કરનાર હોય છે. કરણસિત્તરીના બોલમાં ૪ પિંડ વિશુધ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ એ પ્રમાણે સર્વ મળી ૭૦ બોલ થયા. ચરણ સિત્તરી ગાથા : वय समण धम्म, संजम वेयावच्चं च बंभगुत्तीओ । नाणाइ तियं तव, कोहो निग्गहाडं चरणमेयं ॥ અર્થ : પાંચ મહાવ્રત, દસ પ્રકા૨નો શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ત્રણ પ્રકારે જ્ઞાનાદિ રત્નો બાર પ્રકારે તપ, અને ચાર પ્રકારે ક્રોધાદિ કષાયનો નિગ્રહ એ પ્રમાણે ચારિત્ર ગુણના ૭૦ બોલ છે. ‘ચરણ’ના ૭૦ બોલનો વિસ્તાર હવે દર્શાવે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૩૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ વય એટલે પાંચ મહાવ્રત તેનો અધિકાર ત્રીજા પ્રકરણની શરૂઆતમાં આવી ગયો છે. સમUT I' શ્રમણ એટલે સાધુજી. તેમનો ધર્મ ૧૦ પ્રકારનો છે. ગાથાઃ વંતિ પુત્તિ ય નવ મતવ નાધવ સંડ્યું છે संजम तव चेइय बंभचेरवासीयं ॥ # અર્થ: (૧) ક્ષમા - ક્રોધનો ત્યાગ, (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) આર્જવસરળતા, (૪) માર્દવ-નમ્રતા, (૫) લાધવ-લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) જ્ઞાન, (૧૦) બ્રહ્મચર્ય. એ દસ પ્રકારનો સાધુજીનો ધર્મ છે. સત્તર પ્રકારનો સંયમ : પાંચ મહાવ્રતના પાલણહાર, પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો ત્યાગ, ત્રણ યોગથી ગુપ્ત રહે એ પ્રમાણે સંયમ ૧૭ પ્રકારનો છે. | બીજી રીતે ૧૭ પ્રકારનો સંયમ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય ? એ પાંચ સ્થાવરનો સંયમ, બેઈંદ્રિય, તેઈદ્રિય, ચહેરેન્દ્રિય એ ત્રણ વિકસેન્દ્રિયનો સંયમ, પંચેન્દ્રિય સંયમ, અજીવકાય સંયમ, પેહા સંયમ, ઉપેહા સંયમ, પ્રાર્થના સંયમ, પરિઠાવણીઆ સંયમ, મન, વચન, કાયા એ ત્રણેનો સંયમ રાખે. એવી રીતે સંયમના સત્તર પ્રકાર છે. એ સત્તર પ્રકારના સંયમને શ્રી ઉપાધ્યાય સંપૂર્ણ રીતે પાળે છે. દસ પ્રકારની વૈયાવચ્ચ : (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવ દીક્ષિત, (૫) ગ્લાન (રોગી), (૬) સ્થવિર, (૭) સ્વધર્મી, (૮) કુળ, (૯) ગણ, (૧૦) સંઘ એ દસની યથાયોગ્ય સેવાભક્તિ કરે. એ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ ઉપાધ્યાયજી હંમેશા કરે છે. # પૃતિ ક્ષમા મોડસ્તેય, શૌન્દ્રિયનિગ્રહ: _धी विद्या सत्यमक्रोधो, दशकं धर्मलक्षणम् ॥ मनुस्मृति અ.૬ લોકર૩. અર્થ : ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય અક્રોધ અને નમ્રતા એ ધર્મના ૧૦ લક્ષણ મનુએ પણ કહ્યાં છે. C ઉપાધ્યાય અધિકાર Page #159 -------------------------------------------------------------------------- ________________ બંભ ગુત્તિઓ ઃ નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે એ વિષેનું વિવેચન ત્રીજા આચાર્યજીના પ્રકરણમાં વિસ્તારથી કર્યું છે. નાણાદિતિય : જ્ઞાનાદિ ત્રણ રત્નની સમ્યક્ પ્રકારે આરાધના કરે. (૧) જ્ઞાનથી પ્રત્યેક વસ્તુનું યથાતથ્ય સ્વરૂપ જાણે, (૨) દર્શનથી પ્રત્યેક વસ્તુને યથાતથ્ય શ્રધ્ધ, (૩) ચારિત્રથી ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. તવ : બાર પ્રકારનું તપ કરે. એ બાબતનું વર્ણન આચાર્યજી વિષેના ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી આપેલું છે. કોહો નિગૃહિઇય : ચાર કષાયનો નિગ્રહ કરે. આ પ્રમાણે ૭૦ ગુણ ચરણના થયા. કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના સિત્તેર સિત્તેર ગુણથી ઉપાધ્યાયજી ભગવંત સદા શોભે છે. (જે કામ હંમેશાં કરવામાં આવે તેને ‘ચરણ' કહે છે, અને કારણસર એટલે પ્રયોજન આવ્યે કરવું પડે તેને “કરણ” કહે છે.) ૮ પ્રભાવના ધર્મને ફેલાવવો, દીપાવવો, અને પ્રગટ કરવો તેને “પ્રભાવના” કહે છે. એવી ધર્મ પ્રભાવના આઠ જાતની છે. (૧) પ્રવચન પ્રભાવના ઃ સર્વ શાસ્ત્રમાં પ્રવીણ હોય તીર્થંકરના વચનોને જગજાહેર કરવા તે પ્રવચન પ્રભાવના. (૨) ધર્મકથા પ્રભાવના ઃ ‘કથા’નો ઉલટો અક્ષર થાય છે ‘થાક’. જે કથા ભવોભવનો થાક ઉતારી દે તેને ધર્મકથા કહે છે. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારની કથા કહી છે. તે દરેકનાં ચાર ચાર ભેદ ગણતા ૧૬ પ્રકારની દેશના થાય છે. તે ૧૬ દેશના એટલે ધર્મકથા કરી જૈન મતને દીપાવે. ઘવિજ્ઞા હા પન્નત્તા तं जहा કથા. (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેદની, (૪) નિર્વેદિની. (૧) સાંભળનારના હૃદયમાં જૈનધર્મ આબેહૂબ ઠસી જાય તે આક્ષેપણી (૨) સન્માર્ગ છોડી ઉન્માર્ગે જતો હોય એવાને પાછો સન્માર્ગ પર શ્રી જૈન તત્ત્વ સાર ૧૩૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્થિર કરે. સન્માર્ગ પર સ્થાયી દૃઢ કરે તે વિક્ષેપણી કથા, (૩) જે કથા સાંભળતાં સાંભળનારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉપજે અને મોક્ષની ઇચ્છા થાય તે સંવેદણી કથા. (૪) જે કથા સાંભળતાં સંસાર ઉપરથી મન ઊતરી, સંયમ લેવાની ઇચ્છા થાય તે નિર્વેદની કથા. (૩) નિરપવાદ પ્રભાવના : સ્વમત અને પરમત શાસ્ત્રના જાણકાર હોય. વાદી પ્રતિવાદી રૂપે ખરાખોટાં પક્ષનું સ્વરૂપ બતાવી સ્વમત સ્થાપે તે. (૪) ત્રિકાળજ્ઞ પ્રભાવના : જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં ખગોળ, ભૂગોળ, નિમિત્ત, જ્યોતિષમાં પારંગત હોય, ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણે કાળની સારી અને નઠારી તમામ વાતનું જ્ઞાન હોય. (૫) તપ પ્રભાવના : તપશ્ચર્યા કેવી રીતે કરવી, કરાવવી, શું લાભ થાય ? પોતે તપશ્ચર્યા કરી લોકો પર પ્રભાવ પાડે. (૬) વ્રત પ્રભાવના : વિગયનો ત્યાગ, અલ્પ ઉપધિ, મૌન અભિગ્રહ, ભરયુવાનીમાં ઇન્દ્રિય નિગ્રહ કરી લોકોને આશ્ચર્ય પમાડી પ્રભાવના કરે. (૭) વિદ્યા પ્રભાવના : રોહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓનો સકારણ ઉપયોગ કરે, જનશ્રધ્ધા સ્થિર કરી પ્રભાવના કરે. (૮) કવિ પ્રભાવના : છંદ, કવિતા, સ્તવન દ્વારા જનસમૂહને એક ચિત્ત સ્થિર કરી પ્રભાવના કરે. આ આઠ પ્રભાવના દ્વારા જૈનમતને દીપાવે. “યોગ નિગ્રહ” મન, વચન અને કાયા એ ત્રણ યોગને સંયમમાં રાખે. એ પ્રમાણે ઉપાધ્યાય (૧ થી ૧૨) અંગના જાણકાર (૧૩-૧૪) કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના ગુણો સહીત (૧૫ થી ૨૨) આઠ પ્રભાવનાથી યુક્ત (૨૩ થી ૨૫) ત્રણ યોગને વશ રાખે. કુલ ૨૫ ગુણ શ્રી ઉપાધ્યાય ભગવંતના પૂર્ણ થયા. શ્રી ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યયનમાં ઉપાધ્યાયજી ભગવંતને ૧૬ ઉપમાથી અલંકૃત કહ્યા છે. |૧૪૦ ઉપાધ્યાય અધિકાર Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧) શંખ રૂપ, (૨) અશ્વરૂપ, (૩) સુભટ રૂપ, (૪) હાથીરૂપ, (૫) વૃષભરૂપ, (૬) સિંહરૂપ, (૭) વાસુદેવરૂપ, (૮) ચક્રવર્તી રૂપ, (૯) ઇન્દ્રરૂપ, (૧૦) સૂર્યરૂપ (૧૧) ચંદ્રરૂપ (૧૨) કોઠારરૂપ (૧૩) જંબૂ સુદર્શન વૃક્ષ રૂપ, (૧૪) સીતા નદી રૂપ, (૧૫) મેરુપર્વતરૂપ, (૧૬) સ્વયંભૂરમણ સમુદ્રરૂપ. ઇત્યાદિ અનેક શુભ ઉપમાયુક્ત શ્રી ઉપાધ્યાયજી ભગવંત બિરાજે છે. ગાથા : સમુદ્ મીર સમી કુપાયી, કવિ વેરૂ તુuહંયા ! सुयस्स पुण्णाविउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया । (ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૧-૩૧) અર્થ સમુદ્ર જેવા ગંભીર એટલે કોઈ દિવસ છલકે નહિ, કોઈ પરાભવ કરી ન શકે તેવા, કોઈથી પાછા હટે નહિ તેવા, સૂત્રના જ્ઞાને કરી પૂર્ણ ભરેલા, છ કાયના જીવોના રખેવાળ, એવા ઉપાધ્યાયજી ભગવંત કર્મનો ક્ષય કરી જરૂર મોક્ષ પધારશે. તેઓને મારી-તમારી ત્રિકાળ અને ત્રિકરણ શુદ્ધ વંદના નમસ્કાર હોજો. ૬ ‘ભગવંત ઉપાધ્યાય સોહે, આગમ જ્ઞાન પ્રકાશથી અજ્ઞાનના અંધકારને, વિહારતાં શ્રદ્ધા થકી દ્વાદશાંગી પાછી વળી, પચ્ચીસ ગુણોથી શોભતાં વંદન કરું ઉપાધ્યાયજીને, સોહાય જ્ઞાન સુવાસથી ” ગુર મારા પરમાત્મા, પ્રગટ પૂર્ણ સ્વરૂપ ઉત્તમ ભકિત ભાવથી, સેવા કરું અનુપ ગુરુ ભક્તિ મારું જ્ઞાન છે, ગુરુ ભકિત મારું ધ્યાન દર્શન મારું ગુરુભકિત છે, ભકિત બનાવે ભગવાન ” શ્રી જૈન તત્ત્વ સાર ૧૪૧ | Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫.. જેમ મંત્રવાદી પોતાનો અર્થ સિદ્ધ કરવા માટે તમામ લક્ષ તે તરફ ખેંચી અનેક ઉપસર્ગો પૂર્ણ દઢતાથી સહન કરે છે, તેમ જે પુરુષ પોતાના આત્માની સિદ્ધિ કરવા તરફ નજર રાખીને એટલે એકાંત મોક્ષના હેતુ માટે જ આત્મા સાધના કરે છે તેને સાધુ કહે છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના સોળમાં અધ્યયનમાં સાધુજી ને ચાર નામથી વર્ણવ્યા છે. સૂત્રઃ “મહહ મ+વં પર્વ, રે સંતે રવિ, વોટ્ટા રિ वच्चे १ माहणेत्तिवा, २ समणेत्ति वा, ३ भिक्खूत्ति वा, ४ णिग्गंथेत्ति वा, _| | पडिआह - भंते ! कहं नु दंते दवि वोसलुकाएत्ति वच्चे, माहणेत्ति वा । समणेत्ति वा, भिक्खूत्ति वा, णिग्गंथेत्ति वा, तं नो बूहि महामुणी ! ॥२॥ અર્થ : શ્રી તીર્થકર ભગવાન દમિતેન્દ્રિ, મુક્તિયોગ્ય અને જેને અશુભ યોગનો ત્યાગ કર્યો છે એવા સાધુને ચાર નામથી વર્ણવે છે. (૧) માહણ, (૨) સમણ, (૩) ભિક્ષુ, (૪) નિર્ઝન્થ. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે અહો ભગવંત! એ ચાર નામના ગુણની જુદી જુદી વ્યાખ્યા કહી બતાવશો ? (૧) માહણ કોને કહે? (૨) સમણ કોને કહે ? (૩) ભિક્ષુ કોને કહે? અને (૪) નિર્ઝન્થ કોને કહે ? (૧) સૂત્ર : “તિ વિરણ સત્ર પાવહિં , પેન, તો, कलह-अब्भक्खाण-पेसुन्न-परपरिवाय-अरइ रइ, मायामोस-मिच्छा-दंसणसल्ल-विरए-समिए सहिए सया जऐ, णो कुज्झे णो माणी माहणे'त्ति वच्चे॥ અર્થ : તેથી શ્રી ભગવંત માયણ વગેરે શબ્દના અર્થ અને ગુણ અનુક્રમે ફરમાવે છે. હે શિષ્ય ! જે કાયિક વગેરે સર્વે ક્રિયાથી તથા સર્વ પાપ કર્મ, રાગ દ્વેષ, ૧૪૨ સાધુજી અધિકાર Page #163 -------------------------------------------------------------------------- ________________ કલેશ, ચાડી, નિંદા, હર્ષ, શોક, કપટસહિત જૂઠું બોલવું, ખોટા મતની શ્રધ્ધા ઇત્યાદિથી નિવત્ય છે અને પાંચ સમિતિ સહિત છ કાયના જીવોની અને સંયમની સદાકાળ રક્ષા કરનાર, ક્રોધ વગેરે ચાર કષાયથી રહિત અને ગુણધારી છતાં ગુણોના ગર્વ વગરના છે તેમને “માહણ' એટલે ‘મહાત્મા’ કહેવા. (ર) સૂત્ર: “પથ વિમળ-|િ ળિયા માવા ર તિવાર્થ च, मुसावायं च बहिद्धं च, कोहं च, माणं च, मायं च. लोहं च, पेज्जं च, दोसं च, इच्चेव जओ जओ आदाणं अप्पणो पद्दोस हेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरिए, सिआ दंते दविए, वोसट्टकाए समणे त्ति वच्चे ॥ અર્થ : હવે સમણ (શ્રમણ સાધુ)નાં લક્ષણો કહે છે. કોઈના પ્રતિબંધ એટલે નિશ્રા તેમજ આશ્રયરહિત, કરણીના ફળની વાંછનારહિત, કષાય રહિત (શાંત), હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ, વગેરે પાપસ્થાનકના સર્વથા ત્યાગી, જે જે એવા કર્મ બંધનના અને અવગુણકારક કારણો દેખે તેનાથી પ્રથમથી જ નિવર્તનાર, પોતાની ઇન્દ્રિયોનું સદા દમન કરે, અને જે મમતાને છોડે તેને “સમસ” અર્થાત્ સાધુજી કહેવા. (૩) સૂત્ર : અલ્ય વિ fમવરલૂ - પુન્ન, નાવિUS, ફતે વિU वोसट्टकाए संविधुणीय, विरूवरूवे परीसहोवसग्गे, अज्झप्पजोग, सुध्धादाणे उवट्टिए, बीअप्पा, संखाए, परदत्त भोई भिक्खू'त्ति वच्चे ॥ અર્થ “ભિખુ” અર્થાત્ ભિક્ષુક નાં લક્ષણો કહે છે. જેઓ નિરવદ્ય (પાપથી રહિત) ભિક્ષા માગીને પોતાના શરીરનો નિર્વાહ કરે છે, અભિમાનથી રહિત અને વિનય - નમ્રતા આદિ ગુણો સહિત છે, ઇન્દ્રિયોનું દમન કરે છે, દેવ-દાનવ માનવ વગેરેના ઉપસર્ગો સમભાવથી સહન કરી નિરતિચાર પોતાનાં મહાવ્રતો પાળે છે, અધ્યાત્મયોગી એટલે આત્મજ્ઞાનમાં સદા જોડાયેલા છે, મોક્ષને મેળવવા માટે સાવધાન થઈ સંયમ તપ વગેરે શુભ કરણીમાં સ્થિર છે. કોઈના નિમિત્તે બનાવેલ આહાર વગેરે ગ્રહણ કરતા નથી તેને “ભિખુ” અર્થાત્ ભિક્ષક કહે છે. માહણ' શબ્દનો અર્થ “બ્રાહ્મણ” પણ થાય છે. એ પ્રમાણે ગુણો જેનામાં હોય તેને “બ્રાહ્મણ” કહેવા. શ્રી જૈન તત્વ સાર ૧૪૩ | Page #164 -------------------------------------------------------------------------- ________________ (૪) સૂત્ર : સ્ત્ય વિવિપંથે - શ્ને વિક, યુદ્ધે મંછિન્નોર્ સુસંગÇ, સુમિર્, મુસામાત્ત્વે, આયળવાયત્તે, વિ दुहवो वि सोयपलिछिन्ने णो पूयणसक्कार लाभट्ठी, धम्मट्ठी धम्माविऊ, णियागपडिवन्ने, समियं चरे दंते दविए વોમઠ્ઠાણુ ‘નિશંથે’ ત્તિ વળ્યે । અર્થ : હવે નિગ્રંથના લક્ષણો દર્શાવે છે. સદા રાગદ્વેષરહિત, એકાકી તત્ત્વજ્ઞ આસ્રવનો સર્વથા નિરોધ કર્યો છે એવા, રૂડા પ્રકારે આત્માને વશ કરેલ છે એવા, સુસમિતિવૃંત, આત્મ તત્ત્વના જાણનાર, શુધ્ધ જ્ઞાનમાં પ્રવીણ, દ્રવ્ય અને ભાવ એ બંને રીતે આસ્રવથી રહિત, સમાધિ (ચિત્તની સ્થિરતા) સહિત, મહિમા પૂજા-સત્કાર-સન્માનની ઇચ્છા રહિત, એકાંત નિર્જરાના અને ધર્મના અર્થી, ક્ષમા વગે૨ે દસ વિવિધ ધર્મના જુદાજુદા ભેદો જાણનાર, મોક્ષમાર્ગ અંગીકાર કરીને તેમાં સમ્યક્ પ્રકારે પ્રવર્તે, દમિતેન્દ્રિય, શરીરની મમતારહિત, આવા ગુણવાળાને “નિગ્રંથ” કહેવા. સાધુજીના ૨૭ ગુણ ગાથા : पंच महव्वय जुत्तो, पंचिदिय संवरणो । चडविह कसाय मुक्को तओ समाधारणया ॥ १॥ ति सच्च संपन्न तिओ खंति संवेग रओ । वेण मच्चु भयगयं साहु गुणसत्तवीसं ॥ २ ॥ અર્થ : (૧ થી ૫) પાંચ મહાવ્રતો પચીસ પ્રકારની ભાવના સાથે નિર્દોષ પાળે (૬ થી ૧૦) પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ જાતના વિષયોથી નિવર્તે. (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે એ પ્રમાણે ૧૪ ગુણોનો વિસ્તાર શ્રી આચાર્યના ત્રીજા પ્રકરણમાં કર્યો છે. (૧૫) “મન સમાધારણયા” પાપમાંથી મનને ખેંચીને ધર્મમાર્ગમાં જોડે. (૧૬) ‘વય સમાધારણયા” ખપ જોગી નિર્દોષ વાણી બોલે. (૧૭) “કાય સમાધારણયા” કાયાની ચપળતા રોકે. (૧૮) “ ભાવ સચ્ચે” અંતઃકરણના ભાવો નિર્મળ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં આત્માને જોડે. |૧૪૪| સાધુજી અધિકાર Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ‘કરણ સચ્ચે કરણ સિત્તરીના સિત્તેર ગુણો સહિત તથા સાધુને જે જે ક્રિયાઓ જે જે રીતે કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે તે સદા યોગ્ય વખતે કરે. જેમકે પાછલી રાતનો એક પ્રહર બાકી રહે ત્યારે જાગૃત થઈને આકાશ તરફ નજર કરી તપાસે કે કોઈ પ્રકારની “અસક્ઝાય” તો નથી ને? જો દિશા નિર્મળ હોય તો શાસ્ત્રની સઝાય કરે. પછી “અસક્ઝાય (અસ્વાધ્યાય)ની દિશા એટલે લાલ દિશા થાય ત્યારે પ્રતિક્રમણ કરે. * સૂર્યોદય થયા પછી પ્રતિલેખના (પડિલેહણ) એટલે વસ્ત્ર વગેરે સર્વઉપકરણ જુએ પછી ઇરિયાવહીનો કાઉસગ્ગ કરી ગુરુ આદિ વડીલ સાધુને વંદન કરી પૂછે કે હું સ્વાધ્યાય કરું ? વૈયાવચ્ચ કરું ? અથવા ઔષધાદિ લાવવાનું કામ હોય તો તે કરે? ગુવદિ આજ્ઞા કરે તે પ્રમાણે કરે. વળી, એક પહોર પૂરો થાય ત્યાં લગી સ્વાધ્યાય કરે. તથા શ્રોતાઓનો યોગ્ય સમુદાય હોય તો ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. તે પછી ધ્યાન અને શાસ્ત્રના અર્થોનું ચિંત્વન કરે. ભિક્ષાનો સમય હોય તો ગોચરી નિમિત્તે જઈ શુદ્ધ આહાર, શાસ્ત્રની વિધિ પ્રમાણે લાવી શરીરને ભાડું આપે શરીરને નભાવે. ચોથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્ત્રી હોય તો તે ઘર ગણતરીમાં લેવાતું અને સાઠ મનુષ્યોની રસોઈ તૈયાર કરતાં સહેજે બે પહોર દિવસ વહ્યો જતો. વળી તે વખતે બધા માણસો એક જ ક વખત ભોજન લેતા હતા. એ વગેરે કારણોથી ચોથા આરામાં સાધુઓ ત્રીજે પહોરે ભિક્ષા લેવા માટે જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે “ક્ષત્રેિ નિં સમાયરે ' એટલે જે સ્થળમાં ભિક્ષાને માટે જે કાળ હોય તે વખતે ગૌચરીએ જવું (ભિક્ષાના કાળનો વિચાર કર્યા વગર અગાઉથી કે પાછળથી જાય તો ગોચરી માટે ઘણું ફરવું પડે, ધારેલો આહાર ન મળે શરીરને કિલામના થાય. લોકોમાં પણ નિંદા થાય કે, “ટાણું કટાણું જોયા વગર સાધુ શા માટે ફરતા હશે?” સ્વાધ્યાય અને ધ્યાનનો વખત પણ ચુકાય તેથી અંતરાય પડે, વગેરે દોષોનો વિચાર કરી સાધુએ કાળનો વિચાર કરી ભિક્ષા લેવા જવું.) એટલે શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરે. પછી પાછું ધ્યાન અને શાસ્ત્રોની જ પહેલા આરામાં માણસોને ત્રણ ત્રણ દિવસના અંતરે, બીજા આરે બબ્બે દિવસના અંતરે, ત્રીજા આરે એક એક દિવસના અંતરે અને ચોથા આરામાં એક દિવસમાં એક વખત ભોજનની ઇચ્છા થતી હતી. શ્રી જૈન તત્ત્વ સાર ૧૪૫ | Page #166 -------------------------------------------------------------------------- ________________ ચિતવના કરે. છેવટે, દિવસના ચોથા પહોરે ફરી પડિલેહણ (પ્રતિલેખના) કરી સ્વાધ્યાય કરે, સાંજે અસક્ઝાયને વખતે દેવસિય પ્રતિક્રમણ કરે. અને અસક્ઝાય નિવર્સી ગયા પછી રાત્રિના પહેલા પહોરે સક્ઝાય કરે. બીજા પહોરે ધ્યાન અને શાસ્ત્રવિચારણા કરે અને ત્રીજા પહોર ને અંતે નિદ્રામાંથી મુક્ત થાય. રાત દિવસની સાધુની ક્રિયા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં કહેલી છે. એ સિવાય ક્રિયાના નાના ભેદ ઘણા છે. તે ગુરુ મહારાજ પાસેથી ધારણ કરવા. (૨૦) “જોગ સચ્ચે' : મન વચન અને કાયાના યોગની સત્યતા તથા સરળતા રાખે. યોગાભ્યાસ, આત્મસાધના, શમ, દમ, ઉપશમ વગેરે સાધનાઓની પ્રતિદિન વૃધ્ધિ કરે. (૨૧-૨૨-૨૩) “સંપન્નતિઉ” : સાધુ ત્રણ વસ્તુ સહિત છે. (૧) “નાણ સંપન્ન : તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અંગ, ઉપાંગ, પૂર્વ વગેરે જ્ઞાન જે કાળમાં જેટલું હોય તેનો ઉમંગ સહિત અભ્યાસ કરે, વાચના-પૃચ્છના, પરિયટ્ટણા વગેરે કરીને જ્ઞાનને દઢ કરે અને બીજાને યથાયોગ્ય જ્ઞાન આપી જ્ઞાન વૃદ્ધિ કરે, (૨) “દંસણ સંપન્ન’: દર્શન મોહનીયનો ક્ષયોપશમ કે ક્ષય કરી શુધ્ધ સમ્યકત્વધારી બને. દેવાદિક ઉપસર્ગ આવી પડે તો પણ સમતિથી ડગે નહિ, અને શંકા વગેરે દોષ ટાળી નિર્મળ સમ્યક્ત પાળે, (૩) “ચરિત સંપન્ન : સામાયિક છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રથી યુક્ત થાય. (આ કાળમાં પહેલાં બે ચારિત્ર છે.) (૨૪) ખેતી-ક્ષમાવંત. (૨૫) “સંવેગ-સદા વૈરાગ્યવંત આ સંસાર શારીરિક અને માનસિક વેદનાથી અતિશય પીડિત છે, એ વેદનાને જોઈને તથા સંસારના સર્વ સંજોગો ઇન્દ્રજાળ તથા સ્વપ્ન જેવા છે એમ જાણીને સંસારથી ડરવું તેને “સંવેગ” કહે છે. (૨૬) વેદના સમ અહિયાસણયાએ”: ક્ષુધા, તૃષા વગેરે રર પરિષદ ઉત્પન્ન થાય, તો તે સમ પરિણામથી સહન કરે. (૨૭) મારણાંતિય સમ અહિયાસણયાએ મારણાંતિક કષ્ટ આવે તો તે વખતે અને મરણ સમયે જરા પણ ન ડરે; પરંતુ સમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરે. આ પ્રમાણે સાધુજીના ૨૭ ગુણો છે. ૧૪૬ સાધુજી અધિકાર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરિષહ (૧) સુધાનો - ભૂખનો, (૨) પિવાસાનો - તૃષાના, (૩) શીતનો - ઠંડીનો, (૪) ઉષ્ણનો - તાપનો, (૫) દસમસગનો - ડાંસ, મચ્છર આદિનો (૬) અચલનો – જીર્ણ જુના વસ્ત્રોનો, (૭) અરતિનો - અન્ન-વસ્ત્ર આદિ ન મળવાનો, (૮) સ્ત્રીનો - સ્ત્રીના હાવભાવનો, (૯) ચરિયાનો - ગ્રામાનુગ્રામ વિચરવાનો (૧૦) નિસહિયાનો - વિહાર કરતાં બેસવા માટે સારી નરસી જગ્યાનો, (૧૧) સેક્શાનો-શયાનો, રહેવા માટે ન ગમે તેવા સ્થાનનો, (૧૨) આક્રોશનો - કઠોર વચનનો, (૧૩) વધનો – મારનો, (૧૪) જયણાનો – યાચનાનો, (૧૫) અલાભનો - ઇચ્છિત વસ્તુ ન મળવાનો, (૧૬) રોગનો – વેદનાનો, (૧૭) તણફાસનો - તૃણાદિ ઘાસનો, (૧૮) જલનો -મેલ પરસેવાનો, (૧૯) સત્કાર પુરસ્કારનો - માન સન્માનનો, (૨૦) પ્રજ્ઞાનો - જ્ઞાનનો (કોઈ પૂછવા આવે ત્યારે) (૨૧) અજ્ઞાનનો - જ્ઞાન ન ચડવાનો, (૨૨) દર્શનનો - શ્રધ્ધાનો. આ ૨૨ પરિષહ જે સમભાવે સહે તે સાધુ છે. શ્રી ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનમાં આ રર પરિષદનું વિસ્તારથી વર્ણન છે. પર (બાવન) અનાચાર સાધુજીએ સંયમ શુધ્ધ પાળવા માટે નીચેનાં બાવન અનાચરણથી બચવું જોઈએ. (૧) “ઉદ્દેશિક - આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનક વગેરે સાધુને માટે બનાવેલું હોય તે ભોગવે તો અનાચરણ, (૨) “કૃતગડ’ - સાધુ માટે કોઇપણ વસ્તુ ખરીદ કરીને આપે તો અનાચરણ, (૩) “નિત્યપિંડ - એક ઘેરથી નિત્ય વહોરે તો અનાચરણ, (૪) “અભ્યહૃત” - ઉપાશ્રયે કિંવા અન્ય સ્થાને કોઈ આહારાદિ સન્મુખ લાવીને વહોરાવે તે લે તો અનાચરણ, (૫) “રાત્રિભક્ત' - અન્ન, પાણી, સુખડી, મુખવાસ કે સુંઘવાની તમાકુ સરખી પણ રાત્રે ભોગવે તો અનાચરણ, (૬) “સ્નાન” – હાથ પગ ધોવા તે દેશ સ્નાન અને સર્વ શરીરે નહાવું તે સર્વસ્નાન. એ બંને પ્રકારનાં સ્નાન કરે તો અનાચરણ, (૭) “ગંધ' - ચંદન, અત્તર આદિ સુગંધી પદાર્થ, વિના કારણ શરીરે લગાવે તો અનાચરણ, શ્રી જૈન તત્ત્વ સાર ૧૪૭ | Page #168 -------------------------------------------------------------------------- ________________ (૮) ‘માલ્ય’ - પુષ્પાદિ કે મણી, મોતી આદિની માળા પહેરે તો અનાચરણ, (૯) ‘વીયણ’ - પંખો, પૂંઠુ કે વસ્ત્રાદિથી પવન નાખે તો અનાચરણ, (૧૦) ‘સ્નિગ્ધ’ - ઘૃત, તેલ, ગોળ, સાકર આદિ રાત્રે પાસે રાખે તો અનાચરણ, (૧૧) ‘ગૃહપાત્ર’ - ગૃહસ્થોનાં પાત્ર થાળી, કટોરા આદિમાં ભોજન કરે તો અનાચરણ, (૧૨) ‘રાજપિંડ’ - ચક્રવર્તી આદિ રાજાઓને માટે બનાવેલો બલિષ્ટ આહાર ભોગવે તો અનાચરણ, (૧૩) ‘કિમિચ્છિક’ દાનશાળા, સદાવ્રતની જગ્યા વગેરે સ્થળેથી આહાર લે તો અનાચરણ, (૧૪) ‘સંબાહન’ કારણ વગર શરીરે તેલ વગેરે • ચોળે કિંવા માથામાં તેલ નાખે તો અનાચરણ, (૧૫) ‘દંતધાવન’ - રાખ, મંજન આદિ દાંતોની 2 શોભાને માટે ઘસે તો અનાચરણ, (૧૬) ‘સંપ્રશ્ન' - ગૃહસ્થને કે અસંયતિને સુખશાતા પૂછે તો અનાચરણ, (૧૭) ‘દેહ પલોયન' કાચ, પાણી વગેરેમાં પોતાનો ચહેરો જુએ તો અનાચ૨ણ, (૧૮) ‘અષ્ટાપદ’ - જુગા૨ ૨મે તથા અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે તો અનાચરણ, (૧૯) ‘નાલિક’ - ચોપાટ, ગંજીપો, શેતરંજ આદિ ૨મે તો અનાચરણ, (૨૦) ‘છત્ર’-છત્રી ધારણ કરે તો અનાચરણ, (૨૧) ‘તિગિચ્છ’વિના કારણ બલવૃધ્ધિ આદિને માટે ઔષધ લે તો અનાચરણ, (૨૨) ‘વાહની’ - જોડા, ચાખડી, મોજા વગેરે પગમાં પહેરે તો અનાચરણ (૨૩) ‘જ્યોતિઆરંભ' - દીપક ચૂલો આદિ અગ્નિનો આરંભ કરે તો અનાચરણ (૨૪) ‘શય્યાંતર પિંડ’ - જેની આજ્ઞા લઈને મકાનમાં ઊતર્યા હોય તેને ત્યાંથી આહાર પાણી લે તો અનાચરણ, (૨૫) ‘આસંદી' - ખુરશી ખાટલો વગેરે નેતર કે સીંદરી આદિથી ભરેલા આસન પર બેસે તો અનાચરણ, (૨૬) ‘ગૃહાંતરશય્યા’ - વૃદ્ધાવસ્થા, રોગ કે તપશ્ચર્યાદિ કારણ વગર ગૃહસ્થને ત્યાં બેસે તો અનાચરણ, (૨૭) ‘ગાત્રમર્દન’ - પીઠિ આદિ શરીરે લગાવે તો અનાચરણ, (૨૮) ‘ગૃહી વૈયાવૃત્ય’ - ગૃહસ્થની વૈયાવચ્ચ કરે અથવા ગૃહસ્થ પાસે વૈયાવચ્ચ કરાવે તો અનાચરણ, (૨૯) ‘જાત્યાજીવી’ - સગપણ, ઓળખાણ વગેરે મેળવી આહાર પાણી લે તો અનાચરણ, (૩૦) ‘તપ્તાનિવૃતં' - જે વાસણમાં પાણી ગરમ કર્યું હોય તે વાસણ ઉ૫૨, નીચે તેમજ મધ્યમાં ગરમ થયું ન હોય તેવા વાસણનું પાણીને લે તો અનાચરણ, (૩૧) ‘આતુર શરણ’ - • રોગાદિ કારણે તેલ ચોળે તો હરકત નહિ. D દાંતમાં રસી વગેરે રોગ થયો હોય તેવા પ્રસંગે ઔષધી તરીકે વાપરે તો હરકત નહિ. ૧૪૮ - સાધુજી અધિકાર Page #169 -------------------------------------------------------------------------- ________________ - રોગ દુઃખ વગેરેથી ગભરાઈને કુટુંબીઓનું શરણ વાંછે તો અનાચરણ, (૩૨ થી ૪૫) મૂળ, આદુ, ઇષ્ણુખંડ (શેરડી), સૂરણાદિ, કંદ, મૂલ, જડી, ફળ, બીજ, સંચળ, સિંધાલુણ, અગરનું મીઠું, રોમ દેશનું મીઠું, સમુદ્રનું મીઠું પાંશુક્ષાર, કાળમીઠું એ ચૌદ વસ્તુ સચેત ગ્રહણ કરે તો અનાચરણ, (૪૬) વસ્ત્રાદિને સુગંધી દ્રવ્યોનો ધૂપ દે તો અનાચરણ, (૪૭) વિના કારણે વમન કરે તો અનાચરણ, (૪૮) બસ્તી કર્મ કરે. (ગુદા દ્વારા પાણી કે દવા પ્રક્ષેપ કરી મળત્યાગ કરે) તો અનાચરણ, (૪૯) વિરેચન – વિના કારણ જુલાબ લે તો અનાચરણ, (૫૦) અંજન - શોભાને માટે આંખમાં કાજળ, સુરમો વગેરે આજે તો અનાચરણ, (૫૧) “દતવણે - દાંત રંગે તો અનાચરણ, (પર) ગાત્રભંગ' - કસરત, મલ્લકુસ્તી વગેરે કરે તો અનાચરણ ઉપરોક્ત બાવન અનાચરણનો ત્યાગ કરી સાધુજી શુદ્ધ સંયમ પાળે છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બાવન અનાચાર બતાવ્યાં છે. ૨૦ અસમાધિના દોષ (૧) જલ્દી જલ્દી ચાલે તો, (૨) પ્રકાશિત સ્થાનમાં દૃષ્ટિથી જોયા વિના ચાલે અને અપ્રકાશિત સ્થાનમાં રજોહરણાદિકથી પૂંજ્યા વિના ચાલે તો, (૩) પૂજે બીજી જગ્યાએ ને પગ મૂકે બીજી જગાએ તો, (૪) પાટ, પાટલા બાજોઠ વધારે ભોગવે તો, (૫) રત્નાધિક, ગુણવંતની સામે બોલે તો, (૬) સ્થવિર સાધુનું મોત ઇચ્છે તો, (૭) સર્વે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની ઘાત ઇચ્છે તો, (૮) ઘડી ઘડીમાં ગુસ્સે થાય તો, (૯) નિંદા કરે તો, (૧૦) વારંવાર નિશ્ચય ભાષા (આ કામ કરીશ, આ સ્થળે જઈશ, વગેરે) બોલે તો, (૧૧) નવા નવા ઝઘડા ઉપજાવે તો, (૧૨) જૂના કજિયા ઉદીરે, ભુલાઈ ગયેલી વાતો પાછી સંભારે અગર ખમતખામણા કર્યા પછી પાછી લડાઈ કરે તો, (૧૩) બત્રીસ પ્રકારની અસક્ઝાયમાં સજઝાય કરે તો, (૧૪) રસ્તાની ધૂળથી એટલે સચેત રજથી પગ ભર્યા હોય ને પૂંજ્યા વિના આસન ઉપર બેસે તો, (૧૫) પાછલી એક પહોર રાત હોય ત્યારથી ઠેઠ સુર્ય ઊગે ત્યાં સુધી જોરથી બોલે તો, (૧૬) મોત થાય તેવો કજિયો કરે તો, (૧૭) કટુવચન બોલે તો, (૧૮) પોતાની અને બીજાની અસમાધિ થાય એવું વચન બોલે તો, (૧૯) સવારથી સાંજ લગી ગામમાંથી લાવી લાવીને ખા ખા કરે તો (નવકારશી વગેરે પચ્ચખાણ ન કરે તો), (૨૦) ચોકસી કર્યા વિના આહાર વગેરે લાવે તો. શ્રી જૈન તત્ત્વ સાર ૧૪૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ આ ૨૦ પ્રકારે અસમાધિ દોષ લાગે છે. જેમ માંદગી આવતાં માણસ નબળો પડી જાય છે તેમ જે કામ કરવાથી સંયમ શિથિલ પડી જાય તેવા કામને અસમાધિ દોષ કહે છે. આત્મસુખના ઇચ્છનારા સાધુઓ અસમાધિના ૨૦ દોષ તજીને વિચરે ૨૧ સબળા (મોટા) દોષ (૧) હસ્તકર્મ કરે તો, (૨) મૈથુન સેવે તો, (૩) રાત્રિએ ચાર આહાર ભોગવે તો, (૪) આધાકર્મી આહાર (એટલે સાધુને નિમિત્તે નીપજાવેલો આહાર) ભોગવે તો, (૫) રાજપિંડ (બહુ જ પૌષ્ટિક આહાર, કે જે રાજવંશીઓ માટે બનાવેલો હોય, જેમાં દારૂ માંસાદિક પદાર્થ આવે તેવો) આહાર ભોગવે તો, (૬) “કીયગડ” (વેચાતો લીધેલો) પામિથ્ય” (ઉધાર લીધેલો) “અચ્છે (નિર્બળના હાથમાંથી પડાવી લીધેલો) “અણિસિર્ફી' (માલિકની રજા વિના લીધેલા) “અભિહ (સામે લાવીને દેવા આવેલો) આ પાંચ દોષ લગાડીને આહાર ભોગવે તો, (૭) વારંવાર પચ્ચકખાણ લઈને ભાંગે તો, (૮) વગર કારણે છ મહિના પહેલાં સંપ્રદાય બદલે તો, (૯) એક મહિનામાં ૩ મોટી નદી ઊતરે તો, (૧૦) એક મહિનામાં ૩ વાર કપટ કરે તો (૧૧) શેજીંતર (મકાનમાં ઊતરવાની આજ્ઞા દેનાર) ના ઘરનો આહાર ભોગવે તો, (૧૨ થી ૧૪) આકુટી (ઇરાદા પૂર્વક) હિંસા કરે, અસત્યબોલે, ચોરી કરે તો, (૧૫) સચેત પૃથ્વી પર બેસે તો, (૧૬) સચેત ધૂળની રજથી ભરેલા પાટ પાટલા ભોગવે તો, (૧૭) સડેલી પાટો જેમાં જંતુઓનાં ઇંડા ઉત્પન્ન થયાં હોય તે ભોગવે તો (૧૮) કંદ (મૂળની જડ), “બંધ” (ઉપરનું થડ), “શાખા” (મોટી ડાળો), “પ્રતિશાખા' (નાની ડાળો), ‘ત્વચા' (છાલ), “પ્રવાલ” (કુંપળો), પાંદડા, ફૂલ, બીજ હરિત એ પ્રમાણેની ૧૦ કાચી લીલોતરી ભોગવે તો, (૧૯) એક વરસમાં ૧૦ વખત નદી ઊતરે તો, (૨૦) એક વર્ષમાં ૧૦ વખત માયા સ્થાન સેવે તો, (૨૧) સચિત્ત પાણીથી, લીલોતરીથી કે એવા કોઈ સચિત્ત પદાર્થથી ભરેલાં ભોજનવાળાં આહાર, પાણી વગેરે લે તો. આ પ્રમાણે ૨૧ પ્રકારે સબળા દોષ લાગે છે. જેમ નબળો માણસ ગજા ઉપરાંત બોજો ઉપાડે તો મરી જાય છે, તેમ ૧૫૦. સાધુજી અધિકાર Page #171 -------------------------------------------------------------------------- ________________ આ ર૧ દોષિત કામ કરવાથી સંયમ રૂપી ધનનો નાશ થાય છે. એ ૨૦ અસમાધિ દોષ અને ૨૧ સબળા દોષનુ વર્ણન “દશાશ્રુત સ્કંધ” સૂત્રના પહેલા-બીજા અધ્યયનમાં છે. ૩ર યોગસંગ્રહ યોગ એટલે મન, વચન કાયાના શુભ યોગનો ૩૨ પ્રકારનો સંગ્રહ જે વડે યોગાભ્યાસ રૂડી રીતે થઈ શકે એવાં ૩ર કામો યોગીઓને હૃદયકોશમાં સંગ્રહી રાખવા યોગ્ય હોવાથી તેને યોગસંગ્રહ કહેવામાં આવે છે. (૧) જે દોષ લાગ્યો હોય તે તુરત ગુરુની પાસે કહે, (૨) શિષ્યનો વાંક બીજાની આગળ ગુરુ પ્રકાશે નહિ, (૩) કષ્ટ પડે તો પણ ધર્મમાં દઢ રહે, (૪) તપસ્યા કરીને આ લોકમાં યશ મહિમાની, સુખની ઇચ્છા, તેમ જ પરલોકમાં દેવપદ, રાજપદ મળે તેવી ઇચ્છા કરે નહિ, (૫) “આસેવના' (જ્ઞાનાભ્યાસ સંબંધી) “ગ્રહણા' (આચાર તે ગોચરી સંબંધી), શિક્ષા (શિખામણ) કોઈ આપે તો તે હિતકારી માને, (૬) શરીરની શોભા વિભૂષા (ટાપ ટીપ, ઠાઠમાઠ) કરે નહી, (૭) ગુપ્ત તપ કરે, (ગૃહસ્થને ખબર ન પડવા દે કે સાધુને તપ છે.) તથા લોભ કરે નહિ, (૮) જે જે કુળોમાં ભિક્ષા લેવાનું શ્રી પ્રભુજીનું ફરમાન છે તે તમામ કુળોમાં ગોચરી અર્થે જાય, (૯) પરિષહ આવે તો ચડતા પરિણામ રાખી સહન કરે પણ ક્રોધ ન કરે, (૧૦) સદા સરળતાથી એટલે નિષ્કપટપણાથી વિચરે, (૧૧) સંયમ (આત્મ દમન) કરે, (૧૨) સમકિત સહિત એટલે શુધ્ધ શ્રધ્ધાયુક્ત રહે, (૧૩) ચિત્તને સ્થિર કરે, (૧૪) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારમાં પ્રવર્તે, ૧૫) વિનય એટલે નમ્રતા સહિત પ્રવર્તે, (૧૬) તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન વગેરેમાં સદા વીર્ય પરાક્રમ ફોરવે, (૧૭) સદા વૈરાગ્યવંત રહે, (૧૮) નિજ આત્માના ગુણને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને રત્નના ખજાનાની પેઠે બંદોબસ્ત કરી સાચવે, (૧૯) “પાસત્થાના” એટલે જેઓ ઢીલાને શિથિલ પડી ગયા છે તેમના જેવાં પરિણામ ન આવતાં ચડતા અને વધતા પરિણામથી રહે, (૨૦) ઉપદેશ રૂપે કે પ્રવૃત્તિરૂપે પણ સદા સંવરકરણીને પુષ્ટિ મળે તેમ રહે, (૨૧) પોતાના આત્માના જે જે દુર્ગુણો ધ્યાનમાં આવે તેને ટાળવાના ઉપાય કરે, (૨૨) કામ (શબ્દ, રૂપ સંબંધી), ભોગ (બંધ રસ અને સ્પર્શ સંબંધી)નો સંજોગ મળે તો લુબ્ધ ન થાય, (૨૩) નિયમ, અભિગ્રહ, ત્યાગ, વૈરાગ્યની શ્રી જૈન તત્ત્વ સાર ૧૫૧ | Page #172 -------------------------------------------------------------------------- ________________ હંમેશાં યથાશક્તિ વૃધ્ધિ કરે, (૨૪) ઉપધિનો :- વસ્ત્ર, પાત્ર, સૂત્ર, શિષ્ય વગેરેનો અહંકાર કરે નહિ, (૨૫) મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો સદા ત્યાગ કરે, (૨૬) થોડું બોલે અને જે જે વખતે જે જે ક્રિયા કરવાની છે તે બરાબર કરે, (૨૭) આર્ત્ત, રૌદ્ર એ બે ધ્યાન છોડીને ધર્મ અને શુક્લ એ બે ધ્યાન હંમેશાં ધ્યાવે, (૨૮) મન, વચન અને કાયાને સદા શુભ કાર્યમાં પ્રવર્તાવે, (૨૯) મારણાંતિક વેદના આવે તો પણ પરિણામની ધારા ધર્મમાં સ્થિર રાખે, (૩૦) સર્વ સંગનો ત્યાગ કરે, (૩૧) ગુરુની પાસે આલોયણા, નિંદા કરે એટલે ગુપ્ત પાપનો પ્રકાશ કરી પ્રાયશ્ચિત્ત લે અને પોતાના આત્માની નિંદા કરે, (૩૨) મરણનો અવસર નિકટ જાણી સંથારો કરે, આહાર અને શરીરનો પણ ત્યાગ કરી સમાધિભાવમાં દેહોત્સર્ગ કરે. આ ૩૨ બાબતોનો સાધુએ સંગ્રહ કરી એટલે હૃદયમાં ધારી તે પ્રમાણે ચડતા પરિણામે હંમેશા યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. પુરુષાર્થ કરવાથી દરેક ચીજ સાધી શકાય છે. માટે ઉદ્યમ કરવો. આ ૩૨ યોગ શ્રી ‘‘સમવાયાંગ” સૂત્રમાં છે. એ પ્રમાણે સાધુને માટેની અનેક ક્રિયાઓનું શાસ્ત્રમાં વર્ણન છે, એ વર્ણન પ્રમાણે જે પવિત્ર આત્માને સંપૂર્ણ ગુણ પ્રાપ્ત થાય તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ પંચમકાળમાં સંપૂર્ણ ગુણધારી મહાત્મા મળવા મુશ્કેલ છે. છતાં એમ કદી ન માનવું કે પાંચમા આરામાં સાધુ જ નથી. એ બાબતનું સમાધાન કરવા શાસ્ત્રમાં ૬ પ્રકારના નિયંઠા (નિગ્રંથ) કહ્યા છે. ૬ પ્રકારના નિયંઠા (નિગ્રંથ) જેઓ દ્રવ્યથી પરિગ્રહની ગાંઠ બાંધે નહિ અને ભાવથી આઠ કર્મોનો તથા રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વનો નાશ કરે તેઓને નિયંઠા (નિગ્રંથ) કહે છે. એના ૬ પ્રકાર છે. (૧) “પુલાક નિયંઠા” : જેમ કમોદ તથા ઘઉંનું ખેતર લણી તેનો પરાળ સહિત ઢગલો કરે, તેમાં ઘણા થોડા અને ખડનો ભાગ ઘણો તેમ પુલાક નિયંઠામાં ગુણ થોડા અને દુર્ગુણ ઘણા હોય છે. પુલાક નિયંઠાના બે ભેદ છે. (૧) લબ્ધિ પુલાક - કોઈએ મોટો અપરાધ ર્યો હોય તો તે પ્રસંગે પુલાક લબ્ધિથી ચક્રવર્તીની સેનાને પણ બાળી નાખે, એ સાધુજી અધિકાર ૧૫૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ “લબ્ધિ પુલાક નિગ્રંથ” કહેવાય, (૨) “આસેવના પુલાક” - તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે. આ પ્રકારના નિયંઠા હાલ છે નહિ. ૨) “બકુશ નિયંઠા” - કમોદ તથા ઘઉંના છોડના પરાળ સહિત ઢગલો હોય તેમાંથી ઘાસ જુદું પાડી નાખે અને ઉંબીઓનો ઢગલો કરે તો તે ઢગલામાં પ્રથમના કરતાં ઘાસ થોડું છે તો પણ દાણા કરતાં વધારે છે તે પ્રમાણે બકુશ નિગ્રંથમાં પણ ગુણ થોડા ને દુર્ગુણ વધારે હોય. બકુશ નિયંઠાના વળી બે ભેદ છે. (૧) “ઉપકરણ બકુશ” તે વસ્ત્રને પાતરાં (પાત્ર-ભાજની વિશેષ રાખે, ખારા વગેરેથી ધોવે તે, (૨) “શરીર બકુશ” તે હાથ પગ ધોવે, કેશ નખ સમારે, શરીરની વિભૂષા કરે પરંતુ કર્મ ખપાવવાનો ઉદ્યમ તો કરે. (૩) “કષાય કુશીલ નિયંઠા” - ઘઉં અને કમોદના છોડની ઉંબીના ઢગલામાંથી માટી, કચરો વગેરે તારવી, ખળામાં બળદના પગથી કચરાવી દાણા છૂટા પાડ્યા તે વખતે દાણા અને કચરો લગભગ બરાબર હોય છે, તેમ કષાય કુશીલ નિગ્રંથ સંયમ પાળે, જ્ઞાનાભ્યાસ કરે, તપશ્ચર્યા યથાશક્તિ કરે, બીજી પણ ક્રિયાઓ કરે. છતાં કષાયનો થોડો ઉદય થાય તે જ્ઞાન વડે દબાવે, પણ આખરે હૃદય બળ્યા કરે, કોઈનાં કડવાં વેણ અને નિંદા સાંભળી થોડો (સંજ્વલનનો) ક્રોધ કરે, પોતાનાં જ્ઞાન, ક્રિયા, તપ વગેરેનાં વખાણ સાંભળી અભિમાન કરે, ક્રિયા કરવામાં તથા અન્ય મતવાળાની સાથે ચર્ચા કરી તેનો પરાજય કરવામાં માયા કપટ કરે, તેમ શિષ્ય, સૂત્રની વૃદ્ધિનો લોભ પણ કરે. એ ચારે કષાય થોડા થોડા આવે તો પણ આત્માની નિંદા કરી તરત શલ્યરહિત થઈ જાય. (૪) પ્રતિસેવના નિયંઠા” - ખળામાં ઉંબીઓ કચરાયા પછી, પવન હોય ત્યારે તેને ઊપણે છે, એ ઊપણેલા ઢગલામાં દાણા ઘણા અને તણખલા - કચરો – થોડો હોય છે. તે પ્રમાણે પ્રતિસેવના નિયંઠાવાળો સાધુ, મૂળ ગુણમાં, પાંચ મહાવ્રતમાં અને રાત્રિ ભોજનમાં જરા પણ દોષ લગાડે નહિ. પણ દસ પચ્ચકખાણ વગેરે ઉત્તમ ગુણોમાં શૂન્ય ઉપયોગને લીધે જરા જરા દોષ લગાડે છે. એવા દોષની ખબર પડે ત્યારે તુરત પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય છે. (૫) "નિગ્રંથ નિયંઠા” – ખળામાં ચોખ્ખા કરેલા દાણાને પાથરી આંખે જોઈ હાથથી તમામ કાંકરા અને કચરો કાઢી વિશેષ શુદ્ધ કરે છે. તેવી રીતે નિગ્રંથ નિયંઠાનું સમજવું. શ્રી જૈન તત્ત્વ સારી ૧૫૩ | Page #174 -------------------------------------------------------------------------- ________________ એના બે ભેદ છે. (૧) “ઉપશમ કષાયી” - જેમ ચૂલામાં રાખની નીચે અગ્નિ ભારેલો છે. (દબાયેલો છે, તે પ્રમાણે ક્રોધાદિ કષાયને જ્ઞાનાદિ ગુણોથી દબાયેલો પણ હજી એ તપાવેલા કષાયનો ઉદય થવાનો સ્વભાવ છે, (૨) “ક્ષણ કષાયી - જેમ દેવતા ઉપર પાણી છાંટી તેને સાવ ઠારી નાખે છે તે પ્રમાણે કષાયરૂપી અગ્નિને શાંત કરી પોતાના આત્માને મૂળ ગુણો, ઉત્તર ગુણો વગેરેનો જરા પણ દોષ લાગવા દે નહિ. ફક્ત કોઈ ઉપશમ નિયંઠાને મરણ સમયે સંજવલનનો લોભ કિંચિત્ માત્ર રહે છે. બાકી સર્વ પ્રકારે શુદ્ધ છે (ગુણસ્થાન ૧૧, ૧૨.) (૬) “સ્નાતક નિયંઠા” - કચરો ને કાંકરા વીણીને શુદ્ધ કરેલા દાણા પાણીથી ધોઈ, સાફ લૂગડાથી લૂછે તો રજમલરહિત અતિ શુદ્ધ અને નિર્મળ થાય છે, તે પ્રમાણે સ્નાતક નિગ્રંથ ચાર ઘનઘાતી કર્મ રહિત, યથાખ્યાત ચારિત્રવાળા અને ખુદ તીર્થકર ભગવાન અગર તો કેવળી ભગવાન સમજવા (ગુણસ્થાન ૧૩, ૧૪.) આ ૬ પ્રકારના નિયંઠા છે, તેમાંથી ૧,૪,૫,૬ એ ચાર નિયંઠાનો જન્મ પંચમકાળમાં નિષેધ છે. ફક્ત બીજા પ્રકારના “બકુશ” અને ત્રીજા પ્રકારના ‘કષાય કુશીલ” એ બે જાતના નિયંઠા હોય છે. નિયંઠા સંબંધી વર્ણન જાણી, સાધુઓનું ન્યૂનાધિક જ્ઞાન અને ક્રિયા જોવામાં આવે તો પક્ષપાત વધારવો નહિ. તેમ રાગ, દ્વેષની વૃધ્ધિ કરવી નહિ. માત્ર યથાતથ્ય ગુણની પરીક્ષા કરવી. સો રૂપિયાનો પણ હીરો હોય છે અને લાખ રૂપિયાનો પણ હીરો હોય છે એમ વિચારવું, સો રૂપિયાવાળા હીરાને કોઈ કાચ નહિ કહે પણ હીરો જ કહેશે. કાચ તો તેને કહેવાય કે જેઓમાં સંયમનો જરા પણ ગુણ નથી, એવા પાંચ પ્રકારના સંયમ રહિત સાધુ અવંદનીય કહ્યા છે. ૫ પ્રકારના અવંદનીય સાધુ (૧) “પાસત્યા', (૨) “ઉસન્ના', (૩) “કુશીલિયા', (૪) “સંસત્તા', (૫) “અપછંદા’ હવે તેનું વર્ણન કરે છે. (૧) પાસત્યા' - એના બે ભેદ છે. (૧) “સર્વવત પાસત્યા' તે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તદ્દન ભ્રષ્ટ હોય, બહુરૂપી ભાંડ ભવાયાની પેઠે માત્ર વેશધારી જ હોય, (૨) દેશવ્રત પાસત્યા' તે ૯૬ દોષવાળો આહાર લે અને લોચ કરે નહિ. | વિ૫૪ સાધુજી અધિકાર Page #175 -------------------------------------------------------------------------- ________________ (૨) “ઉસન્ના' - એના બે ભેદ છે (૧) “સર્વ ઉસન્ના” - તે સાધુને માટેનીપજાવેલાં પાટ, સ્થાનક વગેરે ભોગવે, (૨) દેશ ઉસત્રા” - તે બે વખત - પડિલેહણ, પડિકમણું, ગોચરી ન કરે, સ્થાનક છોડી ઘરોઘર ફરતો ફરે અને અયોગ્ય સ્થળે અથવા ગૃહસ્થને ઘેર વિના કારણે બેસે. (૩) “કુશીલિયા' - તેના ત્રણ ભેદ છે. (૧) “નાણ કુશીલિયા” તે જ્ઞાનના આઠ અતિચાર દોષ લગાડે, (૨) “દંસણ કુશીલિયા” તે દર્શનના આઠ અતિચાર દોષ લગાડે, (૩) “ચારિત્ર કુશીલિયા' તે ચારિત્રના આઠ અતિચાર દોષ લગાડે. (એ ચોવીસ પ્રકારના અતિચાર દોષોનું વર્ણન ત્રીજા પ્રકરણના પંચાચારના વિષયમાં વિસ્તારથી આવી ગયું છે.) વળી, એ કુશીલિયા સાધુ સાત કર્મ કરે છે. (૧) “કૌતુક કર્મ'- ઔષધ, ઉપચાર વગેરે કરે. અખંડ સૌભાગ્ય રહેવા સ્ત્રીઓને સ્નાનાદિક ક્રિયા કરાવે, (૨) ભૂતકર્મ' - ભૂત, પલિતના, તથા વાયુ વગેરેના મંત્ર, તંત્ર, જંત્ર કરે અને દોરા કરી આપે, (૩) “પ્રશ્ન કર્મ' - રમત વિદ્યા, શકુનાવલી વિદ્યા વગેરેના યોગ જણાવી પ્રશ્નોના ઉત્તર દે અને લાભ હાનિ બતાવે, (૪) નિમિત્ત કર્મ - જ્યોતિષની રીતે નિમિત્ત ભાખે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની હકીકત જણાવે, (પ) “આજીવિકા કર્મ” – એના સાત ભેદ છે. પોતાની જાતિ જણાવીને, કુળ જણાવીને, શિલ્પકળા જણાવીને ધંધો જણાવીને, વેપાર જણાવીને, ગુણો જણાવીને અને સૂત્રજ્ઞાન જણાવીને, પોતાનો નિર્વાહ કરે, (૬) “કલ્ક કુરૂક કર્મ - માયા કપટ કરે, દંભ કરે, ઢોંગ કરે, અને લોકોને બીવડાવે, (૭) લક્ષણ કર્મ – સ્ત્રી પુરુષોનાં સામુદ્રિક વિદ્યાની રીતે હાથ પગ વગેરેનાં લક્ષણો બતાવે. તલ, મસ, લાખું વગેરેના ગુણો બતાવે એ સાત કર્મ કરે તે કુશીલિયા સાધુ છે. (૪) “સંસત્તા' – જેમ ગાયને ખાણ આપતી વખતે સારું નરસું તમામ ભેગું કરીને આપે તેમ જેના આત્મામાં ગુણ અવગુણ તમામ ભેળસેળ હોય, પોતાના ગુણ અવગુણનું ભાન ન હોય, દેખાદેખીથી સાધુનો ભેખ લઈ લે, પેટભરાઈ કરે. તથા તમામ મતવાળા સાથે અને પાસત્થા વગેરે સાથે મળીને રહે, કંઈ ભિન્નભાવ સમજે નહિ એને “સંસત્તા' કહે છે. સંસત્તાના બે ભેદ છે. (૧) સંક્લિષ્ટ એટલે ક્લેશ યુક્ત, (૨) અસંક્લિષ્ટ એટલે ક્લેશ રહિત (૫) “અપશૃંદા' – ગુરુની, તીર્થંકરની અને શાસ્ત્રની આજ્ઞા તોડી, શ્રી જૈન તત્વ સાર ૧પપ Page #176 -------------------------------------------------------------------------- ________________ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે. ઋધ્ધિનો, રસનો અને શાતાનો ગર્વ કરે. ઉસૂત્ર પ્રરૂપણા મરજી માફક કરે તે જ અપછંદા, એ પાંચ પ્રકારના સાધુ સત્કાર, સન્માનને લાયક નથી. આપણા સનાતન અને સત્ય જૈન ધર્મમાં ગુણની પૂજા, ગ્લાધા, વંદના, સત્કાર સન્માન છે. માટે ગુરુની પરીક્ષા જરૂર કરવી જોઈએ. દોહરો - “ઈર્યા, ભાષા એષણા, ઓળખજો આચાર, ગુણવંત સાધુ દેખીને, વંદો વારંવાર” સાધુની ૮૪ ઉપમા ગાથા: ૩રા નિરિ નનન, સાકર નહત તાપ સમો ય નો રો. भमर मिय धरणी जलरुह रवि पवण समो य सो समणो । (૧) ઉરગ (સર્પ), (૨) ગિરિ (પર્વત), (૩) જલણ (અગ્નિ), (૪) સાગર, (૫) નહતલ (આકાશ), (૬) તરુગણ (વૃક્ષ), (૭) ભ્રમર, (૮) મિય (મૃગ), (૯) ધરણી, (૧૦) જલ રુહ, (કમળ) (૧૧) રવિ (સૂર્ય), (૧૨) પવન એ બાર ઉપમામાંના દરેકના સાત ગુણો ગણતાં ૧૨ x ૭ = ૮૪ ઉપમા થાય છે. (૧) “ઉરગ’ – (૧) સર્પના જેવા સાધુ હોય છે. જેમ સર્પ બીજાને માટે નીપજાવેલી જગામાં રહે છે, તેમ સાધુ ગૃહસ્થ પોતાના નિમિત્તે બનાવેલા સ્થાનકમાં રહે છે, (૨) જેમ અગંધન કુળોના સર્પો, વમન કરેલા ઝેરને ફરી વાર ભોગવે નહિ, તેમ સાધુ છોડેલા સાંસારિક ભોગોની વાંછા કદી કરે નહિ, આ પંચમકાળમાં ફાટફૂટ પાડવાનું, સંવત્સરી જેવા મોટા ધર્મ પર્વમાં પણ ભંગ પડવાનું અને નજીવી બાબતમાં કલેશ કરી ધર્મને લજાવવાનું ખરું કારણ, અપછંદા સાધુને વંદના કરવી, તેની સાથે વ્યવહાર રાખવો, જે ખરા ગુરુઓની નિંદા કરે તેની જ આજ્ઞા પાળવી, જરા જ્ઞાન કે ક્રિયાનો ગુણ દેખવામાં આવે કે તરત બીજી કંઈ પણ પરીક્ષા કર્યા વગર તેમાં લુબ્ધ થઈ જવું વગેરે છે. ખરી વાત એ છે કે, જેણે ગુરુની આજ્ઞા તોડી અને સ્વચ્છંદ આચારી થયો તેને કોઈએ સત્કાર દેવો ન જોઈએ. એમ કરવાથી તેનો રૂડો આત્મા હશે તો તરત પોતાની મેળે ઠેકાણે આવી જશે. અને ઠેકાણે ન આવે તો તેનો આત્મા જાણે, પણ એવાને આધાર ન આપવાથી સંઘમાં ફાટફૂટ કે ફજેતી ન થાય. માટે સુજ્ઞજનોએ શાસનની ઉન્નતિ અને સંપની વૃધ્ધિ અર્થે અપછંદાને મદદ ન કરવાની બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ૧૫૬ સાધુજી અધિકાર Page #177 -------------------------------------------------------------------------- ________________ (૩) જેમ સર્પ સીધો ચાલે છે તેમ સાધુ સરળપણાથી મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, (૪) સર્પ જેમ બીલમાં પ્રવેશે છે તેમ સાધુ આહારનો ગ્રાસ મોઢામાં આમ તેમ નહિ મમળાવતાં સીધો ગળે ઉતારે, (૫) જેમ સર્પ પોતાની કાંચળી છોડીને તરત નાસી જાય અને તે ત૨ફ પાછી નજર સરખી પણ ન કરે તેમ સાધુ સંસાર ત્યાગ કર્યા પછી તેની લેશ માત્ર ઇચ્છા ન કરે, (૬) જેમ સર્પ, કાંટા, કાંકરા વગેરેથી ડરીને પોતાનું શરીર સંભાળીને ચાલે છે તેવી રીતે સાધુ દોષોથી તથા પાખંડીઓથી સંભાળી વિચરે, (૭) જેમ સર્પથી તમામ ડરે છે તેમ લબ્ધિવંત સાધુથી રાજા, દેવ ઇન્દ્ર સૌ ડરે છે તો બીજા સામાન્ય મનુષ્યો ડરે તેમાં શી નવાઈ ? (૨) “ગિરિ” – સાધુ પર્વતના જેવા હોય છે. (૧) જેમ પર્વતમાં અનેક પ્રકારની જડીબુટી ઔષધિઓ હોય છે. તે પ્રમાણે સાધુ પણ અક્ષીણ, માણસી વગેરે અનેક લબ્ધિ ધરાવનારા હોય છે, (૨) જેમ પર્વતને વાયુ ડોલાવી શકતો નથી તેમ સાધુ ઉપસર્ગો, પરિષહો પડે છતાં, કંપાયમાન ન થાય, અડગ રહે, (૩) જેમ પર્વત સર્વ જીવોનો આધારભૂત (ઘાસ, લાકડાં, પથ્થર, માટી, ફળ વગેરેથી અનેકની ઉપજીવિકા ચલાવનાર) છે, તેમ સાધુ છ કાયના જીવોના રક્ષક આધારભૂત છે, (૪) જેમ પર્વતમાંથી નદીઓ વગેરે નીકળે છે તેમ સાધુમાંથી જ્ઞાન વગેરે ગુણો પ્રગટે છે, (૫) જેમ મેરુ પર્વત સર્વ પર્વતોમાં ઊંચો છે તેમ સાધુ સર્વે જીવોમાં ઉચ્ચ ગુણોનાં ધા૨ક હોય છે, (૬) જેમ કેટલાક પર્વતો રત્નમય છે, તેમ સાધુ પણ ત્રણ રત્ન (જ્ઞાન-દર્શન-ચારિત્ર) ના આરાધક છે, (૭) જેમ પર્વત મેખલાથી શોભે છે તેમ સાધુ શિષ્યો તથા શ્રાવકોથી શોભે છે. - (૩) “જલણ” – સાધુ અગ્નિ જેવા છે. (૧) જેમ અગ્નિમાં લાકડાં, ખડ વગેરે ઇંધણ નાખવાથી તૃપ્તિ પામે નહિ તેમ સાધુ જ્ઞાનાદિ ગુણોથી તૃપ્તિ ન પામે, (૨) જેમ અગ્નિ પોતાના તેજ વડે દીપે છે તેમ સાધુ તપ, સંયમ વગેરે ઋદ્ધિ વડે દીપે છે, (૩) જેમ અગ્નિ કચરાને બાળી નાખે છે તેમ સાધુ કર્મ રૂપી કચરાને તપ વડે બાળી નાખે છે, (૪) જેમ અગ્નિ અંધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરી ધર્મનો ઉદ્યોત કરે છે, (૫) જેમ અગ્નિ સુવર્ણ, ચાંદી વગેરે ધાતુને શોધીને નિર્મળ કરે છે તેમ સાધુ ભવ્ય જીવોને વ્યાખ્યાન વાણી વગેરેથી મિથ્યાત્વ રૂપી મળથી શ્રી જૈન તત્ત્વ સાર ૧૫૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ રહિત કરે છે, (૬) જેમ અગ્નિ ધાતુ અને માટીને જુદા પાડી આપે છે તેમ સાધુ જીવ અને કર્મને જુદા પાડે છે, (૭) જેમ અગ્નિ માટીનાં કાચાં ઠામને પકાવી પાકાં કરે છે તેમ સાધુ કાચા શિષ્યોને અને શ્રાવકોને ઉપદેશ આપી ધર્મમાં દઢ કરે. (૪) “સાગર” – સાધુ સમુદ્ર જેવાં છે. (૧) સાગરની પેઠે સદા ગંભીર રહે, (૨) જેમ સમુદ્ર મોતી પરવાળાં વગેરે રત્નોની ખાણ છે અને તેથી રત્નાકર કહેવાય છે તેમ સાધુ જ્ઞાનાદિ રત્નોની ખાણ છે, (૩) જેમ સમુદ્ર મર્યાદા છોડે નહિ તેમ સાધુ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા - મર્યાદા ઓળંગે નહિ, (૪) જેમ સમુદ્રમાં તમામ નદીઓ આવીને મળે છે તેમ સાધુમાં ‘ઉત્પાતિયા” વગેરે ચારે બુદ્ધિ હોય છે, (૫) જેમ સમુદ્ર મગર મચ્છ વગેરેના તોફાનોથી ક્ષોભ પામે નહીં તેમ સાધુ પરિગ્રહથી તથા પાખંડીઓથી ક્ષોભ પામે નહિ, (૬) જેમ સમુદ્ર છલકે નહીં તેમ સાધુ છલકે નહિ, (૭) સમુદ્રના પાણીની પેઠે સાધુનું હૃદય સદા નિર્મળ રહે. (૫) “નહતલ”- સાધુ આકાશ જેવા છે. (૧) આકાશની પેઠે સાધુનું મન સદા નિર્મળ રહે, (૨) જેમ આકાશ થાંભલા, ભીંત વગેરેના આધાર રહિત રહેલ છે તેમ સાધુ ગૃહસ્થીઓ વગેરેનાં આશ્રય કે નેશ્રી રહિત વિચરે છે, (૩) જેમ આકાશમાં સર્વ પદાર્થો સમાય છે તેથી તે સર્વ પદાર્થોના રહેવાને પાત્ર રૂપે છે તેમ સાધુ જ્ઞાનાદિ સર્વ ગુણોનું પાત્ર છે, (૪) જેમ આકાશ ટાઢ તાપથી કરમાય નહિ તેમ સાધુ અપમાન, નિંદા વગેરે થાય તો પણ ઉદાસ ન બને, (૫) જેમ આકાશ વરસાદ વગેરેના યોગથી પ્રફૂલ્લિત ન બને તેમ સાધુ સત્કાર, વંદના, માન પામતાં ખુશી થાય નહિ, (૬) જેમ આકાશ શસ્ત્રઅસ્ત્ર વગેરેથી છેદન ભેદન ન પામે તેમ સાધુના ચારિત્ર વગેરે ગુણોનો કોઈ નાશ કરી શકે નહિ, (૭) જેમ આકાશ અનંત છે તેમ સાધુના પાંચ આચાર વગેરે ગુણો પણ અનંત છે. (૬) “તરુગણ” - સાધુ વૃક્ષ (ઝાડ) જેવા છે. (૧) જેમ વૃક્ષ ટાઢ, તાપ વગેરે દુઃખો સહન કરીને માણસ, પશુ, પંખી વગેરે આશ્રિતોને શીતલ છાયા વગેરે સુખ આપે છે તેમ સાધુ પણ અનેક ઉપસર્ગ , પરિષહ સહન કરીને છકાયના જીવોને સદ્ધોધ વગેરે આપી આશ્રયભૂત ને સુખદાતા થાય છે, (૨) જેમ વૃક્ષની સેવાથી ફળની પ્રાપ્તિ થાય છે તેમ સાધુની સેવાથી દસ ગુણોની પ્રાપ્તિ થાય છે, (૩) જેમ વૃક્ષ મુસાફરોને, વટેમાર્ગુઓને વિશ્રામદાતા છે તેમ ૧૫૮ સાધુજી અધિકાર Page #179 -------------------------------------------------------------------------- ________________ સાધુ પણ ચાર ગતિમાં ભટકતાં જીવોના આધારભૂત છે, (૪) જેમ ઝાડને કુહાડાથી કાપવામાં આવે છતાં ગુસ્સે થાય નહિ તેમ સાધુ પણ ઉપસર્ગ આપનાર કે નિંદા કરનાર વગેરે પર ક્રોધ કરે નહિ, (૫) જેમ ઝાડને કોઈ સુખડ, કંકુ કેસર ચોપડે તો આનંદ ન પામે તેમ સાધુ સત્કાર સન્માન મળતાં ખુશી ન થાય, (૬) જેમ વૃક્ષ પોતાનાં ફળ, પત્ર, ફૂલ વગે૨ે બીજાને આપીને બદલો લેવાનું ઇચ્છે નહિ, તેમ સાધુ જ્ઞાનાદિ ગુણ દઈને કે ઉપદેશ આપીને બદલો લેવાનું ઇચ્છે નહિ, (૭) જેમ વૃક્ષ ટાઢ, તાપ, પવન, દુષ્કાળ વગેરેની અસરથી સુકાઈ જાય છતાં પોતાનું સ્થાન છોડે નહિ તેમ સાધુ પણ પ્રાણાંત કષ્ટ પ્રાપ્ત થાય તો પણ ચારિત્રાદિ ધર્મનો નાશ થવા ન દે, ડગે નહિ પણ સ્થિર રહે. - (૭) “ભ્રમર” – સાધુ ભમરા જેવાં છે. (૧) જેમ ભમરો ફૂલમાંથી રસ ગ્રહણ કરે છતાં ફૂલને પીડા ન ઉપજાવે, તેમ સાધુ આહાર પાણી વગેરે લેવા છતાં દાતારને જરા પણ દુઃખ ન ઉપજાવે, (૨) જેમ ભમરો ફૂલનો મકરંદ (રસ) ગ્રહણ કરે છતાં કોઈને અટકાવ ન કરે તેમા સાધુ ગૃહસ્થને ત્યાંથી આહારાદિક વહોરે છતાં કોઈને અંતરાય ન પાડે, (૩) જેમ ભમરો અનેક ફૂલોમાં પરિભ્રમણ કરી પોતાનો નિર્વાહ ચલાવે તેમ સાધુ અનેક ગામોમાં પરિભ્રમણ કરી, અનેક ઘરો ફરી આહારાદિક મેળવી શરીરનું પોષણ કરે, (૪) જેમ ભમરો ઘણો રસ મળવા છતાં સંગ્રહ ન કરે તેમ સાધુ આહારાદિનો સંગ્રહ ન કરે, (૫) જેમ ભમરો વગર બોલાવ્યે ફૂલોમાં ઓચિંતો ભમે છે; તેમ સાધુ પણ ભિક્ષા નિમિત્તે ગૃહસ્થના બોલાવ્યા વિના ઓચિંતા જાય છે, (૬) જેમ ભ્રમરનો પ્રેમ કમળ ઉપર વધારે હોય છે તેમ સાધુનો નિર્દોષ આહાર પર તથા ચારિત્ર ધર્મ પર અધિક પ્રેમ હોય છે, (૭) જેમ ભમરા માટે વાડી બગીચા બનાવ્યાં નથી તેમ ગૃહસ્થ તરફથી જે આહાર વગેરે સાધુને માટે ન નીપજાવ્યું હોય તે જ સાધુને કામ આવે છે. (૮) “મિય” – સાધુ મૃગતુલ્ય છે. (૧) જેમ મૃગ સિંહથી ડરે છે તેમ સાધુ પાપથી ડરે છે, (૨) જે ઘાસ ઉ૫૨ થઈને સિંહ ચાલ્યો હોય તે ઘાસ હરણ ખાય નહિ, તેમ જે આહાર દોષિત હોય તે સાધુ કદી પણ ભોગવે નહિ, (૩) જેમ મૃગ સિંહના ડરથી એક સ્થળે રહે નહિ. તેમ સાધુ પ્રતિબંધથી ડરે અને મર્યાદા ઉલ્લંઘી એક સ્થાનમાં ન રહે, (૪) જેમ મૃગને રોગ થાય તો પણ તે શ્રી જૈન તત્ત્વ સાર ૧૫૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઓસડ કરે નહિ તેમ સાધુ પણ પાપકારી તેમજ સચિત્ત ઔષધ કરે નહી, (૫) જેમ રોગાદિને કારણે મૃગ એક સ્થાનમાં રહે તેમ, રોગ, વૃદ્ધપણું, વગેરે કારણોથી સાધુ એક સ્થાનમાં રહે, (૬) જેમ મૃગ રોગાદિ કારણોમાં સ્વજનોની સહાય ઇચ્છે નહિ તેમ સાધુ પણ રોગ, પરિષહ, ઉપસર્ગ થાય ત્યારે ગૃહસ્થોનું તથા સ્વજનોનું શરણ ઇચ્છે નહિ, (૭) જેમ મૃગ નિરોગી થતાં તે સ્થાન છોડી અન્ય સ્થાને વિચરે તેમ સાધુ પણ કારણમુક્ત થતાં ગ્રામાનુગ્રામ વિહાર કરે. (૯) “ધરણી” – સાધુ પૃથ્વી તુલ્ય છે. (૧) જેમ પૃથ્વી ટાઢ તાપ છેદન, ભેદન વગેરે દુઃખ સમભાવથી સહન કરે છે, તેમ સાધુ પણ સમભાવથી પરિષહ, ઉપસર્ગ વગેરે સહે છે, (૨) જેમ પૃથ્વી ધનધાન્ય વગેરેથી ભરપૂર છે તેમ સાધુ સંવેગ, શમ, દમ વગેરે ગુણોથી ભરેલા છે, (૩) જેમ પૃથ્વી તમામ બીજ ઉત્પત્તિનું કારણ છે તેમ સાધુ સર્વ સુખદાતા ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે, (૪) જેમ પૃથ્વી પોતાના શરીરની સંભાળ કરે નહિ તેમ સાધુ પોતાના દેહની મમત્વભાવથી સારસંભાળ કરે નહિ, (૫) જેમ પૃથ્વીને કોઈ છેદે, ભેદે મળમૂત્ર કરે તો પણ કોઈની પાસે રાવ ફરિયાદ ન કરે તેમ સાધુને કોઈ મારે પછાડે, અપમાન કરે તો પણ ગૃહસ્થને જણાવે નહિ, (૬) જેમ પૃથ્વી અન્ય સંયોગોથી ઉત્પન્ન થયેલાં કાદવનો નાશ કરે છે તેમ સાધુ રાગ, દ્વેષ, કલેશ વગેરે કાદવનો નાશ કરે છે, (૭) જેમ પૃથ્વી સર્વે પ્રાણી ભૂત વગેરેના આધારરૂપ છે તેમ સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય શ્રાવક વગેરેના આધારરૂપે છે. (૧૦) “જલરુહ” સાધુ કમળના ફૂલ તુલ્ય છે. (૧) જેમ કમળનું ફૂલ કાદવમાંથી ઉત્પન્ન થયું, પાણીના સંજોગોથી વધ્યું, છતાં તેમાં ફરીવાર લેપાય નહિ તેમ સાધુ ગૃહસ્થને ત્યાં ઊપજ્યા, ગૃહસ્થને ત્યાં ભોગ ભોગવી મોટા થયા છતાં તે જ કામભોગમાં લેપાય નહિ પણ ન્યારા રહે, (૨) કમળનું ફૂલ સુગંધ, શીતળતા વગેરેથી વટેમાર્ગુઓને સુખ ઉપજાવે છે. તેમ, સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીવોને સુખ ઉપજાવે છે, (૩) જેમ પુંડરિક કમલની સુગંધ ચારે તરફ ફેલાય છે તેમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન વગેરે ગુણોની સુગંધ ચોતરફ વિસ્તરે છે, (૪) જેમ ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી કમળો અનુક્રમે ચંદ્ર અને સૂર્યના દર્શનથી ખીલે છે. તેમ ગુણજ્ઞોના મેળાપથી મહામુનિઓના ૧૬૦ સાધુજી અધિકાર Page #181 -------------------------------------------------------------------------- ________________ હૃદયકમળ ખીલે છે, (૫) જેમ કમળ સદા પ્રફૂલ્લિત રહે છે તેમ સાધુ સદા ખુશી રહે છે, (૬) જેમ કમળ સદા સૂર્ય અને ચંદ્રની સન્મુખ રહે છે તેમ સાધુ તીર્થંકર દેવની આજ્ઞાની સન્મુખ રહે છે એટલે આજ્ઞાનુસાર વર્તે છે, (૭) જેમ પુંડરિક કમળ ઉજ્જવળ છે તેમ સાધુનું હૃદય પણ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન વડે સદા ઉજ્જવળ છે. (૧૧) “રવિ” સાધુ સૂર્યતુલ્ય છે. (૧) જેમ સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરી જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવે છે તેમ સાધુ જીવ, અજીવ વગેરે નવ પદાર્થોનું ખરેખરું સ્વરૂપ ભવ્ય જીવોનાં હૃદયમાં પ્રગટ કરે છે, (૨) જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રફુલ્લિત થાય છે તેમ સાધુના આગમનથી ભવ્યજીવોનાં મન પ્રફૂલ્લિત થાય છે, (૩) જેમ સૂર્ય રાત્રિના ચાર પહોરમાં એકઠા થયેલા અંધકારનો ક્ષણ માત્રમાં નાશ કરે છે. તેમ સાધુ અનાદિકાળના મિથ્યાત્વનો નાશ કરે છે, (૪) જેમ સૂર્ય તેજના પ્રતાપે દીપે છે તેમ સાધુ તપરૂપી તેજથી શોભે છે, (૫) જેમ સૂર્યનો પ્રકાશ થતાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓનું તેજ ઝાંખું પડી જાય છે તેમ સાધુના પધારવાથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે, (૬) સૂર્યનોપ્રકાશ થતાં જેમ દેવતાનું (અગ્નિનું) તેજ ફિક્કું પડી જાય છે તેમ સાધુનો જ્ઞાન રૂપ પ્રકાશ ક્રોધરૂપી અગ્નિને મંદ કરે છે, (૭) જેમ સૂર્ય પોતાનાં હજા૨ કિરણોથી શોભે છે તેમ સાધુ જ્ઞાનાદિક હજારો ગુણો વડે તથા ચાર તીર્થના પરિવાર વડે શોભે છે. - - (૧૨) “પવણ” – સાધુ પવન તુલ્ય છે. (૧) જેમ પવન સર્વસ્થાનમાં ગમન કરે છે તેમ સાધુ સર્વ સ્થળે સ્વેચ્છાચારે વિચરે છે, (૨) જેમ પવન અપ્રતિબંધ વિહારી છે તેમ સાધુ ગૃહસ્થ વગેરેના પ્રતિબંધથી રહિત થઈને વિચરે છે, (૩) જેમ વાયુ હલકો છે તેમ સાધુ દ્રવ્યે ને ભાવે (ચાર કષાય પાતળા પાડયા છે) તેથી હલકા છે, (૪) જેમ વાયુ ચાલતાં ચાલતાં કયાંનો ક્યાં નીકળી જાય છે તેમ સાધુ પણ અનેક દેશમાં વિચરે છે, (૫) જેમ વાયુ સુગંધી અને દુર્ગંધીનો પ્રસાર કરે છે તેમ સાધુ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરે શુભ અશુભ પદાર્થોનું સ્વરૂપ બતાવે છે, (૬) જેમ વાયુ કોઈનો અટકાવ્યો અટકે નહિ તેમ સાધુ મર્યાદા ઉપરાંત કોઈના રોક્યા રોકાય નહિ, (૭) જેમ વાયુ ઉષ્ણતાને મટાડે છે તેમ સાધુ સંવેગ વૈરાગ્ય અને સોધરૂપી પવનથી આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપી ઉષ્ણતાને નિવારી શાંતિ શાંતિ પ્રસરાવે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ સાધુજીની બીજી ૩ર ઉપમા | (૧) “કાંસી પત્રઇવ’ – જેમ કાંસાનો વાટકો પાણીથી ભેદાય નહિ તેમ મુનિ મોહ, માયાથી ભેદાય નહિ. (૨) “સંખઇવ' - જેમ શંખને રંગ ચડે નહિ તેમ મુનિ સ્નેહથી રંગાય નહિ. (૩) “જીવ ગઇ ઇવ' - જેમ જીવને પરભવમાં જતાં તેની ગતિ કોઈ રોકી શકે નહિ તેમ મુનિ અપ્રતિબંધ વિહારી થઈ વિચરે છે. (૪) “સુવન્નઇવ’ – જેમ સોનાને કાટ લાગે નહિ તેમ સાધુને પાપરૂપ કાટ લાગે નહિ. (૫) “મિંગાવ' - જેમ અરીસામાં રૂપ દેખાય તેમ સાધુ જ્ઞાન વડે નિજાત્મ સ્વરૂપ દેખે. (૬) “કુમ્ભોઇવ' - જેમ કોઈ વનના સરોવરમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહાર કરવા માટે પાણીમાંથી બહાર નીકળતા, તે વખતે વનમાં રહેનાર અનેક શિયાળ તેમનો ભક્ષ કરવા આવતાં જેઓ હોંશિયાર હતા તેઓ શિયાળને જોઈ આખી રાત પોતાનાં પંચાંગ (ચાર પગ અને પાંચમું માથું એમ પાંચ અંગ) ઢાલ નીચે છુપાવી સ્થિર પડ્યા રહેતાં અને સૂર્ય ઉદય થવા ટાણે સૌ શિયાળ જતાં રહેતાં તેથી પોતાને ઠેકાણે (પેલા સરોવરમાં) પહોંચી સુખી થતા. પણ કેટલાક કાચબાઓ ઉતાવળા થઈ શિયાળિયાં જતાં રહ્યા છે કે નહિ તે જોવા ઢાલની બહાર માથું કાઢતાં કે તરત જ સંતાઈ બેઠેલાં પાપી શિયાળિયાં તેમના શરીર ખેંચી તોડી મારીને ખાઈ જતાં. એ પ્રમાણે સાધુ પાંચ ઇન્દ્રિયોને જ્ઞાનરૂપી ઢાલ નીચે આખી જિંદગી દબાવી રાખે છે. સ્ત્રી. આહાર વગેરે ભોગ રૂપી શિયાળના કબજામાં આવી પડતા નથી અને છેવટે શાંતિથી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષરૂપી સરોવરમાં સમાઈ સુખી થાય છે. (૩) પદ્મકમળ ઇવ' - જેમ પદ્મ કમળ કાદવમાં પેદા થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે. છતાં પાણીથી અસંગ રહે છે. લેખાતું નથી તેમ સાધુ સંસારમાં ઉત્પન્ન થયા મોટા થયા પણ ત્યાગી થયા પછી સંસારના ભોગમાં લેવાતા નથી. (૮) “ગગણ ઇવ' - જેમ આકાશને કોઈ થાંભલો નથી નિરાધાર છતાં આબાદ ટકી રહેલ છે તેમ સાધુ કોઈના આશ્રય વિના રહી આનંદથી સંયમરૂપી જીવન વ્યતીત કરે છે. સાધુજી અધિકાર Page #183 -------------------------------------------------------------------------- ________________ છે. (૯) ‘વાયુ ઇવ’ – વાયુ જેમ એક ઠેકાણે રહે નહિ તેમ સાધુ વિચર્યા કરે = (૧૦) ‘ચંદ્ર ઇવ’ હૃદયવાળા અને શીતળ સ્વભાવી હોય છે. - ચંદ્રમાની પેઠે સાધુ સદા નિર્મળ ને ઉજ્જવળ (૧૧) ‘આઈચ્ચ ઇવ’ જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરે છે. (૧૨) ‘સમુદ્ર ઇવ’ જેમ સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં છલકાતો નથી - મર્યાદા ઓળંગતો નથી તેમ સાધુ સર્વનાં શુભ અશુભ વચનો સહે, પણ કોપ ન કરે. (૧૩) ‘ભારંડ ઇવ’ - ભારંડ પંખીને બે મુખ અને ત્રણ પગ હોય છે. તે પંખી સદા આકાશમાં જ રહ્યા કરે છે ફક્ત આહાર લેવા ટાણે જ પૃથ્વી પર આવે છે ત્યારે પાંખો પહોળી કરી બેસે છે. એક મુખથી ચારે તરફ જોયા કરે છે કે કોઈ તરફથી મને કાંઈ પણ દુઃખ ન થાય અને બીજા મોઢાથી આહાર કરે છે જરા ખખડાટ થાય કે શંકા પડે તો તરત જ ઊડી જાય છે. તેવી રીતે, સાધુ સદા સંયમમાંજ પોતાના સ્થાનમાં રહે. ફક્ત આહાર વગેરે સંયમના નિર્વાહના કામ પ્રસંગે ગૃહસ્થને ઘેર જાય, ત્યારે દ્રવ્ય દૃષ્ટિ (ચર્મ ચક્ષુ) તો આહારની ત૨ફ રાખે, અને અંતર દષ્ટિથી અવલોકન કર્યા કરે કે મને કોઈ પ્રકારનો દોષ લાગી ન જાય. જો જરા પણ દોષ લાગવા જેવું દેખે, અગર શંકા પડે તો તત્ક્ષણ ત્યાંથી ચાલ્યા જાય. (૧૪) ‘મંદર ઇવ’ જેમ મેરુ પર્વત પવનથી કંપે નહિ તેમ સાધુ પરિષહ - ઉપસર્ગ વગેરે આવે તો સંયમથી ચલાયમાન ન થાય (૧૫) ‘તોય ઇવ’ જેમ શ૨દ ૠતુનું પાણી સદા નિર્મળ રહે તેમ સાધુનું હૃદય સદા નિર્મળ રહે. (૧૬) ‘ખંગીહથી ઇવ’ - જેમ ગેંડા નામના પશુને એક જ દાંત હોય છે અને તેનાથી તે સૌનો પરાજય કરી શકે છે, તેમ સાધુ એક નિશ્ચય પર સ્થિર રહી, આઠ કર્મરૂપ સર્વ શત્રુઓનો પરાજય કરે છે. (૧૭) ‘ગંધ હથી ઇવ’ - જેમ ગંધહસ્તીને સંગ્રામમાં જેમ જેમ ભાલાના ઘા લાગે તેમ તેમ વિશેષ વિશેષ શૂરો બની શત્રુઓનો પરાજય કરે છે. તેમ સાધુને જેમ જેમ પરિષહ વગેરે આવી પડે તેમ તેમ વિશેષ બળ વીર્ય ફો૨વી શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૩| Page #184 -------------------------------------------------------------------------- ________________ શૂરા બની કર્મ શત્રુનો પરાજય કરે. (૧૮) વૃષભ ઇવ' - જેમ મારવાડ દેશનો ધોરી-બળદ ઉપાડેલો ભાર પ્રાણ જાય તો પણ વચમાં પડતો મેલે નહિ પણ ઠેઠ પહોંચાડે તેમ સાધુ પાંચ મહાવ્રત રૂપી મહાન ભાર પ્રાણાંત કષ્ટ સહન કરીને વચમાં મૂકી ન દેતાં સહી સલામત ઠેઠ પાર પહોંચાડે. (૧૯) “સિંહ ઇવ’ - જેમ કેસરી સિંહ કોઈ પણ પશુને ડરાવ્યો ડરે નહિ, તેમ સાધુ કોઈ પણ પાખંડીથી ચલાયમાન થાય નહિ. (૨૦) પુઢવી ઇવ’ - જેમ પૃથ્વી ટાઢ, તાપ, ગંગાજળ, મૂત્ર, નિર્મળ અને મલિન ચીજો સર્વ સમભાવથી સહન કરે છે, અને ધરતી માતા કહી જેઓ પૂજા કરે છે તેની તરફ તેમ એઠવાડ, ગંદવાડ નાંખે છે અને ખોદે છે તેઓની તરફ સમભાવ રાખે છે તે જ પ્રમાણે સાધુ શત્ર અને મિત્રો તરફ સમભાવ રાખે તેમ જ નિદક અને પૂજક બંનેને ઉત્તમ અને એક સરખો ઉપદેશ કરી સંસાર સાગરથી તારે છે. (૨૧) “વહિન ઇવ’ - જેમ ઘી નાંખવાથી અગ્નિ દેદીપ્યમાન થાય છે તેમ સાધુ જ્ઞાનાદિ ગુણો વડે દેદીપ્યમાન થાય છે. (૨૨) “ગશીર્ષ ચંદન ઇવ’ - જેમ ચંદનને કાપે તથા બાળે તેમ તેમ વિશેષ સુગંધ આપે છે તેમ સાધુ પરિષહ આપનારા તરફ તેને પોતાનાં કર્મ કાપનારો ઉપકારી જીવ જાણી સમભાવથી સહન કરે. ઉપરાંત ઉપસર્ગ દેનારને પણ ઉપદેશ આપી તારે. (૨૩) ‘દ્રહ ઇવ' - દ્રહ (પાણીના ધરો) ચાર પ્રકારના છે. (૧) ચલ્લહિમવંત પર્વતાદિ વગેરે વર્ષધર પર્વતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પણ બહારથી પાણી અંદર આવતું નથી તેમ કોઈ સાધુ બીજાને શીખવે છે પણ પોતે કોઇની પાસેથી શીખતા નથી, (૨) “સમુદ્રની પેઠે પાણી અંદર આવે છે પરંતુ અંદરનું પાણી બહાર નીકળતું નથી, તેમ કેટલાક સાધુ બીજાની પાસેથી જ્ઞાન શીખે છે પણ પોતે કોઈને શીખવતા નથી, (૩) “ગંગા પ્રપાત કુંડ' - વગેરેમાં પાણી બહારથી આવે પણ છે અને બહાર પણ જાય છે તેમ કેટલાક સાધુ જ્ઞાન બીજા પાસેથી ભણે છે અને બીજાને ભણાવે પણ છે, (૪) અઢીદ્વીપની બહારના સમુદ્રોમાં પાણી બહારથી અંદર આવતું નથી, અંદરથી બહાર જતું પણ નથી તેમ સાધુ બીજા પાસેથી જ્ઞાન શીખતા નથી અને અન્યને શીખવતા ૧૬૪ સાધુજી અધિકાર Page #185 -------------------------------------------------------------------------- ________________ પણ નથી. વળી, જેમ દ્રહમાંનું પાણી સદા અખૂટ હોય છે તેમ સાધુની પાસે સદા અખૂટ જ્ઞાનભંડાર હોય છે. (૨૪) ‘ખિલ્લી ઇવ’ જેમ ખીલી પર હથોડી મારતાં તે એક સરખી દિશામાં પ્રવેશ કરે છે તેમ સાધુ સદા એકાંત મોક્ષ હેતુ તરફ નજર રાખી પ્રવર્તે છે. (૨૫)‘શૂન્ય ગેહ ઇવ’ – જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરની સારસંભાળ કરે નહિ તેમ સાધુ શરીરરૂપી ઘરની સંભાળ કરે નહિ. – (૨૬) ‘દીવે ઇવ’ જેમ સમુદ્રમાં ગોથા ખાતાં પ્રાણીને દ્વીપ (બેટ) આધારભૂત છે તેમ સંસાર- સાગરરૂપી પાણીમાં પડેલા ત્રસ, સ્થાવર વગે૨ે સર્વે જીવોને સાધુ આધારભૂત એટલે અનાથના નાથ છે. - (૨૭) ‘શસ્ત્ર ધાર ઇવ’ - જેમ કરવતની ધાર એક જ દિશામાં વહેરતી આગળ વધે છે તેમ સાધુ કર્મ શત્રુનું નિકંદન કાઢતાં એકાંત આત્મકલ્યાણના માર્ગમાં ચાલે છે. (૨૮) ‘સપ્પ ઇવ’ - જેમ સર્પ કાંટા વગેરેથી ડરીને ચાલે તેમ સાધુ કર્મ બંધનના હેતુથી ડરીને ચાલે. (૨૯) ‘સકુન ઇવ’ – જેમ પક્ષી કંઈપણ આહાર રાતવાસી ન રાખે તેમ સાધુ ચારે આહાર રાત્રે પાસે ન રાખે. (૩૦)‘મિય ઇવ’ – જેમ હરણ નિત્ય નવાં નવાં સ્થાન ભોગવે, શંકાને ઠેકાણે વિશ્વાસ ન કરે, તે પ્રમાણે સાધુ ઉગ્રવિહારી રહે છે અને શંકાને કે દોષ લાગવાને સ્થળે જરા પણ વિશ્વાસ ન કરે. (૩૧) ‘કટ્ટ ઇવ’ - જેમ લાકડુ કાપનારને અને પૂજનારને બંનેને સમ જાણે. તેમ સાધુ શત્રુ અને મિત્રને સમ જાણે. (૩૨) ‘સ્ફટિક રયણ ઇવ' - જેમ સ્ફટિક રત્ન બહારથી અંદરથી એક સરખું નિર્મળ છે તેમ સાધુ બાહ્યાવ્યંતર સરખી વૃત્તિવાળા હોય છે. અને કપટ ક્રિયા રહિત હોય છે. એવી એવી અનેક ઉત્તમ પદાર્થોની ઉપમા સાધુ મુનિરાજને આપવામાં આવે છે. જેમકે ‘પારસમણિ’, ‘ચિંતામણિ’, ‘કામકુંભ’, ‘કલ્પવૃક્ષ’, ‘ચિત્રવેલી’ વગેરેની ઉપમા અપાય છે. એટલે એ ઉત્તમ પદાર્થો જેની પાસે હોય તેની સર્વે શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ મનોકામના પૂર્ણ થાય તેમ સાધુ ભવ્ય જીવોને જ્ઞાનાદિ ઉત્તમ ગુણો આપી તેઓના મનોરથ સિધ્ધ કેર છે. જેમ છિદ્ર વગરનું વહાણ પોતે તરે છે અને બીજાને પણ તારીને પાર ઉતારે છે તેમ સાધુ કનક કામિનીરૂપી છિદ્રોથી રહિત છે તેથી પોતાનાં આશ્રિતજનોને સંસાર સમુદ્રની પાર ઉતારે છે. જેમ ફળ આવેલાં ઝાડને કોઈ પથરો મારે તો પણ તે ઝાડ પત્થર મારનારને ફળ આપે છે. તેમ સાધુનો કોઈ અપકાર કરે તો તેવા અપકારીઓ ઉપર પણ સાધુ ઉપકાર વરસાવે છે. વગેરે અનેક ઉપમાઓ સાધુ મુનિરાજને અપાય છે. એવા અનેક શુભ ઉપમાયુક્ત આત્માર્થી, રૂક્ષવૃત્તિ (ઉદાસીન અથવા નિષ્કામવર્તી) મહાપંડિત, શૂર, વીર, ધીર, શમ દમ, યમ, નિયમ, ઉપશમવંત અનેક પ્રકારનાં તપના કરનાર અનેક આસનના સાધનાર, સંસાર તરફ પીઠ દઈ મોક્ષ માર્ગને જ નજર સામે રાખનાર, સર્વે જીવોના હિતાર્થી, અનેકાનેક ઉત્તમ ગુણના ધરનાર શ્રી સાધુ મુનિરાજને મારી ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના નમસ્કાર હોજો. ઉપસંહાર णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं. णमो लोए सव्व साहूणं । એ પંચ પરમેષ્ઠી પદમાં શ્રી અરિહંત - તીર્થંકરના ૧૨ ગુણ, શ્રી સિદ્ધના ૮ ગુણ, શ્રી આચાર્યના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાયના ૨૫ ગુણ અને શ્રી સાધુના ૨૭ ગુણ એ પ્રમાણે સર્વે ગુણો મળી ૧૦૮ થાય છે. તેથી જ માળાના પારા (મણકા) પણ ૧૦૮ રાખ્યા છે. આ સઘળા ગુણોનું વર્ણન પૂર્વોક્ત પાંચ પ્રકરણમાં અલગ અલગ કહેવાઈ ગયું છે. જેવી રીતે વેદાન્તી, શૈવ, વૈષ્ણવ આદિ સંપ્રદાયોમાં “ગાયત્રીમંત્રી અને ઇસ્લામ ધર્મમાં “કલમાં માનનીય છે, તેવી રીતે બલ્ક, તેથી પણ અધિક જૈન સંપ્રદાયમાં નવકારમંત્ર માનનીય અને પરમ આદરણીય છે. ગાયત્રી અને કલમા તો મતમતાંતરને કારણે અનેક થઈ ગયાં છે. પરંતુ જૈનના સર્વ સંપ્રદાયોમાં નવકાર મહામંત્ર એક જ છે. ૧૬૬ સાધુજી અધિકાર Page #187 -------------------------------------------------------------------------- ________________ અંતિમ મંગલાચરણ अर्हन्तो भगवंत इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकरा, पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धांत सुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ મહામંત્ર મહિમા... (ધૂન) દાતાર સિદ્ધ મંત્ર નવકાર, શ્રેષ્ઠ મંત્ર નવકાર મંગલમય નવકાર, મારે મન એક જ છે નવકાર શાશ્વત મંત્ર શાશ્વત યંત્ર, સકલ વિશ્વનો પ્રાણ સકલ શ્રી સંઘને હૈયે વસતો, આરાધકનો પ્રાણ.. મારે મન.. જગ જયવંતો, કર્મ ચૂરંતો શાંતિનો એની રિદ્ધિનો નહિ પાર, એની સિદ્ધિનો નહિ પાર મારે મન એક જ છે નવકાર, મારો તો એક જ છે આધાર મારો તો જીવનનો શણગાર, એવો એ મંગલમય નવકાર.. અડસઠ અક્ષર એનાં જાણો, અડસઠ તીરથ સાર આઠ સંપદાથી પરમાણો, અષ્ટ સિદ્ધિ દાતાર.. મારે મન.. શ્રી જય નવકાર શ્રી નવફાર, મંગલમય છે એ નવકાર ચિંતામણી છે શ્રી નવકાર, કલ્પવૃક્ષ છે એ નવકાર જપો નવકાર, સ્મરો નવકાર, સાચો સહારો શ્રી નવકાર હૈયે નવકાર, હોઠે નવકાર, હૃદયે સ્થાપો શ્રી નવકાર જય નવકાર, તને નમસ્કાર જય જય જય જય શ્રી નવકાર ઓમ્ નમો અરિહંતાણં.. અહિતોને નમો નમો.. ઓમ્ નમો શ્રી સિધ્ધાણં.. સિધ્ધ ભગવંતોને નમો નમો.. ઓમ્ નમો આયરિયાણં.. આચાર્યોને નમો નમો.. ઓમ્ નમો ઉવજ્ઝાયાણં. ઉપાધ્યાયોને નમો નમો.. ઓમ્ લોએ સવ્વ સાહૂણં.. સર્વ સાધુઓને નમો નમો.. એવો મંત્ર તું જપતો જા, કાર્યની સિદ્ધિ કરતો જા એવો મંત્ર તું જપતો જા, શિવપુરીનો વાસી થા એવો મંત્ર તું જપતો જા, ધર્મરાજાને શરણે જા એવો મંત્ર તું જપતો જા, ચારિત્ર લેવા તું તૈયાર થા नमानि सव्व जिणाणं.. खमामि सव्व जीवाणं.. શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ ( દ્વિતીય ખંડ છે પ્રવેશિકા ઉત્તરાર્ધ ગાથા अत्थ धम्मगइं तच्चं अणुसटुिं सुणेह मे। આ “જેને તત્ત્વ સાર” નામના ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે, તેના પૂર્વાર્ધનો વિસ્તાર કરી માંગલિક નિમિત્તે શ્રી પંચ પરમેષ્ઠિ પદને ગુણાનુવાદ યુક્ત વંદના નમસ્કાર કરવામાં પ્રથમ ખંડ પૂર્ણ થયો. તેમાં શ્રી અરિહંત દેવ એટલે તીર્થંકર પ્રભુ, સિદ્ધ ભગવાન, શ્રી આચાર્યજી શ્રી ઉપાધ્યાયજી અને શ્રી સાધુજી એ પંચ પરમેષ્ઠીના ગુણોનું સવિસ્તૃત વર્ણન પ્રથમ ખંડમાં કરવામાં આવ્યું છે. હવે એ ગાથાના ઉત્તરાર્ધ પદનું વર્ણન આ બીજા ખંડમાં આપવામાં આવ્યું છે. - આત્માનો ઇચ્છિત અર્થ સિધ્ધ થાય એટલે જન્મ, જરા અને મરણરૂપી મહાદુઃખોનો નાશ થઈ, અનંત, અક્ષય, અવ્યાબાધ એવં મોક્ષનાં સુખોની પ્રાપ્તિ કરે એવા, યથાતથ્ય સત્ય એવા, ઉત્તમ સુખના અર્થીઓ એટલે મુમુક્ષુઓને ગ્રહણ કરવા યોગ્ય કૃત અને ચારિત્રધર્મ જે ગુરુદેવની કૃપાથી જાણ્યો છે તેનો ઉપદેશ અન્ય ભવ્ય જીવોને કરવા અને એ રીતે મારી જ્ઞાનદાનરૂપી ફરજ બરાબર બજાવવા, આ બીજા ખંડમાં (૧) “ધર્મ પ્રાપ્તિ” (૨) “સૂત્ર ધર્મ” (૩) “મિથ્યાત્વ” (૪) “સમકિત” (૫) “શ્રાવક ધર્મ” અને (૬) “અંતિમ શુદ્ધિ” એવા છે પ્રકરણો ગોઠવી વર્ણન કર્યું છે. હે ભવ્ય જીવો! એ ઉત્તમ ધર્મને નિજ આત્માનું હિત કરનાર સમજી સારી રીતે મન, વચન અને કાયા એ ત્રણે યોગને સ્થિર કરી એક ચિત્ત થઈ શીખજો, જેથી તમને અકથ્ય આત્મિક સુખના લાભની પ્રાપ્તિ થશે. છબસ્થ હોવાથી અગર શરતચૂકથી મારાથી કંઈ દોષ થઈ જાય તો હું જ્ઞાની પુરુષ પાસે ક્ષમા માગું છું અને વિનંતિ કરું છું કે, હંસની પેઠે પાણીરૂપ દુર્ગુણોને દૂર કરી દૂધ રૂપ સદ્ગણોના ગ્રાહક બનીને જો પઠનપાઠન કરશો તો અકથ્ય આત્મિક સુખો પ્રાપ્ત કરી સ્વપરહિત સાધી શકશો. | ૧૬૮ શ્રી જૈન તત્વ સાર-દ્વિતીય ખંડ | Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧..... ધર્મ પ્રાપ્તિ અધિકાર ગાથા - નલ્મત્તિ વિમલા મોહ તન્મતિ સુરસંપા लमन्ति पुत्तमित्तं च एगो धम्मो न लब्भइ ॥ આ જગતના તમામ જીવોને એકાન્ત સુખની અભિલાષા છે. અભિલાષાઓને પૂર્ણ કરનાર એક માત્ર ધર્મ જ છે. વિશ્વમાં ભોગ વૈભવ મળવા સુલભ છે દેવતાઓની વૈભવી વસ્તુ મળવી પણ સહેલી છે, પુત્ર આદિ પણ મળી જશે પરંતુ એક માત્ર ધર્મ મળવો દુર્લભ છે. જે ભાગ્યશાળી હોય તેને જ આવો સુંદર મજાનો ધર્મ મળે છે માટે ઉત્તમ ધર્મ મેળવવો દુષ્કર છે. કહ્યું છે કે, न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं । न जाया न मुआ जत्थ, सब्वे जीवा अणंतसो ॥ આ જગતમાં એવી કોઈ જાતિ, યોનિ, કુળ કે સ્થાન નથી જ્યાં આ જીવ જન્મ્યો ન હોય તમામ યોનિઓમાં જીવ એકવાર, દસવાર કે હજાર વખત નહિ પણ અનંતીવાર ઉત્પન્ન થયો છે. માતા, પિતા આદિ સંસારના સંબંધો છે. તે પણ બધાની સાથે અનંતી વખત સંબંધો બાંધ્યા છે. છતાં પણ અખંડ સુખની પ્રાપ્તિ થઈ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે :ગાથા - માયા પિયા હુસી માયા, મઝા પુતાય ગોરસ नालं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ।। અર્થ : માતા, પિતા, પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, મિત્રો, સંબંધીઓ કોઈ જ શરણ રૂપ નથી કારણકે એ બધા જ અશરણ છે. કર્મના બંધનથી બંધાયેલા છે. પોતે જ દુઃખી છે તો બીજાને સુખી કેવી રીતે કરી શકે ? अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम । तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जिनेश्वर ॥ અર્થ: આ વિશ્વમાં દેખાતા બધા જ શરણ નાશવંત છે તેથી હે જિનેશ્વર પરમાત્મા! હે મુનિવરો ! મારા પર કરુણા લાવી મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૯ | Page #190 -------------------------------------------------------------------------- ________________ થ ક્ષતિ રતિઃ જે ધર્મના શરણે જાય છે ધર્મ એનું રક્ષણ કરે છે. માટે હે જીવ! “ો થપ્પો ન ” સત્ય ધર્મ મળવો મુશ્કેલ છે. પ્રથમ જીવે “નિગોદ (અવ્યવહાર રાશિ)માં અનંતકાળ વ્યતીત કર્યો ક્ષણે ક્ષણે જન્મ મરણના દુઃખો સહન કર્યા અકામ નિર્જરાથી ટાઢ, તાપ, સુધા સંકડાશ વિગેરે કમને સહન કર્યું કંઈક કર્મ પાતળાં પડયા ત્યારે વ્યવહાર રાશિમાં આવ્યો જ્યાં અનંત પુગલ પરાવર્તન કર્યા. પુદ્ગલ પરાવર્તનજીવ આઠ રીતે પુદ્ગલ પરાવર્તન કરે છે (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી, (૪) ભાવથી એ ચારમાંના દરકેના બે ભેદ (૧) બાદર, (૨) સૂક્ષ્મ એ રીતે ૮ ભેદે પુદ્ગલ પરાવર્તન થાય છે તેનો વિસ્તાર કહે છે. ૧) દ્રવ્યથી બાદર પુલ પરાવર્તન' - (૧) દારિક શરીર હાડ, માંસનું મનુષ્યને તિર્યંચને હોય, (૨) વૈક્રિય શરીર સારા પુલોનું દેવતા તથા નારકીને હોય, (૩) તૈજસ શરીર જે આહારને પચાવે છે, (૪) કાર્પણ શરીર આહાર તથા કર્મ પુદ્ગલોના વિભાગ કરી તેના રસને યથાસ્થાને પહોંચાડે છે, (૫) મન યોગ, (૬) વચન યોગ, (૭) શ્વાસોચ્છુવાસ એ સાત બોલના જેટલા પુદ્ગલ લોકમાં હોય તે સર્વને જીવ ફરસી આવે તો તે દ્રવ્યથી બાદર પુદ્ગલ પરાવર્તન થયું કહેવાય. (૨) દ્રવ્યથી સૂક્ષ્મ પુલ પરાવર્તન' - ઉપર કહી તે સાત વસ્તુના પુદ્ગલની વર્ગણાઓને અનુક્રમે ફરસ, પૂરા કરે તેને ‘દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન' કહે છે. (૩) “ક્ષેત્રથી બાદર પુલ પરાવર્તન” – મેરુ પર્વતથી આરંભ કરીને સર્વ દિશાઓ, વિદિશાઓમાં આકાશ પ્રદેશની અસંખ્યાતી શ્રેણીઓ જે અલોક સુધી છે તે તમામને જન્મ મૃત્યુથી સ્પર્શી લે. એક વાલાગ્ર જેટલી જમીન પણ ખાલી ન છોડે તેને “ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન” કહે છે. (૪) “ક્ષેત્રથી સૂક્ષ્મ પુલ પરાવર્તન' - ઉપર કહ્યું તે પ્રમાણે શ્રેણીઓને સ્પર્શતા એક આકાશ પ્રદેશ જેટલી જગ્યા પણ ન છોડે. આકાશની અસંખ્યાતી શ્રેણીના આકાશ પ્રદેશને ક્રમ પૂર્વક જન્મ મરણથી સ્પર્શે તો તેને “ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન' કહે છે. ૧૭૦ ધર્મ પ્રાપ્તિ અધિકાર Page #191 -------------------------------------------------------------------------- ________________ (૫) “કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન' - (૧) સમય, (૨) આવલિકા આંગળીને જલ્દી દોરો વીંટતાં એક આંટામાં જેટલો વખત લાગે તેને એક આવલિકા કહે છે. (૩) શ્વાસોચ્છવાસ, (૪) સ્તોક (૭ શ્વાસોચ્છવાસ જેટલા સમયને ૧ સ્તોક કહે છે), (૫) લવ (ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કોળી કપાય તેટલા સમયને એક લવ કહે છે), (૬) મુહૂર્ત (બે ઘડી), (૭) અહોરાત્રિ (દિનરાત), (૮) પક્ષ (પખવાડિયું (૯) માસ, (૧૦) ઋતુ (વસંત, ગ્રીષ્મ વગેરે બબ્બે માસની), (૧૧) અયન (દક્ષિણાયન અને ઉત્તરાયન તે છ છ માસનું), (૧૨) સંવત્સર ૧ વર્ષ), (૧૩) યુગ (૫ વર્ષનો ૧ યુગ), (૧૪) પૂર્વ (૭૦ લાખ, પ૬ હજાર ક્રોડ વર્ષનું ૧ પૂર્વ), (૧૫) પલ્ય (શાસ્ત્રમાં કહેલ માપનો એક કૂવો વાળના અગ્ર ભાગથી ભરે એ દૃષ્ટાંતે એક પલ્ય), (૧૬) સાગર (દસ ક્રોડાકોડ પત્યનો ૧ સાગર), (૧૭) અવસર્પિણી કાળ (ઊતરતો કાળ તેના છ આરા એટલે ૧૦ ક્રોડાક્રોડ સાગર), (૧૯) કાળચક્ર (એક અવસર્પિણીને અને એક ઉત્સર્પિણી મળીને થાય એટલે વીસ ક્રોડાક્રોડ સાગર) એ સર્વ કાળને જન્મ મરણે કરીને ફરસે તેને “કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન' કહે છે. (૬) “કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન” – ઉપર કહ્યું તે પ્રમાણે સમયથી માંડીને કાળચક્ર સુધી અનુક્રમે જન્મ મરણ કરી સ્પર્શે તેને “કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન થયું એમ કહેવાય (૭) “ભાવથી બાદર પુલ પરાવર્તન” – ૫ વર્ણ ૨ ગંધ, પ રસ ૮ સ્પર્શ એ ૨૦ બોલવાળા સર્વ પુદ્ગલોને જન્મ મરણ કરી ફરશે તો ભાવથી બાદર પુદ્ગલ પરાવર્તન થયું. (૮) “ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન- ઉપર કહ્યા તે પ્રમાણે દરેકને અનુક્રમે સ્પર્શે એક પણ બાકી ન રહે તો તેને ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન” કહે છે. આ આઠ પ્રકારે પરાવર્તન કરતાં એક પુદ્ગલ પરાવર્તન થયું. એવાં અનંત પુદ્ગલ પરાવર્તન આ સંસારમાં જીવે કર્યા છે. હે જીવ! જન્મ મરણ અનંતીવાર કર્યા હજુ પણ સંસાર રૂપી ખાડો પુરાતો નથી એવી રીતે પરિભ્રમણ કરતાં અનંતા પુણ્યનો ઉદય થયો ત્યારે સર્વ પરિભ્રમણ મટાડનાર મનુષ્ય દેહ માંડ માંડ પ્રાપ્ત થયો છે. શ્રી જૈન તત્વ સાર ૧૭૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ દસ બોલની દુર્લભતા (૧) મનુષ્યભવ: મનુષ્ય દેહની પ્રાપ્તિ અનંત પુણ્યની વૃધ્ધિ થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, સાનુકોશતા(અનુકંપા), અમત્સરતા આ ચાર બોલ આરાધે ત્યારે મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે માટે હે જીવો ! હવે પ્રમાદને તજો અને પરમાત્માને ભજો, કારણકે મનુષ્યભવ એ જંકશન છે. અહીંથી પાંચે ગતિમાં જઈ શકાય છે ભગવાને પણ કહ્યું છે. ગાથા: કુત્સદે વસુ માપુરે પવે, વિરાને વિ સલ્વપt I गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए । ગાઢ કર્મોના વાદળાં દૂર થતાં ઘણા સમય પછી આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ છે હે ગૌતમ ! હવે પ્રમાદ ન કરો સમસ્ત જીવ સૃષ્ટિને ભગવાને વાત કહી છે તે જીવો! ઘણું ખાધું, પીધું, ભોગવ્યું. જેનો વિચાર કરીએ તો માપ નીકળી શકે તેમ નથી તેથી સુંદર મઝાના મળેલાં મનુષ્યભવનો સતત વિચાર કરો. (૨) આર્યક્ષેત્ર મનુષ્ય જન્મ તો મળી ગયો પણ તેમાં આર્યક્ષેત્ર મળવું તે અતિ દુર્લભ છે. આર્યદેશમાં પણ કર્મભૂમિ મળવી એ પુણ્યની નિશાની છે. પ૬ અંતરદ્વીપના મનુષ્યો અને ૩૦ અકર્મભૂમિના મનુષ્યો એ ૮૬ ક્ષેત્રના મનુષ્યો ધર્મ સમજતા નથી પૂર્વના પુણ્યને ભોગવે છે. ૧૫ કર્મભૂમિમાં પણ મહાવિદેહમાં તો સદાકાળ ધર્મ પ્રવર્તે છે. ૫ ભરત, ૫ ઇરવતમાં દસ ક્રોડાકોડી સાગરમાં એક ક્રોડાકોડી સાગર જેટલો કાળ ધર્મ કરવાનો રહે છે. ૫ ભરત, ૫ ઈરવત, એ ૧૦ ક્ષેત્રમાંના એક એક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. એમાંથી ધર્મ કરવાના માત્ર સાડા પચ્ચીશ આર્ય દેશ છે. આવા સુંદર મજાના આર્યદેશમાં જન્મીને અનાર્યપણું દૂર કરી સાચા અર્થમાં આર્ય બની એ તો માનવમાંથી મહામાનવ બનતાં વાર નહિ લાગે. (૩) ઉત્તમકુળ - આર્યદેશમાં જન્મ થયા પછી ઉત્તમકુળમાં જન્મ મળવો બહુ જ મુશ્કેલ છે. મહાપુણ્યશાળી તેનો જ ઉત્તમ કુળમાં જન્મ થાય છે. નીચકુળની સંખ્યામાં ઉત્તમકુળની સંખ્યા ઘણી જ અલ્પ છે એ જ ઉત્તમકુળની મહત્તા બતાવે છે ઊંચનીચપણું જાતિથી નહીં પણ ગુણ કર્મથી કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રૂપમાં અધ્યયનમાં કહ્યું છે કે ..... |૧૭૨ ધર્મ પ્રાપ્તિ અધિકાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ગાથા વેમુ વંમ હોમ્સ , મુNT હો ત્તિો ! _वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥३३॥ કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. જ્ઞાનાતીતિ ત્રીદીપ:' આત્માને જાણે તે બ્રાહ્મણ, ક્ષેત્ર ત્રાયતે યઃ : ક્ષત્રિય અનાથોનું રક્ષણ કરે તે ક્ષત્રિય, નીતિથી વેપાર કરે તે વૈશ્ય, સેવા કરે તે શુદ્ધ કહેવાય છે. जपो नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । दया दानं दमो नास्ति, इति चंडाललक्षणम् ॥ જપ, સ્મરણ, ધ્યાન, દાન, કીર્તન, વ્રત નિયમ કરતો નથી સદા ખાવા પીવામાં ભોગ વિલાસમાં આનંદ માને છે તે ખરેખર ચાંડાલ છે જ્યાં સદ્ગણો રહેલા છે તે ઉત્તમકુળ છે એવું ઉત્તમકુળ તે જૈનકુળ અને જૈનકુળમાં જન્મ થવો તે મહામુશ્કેલ છે. (૪) દીર્ઘ આયુષ્ય : ઉત્તમકુળ તો મળ્યું પણ તેની સાથે લાંબુ આયુષ્ય મળવું એ પણ મુશ્કેલ છે. સત્ય બોલવાથી, જીવહિંસા ન કરવાથી. સંયમની આરાધના કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. દીર્ઘ આયુષ્ય મળી ગયું પણ ખાવા પીવામાં, સુવામાં, બાળપણમાં, વૃધ્ધાવસ્થામાં સમય ચાલ્યો જાય છે બાકી રહી યુવા અવસ્થા એમાં પણ રોગાદિમાં પરીવારની પળોજણમાં, ખુશામત કરવામાં સમય ચાલ્યો જાય છે. આવું દીર્ઘ આયુષ્ય પણ નકામું છે. ધર્મ કરવાનું મન થાય, સદ્ઘાંચન, સત્સંગ કરવાનું મન થાય તો દીર્ઘ આયુષ્ય કામને માટે હે જીવ! મળેલા દીર્ઘ આયુષ્યનો સદુપયોગ કરી સદ્ગણોને પ્રાપ્ત કરવામાં જ સાર છે. (૫) પૂર્ણ ઇન્દ્રિયો : લાંબુ આયુષ્ય પણ પુણ્યના યોગથી મળી ગયું પણ તેટલાથી કાર્ય સિધ્ધ થતું નથી આયુષ્યની સાથે “પાંચ ઇન્દ્રિયો પૂરી નિરોગી” મળવી એ ઘણું કઠીન છે. ઇન્દ્રિયો નિરોગી નહિ હોય તો ધર્મ કર્મ થઈ શકતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “જ્ઞાવિંદ્રિય ન હોયંતિ તાવ મં સમાયરે ' જ્યાં લગી ઇન્દ્રિયો નિર્બળ થઈ નથી ત્યાં સુધીમાં ધર્મકરણી કરી લે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૭૩ | Page #194 -------------------------------------------------------------------------- ________________ (૬) નિરોગી શરીરઃ પૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ એ વિના ધર્મક્રિયા કરવી મુશ્કેલ છે. કોઈક પૂરા ભાગ્યશાળીનો જ પૂર્ણ નિરોગી શરીર સદાકાળ માટે રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “વાહી નાવ ન વકૂફ તાવ મં સમાય !” જ્યાં સુધી શરીરમાં વ્યાધિએ જોર નથી પકડયું ત્યાં સુધીમાં ધર્મ કરી લે. આપણા શરીરમાં (૫, ૬૮, ૯૯, ૫૮૪) રોગો ગુપ્તપણે રહેલાં છે. પુણ્યનો ઉદય હોય છે ત્યાં સુધી બધા દબાયેલા રહે છે. પાપોનો ઉદય થયો કે તરત જ બધા બહાર નીકળી થોડીવારમાં જ શરીરનો વિનાશ કરે છે. શરીરમાં રોગ હોય તો ધર્મકરણી શી રીતે કરી શકાય? માટે કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” મરાઠીભાષામાં પણ કહે છે કે “પહિલે પોટોબા મગ વિઠોબા” (૭) સદ્ગુરુ સંગ : અગાઉની ૬ જોગવાઈ જીવને અનંતીવાર મળી છતાં કાર્યસિધ્ધિ ન થઈ કેમકે સાતમું સાધન “સદ્ગુરુની સંગત” મળવી બહુ જ કઠણ છે. સદ્ગુરુ મળવા ઘણાં જ દુર્લભ છે દોહરો :- “ગુરુ લોભી ચેલા લાલચુ દોનો ખેલે દાવ, દોનો બુડે બાપડા બેઠ પત્થરકી નાવ.” ગુરુ શિષ્ય આવા હોય તો એના સંગ આવતાં બધાને ડુબાડી દે માટે સરુનો સંગ મળવો દુર્લભ છે. જેને પણ સત્યધર્મની પીછાણ કરવી હોય તેણે કનક અને કાંતાના ત્યાગી, નિર્લોભી સદ્ગુરુને શોધી તેને સ્વીકાર કરવો. એવા સદ્ગુરુ જ સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે. અને મિથ્યાત્વ રૂપ અંધકારનો નાશ કરશે. ગુરુ શબ્દનો પણ આ જ અર્થ થાય છે. ગુ - અંધકાર, ૨ – પ્રકાશ જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે જ સાચા ગુરુ છે. શુધ્ધ ઉપદેશ કરનારા ગુરુમાં જે ૨૫ ગુણો હોય તે દર્શાવે છે. સર્વક્તાના ૨૫ ગુણો (૧) દઢ શ્રધ્ધાવંત, (૨) વાંચના કલાવંત, (૩) નિશ્ચય અને વ્યવહારના જાણકાર, (૪) જિનાજ્ઞાના ભંગથી ડરે, (૫) ક્ષમાવંત, (૬) નિરાભિમાની, (૭) નિષ્કપટી, () નિર્લોભી, (૯) શ્રોતાઓના અભિપ્રાયને જાણનાર, (૧૦) ધૈર્યવંત, (૧૧) હઠાગ્રહ નહિ (૧૨) નિંદ્ય કર્મથી રહિત, (૧૩) કુળ ધર્મ પ્રાપ્તિ અધિકાર Page #195 -------------------------------------------------------------------------- ________________ હિન ન હોય, (૧૪) અંગહીન ન હોય, (૧૫) કુસ્વરી ન હોય, (૧૬) બુધ્ધિમાન હોય, (૧૭) મિષ્ટ વચની હોય, (૧૮) કાંતિવાળો હોય, (૧૯) સમર્થ હોય, (૨૦) ઘણા ગ્રંથોનું અવલોકન કર્યુ હોય (૨૧) અધ્યાત્મ અર્થનો જાણ હોય, (૨૨) શબ્દના રહસ્યનો જ્ઞાત હોય, (૨૩) અર્થનો સંકોચ અને વિસ્તાર કરી જાણે, (૨૪) અનેક યુક્તિ તથા તર્કનો જ્ઞાતા હોય, (૨૫) સર્વે શુભગુણ યુક્ત હોય. એ ૨૫ ગુણ જેનામાં હોય તે જ અસરકારક અને યથાર્થ ઉપદેશ આપી શકે. એવા ગુણ યુક્ત સર્વક્તા સાધુનો જોગ મળવો ઘણો મુશ્કેલ છે. - સદ્ગુરુના સંગથી ૧૦ ગુણોની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. ગાથા : સવ ના ય વિન્નો, પવરવાળે ય સંમે अणह्नए तवे चेव, वोदाणे अकिरिया सिद्धि ॥ (શ્રી ભગવતી સૂત્ર ૨/૫) (૧) શ્રવણથી, (૨) જ્ઞાનથી, (૩) વિજ્ઞાનથી, (૪) પચ્ચકખાણથી, (૫) સંયમથી, (૬) આશ્રવરૂધનથી, (૭) તપથી, () વ્યવદાનથી, (૯) અક્રિયાવંતથી, (૧૦) મોક્ષ એ પ્રમાણે સાધુના સંગ અને દર્શનથી મોટામોટા લાભ થાય છે. (૮) શાસ્ત્ર શ્રવણ : સદ્ગુરુનો યોગ હોય પણ સાંભળવા ન જાય માટે આઠમું સાધન શાસ્ત્રશ્રવણ પણ ઘણું મુશ્કેલ છે. એ તરફનો રસ હોય રૂચી હોય તો જ સાંભળવા જવાનું મન થાય ભાગ્યશાળી હોય એને જ આવો યોગ મળે. કોઈક તો એમ જ કહે કે સાધુ તો નવરા છે. એમને બીજું શું કામ હોય? આપણી પાછળ તો પરીવાર છે. આખો સંસાર પડ્યો છે. ઉપાધિ લાગી છે. આમ બહાના કાઢે છે. પણ કોઈ આવીને કહે કે આજે પિકચર સરસ મજાનું લાગ્યું છે. સુંદર મજાનું સરકસ આવ્યું છે, ટી. વી. પર સિરિયલ સુંદર છે તો જોવા, સાંભળવા તરત જ તૈયાર થઈ જાય છે. ત્યાં ગમે તેટલી મુશ્કેલી પડે તો સહન કરવા તૈયાર થઈ જાય છે. આવા અજ્ઞાની જીવનોના લમણે દુઃખ સિવાય બીજુ કાંઈ જ જોવા મળતું નથી. તેથી હે ભવ્ય આત્માઓ! હંમેશા સત્ શ્રવણ કરો. કાનને પવિત્ર કરો. શ્રી જૈન તત્વ સાર Page #196 -------------------------------------------------------------------------- ________________ જેમ ખોરાક સારો તો શરીર સારું, તેમ સારું સાંભળશો તો વિચાર સારા આવશે. સારા વિચાર તો આચરણ પણ સારું થશે. ગાય, બળદ એક સાથે ઘાસ ખાઈ જાય છે. પછી વાગોળે છે તેમ સાંભળવાનું છે. જ્યારે વૃધ્ધાવસ્થા આવે ત્યારે જે સાંભળેલુ છે તેને વાગોળવાનું છે. સાંભળવાથી શું ગ્રહણ કરવા યોગ્ય છે? શું આદરવા યોગ્ય છે? અને શું છોડવા યોગ્ય છે? તેનો વિવેક થાય છે. ગાથા : નોળા કાળરૂ સ્નાઇ, સોડ્યા નાઝુ પાવ | उभयंऽपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ (દશ. ૪-૧૧) શાસ્ત્ર શ્રવણ કરશે તે જાણશે કે અમુક કામોથી પુણ્ય થાય છે. અને અમુક કામોથી પાપ થાય છે. એ બન્નેને જાણી શું શ્રેયકારી છે ? શું પ્રેયકારી છે? જે સુંદર લાગે તેનો સ્વીકાર કરવાનો એટલા માટે અવશ્ય સદ્ગુરુનો ઉપદેશ સાંભળવો જોઈએ. સાંભળનાર શ્રોતાના ૨૧ ગુણો (૧) ધર્મ પરીક્ષક હોય, (૨) દુ:ખનો ડર હોય, (૩) સુખનો અભિલાષી હોય, (૪) બુધ્ધિમાન હોય, (૫) મનન કર્તા હોય, (૬) ધારણ કરનાર હોય, (૭) હેયશેય, ઉપાદેયનો જ્ઞાતા હોય, (૮) નિશ્ચય અને વ્યવહારનો જ્ઞાતા હોય, (૯) વિનયવંત હોય, (૧૦) અવસરનો જાણ હોય, (૧૧) દઢ શ્રધ્ધાવંત હોય, (૧૨) ફળમાં નિશ્ચયવંત હોય, (૧૩) ઉત્કંઠાવાળો હોય, (૧૪) રસગ્રાહી હોય, (૧૫) સુખ, માન, કીર્તિની ઇચ્છા રહિત હોય, (૧૬) મોક્ષાભિલાષી હોય, (૧૭) તન, મન, ધનથી યથાયોગ્ય સહાયક હોય, (૧૮) વક્તાનું મન પ્રસન્ન રાખનારો હોય, (૧૯) ચિંતન કરનાર હોય, (૨૦) ધર્મકથા કરી પ્રેમ ઉત્પન્ન કરનાર હોય, (૨૧) સર્વે શુભગુણોનો ગ્રાહક હોય. આવા ૨૧ ગુણો શ્રોતામાં હોય તે બરાબર શાસ્ત્ર શ્રવણ કરી શકે અને બરાબર પચાવી શકે. (૯) શુદ્ધ શ્રદ્ધા : શાસ્ત્ર શ્રવણ કરવાનો યોગ તો મળ્યો પણ નવમું સાધન જે “શાસ્ત્ર સાંભળી તેના પર શુદ્ધ શ્રદ્ધા બેસવી” એ મહામુશ્કેલ છે. ૧૭૬ ધર્મ પ્રાપ્તિ અધિકાર Page #197 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યું તો ઘણીવાર પણ પ્રભુએ કહ્યું છે તેમ “સદ્ધા પરમ દુહા '' શ્રદ્ધા પરમ દુર્લભ છે. ભગવાને જે કહ્યું છે તે સાચું છે કે ખોટું છે ? પાણીના એક ટીપામાં ભગવાને અસંખ્યાતા જીવો બતાવ્યા છે તે હશે કે નહિ? કંદમૂળમાં અનંત જીવો બતાવ્યા છે તે હશે કે નહિ ? સ્વર્ગ, નરક મોક્ષ હશે કે નહિ? આવી રીતે શંકાઓ કરે. જેથી શુદ્ધ શ્રદ્ધા રહેતી નથી. સ્વચ્છ પાણીમાં કાંકરીચાળો કરવાથી ડોળ ઉપર આવી જાય છે આવી રીતે શ્રદ્ધામાં પણ ખલેલ પડે છે. મિથ્યાત્વનો ઉદય છે તેથી મોક્ષ માર્ગ દૂર થતાં સતત પરિભ્રમણ થાય છે. માટે વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનમાં જે જોયું છે, જાણ્યું છે. તે જ કહયું છે. ધર્મ તર્કનો વિષય નથી શ્રધ્ધાનો વિષય છે. જેમ મેલાં કપડાંને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ શાસ્ત્ર શ્રવણ રૂપી પાણી, શ્રદ્ધા રૂપી સાબુ દ્વારા મિથ્યાત્વ રૂપી મેલને દૂર કરી શુદ્ધ બનવાનું છે. તેથી શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરવી એ જ મહત્વની વાત છે. (૧૦) વીર્યનું સ્કુરાયમાનઃ શ્રદ્ધા પ્રાપ્ત થઈ ગઈ પણ સંયમમાં વીર્યનું સ્કુરાયમાન કરવું એ એનાથી પણ દુર્લભ છે. ભગવાનનો ઉપદેશ તન સત્ય છે. છતાં અશુભનો ત્યાગ ન કરે અને શુભનો આદર ન કરે તો મોક્ષ પ્રાપ્તિ, આત્મ કાર્યની સિદ્ધિ શી રીતે થાય ? વ્રત, પ્રત્યાખ્યાન, સંયમ, એક માત્ર મનુષ્ય જ કરી શકે છે. મનુષ્યમાં પણ હળ કર્મી જ કરી શકે છે. દેવલોકના દેવતાઓ ઘણાં પ્રયત્ન કરે પણ તે કાંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્યમાં પણ ઉત્તમ સાધનો પ્રાપ્ત થવા છતાં પણ ઘણાં ધર્મથી વંચિત રહી જાય છે. તેના બે કારણ : : (૧) સ્વાભાવિક પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહના ઉદયથી પ્રત્યાખ્યાન કરી શકતા નથી. શ્રેણિક મહારાજા, કુષ્ણ વાસુદેવ વિગેરે ધર્મનું સ્વરૂપ જાણતાં હોવા છતાં પણ વતાચરણ રૂપ ધર્મ કરી શકતા ન હતા. (૨) યોગ્યતા : વ્રત, પ્રત્યાખ્યાન માટેની જેમણે યોગ્યતા પ્રાપ્ત કરી છે તેમણે પ્રમાદનો ત્યાગ કરી સર્વવિરતિપણું અંગીકાર કરવું જોઈએ, જો દીક્ષા લેવાની યોગ્યતા ન હોય તો શ્રાવકના વ્રતો અવશ્ય સ્વીકારવા જોઈએ. શ્રી જૈન તત્ત્વ સાર ૧૭૭ | Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આરાધનના શાસ્ત્રમાં પાંચ સાધનો બતાવ્યા છે. (૧) ઉત્થાન = સાવધાન થવું, (૨) કમ્મ = પ્રવૃત્ત થવું, (૩) બલ = સ્વીકાર કરવો, (૪) વીર્ય =પાલન કરવું અને (૫) પુરુષાકાર પરાક્રમ = પાર પહોંચાડવું આવી રીતે વીર્યનું ફૂરાયમાન કરવું. આવા અમુલ દસ સાધનો ઉપરથી મનમાં દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરવો કે સદ્ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મુશ્કેલ છે. મહાન પુણ્યના ઉદયથી આઠ સાધનની પ્રાપ્તિ થઈ છે. છેલ્લા બે સાધનો શ્રદ્ધા અને વીર્ય સ્કુરાયમાન આ બે જ મેળવવા બાકી છે. જો એ બંને મળી જાય તો મનુષ્ય જન્મ સહજવારમાં જ સાર્થક થઈ જતાં વાર નહિ લાગે. આગમ મળ્યા છે અણમૂલા જે શ્રદ્ધા કરે ભાવથી મૈત્રી ભક્તિ વિરકિત તણી સુક્તિ આચરે દિલથી ત્વમેવ સચ્ચે જે જિણે હિં પૂજન કરે પ્રીતથી તે તારક પ્રભુની જિનવાણીને વંદન કરું ભાવથી સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાનની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ તું નાવિક મળ્યો. ધર્મ પ્રાપ્તિ અધિકાર Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રિકરણ ૨.સૂત્ર ધર્મ) ગાથા : पढमं नाणं तओ दया, एवं चिठ्ठइ सव्व संजए । अन्नाणी किं काही, किंवा नाही य सेय पावगं ॥ ( શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪, ગાથા ૧૦) “પ્રથમ જ્ઞાન પછી દયા” જ્ઞાનથી જીવ અજીવને જાણે તો જ તેની રક્ષા કરી શકે. માટે સર્વે ધર્માત્માઓએ પ્રથમ જ્ઞાનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. જેને જ્ઞાનનો અભ્યાસ નથી તે પોતાના આત્માનું સુખ-કલ્યાણ કયા કર્મોથી થાય છે ? અને દુઃખો કયા કર્મોથી આવે છે, તે જાણે નહિ. જે સુખદુઃખ લાવનારાં કર્મોને નહિ જાણે તે શું કરી શકશે ? કંઈ જ નહિ. ગાથાઃ નાણસ સવ્વસ પIRI[, સેન્નાઈ મોદસ વિવVIE | रागस्स दोसस्स य संखएणं, एगंत सोक्खं समुवेइ मोक्खं ॥ (શ્રી ઉત્તરાધ્યયન અધ્ય. ૩ર) હૃદયમાં જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહનો નાશ થાય છે. અજ્ઞાન અને મોહનો નાશ થવાથી હૃદયમાં જ્ઞાનમય મહાન દિવ્ય પ્રકાશ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે. એ દિવ્ય પ્રકાશથી જગતના તમામ પદાર્થોનું અને રાગદ્વેષથી થતા કર્મબંધનાં ફળોનું હસ્તામલકવત્ જાણપણું થાય છે. એ જ્ઞાન વડે જે કોઈ તમામ કર્મોનું મૂળ રાગદ્વેષ જ છે એમ જાણી તેનો ત્યાગ કરશે તે એકાંત શાશ્વત અને અવિનાશી મોક્ષના સુખોને સદેવ ભોગવનાર થશે. માટે સાચા સુખની ઇચ્છાવાળાં પ્રાણીઓએ સજ્ઞાનનો અભ્યાસ પ્રથમ કરવો જોઈએ. - હવે અહીં જ્ઞાનરૂપી મહાસાગરમાંથી બિંદુરૂપે જ્ઞાનની જે જે ખાસ બાબતોની મોક્ષાભિલાષી પ્રાણીઓને આવશ્યકતા છે, તે સંક્ષેપમાં યથામતિ દર્શાવું છું. હું તત્ત્વ, ૭ નય, 8 નિક્ષેપ, ૪ પ્રમાણ વગેરે ઉપયોગી બાબતોનું જ્ઞાન થવાથી પ્રાણી પોતાના આત્માને કયાંથી અને કઈ રીતે સુખ મળશે તે શોધી શકશે. શ્રી જૈન તત્વ સાર સાર ૧૭૯ | Page #200 -------------------------------------------------------------------------- ________________ નવ તત્વનું વર્ણન जीवाजीवा य बंधो य , पुनपावाऽसवो तहा। સંવો નિક્કર પવરવો, સને તહિયા નવા (ઉત્તરા. આ. ર૮/૧૪) અર્થાત્ ઃ (૧) જીવ, (૨) અજીવ (૩) બંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ એ નવ તત્ત્વના જ્ઞાનનો જે સ્વભાવથી અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી જાતિસ્મરણાદિ જ્ઞાનને પ્રાપ્ત કરી ગુર્નાદિના ઉપદેશ વિના સ્વભાવથી જાણે. અથવા ગુર્નાદિના ઉપદેશથી જાણે તે સમકિતી જાણવો. તત્ત્વનો જ્ઞાતા હોય તે જ સમકિતી થઈ શકે છે. અને સમકિત એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. સમકિત વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી એટલા માટે મુમુક્ષુજનોએ પ્રથમ નવ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તેથી અહીં નવ તત્વનું સ્વરૂપ નય નિક્ષેપાદિ સહિત દર્શાવવામાં આવ્યું છે. (૧) જીવ તત્ત્વ જીવ એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જીવને કદી કોઈએ બનાવ્યો નથી. અર્થાત્ તે સ્વયંસિદ્ધ છે. સદાકાળ જીવિત રહે છે. તેથી તે જીવ કહેવાય છે. જેમ અગ્નિનો ગુણ પ્રકાશ તે અગ્નિથી ભિન્ન રહી શકે નહિ તેમ જીવનો ગુણ જ્ઞાન દર્શન તે જીવથી પૃથક ન હોય. સર્વ ભવ્ય ઇ જીવ કેવળજ્ઞાન કેવળદર્શનની સત્તાના ધારક છે. પણ જેમ વાદળાંથી આચ્છાદિત સૂર્યનો પ્રકાશ દબાઈ રહે છે તેમ કર્મ સહિત જીવના જ્ઞાન, દર્શન ગુણ જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલોથી ઢંકાઈ રહયાં છે. છે આ ગાથામાં બંધતત્ત્વ ત્રીજું જણાવ્યું છે, અને ખરેખર બંધતત્ત્વ ત્રીજું જ જોઈએ. કારણ કે જીવ અને અજીવ બન્નેનો સંબંધ થવો તે બંધ છે. હાલમાં રૂઢિની પ્રબળતાથી તે આઠમું બોલાય છે. તેથી આ ગ્રંથમાં ઠેક ઠેકાણે આઠમું લીધું છે. જ સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાંથી અભવ્ય જીવોને ર૬ પ્રકૃતિની જ સત્તા છે. સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયની સત્તા નથી. એટલા માટે સમકિતની સત્તા ન હોવાથી કેવળજ્ઞાનની પણ સત્તા નહિ. આમ કેટલાંક માને છે. તત્ત્વ કેવળી ગમ્ય. સૂત્ર ધર્મ અધિકાર Page #201 -------------------------------------------------------------------------- ________________ વાદળાંથી ઢંકાયેલ હોવા છતાં પણ સૂર્ય રાત્રિ કે દિવસનો વિભાગ દર્શાવી શકે છે. તેવી જ રીતે નિબિડ કર્મોથી આચ્છાદિત બનેલા આત્માના પણ જ્ઞાનાદિ ગુણો સર્વથા અપ્રકટ રહેતાં નથી. અર્થાત્ ચૈતન્યનું પ્રતિભાસન સદૈવ નિરંતર થયા જ કરે છે. અને તેનાથી અતિરિક્ત જડ તત્ત્વ છે. તે ચેતના રહિત છે. એટલે તેને જ્ઞાન ગુણ નથી. વાદળાંમાંથી પસાર થઈ આવતાં સૂર્યકિરણો સમાન કેવળજ્ઞાન કેવળ દર્શનનાં કિરણો તે મતિ, શ્રત, અવધિ, અને મનઃ પર્યવજ્ઞાન છે. અને ચક્ષુ અચકું અને અવધિ દર્શન છે. તે પૈકી મતિ, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ વિનાનો તો કોઈ પણ જીવ હોતો જ નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પડતાં સૂર્યનાં કિરણો લાલ, લીલા વગેરે રંગના દેખાય છે. તેવી જ રીતે મિથ્યાત્વના ઉદયથી જ્ઞાનનો વિપરીત પ્રકાશ પડે છે. અને તેને જ અજ્ઞાન કહે જીવ જ્ઞાન દર્શનનો ધારક હોવાથી ચૈતન્ય કહેવાય છે. અને તેથી જ સુખ દુઃખને જાણે છે અને વેદ (ભોગવે) છે. અને વેદવાને કારણે તે કર્મથી બંધાય છે. અને છૂટે પણ છે. આમ કરતાં કરતાં કોઈ વખત કોઈ ભવ્યાત્મા કર્મરૂપ બધાં વાદળાંને દૂર કરી સંપૂર્ણ નિજ ગુણને પ્રગટ કરી કેવળજ્ઞાન કેવળદર્શનમય પરમાત્મા બની જાય છે. આ જ કારણે આત્મા અનંત શક્તિવંત કહેવાય છે. જેમ પરમાણુઓ એકઠા થઈ તેનો સ્કંધ બને છે. તેમ અસંખ્ય પ્રદેશાત્મક જીવ છે. પરમાણુઓનો તો સંયોગ વિયોગ થાય છે. એકઠાં મળે છે. અને વળી વિખરાઈ જાય છે, પણ આત્માના પ્રદેશ કદી વિખૂટા પડતાં નથી. અનંતકાળ પર્યત આત્મા અસંખ્યાત પ્રદેશમય રહે છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં બીજા ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે. “વી નવા વેવ મવી નવા વેવ'' અર્થાત્ જે કમરહિત, શુદ્ધ, સ્વચ્છ, સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે. અને અરૂપી હોવાને લીધે જ રૂપી કર્મો તેમને સ્પર્શી શકતાં નથી. તેથી તેમની અવસ્થા અથવા સ્વભાવનો પલટો કદાપિ થતો નથી. અનંતકાળ સુધી તેઓ એક જ અવસ્થામાં સંસ્થિત રહે છે. ' સંસારી જીવની બાબતમાં જેમ માટી અને સોનું અનાદિ કાળથી સાથે જ છે તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી સાથે જ છે અને તે કર્મ પુદ્ગલો જ લોહચુંબકની પેઠે અન્ય કર્મ પુદ્ગલોનું આકર્ષણ કરી ગ્રહણ કરે છે. આ શ્રી જૈન તત્વ સાર ૧૮૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ કર્મોની ન્યૂનાધિકતાને લીધે જ જીવ ગુરુત્વ લઘુત્વને પ્રાપ્ત થાય છે. (હલકો ભારે બને છે.) તેથી જ તે ઊંચ નીચ યોનિમાં જાય છે. અનેક પ્રકારના શરીરો ધારણ કરી રૂપાંતર પામ્યા કરે છે. આ બધા જીવના પર્યાય કહેવાય છે. જીવ જુદાં જુદાં રૂપો ધારણ કરે છે તેથી તેના જુદા જુદા ભેદ કહેવાય છે. એવા ભેદો જ્ઞાનીની દૃષ્ટિએ તો અનંત છે, પણ મુમુક્ષુ જીવોને સુલભતાથી બોધ થવાને માટે શ્રી જિનેશ્વર દેવે તેનો મર્યાદિત સંખ્યામાં સમાવેશ કર્યો છે. જીવના ભેદોઃ- (૧) ભેદ - સર્વ જીવોનું ચૈતન્ય લક્ષણ એક છે તેથી સંગ્રહનયે એક ભેદ જીવ કહેવાય, (૨) ભેદ-સિદ્ધ અને સંસારી, (૩) ભેદ ત્રસ જ સ્થાવર અને સિદ્ધ, (૪) ભેદ - સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને અવેદી, (૫) ભેદ – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ, (૬) ભેદ - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય, (૭) ભેદ – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાય, (૮) ભેદ - નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી દેવતા, દેવી અને સિદ્ધ (૯) ભેદ – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા એ ચારના અપર્યાપ્ત છે અને પર્યાપ્તા મળી ૮ અને ૯ સિદ્ધ, (૧૦) ભેદ - પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, ૧૦ મા સિદ્ધ (૧૧) ભેદ – પૃથ્વી અપ, તેલ, વાયુ, વનસ્પતિ એ ૫ સૂક્ષ્મ અને ૫ બાદર એમ દસ અને ૧૧ માં સિદ્ધ, (૧૨) ભેદ – પૃથ્વીકાય આદિ છકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા (૧૩) ભેદ - પૃથ્વી, અપ, તેલ, વાયુ વનસ્પતિ, ત્રસ એ છ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી બાર અને ૧૩ મા સિધ્ધ, (૧૪) ભેદ – નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, ભવનપતિ, છ - ત્રસ એટલે હાલતા ચાલતા જીવ. તે બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી અને સ્થાવર એટલે પૃથ્વીકાય વગેરે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો. ક આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન એ ૬ પર્યાપ્તિ છે. તેમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ બધો જીવ બાંધે છે. બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્યો કહેવાય અને જેટલી બાંધવાની છે તેટલી બાંધી લે ત્યારે પર્યાપ્ત કહેવાય. 1 પાંચે સૂક્ષ્મ સ્થાવરકાય સંપૂર્ણ લોકમાં ઠાંસી ઠાંસ ભર્યા છે. તેમનું શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી ચર્મચક્ષુવાળા જોઈ શકતા નથી અને માટી પાણી આદિ જે જોઈ શકાય છે તે બાદર કહેવાય છે. | ૧૮૨ સૂત્ર ધર્મ અધિકાર | Page #203 -------------------------------------------------------------------------- ________________ વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એ ચાર દેવતા અને ૪ તેની દેવીઓ મળી . તેર અને ૧૪માં સિધ્ધ, (૧૫) - ભેદ - સૂક્ષ્મ એકેંદ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈદ્રિય, તઈદ્રિય, ચઉરિન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય , એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૪ અને ૧૫માં સિધ્ધ. જીવના ૫૬૩ ભેદ હવે વિસ્તારથી જીવના ભેદ પ૬૩ થાય છે. તેમાં નારકીના ૧૪ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ અને દેવતાના ૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ (૧) ઘમ્મા, (૨) વંશા, (૩) શીલા, (૪) અંજના, (૫) રિઠ્ઠા, (૬) મઘા, (૭) માઘવઇ એ સાત નારકી જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭ X ૨ =૧૪ ભેદ નારકીના થયા. નરકના જીવોની ૪ લાખ જાતિ છે. ૨૫ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ - ૩૩ સાગરનું છે. તિર્યચના ૪૮ ભેદ (૧) ઇદી થાવરકાય (પૃથ્વીકાય) - તેના ૪ ભેદ (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય, કે જે સર્વ લોકમાં કાજળની ડબ્બીની જેમ ઠાંસોઠાંસ ભરેલા છે પણ આપણને દૃષ્ટિગોચર નથી તે, (૨) બાદર પૃથ્વીકાય, કે જે લોકના દેશ વિભાગમાં રહેલા છે. અને તેમાંના કેટલાક આપણે જોઈ શકીએ છીએ. અને કેટલાક જોઈ શકતા નથી. અને તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૪ ભેદ પૃથ્વીકાય જીવોના જાણવા. હવે તેમાંથી બાદર પૃથ્વીકાયના વિશેષ ભેદ કહે છે. (૧) કાળી માટી, (૨) લીલી માટી, (૩) લાલ માટી, (૪) પીળી માટી, (૫) સફેદમાટી, (૬) - જે માતાપિતાના સંયોગથી મનુષ્ય, તિર્યંચ ઉત્પન્ન થાય, દેવતાની શય્યામાં દેવ ઉત્પન્ન થાય છે, તથા નરકની કુંભીઓમાં નારકી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી જીવ. તે સિવાયના બધા સંમૂર્છાિમ જીવ. જે મનુષ્ય, તિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે અસંશી જીવ જાણવા, સંજ્ઞીને મન હોય છે. અસંશીને મન હોતું નથી. શ્રી જૈન તત્વ સાર ૧૮૩ | For Private & Persohal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંડુ અને (૭) ગોપીચંદન એમ કોમળ માટીના ૭ પ્રકાર છે. ખાણની માટી, કાંકરા, રેતી, પથ્થર, લોઢાની, તાંબાની, સીસાની, ચાંદીની માટી, સોના આદિની, હરતાલ, હીંગળો આદિ ૨૨ પ્રકાર કઠણ પૃથ્વીકાયના છે. રત્નના ૧૮ પ્રકાર છે. ઇત્યાદિ અનેક પ્રકાર પૃથ્વીકાય (માટી)ના જાણવા. પૃથ્વીકાયના ૪ ભેદ છે. (૧) સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તા, (૩) બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તા, (૪) બાદર પૃથ્વીકાયના પર્યાપ્તા. પૃથ્વીકાયની જાતિ ૭ લાખ છે. અને ૧૨ લાખ ક્રોડ કુલ છે. પૃથ્વીકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ર૨ હજાર વર્ષનું છે. (૨) બંબી થાવરકાય (અકાય) તેના ૪ ભેદ (૧) સર્વ લોક વ્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને (૨) લોકના દેશ વિભાગમાં રહેલા બાદર અપકાય તે બન્નેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪ ભેદ. બાદર અપકાયના વિશેષભેદ : વરસાદનું, સદા રાત્રિના સમયે વરસે તે ઠારનું, ધૂમ્મસનું, ઓસનું, ઠંડું, લવણનું, કૂવાદિનું પાણી ઇત્યાદિ અનેક પ્રકારનું પાણી છે. અપકાયના ૪ ભેદ (૧) સૂક્ષ્મ અકાય અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ અકાય પર્યાપ્તા, (૩) બાદર અકાય અપર્યાપ્તા, (૪) બાદર અકાય પર્યાપ્તા. અપકાયની ૭ લાખ જાતિ છે. ૭ લાખ ક્રોડ કુળ છે. આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષનું છે. (૩) સMિથાવરકાય: (તેઉકાય) તેનો પહેલો ભેદ સૂક્ષ્મ છે તે સૂક્ષ્મ છે. તેઉકાયના જીવો આખા લોકમાં ઠાંસોઠાંસ ભર્યા છે. સૂક્ષ્મ તેઉકાયના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, (૨) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય. તેઉકાયનો બીજો ભેદ બાદર છે તે બાદ તેઉકાય લોકના દેશ ભાગમાં (અમુક જ ભાગમાં) છે. તેના પણ બે ભેદ છે. (૧) અપર્યાપ્તા બાદર તેઉકાય, (૨) પર્યાપ્તા બાદર તેઉકાય. બાદર તેઉકાયના ૧૪ ભેદ છે. નિર્દૂમ, નિભાડાનો, તૂટતી જ્વાલાનો, અખંડ વાળાનો, ચકમકનો, વીજળીનો, તારા ખરે તેનો, અરણીના લાકડાનો, સૂત્ર ધર્મ અધિકાર Page #205 -------------------------------------------------------------------------- ________________ દાવાનળનો, ઉલ્કાપાતનો, વડવાનળનો (સમુદ્રમાંથી પાણીને શોષણ કરનાર અગ્નિ), સૂર્યકાંત કાચનો (આઇ ગ્લાસનો) વાંસનો કાષ્ઠનો ઇત્યાદિ ઘણી જાતની તેઉકાય છે. તેઉકાયના મુખ્ય ૪ ભેદ છે. (૧) સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્તા, (૩) બાદર તેઉકાયના અપર્યાપ્તા, (૪) બાદર તેઉકાયના પર્યાપ્તા એ પ્રમાણે ૪ ભેદ થયા. તેઉકાયની ૭ લાખ જાતિ છે. ૩ લાખ ક્રોડ કુળ છે. આયુષ્ય જન્ય અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિનું (ત્રણ રાત અને ત્રણદિવસ) છે. (૪) સુમતિથાવરકાય : (વાયુકાય - પવન) - એના બે ભેદ સૂક્ષ્મ અને બાદર એ બેના વળી બબ્બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા તેથી વાયુકાયના મુખ્ય ૪ ભેદ થયા (૧) સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તા, (૩) બાદર વાયુકાયના અપર્યાપ્તા, (૪) બાદર વાયુકાયના પર્યાપ્તા. સૂક્ષ્મ વાયુકાય આખાલોકમાં ઠાંસોઠાંસ ભર્યા છે. અને બાદર વાયુકાય લોકના દેશભાગમાં (અમુક ભાગમાં) છે. બાદર વાયુકાયના ૧૬ ભેદ છે. (૧) પૂર્વનો, (૨) પશ્ચિમનો, (૩) ઉત્તરનો, (૪) દક્ષિણનો, (૫) ઊંચી દિશાનો (૬) નીચી દિશાનો (૭) તિર્થ્ય દિશાનો (૮) વિદિશાનો (ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય) (૯) ભ્રમરનો (ચક્કર) વાયુ (૧૦) મંડળવાયુ (ચારખૂણે ફરે તે) (૧૧) ગુંડળ વાયુ (ઊંચે ચડે તેવો) (૧૨) ગુંજ વાયુ (વાજાવાગે એવો અવાજ આવે તે)(૧૩) ઝંઝા વાયુ (ઝાડ ઉખેડી નાખે તે) (૧૪) શુધ્ધ વાયુ (મધુર મધુર ચાલે તે) (૧૫) ઘનવાયુ (૧૬) તનવાયુ (આ બે નરક, સ્વર્ગની નીચે છે.) એ પ્રમાણે ૧૬ નામ કહ્યા ઇત્યાદિ વાઉકાયના અનેક પ્રકાર છે. વાયુકાયની ૭ લાખ જાતિ છે. ૭ લાખક્રોડ કુળ છે. આયુષ્ય જઘન્ય અંતર્મુર્હતનું ઉત્કૃષ્ટ ૩ હજાર વર્ષનું છે. (૫) પયાવચ્ચ (વનસ્પતિ) સ્થાવર કાય - એના બે ભેદ : સૂક્ષ્મ અને બાદર તેમાં સૂક્ષ્મના વળી બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા બાદર વનસ્પતિકાયના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ એમ (૧) સૂક્ષ્મ, (૨) પ્રત્યેક અને (૩) સાધારણ. એ ત્રણના અપર્યાપ્તા અને શ્રી જૈન તત્ત્વ સાર ૧૮૫ | Page #206 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તા એમ વનસ્પતિ કાયના કુલ છ ભેદ થયા (૧) સૂક્ષ્મ વનસ્પતિકાયના અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ વનસ્પતિકાયના પર્યાપ્તા, (૩) પ્રત્યેક વનસ્પતિકાયના અપર્યાપ્તા, (૪) પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાપ્તા, (૫) સાધારણ વનસ્પતિકાયના અપર્યાપ્તા, (૬) સાધારણ વનસ્પતિકાયના પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય ના જીવો આખા લોકમાં ઠાંસોઠાંસ ભર્યા છે. બાદર વનસ્પતિકાય લોકના દેશ વિભાગમાં હોય છે. પ્રત્યેક વનસ્પતિ તેને કહે છે કે જેમાં એક શરીરે એક જીવ હોય છે. તે પ્રત્યેક વનસ્પતિકાયના બાર ભેદ છે. (૧) રૂખા, (૨) ગુચ્છા, (૩) ગુમ્મા, (૪) લતા ૯, (૫) વલ્લી, (૬) તણા, (૭) વલ્લયા, (૮) પદ્મગા, (૯) કૂહણ, (૧૦) જલ રુહા, (૧૧) ઉસહી, (૧૨) હરિકાય, એ બારનો વિસ્તાર કરી દેખાડે છે. (૧) રૂખાના બે ભેદ છે. એકડ્ડિયા અને બહુડ્ડિયા તેમાં એકક્રિયામાં એક જ બીજ હોય છે તે એકડ્ડિયા જેમ કે હરડે આમળાં બહેડાં, અરીઠાં આસોપાલવ, આંબો, જાંબુ, બોર, મહુડાં, રાયણ વગેરે ઘણા ભેદો છે. બહુક્રિયા (જેમાં ઘણાં બીજ છે.) જેમ કે જામફળ, સીતાફળ, દાડમ, બીલીફળ કોઠું, કેરડાં, લીંબુ ઇત્યાદિ બહુ ભેદો છે. (૨) ગુચ્છા - નાના છોડને ગુચ્છા કહે છે. જેમકે - રીંગણી, જવાસા, તુલસી, પુંવાડીઆ ઇત્યાદિ બહુ ભેદ છે. (૩) ગુમ્મા - ફૂલનાં ઝાડોને ગુમ્મા કહે છે. જેમકે જાઈ, જૂઈ, કેતકી, કેવડો વગેરે. (૪) લત્તા અશોક, પદ્મલતા વગેરે છે. - (૫) વલ્લી - વેલા અને વેલડી ચાલે તે જેમકે - ઘીસોડાનો, કાકડીનો ચીભડાનો, કારેલાનો, કંકોડાનો, તુંબડાનો, તરબૂચનો, વાલોરનો વગેરે ઘણી જાતના વેલા હોય છે. (૬) તૃણ - (ખડ ઘાસ) જેમકે - ધરો, ડાભ, વગેરે ઘણી જાતનાં ઘાસ (૭) વલ્લયા |૧૮૬ જે ધરતી પર ફેલાઈને ઊંચી રહે. જેમકે - નાગલતા, - જે ઝાડ ઊંચે જતા ગોળાકાર થાય જેમકે - સોપારી સૂત્ર ધર્મ અધિકાર Page #207 -------------------------------------------------------------------------- ________________ ખારેક, ખજૂર, દાલચીની (તજ), તમાલ નાળિયેર, એલચી, લવિંગ, તાડ, કેળા વગેરે ઘણી જાતનાં છે. (૮) પāગા - જે છોડના થડ અને ડાળોમાં ગાંઠ હોય, જેમકે – શેરડી, એરંડો, નેતર, વાંસ વગેરે. (૯) કુહણા - જે ધરતીને ફાડીને જોરથી નીકળે તે જેમકે – મીંદડીના વેલા, કૂતરાના ટોપ વગેરે (૧૦) જલરુહ - જે પાણીમાં પેદા થાય છે જેમકે - કમળ, સિઘોડું, કમળકાકડી, સેવાળ વગેરે (૧૧) ઓસહી - ચોવીસ પ્રકારના અનાજને ઓસહી કહે છે. એના બે ભેદ છે. (૧) લહા (દાળ ન થાય એવાં), (૨) કઠોળ (દાળ થાય એવાં). એમાં લહાના ૧૪ ભેદ છે. (૧) ઘઉં, (૨) જવ, (૩) જાર, (૪) બાજરો, (૫) કમોદ, (૬) વરી, (૭) વરટી, (૮) રાલ, (૯) કાંગણી, (૧૦) કોદરા, (૧૧) મણી , (૧૨) મકાઈ, (૧૩) કૂરી, (૧૪) અલસી. - હવે કઠોળના ૧૦ ભેદ છે. (૧) તુવેર, (૨) મઠ, (૩) અળદ, (૪) મગ, (૫) ચોળા, (૬) વટાણા, (૭) તિવડા, (૮) કળથી, (૯) મસૂર, (૧૦) ચણા એ સર્વે મળી ૨૪ પ્રકારનાં અનાજ (ઓસહી) છે. (૧૨) હરિકાય : ભાજીપાલાને હરિફાય કહે છે. જેમકે - મૂળાની ભાજી, મેથીની ભાજી, સૂવાની ભાજી વગેરે જાતની ભાજી છે. એ બાર જાતની પ્રત્યેક વનસ્પતિમાં, ઉગતી કૂણી વનસ્પતિમાં અનંત જીવો, મોટી થયા પછી લીલી રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને પાકી ગયા પછી બી જેટલા જીવ અગર એક, બે એમ સંખ્યાતા જીવો હોય છે. - સાધારણ વનસ્પતિકાય - જમીકંદ અથવા કંદમૂળને સાધારણ વનસ્પતિકાય કહે છે. તેના ઘણા ભેદ છે. મૂળાના કાંદા, આદુ પિંડાળું, લસણ, ડુંગળી, સુરણ, વજકંદ, ગાજર, આલુ, (બટેટા), ખુરશાણી, અમરવેલ, થોર, હળદર, સિહકરણી, સકરકંદ વગેરે ઘણી જાત છે સોયના અગ્રભાગ ઉપર રહે એટલી સાધારણ વનસ્પતિમાં અસંખ્યાતી શ્રેણી (ઘરોની શેરી) એમાંની એક એક શ્રેણીમાં અસંખ્યાતા પ્રતર, (ઘરના માળા), એમાંના એક એક પ્રતરમાં અસંખ્યાતા શ્રી જૈન તત્ત્વ સાર ૧૮૭ | Page #208 -------------------------------------------------------------------------- ________________ ગોળા (અફીણના ગોટાની પેઠે ઘર) એક એક ગોળામાં અસંખ્યાતા શરીર (જમ પુદ્ગલ સ્કંધમાં પરમાણુની રચના છે તેમ) અને એક એક શરીરમાં અનંતા જીવ રહ્યા છે. સોયના અગ્ર ભાગ ઉપર રહેલી સાધારણ વનસ્પતિમાં રહેલાં જીવોનો વિચાર કરતાં એ વનસ્પતિને સ્પર્શ કરતાં પણ અનંત જીવોની હાનિ થવાથી કેટલું પાપ લાગે તે હેજે સમજી શકાય છે. જૈન તથા વૈષ્ણવોના ધર્મમાં બતાવ્યું છે કે એ સાધારણ વનસ્પતિનો આહાર કરવો એ મહાપાપનું કારણ છે. સાધારણ વનસ્પતિ અનંત જીવોનો પીંડ છે. જમીનમાંથી કંદમૂળ બહાર કાઢવાં એ સ્ત્રીનો કાચો ગર્ભ બહાર કાઢવા જેવું છે. જમીનમાં રહેતાં કંદમૂળ સદા કાચાં હોય છે. કોઈ દિવસ પાકતાં નથી, તેથી અભક્ષ્ય કહેલ છે. સાધારણ વનસ્પતિકાયના જીવો એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં ૧ી વાર જન્મ મરણ કરે છે. એ લેખે એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર સ્થાવરકાયમાં અસંખ્યાતા જીવો હોય છે ત્યારે પાંચમી વનસ્પતિ કાયમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જીવો હોય છે. વનસ્પતિકાયની ૨૪ લાખ જાતિ છે. (૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય) ૨૮ લાખ ક્રોડ કુળ છે. પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતમુહૂર્તનું ઉત્કૃષ્ટ ૧૦ હજાર વર્ષનું તથા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનું છે. કોઈ શંકા કરે કે સોયની અણી ઉપર રહેલી કંદમૂળની કટકી ઘણી નાની હોઈને જગા પણ બહુ જ થોડી રોકે છે. એટલી થોડી જગામાં અનંત જીવોનો સમાવેશ શી રીતે થાય? તો તેનો ઉત્તર એ છે કે એક માણસે કરોડ ઔષધિને ખૂબ વાટી તેનું ચૂર્ણ બનાવ્યું. હવે તેમાંથી સોયના અગ્રભાગ ઉપર જે તેલ કે ચૂર્ણ આવે તેમાં કરોડ ઔષધિ છે તેવી રીતે સમજવું હાલ પણ એક વીંટીમાં બાજરાના દાણા જેટલો કાચ હોય છે તેમાં મોટા મોટા માણસોના આઠ ફોટોગ્રાફ દેખાય છે કૃત્રિમ પદાર્થોમાં એટલી સત્તા છે તો પછી કુદરતી પદાર્થોનું તો શું કહેવું? માટે જિન પ્રભુનાં વચનોમાં જરા પણ સંદેહ લાવવો નહિ. 1 એક મુહૂર્તમાં પૃથ્વી, પાણી અગ્નિ, વાયુના જીવો જઘન્ય ૧ ભવ, ઉત્કૃષ્ટ ૧૨૮૨૪ ભવ કરે છે. પ્રત્યેક વનસ્પતિના જીવો ૩૨000 ભવ કરે. સાધારણ વનસ્પતિના જીવો ૬૫૫૩૬ ભવ કરે છે. બેઈન્દ્રિયના ૮૦, ઈન્દ્રિયના ૬૦, ચઉરિન્દ્રિયના ૪૦, અસંજ્ઞી પંચેન્દ્રિયના ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયના જીવો ૧ મુહૂર્તમાં ઉત્કૃષ્ટ ૧ ભવ કરે છે. સૂત્ર ધર્મ અધિકાર Page #209 -------------------------------------------------------------------------- ________________ (૬) જંગમકાય (ત્રસ કાય) – જે જીવો પોતાની જાતે હલન ચલન કરી શકે છે તેને ત્રસજીવો કહે છે. એ જંગમ કાય જીવોના કુલ ૫૪૧ ભેદ છે. તેમાંથી મનુષ્યના ૩૦૩, દેવતાના ૧૯૮ અને આગળ વર્ણવ્યા તે નારકીનો ૧૪ ભેદ મળી ૫૧૫ ભેદ બાદ કરતાં બાકી ર૬ ભેદ તિર્યંચ જંગમકાયના છે. બે ઇન્દ્રિય જીવ, ઈન્દ્રિય જીવ, ચઉન્દ્રિયજીવ એ ત્રણ વિકસેન્દ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતાં તિર્યંચ વિગલેન્દ્રિયના છ ભેદ થયા. જંગમકાય (ત્રીસ)માં જે તિર્યંચ પંચેન્દ્રિય છે, તેના જળચર, સ્થલચર ઉરપર, ભુજપર, અને ખેચર એમ પાંચ ભેદ છે. તે દરેકના સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બે વર્ગ છે. તેથી દસ ભેદ થયા. અને તે દસેના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતાં તિર્યંચ પંચેન્દ્રિયના કુલ વીસ ભેદ થયા તેમાં વિગલેન્દ્રિયના છે ઉમેરતાં છવ્વીસ ભેદ થયા તે અગાઉ વર્ણવેલા પાંચ સ્થાવરકાયના બાવીસ ભેદોમાં ઉમેરતાં અગાઉ જણાવેલ છે તેમ, તિર્યંચના કુલ ૪૮ ભેદ છે. હવે “જંગમકાય” એટલે ત્રસ જીવોનું વિસ્તારથી વર્ણન કરીએ છીએ. જંગમકાયના જીવો ૮ પ્રકારે ઊપજે છે. (૧) “અંડયા' ઇંડાથી તે પક્ષી વગેરે (૨) પોઇયા કોથળીથી તે હાથી વગેરે, (૩) “જરાયુયા’ ગર્ભાશયથી તે ગાય, મનુષ્ય વગેરે, (૪) “રસિયા' રસથી તે કીડા વગેરે, (૫) “સંસેઇયા” પરસેવાથી તે જ, વગેરે (૬) “સંમૃદ્ઘિમા'- સંમૂર્છાિમ તે કીડી, માખી વગેરે, (૭) “ઉમિયા પૃથ્વી ફોડીને નીકલે તે તીડ વગેરે, () “ઉવવાઈયા' શય્યામાં કે કુંભમાં ઊપજે તે દેવતા નારકી એ પ્રમાણે ૮ રીતે ત્રસની ઉત્પત્તિ છે. હવે ત્રસ જીવોનાં લક્ષણ કહે છે. (૧) “અભિÉત' સામા આવે, (૨) “પડિક્વેત' - પાછા જાય, (૩) “સંકુચિય' શરીરને સંકોચે, (૪) “પસારિય’ શરીરને પસાર (૫) “રુયં રુદન કરે (૬) “ભં” ભયભીત થાય (૭) “તસીય ત્રાસ પામે, (૮) પલાઇય' નાસી જાય, (૯) “આગઇ ગઇ' ગમનાગમન કરે, વગેરે ત્રસ જીવોનાં નવ લક્ષણ છે. ત્રસ જીવોના ઇન્દ્રિય પ્રમાણે ચાર ભેદ છે. (૧) બેઈન્દ્રિય - કાયા અને મુખ એ બે ઇન્દ્રિયવાળા જીવ જેમ કે શંખ, છીપ, કોડા, મામણમુંડા, જળો લટ, અળસિયાં (સાપોલિયાં) પોરા, કરમિયાં વગેરે બેઇન્દ્રિય જીવોની બે લાખ જાતિ છે સાત ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું શ્રી જૈન તત્વ સાર ૧૮૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનું આયુષ્ય છે. (૨) તેઇન્દ્રિય - કાયા, મુખ અને નાક એમ ત્રણ ઇન્દ્રિયવાળા જીવ. જેમ કે જૂ, લીખ, કીડી, માંકડ, કંથવા, ધનેડા, ઇંતડી, ઊધઈ, મકોડા, ગધૈયાં વગેરે તેઇન્દ્રિય જીવોની બે લાખ જાતિ છે ૮ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ૪૯ દિવસનું આયુષ્ય છે. (૩) ચઉરેન્દ્રિય - કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયવાળા જીવ જેમકે – ડાંસ, મચ્છર, માખી, તીડ, પતંગ, ભમરા, વીંછી, ખડમાંકડી, ફૂદાં, કરોળિયાં બગાં, કંસારી વગેરે એ ત્રણ જાતના ત્રસ જીવોને વિકલેંદ્રિય તિર્યંચ કહે છે. ચઉરેન્દ્રિયની બે લાખ જાતિ છે. ૯ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ છ મહિનાનું આયુષ્ય છે. (૪) પંચેન્દ્રિય - કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિયવાળા જીવ- તેના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા તેમાં નારકીનું વર્ણન આગળ આવી ગયું છે. તિર્યંચ પંચેન્દ્રિયનો વિસ્તાર કરે છે. (૧) ‘જળચર’ - પાણીમાં રહેનારા જીવ. જેમકે મચ્છ-કચ્છ મગર, સુસુમાર કાચબા, દેડકાં વગેરે. ૧૨।। લાખ ક્રોડ કુળ છે. સંશી અસંજ્ઞી બન્ને જાતના જળચર જીવોનું આયુષ્ય ધન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વનું છે. (૨) સ્થલચર પૃથ્વી પર ચાલનારાં જીવ. તેના ચાર ભેદ છે. (૧) ‘એક ખરા’ એક ખરીવાળાં તે ઘોડાં, ગધેડા, ખચ્ચર વગેરે (૨) ‘દોખુરા’ - ખરીની વચમાં ફાટ હોય તેથી બે ખરીવાળાં તે ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે (૩) ‘ગંડીપયા’ સોનીની એરણ જેવા પગવાળા તે હાથી, ઊંટ, ગેંડા વગેરે (૪) ‘સણપયા’ પંજાવાળા તે સિંહ, ચિત્તા, બિલાડી, કૂતરાં વાંદરાં વગેરે. તેનાં ૧૦ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતમુહૂર્ત તથા અસંશી સ્થલચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ હજા૨ વર્ષનું છે. અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યનું છે. (૩) ‘ઉરપર’ - પેટના જોરથી ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે (૧) અહિ (સર્પ) તેમાં એક ફેણ માંડે છે અને બીજા ફેણ માંડતા નથી એ સર્પ ૧૯૦ સૂત્ર ધર્મ અધિકાર Page #211 -------------------------------------------------------------------------- ________________ પાંચ જાતના છે, (૨) “અજગર' - માણસ વગેરેને ગળી જાય છે તે, (૩) આશાલિકા' મોટી સેનાઓની નીચે પેદા થાય છે તે, (૪) “મહોરગ' લાંબી અવગાહના વાળા n લાંબામાં લાંબુ એક હજાર જોજનનું શરીર હોય છે. તેનાં ૧૦ લાખ ક્રોડ કુળ છે. જવન્ય અંતમુહૂર્ત અને અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૩ હજાર વર્ષનું છે. સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વનું છે. (૪) “ભુજપર’ - ભુજા (હાથ)ના જોરથી ચાલનારા જીવ, ઊંદર, નોળિયા ઘુસ, કાકીડા, વિસ્મરા, ગરોળી, ઘોયરા, ઘો વગેરે તેનાં ૯ લાખ ક્રોડ કુલ છે. જન્ય અંતમુહૂર્ત અને અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨ હજાર વર્ષનું સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડપૂર્વનું છે. (૫) ખેચર’ - આકાશમાં ઊડનારાં પક્ષીઓ તેના ચાર ભેદ (૧) “ચરમ પંખી' ચામડીની પાંખવાળાં, ચામાચીડિયાં (કાનકરડિયા), વડવાળાં (વડવાંદરી) વગેરે, (૨) “રોમપંખી' રુવાં રોમરાય વાળ કે પીછાંની પાંખવાળાં પંખી, મોર, ચકલાં, કબૂતર, પોપટ, મેના, જળ કૂકડી, ચીલ, બગલા, કોયલ, તેતર, બાજ (શકરો) હોલા ચંડૂલ વગેરે, (૩) “વિતત પંખી' પાંખ સદા પહોળી જ રહે તેવાં પંખી, (૪) “સમુગ પંખી’-ડાબલાની પેઠે ગોલ અને સદા બિડાયેલી રહે તેવી પાંખવાળાં પંખી, ત્રીજી અને ચોથી જાતના પંખી અઢીદ્વીપની બહાર જ છે. ૧૨ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતમુહૂર્ત અસંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ર હજાર વર્ષનું સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ છે. એ પાંચમાં જીવ ઉત્કૃષ્ટા ૮ ભવ લગાતાર કરે છે. એ ૮ ભવમાંના ૭ ભવ સંખ્યાત આયુષ્યવાળા, અને ૧ ભવ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો હોય છે. મનુષ્યના ૩૦૩ ભેદ મનુષ્યના મુખ્ય બે ભેદ ગર્ભજ અને સમૃદ્ઘિમ તેમાં ગર્ભમાં ૧૫ કર્મભૂમિ, ૩) અકર્મભૂમિ, અને પ૬ અંતરદ્વીપવાસી મળી ૧૦૧ ભેદ છે. તે - ચક્રવત મહારાજા તથા વાસુદેવનાં પુણ્ય ખુટી જાય છે ત્યારે તેમના ઘોડાની લાદમાં ૧૨ જોજન (૪૮ ગાઉની લાંબી કાયાવાળા અળસિયાં ઊપજે છે અને મરે છે. એ આશાલિકાના તરફડવાથી પૃથ્વીમાં મોટા ખાડા પડે છે. તેમાં તમામ સૈન્ય, કુટુંબ, ગામ દબાઈ જઈ નાશ થાય છે.) n એ અઢી દ્વીપની બહાર થાય છે. શ્રી જૈન તત્વ સાર ૧૧ | Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જાતના મનુષ્યના અપર્યાપ્તા અને ૧૦૧ જાતના પર્યાપ્તા એવા ૨૦૨ પ્રકાર ગર્ભજ મનુષ્યના થયા. એ ૧૦૧ પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતી મળમૂત્ર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે મનુષ્ય ઊપજે છે તેને સંમૂર્શિમ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્તા જ મરે છે તેથી સંમૂર્છાિમ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. તેનો વિસ્તાર કરી બતાવે છે. આમ કુલ ૩૦૩ મનુષ્યના ભેદ થયા. કર્મભૂમિ મનુષ્ય - ગર્ભજ મનુષ્યની જાતમાં ૧૫ કર્મભૂમિ મનુષ્ય છે. જેઓ “અસિ' હથિયાર બાંધીને, “માસી” લખાણ, વેપારવણજ કરી, અને “કૃષિ” કષિકર્મ એટલે ખેતીવાડી કરીને એમ ત્રણ પ્રકારનાં કર્મ કરીને આજીવિકા (ઉદર પૂર્ણ કરે છે તેને “કર્મભૂમિ' મનુષ્ય કહે છે. તેને રહેવાનાં ૧૫ ક્ષેત્ર છે. એક ભરત, એક ઇરવત અને એક મહાવિદેહ એમ કર્મભૂમિ મનુષ્યનાં ત્રણ ક્ષેત્રો જંબુદ્વીપમાં છે. બે ભરત, બે ઇરવત અને બે મહાવિદેહ એમ છ ક્ષેત્રો ધાતકીખંડ દ્વીપમાં છે. એ જ પ્રમાણે બે ભરત, બે ઈરવત અને બે મહાવિદેહ મળી છ ક્ષેત્રો પુષ્કરાઈ દ્વીપમાં છે. ૩૬, અને ૬ મળી કુલ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ મનુષ્યનાં અઢી દ્વીપમાં છે. અકર્મભૂમિ મનુષ્ય - જેને અસિ, મસિ અને કૃષિ એ ત્રણ પ્રકારના વ્યાપાર (કર્મ) નથી પણ દસ પ્રકારનાં કલ્પવૃક્ષ તેની ઇચ્છા પૂરે છે. તેવાં મનુષ્યને અકર્મભૂમિનાં મનુષ્ય કહે છે. તેને રહેવાનાં ૩૦ ક્ષેત્ર છે. તેમાં એક દેવકુરુ, એક ઉત્તરકુરુ એક પરિવાસ, એક રમ્યક્વાસ એક હેમવય અને એક હિરણ્યવય એમ અકર્મભૂમિ મનુષ્યનાં છ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે. બે દેવકુર બે ઉત્તરકર, બે પરિવાસ, બે રમ્યફવાસ, બે હેમવય અને બે હિરણ્યવય એમ બાર ક્ષેત્ર ધાતકીખંડ દ્વીપમાં છે. અને તે જ પ્રમાણે બાર ક્ષેત્ર પુષ્કરાઈ દ્વીપમાં છે. ૬,૧૨ અને ૧૨ મળી કુલ ૩૦ ક્ષેત્રો અકર્મભૂમિ મનુષ્યનાં અઢીદ્વીપમાં છે. અંતરદ્વીપના મનુષ્ય - લવણ સમુદ્રનાં પાણી ઉપર આઠ દાઢા છે. તેમાં બધા મળી છપ્પન દ્વીપ છે. તેને અંતરદ્વીપ કહે છે. અને તેમાં રહેનારા મનુષ્યોને અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. ભરતક્ષેત્રની ઉત્તરે “ચુલ્લહિમવંત” તથા ઇરવતની દક્ષિણે “શિખરી' નામે પર્વત છે. તે દરેકને બન્ને છેડે બબ્બે દાઢા (હાથીના બહાર નીકળેલા દાંતની પેઠે) નીકળીને લવણ સમુદ્રમાં ગયેલી છે. એમાંની અકેક દાઢ ઉપર સાત-સાત દ્વીપ આવેલા છે. તેથી બધા મળી ૭ X ૮ = પ૬ અંતરદ્વીપ થયા. તેઓ પણ અકર્મભૂમિનાં મનુષ્યની પેઠે ૧૦ પ્રકારના કલ્પવૃક્ષ વડે સુખ ૧૯૨ સૂત્ર ધર્મ અધિકાર Page #213 -------------------------------------------------------------------------- ________________ ભોગવે છે. ૧૫ કર્મભૂમિનાં, ૩૦ અકર્મભૂમિના અને પ૬ અંતરદ્વીપના મળી ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા, તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બબ્બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. સંમૂર્છાિમ મનુષ્ય : એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના શરીરમાંથી નીકળતી ચૌદ વસ્તુઓમાં જે જીવ પેદા થાય છે. તેને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્તા જ મરે છે. માટે તેના ૧૦૧ ભેદ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. મનુષ્યની ૧૪ લાખ જાતિ છે. ૧૨ લાખ ક્રોડ કુળ છે. જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૩ પલ્યનું આયુષ્ય છે. યુગલીયાનો એક જ ભવ કરે, કર્મભુમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઉપજે તો લગાતાર સાતભવ કર્મભૂમિ મનુષ્યના થઈ શકે છે. દેવતાના ૧૯૮ ભેદ ૧૦ ભવનપતિ દેવતા, ૧૫ પરમાધામી દેવતા, ૧૬ વાણવ્યંતર દેવતા ૧૦ જૂભકા દેવતા, ૧૦ જ્યોતિષી દેવતા, ૩ કિલ્વેિષીક દેવતા ૧૨ દેવલોકના દેવતા, ૯ લોકાંતિક દેવતા, ૯ રૈવેયકના દેવતા, ૫ અનુત્તર વિમાનના દેવતા, એ સર્વ મળી ૯૯ જાતના દેવતા છે. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવાં બે ભેદ છે. તેથી ૯૯ X ૨ = ૧૯૮ ભેદ દેવતાના થયા. સર્વ દેવતાઓનું વિશેષ વર્ણન પ્રથમખંડના બીજા પ્રકરણમાંથી જાણી લેવું. સંમૂર્છાિમ મનુષ્યો ઊપજે તે ચૌદ સ્થાનકના નામ (૧) ઉચ્ચારેલુ વા - ઝાડા (વિષ્ટા)માં ઊપજે તે (૨) પાસવર્ણસુવા - પેશાબમાં ઊપજે છે તે, (૩) ખેલેસું વાબળખામાં ઊપજે તે (૪) સંઘાણે સુવા - નાકની લીંટ (શેડા)માં ઊપજે તે (પ) વંસુ વા - વમન (ઊલટી)માં ઊપજે તે ૬) પિત્તેસુ વા - પિત્તમાં ઊપજે તે, (૭) યુએસ વી - પર, રસીમાં ઊપજે તે (૮) સોણિએસુ વા - લોહીમાં ઊપજે તે (૯) સુક્કસુવા-શુક્ર - વીર્યમાં ઊપજે તે, (૧૦) સુક્ક પોગલ પરિસાડિયેસુવા - સુકાણા વીર્યાદિકનાં પુદ્ગલ, ભીનાં થાય ત્યારે ઊપજે તે (૧૧) વિગયજીવ કલેવરેસુવા - મરેલા મનુષ્યના કલેવર (શરીર)માં ઊપજે તે (૧૨) ઇત્થીપુરિસ સંજોગેસુવા - સ્ત્રી પુરુષના સંજોગમાં ઊપજે તે (૧૩) નગર નિધમણે સુ વા - નગરની ખાળ વગેરેમાં ઊપજે તે (૧૪) સવ્વસુ ચેવ અસુઈઠાણેસુવામનુષ્ય સંબંધી સર્વે અશુચિનાં સ્થાનક માં ઊપજે તે. એ ચૌદ વસ્તુ મનુષ્યના શરીરમાંથી દૂર થયા પછી અંતર્મુહૂર્ત જેટલા વખતમાં તેમાં અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. અને મરે છે. એનો સ્પર્શ કરવાથી પણ સંમૂર્છાિમ મનુષ્યની ઘાત થાય છે. માટે અશુચિનાં સ્થાનકની જતના કરો તો દ્રવ્ય (બાહ્ય) અને ભાવે (આત્યંતર) ઘણો લાભ થશે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૩ | Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નારકીના ભેદ, ૪૮ તિર્યંચના ભેદ, ૩૦૩ મનુષ્યના ભેદ અને ૧૯૮ દેવતાના ભેદ કુલ મળી ૫૬૩ ભેદ સર્વ જીવોના થયા. જીવના ઉત્કૃષ્ટા ભેદ તો અનંત થાય છે. એ રીતે જીવતત્ત્વ “ય” એટલે જણવા યોગ્ય છે. | તિ નવ તત્ત્વ છે [(૨) અજીવ તત્વ અજીવ તત્ત્વનાં લક્ષણ : જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. તે જડ, ચેતના રહિત, અકર્તા, અભોક્તા, અનાદિ, અનંત અને સદા શાશ્વત છે. સદેવ કાળ નિર્જીવ (જડ) રહેવાથી તે અજીવ કહેવાય છે. અજીવ તત્ત્વના મુખ્ય બે ભેદ છે. (૧) અરૂપી - તેનાં નામ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, (૨) રૂપી - તે પુદ્ગલાસ્તિકાય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણ છે. તે પુદ્ગલથી કદી પૃથક થતા નથી. એક પરમાણમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ લાભે છે. દ્વિપ્રદેશી સ્કંધમાં ૨ વર્ણ, ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શ લાભે છે. આ રીતે પરમાણુઓનો સમૂહ થવાથી. તેમાં ૫ વર્ણ, ગંધ પરસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન લાભે છે. જેના બે વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ એવા સૂક્ષ્મ પુદ્ગલને પરમાણુ કહે છે. બે પરમાણુ મળવાથી દ્ધિપ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ સ્કંધ યાવત્ સંખ્યાતા પરમાણુ મળવાથી સંખ્યાતપ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશ મળવાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અને અનંત પરમાણુઓના મેળાપથી અનંત પ્રદેશી ઢંઘ કહેવાય છે. આ સ્કંધના ભેદ પડવાથી કમી પણ થાય છે અને સંયોગ પામીને અધિક પણ થાય છે. આ રીતે પુદ્ગલોમાં ભેદ સંઘાતન થતાં જ રહે છે. પરંતુ પરમાણુ કદાપિ નાશ પામતો નથી તેમ જ કોઈ પણ પરમાણુ નવો ઉત્પન્ન થતો નથી. અનાદિ કાળથી જેટલા પરમાણુઓ છે તેટલા જ અનંત કાળ સુધી રહેશે. અભવ્ય જીવોની રાશિથી અનંતગુણ અધિક અને સિધ્ધની રાશિને અનંતમે ભાગે કમ એટલા પરમાણુઓનો જે સ્કંધ બને છે તે જ સકર્મક થઈ આત્માને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલ સ્કંધ હોય છે. એવા અનંત પુદ્ગલ સ્કંધોથી, કર્મ વર્ગણાથી કર્મ પ્રકૃતિ બને છે. ૧૯૪ સૂત્ર ધર્મ અધિકાર Page #215 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે જેટલા યુગલો આત્મસંયોગી છે તે “પ્રયોગસા” પુદ્ગલ કહેવાય છે. આત્માને લાગીને જે પુલો અલગ થઈ ગયા છે તે “મિશ્રસા” પુદ્ગલ કહેવાય છે. અને જે પુદ્ગલોને આત્મા સાથે સંબંધ થયો નથી તે “વિશ્વસા” પુદ્ગલ કહેવાય છે. આ ત્રણે પ્રકારના પુદ્ગલ દ્વિદેશી આદિ સ્કંધો અને પરમાણુઓ સંપૂર્ણ લોકમાં અનંતાનંત છે. તેથી પુદ્ગલોના ભેદ પણ અનંતાનંત થાય છે. પરંતુ ભવ્યાત્માઓને સુલભતા પૂર્વક બોધ કરાવવાને માટે અજીવના સંક્ષિપ્તમાં ૧૪ ભેદ કહ્યા છે. અને વિસ્તારે ૫૬૦ ભેદ થાય છે. અજીવ તત્ત્વના ૧૪ ભેદ : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, એ ત્રણના દરેકના ત્રણ ત્રણ ભેદ છે (૧) સ્કંધ (ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય લોક – વ્યાપક હોવાથી તે બન્નેનો કંધ લોક પ્રમાણે છે. અને આકાશાસ્તિકાય દ્રવ્ય લોકાલોક વ્યાપી હોવાથી તે લોકાલોક વ્યાપી છે.), (૨) દેશ (સ્કંધનો અમુક વિભાગ), (૩) પ્રદેશ (જેના બે ભાગ ન કલ્પી શકાય) એમ ૩ X ૩ = ૯ ભેદ થયા. અને ૧૦મો કાળ એ દસ ભેદ અરૂપી અજીવના સંક્ષેપમાં થયા. અને ૪ ભેદ રૂપી અજીવના તે (૧) પુદ્ગલાસ્તિકાયનો કંધ, (૨) પુદ્ગલાસ્તિકાયનો દેશ, (૩) પુદ્ગલાસ્તિકાયનો પ્રદેશ અને (૪) પરમાણુ પુદ્ગલ (સ્કંધની સાથે જોડાયેલો પરમાણુ તે પ્રદેશ કહેવાય અને છૂટો હોય તે પરમાણુ કહેવાય) એ સામાન્ય પ્રકારે ૧૪ ભેદ અજીવ તત્ત્વના થયા. આજીવના પ૬૦ ભેદ વિસ્તાર કરતાં અજીવ તત્ત્વના પ૬૦ ભેદ થાય છે. તેમાં અરૂપી અજીવના ત્રીસ ભેદ છે. તે કહે છે. પૂર્વ ૧૦ ભેદ અરૂપી અજીવના કહ્યા છે તે, બાકીના વીસ ભેદો દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એ પાંચ બોલ દરેક અરૂપી અજીવ ઉપર લગાડતાં થાય છે. તેમાં ધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય (૧) દ્રવ્યથી – એક જ છે. (૨) ક્ષેત્રથી - લોકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે (૩) કાળથી - આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે, (૪) ભાવથી - અરૂપી અવર્ષે, અગંધ, અરસે અને અફાસે છે. (૫) ગુણ થકી - સકર્મી જીવોને (સંસારી જીવોને) તથા પુદ્ગલોને ચલણ સહાયદાતા છે. . અધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. અધર્માસ્તિકાય એ દ્રવ્યથી - એક જ છે શ્રી જૈન તત્ત્વ સાર ૧૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રથી-લોકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે, કાળથી - અનાદિ અનંત છે. ભાવથી અરૂપી, અવર્ષે, અગંધ, અરસે અને અફાસે ગુણથી – જીવ પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયભૂત છે. - આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. આકાશાસ્તિકાય એ દ્રવ્યથી - એક જ છે. ક્ષેત્રથી – લોક અલોકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. (એ પોલાણ રૂપ છે. લોકાકાશમાં તો અનેક દ્રવ્યો છે. પણ અલોકાકાશમાં આકાશની પોલાણ સિવાય કોઈ પણ દ્રવ્ય નથી) કાળથી - અનાદિ અનંત છે. ભાવથી - અરૂપી, અવર્ષે, અગંધ, અરસે અને અસ્પર્શે ગુણથી અવગાહના દાન અવકાશ દેવાનો. કાળના પાંચ ભેદ છે. કાળએ દ્રવ્યથી - અનેક રીતે છે તેમાં અનંતકાળ વીત્યો અને ભવિષ્યમાં અનંત છે. ક્ષેત્રથી - વ્યવહાર થી તો અઢી દ્વીપમાં ચંદ્ર સૂર્ય ચાલે છે. તેથી સમય, ઘડી, પ્રહર, રાત, દિન, પક્ષ, માસ વર્ષ તે ઠેઠ સાગરોપમ વગેરે સુધી ગણાય છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રિ, દિન વગેરે કંઈ નથી. નરક અને સ્વર્ગમાં પણ રાત્રિ દિવસ છે નહિ. માટે અઢીદ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણન નથી. છતાં અઢીદ્વીપના કાળની ગણતરી પ્રમાણે, જીવો વગેરેની સ્થિતિ બતાવી છે. બાકી મૃત્યુ કાળ તો ફક્ત સિધ્ધ ભગવંત સિવાય સર્વે જીવોને આયુષ્ય પૂર્ણ થયે સ્પર્શ કરી રહ્યો છે. કાળથી - આદિ અંત રહિત સ્પર્શ હંમેશથી છે. અને હંમેશ હશે. ભાવથી - અરૂપી, અવર્ણ, અગંધ, અરસે, અફાસે, ગુણથી- પર્યાયનું પરિવર્તન કરનાર, નવાને જૂનું કરે અને જૂનાને જિર્ણ કરે. એ રીતે સર્વે પર વર્તી રહ્યો છે. એમ એક એકના પાંચ ભેદ ગણતાં ૪ x ૫ = ર૦ ભેદ થયા તે પ્રથમના ૧૦માં મેળવતાં અરૂપી અજીવના વિસ્તારથી ૩૦ ભેદ થયા. એ ચારે અરૂપી અજીવ તત્ત્વ સદા શાશ્વતા છે. હવે રૂપી અજીવ તત્ત્વના વિસ્તારથી પ૩૦ ભેદ વર્ણવે છે. રૂપી અજીવના પ૩૦ ભેદ - રૂપી અજીવ તત્ત્વ તે પુદ્ગલ, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ રહેલા છે. હવે પાંચ વર્ણમાંના એકેકા વર્ણમાં ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ એ ૨૦ બોલ લાભે તેથી (કાળો, લીલો, રાતો, પીળો ને ધોળો એ પાંચે વર્ણમાં) ૨૦ X૫ = ૧૦૦ ભેદ થયા. હવે સુરભિગંધ એટલે સુગંધ અને દુરભિગંધ એટલે દુર્ગધ એ બે ગંધમાંના દરેકમાં ૫ વર્ણ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૩ બોલ લાભ ૧૯૬ સૂત્ર ધર્મ અધિકાર Page #217 -------------------------------------------------------------------------- ________________ તેથી બે ગંધના ૨૩ X ર= ૪૬ ભેદ થયા. હવે તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો એ પાંચ રસમાંના દરેકમાં ૫ વર્ણ, ર ગંધ, પ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૦ બોલ લાભે તેથી ૫ રસના ૨૦ X ૫ = ૧૦૦ ભેદ થયા. હવે પરિમંડલ (ચૂડલી જેવું) વટ્ટ (ગોળ લાડુ જેવું) ચંસ (ત્રિકોણ) ચરિંસ (ચોખૂણ) અને આયત (નળાકાર લાંબુ) એ પાંચ સંઠાણમાંના દરેક સંડાણમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, અને ૮ સ્પર્શ મળી ૨૦ બોલ લાભે. તેથી પાંચ સંઠાણના મળી ર૦ x ૫ = ૧૦૦ ભેદ થયા હવે ખરખરો સુંવાળો, ભારે, હળવો, ટાઢો, ઊનો, ચોપડયો, લુખો એ આઠમાંના અકેક સ્પર્શના ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ, અને દરેક સ્પર્શમાં તે સ્પર્શ તથા તેનો પ્રતિપક્ષી સ્પર્શ એમ બન્ને સ્પર્શ ન ગણવા, ખરખરો અને સુંવાળોએ બે પ્રતિપક્ષી છે. તેમ જ ભારે ને હળવો એ બે, ટાઢો અને ઊનો એ બે, ચોપડયો ને લુખો પરસ્પર પ્રતિપક્ષી છે તેથી) ૬ સ્પર્શ મળી ૨૩ બોલ લાભે તેથી આઠે સ્પર્શના ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થયા. બધા મળી ૧OO+૪૬+૧૦૦+૧00 +૧૮૪ = ૫૩) ભેદ રૂપી અજીવ તત્ત્વના થયા, તેમાં અરૂપી અજીવ તત્ત્વના ૩૦ બોલ દર્શાવ્યા તે મેળવતાં અરૂપી તત્ત્વના પ૬૦ ભેદ થયા. (૩) પુણ્ય તત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી જેનાં ફળ ભોગવતાં આત્માને મીઠાં લાગે તેને પુણ્ય કહે છે. પુણ્ય એ શુભકર્મ છે. મન, વચન કાયાના શુભ વ્યાપારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તે કર્મ પુદ્ગલોને પુણ્ય કહે છે, અને એ ત્રણે અશુભયોગોથી જે કર્મ પુદ્ગલો ગ્રહણ કરાય છે તે પાપ કહેવાય છે. પુણ્ય સુખરૂપ ફળ આપે છે. અને પાપ દુઃખ રૂપ ફળો આપે છે. જેવી રીતે સાંસારિક સુખનાં સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભોજનાદિ સામગ્રી પ્રાપ્ત કરવા જતાં પ્રથમ થોડું કષ્ટ પડે છે. પણ પછી લાંબા કાળ સુધી તે સુખ આપે છે. એવી જ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તો કષ્ટ સહન કરવું પડે છે, પણ પછી દીર્ઘકાલ પર્યત ઘણું સુખ મળે છે. કહેવત પણ છે કે, દુઃખને અંતે સુખ, પુણ્ય ઉપાર્જન કરવું મહામુશ્કેલ છે. પુદ્ગલો પરથી મમત્વ ઉતર્યા વિના, ગુણજ્ઞ થયા વિના આત્માને વશ કરી યોગોને શુભ કાર્યમાં લગાવ્યા વિના પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થતું નથી. પુણ્ય નવ પ્રકારે બંધાય છે. (૧) અન્નપુત્રે - (અન્નદાન આપવાથી), શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૭ | Page #218 -------------------------------------------------------------------------- ________________ (૨) પાણપુત્રે (પાણીનું દાન આપવાથી), (૩) લયણપુન્ને (પાત્ર - વાસણનું દાન દેવાથી), (૪) સયણપુન્ને (શય્યા મકાન દેવાથી), (૫) વત્થપુત્રે - (વસ્ત્ર દેવાથી), (૬) મનપુત્રે (મનથી સર્વનું ભલું ચિંતવવાથી), (૭) વચનપુશે (વચનથી સૌના ગુણાનુવાદ કરવાથી તથા ઉપકારી સુખદાતા વચન ઉચ્ચારવાથી), (૮) કાયપુત્રે - (શરીરથી બીજાની વૈયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યોને શાતા ઉપજાવવાથી), (૯) નમસ્કાર પુત્રે - (યોગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવાથી.) એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળો ૪૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ - (૧) શાતા વેદનીય, (૨) ઉચ્ચ ગોત્ર, (૩) મનુષ્ય ગતિ, (૪) મનુષ્યાનુપૂર્વી +, (૫) દેવ ગતિ, (૬) દેવાનુપૂર્વી, (૭) પંચેન્દ્રિયની જાતિ, (૮) ઔદારિક શરી૨, (૯) વૈક્રિય શરીર, (૧૦) આહા૨ક શરીર, (૧૧) તૈજસ શ૨ી૨, (૧૨) કાર્યણ શરીર, (૧૩) ઔદારિક શરીરનાં અંગોપાંગ, (૧૪) વૈક્રિય શરીરનાં અંગોપાંગ, (૧૫) આહારક શરીરનાં અંગોપાંગ D, (૧૬) વજૠષભનારાચ સંઘયણ, (૧૭) સમચતુરસ્ત્ર સંઠાણ, (૧૮) શુભ વર્ણ, (૧૯) શુભ ગંધ, (૨૦) શુભરસ, (૨૧) શુભ સ્પર્શ, (૨૨) અગુરુ લઘુનામ (પોતાનું શરીર હલકું કે ભારે લાગે નહિ તે આ કર્મથી), (૨૩) પરાઘાત નામ (બીજાથી હારે નહિ), (૨૪) ઉશ્વાસ નામ (પૂરો ઉશ્વાસ લે), (૨૫) આતાપનામ (પ્રતાપી), (૨૬) ઉદ્યોતનામ (તેજસ્વી), (૨૭) શુભ ચાલવાની ગતિ, (૨૮) નિર્માણ નામ (અંગોપાંગ બરોબર યોગ્ય સ્થાને હોય), (૨૯) ત્રસનામ, (૩૦) બાદરનામ, (૩૧) પર્યાપ્તનામ, (૩૨) પ્રત્યેકનામ (એક શરીરમાં એક જીવ), (૩૩) સ્થિરનામ (શરીરનો બાંધો દૃઢ હોય), (૩૪) શુભનામ, (૩૫) સૌભાગ્ય નામ, (૩૬) સુસ્વરનામ, (૩૭) આદેય નામ (સર્વ જન વચન માન્ય કરે), (૩૮) યશોકીર્તિનામ, (૩૯) દેવતાનું આયુષ્ય, (૪૦) મનુષ્યનું આયુષ્ય, (૪૧) તિર્યંચનું આયુષ્ય જુગલવત્, (૪૨) તીર્થંકર નામકર્મ (તીર્થંકરની પદવી પામે) એ ૪૨ પ્રકારથી પુણ્યના ફળ ભોગવે છે. પુણ્યનું જાણપણું સૂક્ષ્મ બુધ્ધિથી કરવાની ઘણી જરૂ૨ છે. વળી પુણ્યકર્મ જ્યાં આદરવા જોગ હોય ત્યાં જરૂર આદરે અને છોડવા જોગ હોય ત્યાં જરૂર છોડે, એ બાબતમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ. એકાંત પક્ષ તાણવો નહિ. પુણ્ય કર્મ છોડવું જ જોઇએ એમ એકાંત કહે તો જેના ફળમાં તીર્થંકર + જીવને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જનારી પ્રકૃતિ તે આનુપૂર્વી. T અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે હાથ, પગ, આંગળી વગેરે. ૧૯૮ સૂત્ર ધર્મ અધિકાર Page #219 -------------------------------------------------------------------------- ________________ ગોત્ર ઉપાર્જન કરવાનો લાભ બતાવ્યો છે, તેવી ઉત્તમ વસ્તુનું ઉત્થાપન થયું. વળી પુણ્ય કર્મ આદરવું જ એમ પણ એકાંત પક્ષ તાણવો નહિ; પુણ્ય કર્મ આદર્યા કરીએ તો તેના ફળ ભોગવવાં જોઈએ. અને ફળ ભોગવવાપણું જ્યાં સુધી છે. ત્યાં લગી મોક્ષના અનુપમ સુખ શી રીતે મળે ? તેથી તો મોક્ષને અટકાવનાર પુણ્ય કર્મ થાય છે. માટે જ્યાં લગી જીવ મોક્ષ નજીક નથી થયો ત્યાં લગી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે. શાસ્ત્રમાં પુણ્યનો મહિમા ઠેક ઠેકાણે બતાવ્યો છે. ઠેઠ તેરમા ગુણસ્થાનકે પણ પુણ્ય પ્રકૃતિ છે. માટે એકાંત સ્થાપન કે ઉત્થાપન ન કરવું. પુણ્ય તત્ત્વમાં વિવેક રાખવો અને પુણ્યના ફળની ઇચ્છા ન રાખવી એ સમ્યકત્વ લક્ષણ છે. આ વિવેક તે ગુણસ્થાન ભેદે ભિન્ન ભિન્ન વ્યવહાર સમજવો તે છે. (૪) પાપ તત્ત્વો પાપના ફળ કડવાં છે. પાપ કરવું ઘણું સહેલું છે. તેનાં ફળ ભોગવવાં ઘણાં દુઃખકર છે. અઢાર પ્રકારથી પાપ બંધાય છે : (૧) પ્રાણાતિપાત (જીવની હિંસા), (૨) મૃષાવાદ (જૂઠું બોલવું), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન (સ્ત્રી આદિ સંગ), (૫) પરિગ્રહ (ધન વગેરેનો સંગ્રહ અને મમત્વ), (૬) ક્રોધ (ગુસ્સો), (૭) માન (અહંકાર), (૮) માયા (કપટ), (૯) લોભ (તૃષ્ણા), (૧૦) રાગ (પ્રેમ-આસક્તિ), (૧૧) દ્વેષ (ઇર્ષા-અદેખાઈ), (૧૨) કલહ (કલેશ), (૧૩) અભ્યાખ્યાન (ખોટું આળ), (૧૪) પૈશૂન્ય (ચાડીચૂગલી), (૧૫) પરપરિવાદ (નિદા), (૧૬) રતિ અરતિ (હર્ષ-શોક), (૧૭) માયા મોસો (કપટ સહિત જૂઠું), (૧૮) મિચ્છા દંસણ સલ્લ (અસત્ય મતની શ્રધ્ધા હોવી), એ ૧૮ કર્મ આદરવાથી પાપનો અશુભબંધ પડે છે. એ ૧૮ પાપસ્થાનકનાં અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ – (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મનઃ પર્યવ જ્ઞાનાવરણીય, (૫) કેવળ જ્ઞાનાવરણીય (એ પાંચની અંતરાય પડે), (૬) દાનાંતરાય (દાન દઈ ન શકે), (૭) લાભાંતરાય શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ (કમાણીમાં લાભ ન મેળવી શકે), (૮) ભોગાંતરાય (એક વાર જ ભોગવાય એવી ચીજ જેવી કે, ખાન પાન વગેરે ભોગવી ન શકે), (૯) ઉપભોગાંતરાય (વારેવારે ભોગવાય એવી ચીજ જેવી કે વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી, ગૃહ, વગેરે ન ભોગવી શકે), (૧૦) વીયતરાય (તપ, સંયમ, ધર્મ કરી ન શકે), (૧૧) નિદ્રા (જે નિદ્રા સુખેથી આવે અને જેમાંથી સુખેથી જગાય), (૧૨) નિદ્રા નિદ્રા (જે નિદ્રા મુશ્કેલીએ આવે અને જેમાંથી મુશ્કેલીએ જાગે), (૧૩) પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), (૧૪) પ્રચલાં પ્રચલાં (ચાલતાં ચાલતાં નિદ્રા આવે), (૧૫) થિણધ્ધિ નિદ્રા (જે નિદ્રામાં વાસુદેવનું અર્ધ પરાક્રમ આવે તે), (૧૬) ચક્ષુ દર્શનાવરણીય (અંધ હોય, ચશ્મા આદિ હોય તે), (૧૭) અચક્ષુ દર્શનાવરણીય (આંખ વિનાની ચાર ઇન્દ્રિયોની હીનતા હોય), (૧૮) અવધિ દર્શનાવરણીય, (૧૯) કેવળદર્શનાવરણીય, (૨૦) અશાતા વેદનીય, (૨૧) નીચ ગોત્ર, (૨૨) મિથ્યાત્વ મોહનીય (જેમ કોઈ નશો કરી બેશુધ્ધ થયેલો ઊલટું સમજે તેમ મિથ્યાત્વ મોહની વાળો જીવ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજ), (૨૩) સ્થાવરપણું, (૨૪) સૂક્ષ્મપણું (૨૫) અપર્યાપ્તપણું, (૨૬) સાધારણપણું (એક શરીરમાં અનંતા જીવ હોય તેવું), (૨૭) અસ્થિરનામ (શરીરનો શિથિલ બાંધો), (૨૮) અશુભનામ, (૨૯) દુર્ભાગ્યનામ, (૩૦) દુસ્વર નામ, (૩૧) અનાદેય નામ (કોઈ તેનું વચન માને નહિ), (૩ર) અશોકીર્તિ નામ, (૩૩) નરક ગતિ, (૩૪) નરકનું આયુષ્ય, (૩૫) નરકાનુપૂર્વી, (૩૬) અનંતાનુબંધી ક્રોધ, (૩૭) અનંતાનુબંધી માન, (૩૮) અનંતાનુબંધી માયા, (૩૯) અનંતાનુબંધી લોભ, (૪૦) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૪૧) અપ્રત્યાખ્યાની માન, (૪૨) અપ્રત્યાખ્યાની માયા, (૪૩) અપ્રત્યાખ્યાની લોભ, (૪૪) પ્રત્યાખ્યાની ક્રોધ, (૪૫) પ્રત્યાખ્યાની માન, (૪૬) પ્રત્યાખ્યાની માયા, (૪૭) પ્રત્યાખ્યાની લોભ, (૪૮) સંજવલનનો ક્રોધ, (૪૯) સંજ્વલનનું માન, (૫૦) સંજ્વલનની માયા, (૫૧) સંજ્વલનનો લોભ (૩૬ થી ૫૧ લગી સોળ કષાય છે.),(પર) હાસ્ય (હસવું), (૫૩) રતિ, (૫૪) અરતિ, (૫૫) ભય, (૫૬) શોક, (૫૭) દુગુચ્છા, (૫૮) સ્ત્રી વેદ, (૫૯) પુરુષવેદ, (૬૦) નપુંસક વેદ, (પરથી૬૦ સુધી “નોકષાય? છે.) (૬૧) તિર્યંચની ગતિ, (૬૨) તિર્યંચની અનુપૂર્વી, (૬૩) એકેન્દ્રિયપણું, (૬૪) બેઈન્દ્રિયપણું, (૬૫) ઈન્દ્રિયપણું, (૬૬) ચૌરેન્દ્રિયપણું, (૬૭) અશુભ ૨૦૦ સૂત્ર ધર્મ અધિકાર | Page #221 -------------------------------------------------------------------------- ________________ ચાલવાની ગતિ, (૬૮) ઉપઘાત નામ કર્મ (પોતાના શરીરના અંગો પોતાને વાગે), (૬૯) અશુભ વર્ણ, (૭૦) અશુભગંધ, (૭૧) અશુભ રસ, (૭૨) અશુભ સ્પર્શ, (૭૩) ઋષભનારા સંઘયણ, (૭૪) નારા સંઘયણ, (૭૫) અર્ધ નારા સંઘયણ, (૭૬) કિલક સંઘયણ, (૭૭) છેવટું સંઘયણ, (૭૮) ન્યગ્રોધ પરિમંડળ સંઠાણ, (૭૯) સાદિ સંઠાણ(૮૦) વામન સંઠાણ, (૮૧) કુન્જ સંઠાણ, (૮૨) હુંડ સંઠાણ. એ ૮૨ પ્રકારથી પાપના ફળ ભોગવવા પડે છે. એ પાપ હેય એટલે છોડવા યોગ્ય છે. I(૫) આશ્રવ તત્ત્વો આશ્રવનાં દ્વાર : આશ્રવ એટલે પાપ આવવાનાં નાળા ૨૦ છે. (૧) મિથ્યાત્વ આશ્રવ (કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રધ્ધા તથા પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વનું સેવન), (૨) અવ્રત આશ્રવ (પાંચ ઇન્દ્રિયો, મન એ છ મોકળા રાખે અને છ કાયના જીવોની હિંસા એમ બાર પ્રકારે અવ્રત લાગે છે કે, (૩) પ્રમાદ આશ્રવ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા), (૪) કષાય (૧૬ કષાય અને ૯ નો કષાય મળી ૨૫ છે), (૫) અશુભયોગ (મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ), (૬) પ્રાણાતિપાત, (૭) મૃષાવાદ, (૮) અદત્તાદાન, (૯) મૈથુન, (૧૦) પરિગ્રહ (૧૧ થી ૧૫) શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયોને અશુભ કામમાં લગાવે (૧૬ થી ૧૮) મન, વચન અને કાયાના યોગને અશુભ કામમાં પ્રવર્તાવે (૧૯) ભંડ ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે જતના રહિત લે તે (૨૦) સુઈ કુસગ્ન કરે (સોય અને તૃણમાત્ર જેવી વસ્તુ પણ અજતનાથી લે અને રાખે) આશ્રવ દ્વારના વિશેષે ૪૨ ભેદ છે :- (૧) મિથ્યાત્વ, (૨) અવ્રત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) અશુભયોગ, (૬) પ્રાણાતિપાત, (૭) મૃષાવાદ, (૮) અદત્તાદાન, (૯) મૈથુન, (૧૦) પરિગ્રહ, (૧૧) ક્રોધ, (૧૨) માન, (૧૩) માયા, (૧૪) લોભ, (૧૫) અશુભ મનયોગ, (૧૬) અશુભ વચનયોગ, (૧૭) અશુભ કાયયોગ (એ ૧૭ અને રપ ક્રિયા એમ કુલ ૪ર ભેદ થયા). શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૧ | Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રકારની ક્રિયા જેનાથી કર્મ આવે તેને ક્રિયા કહે છે. એ ક્રિયાના બે ભેદ છે. (૧) જીવથી લાગે તે જીવક્રિયા અને (૨) અજીવથી લાગે તે અજીવ ક્રિયા. જીવથી લાગે તેના બે ભેદ છે. (૧) સમ્યકત્વી જીવને લાગે તે સમકિતી જીવની ક્રિયા (૨) મિથ્યાત્વી જીવને લાગે તે મિથ્યાત્વી જીવની ક્રિયા. અજીવક્રિયા બે પ્રકારની છે. (૧) સાપરાયિકી ક્રિયા : કષાયોદયવાળો આત્મા કાયયોગ આદિ ત્રણ પ્રકારે શુભ અશુભ યોગથી જે કર્મ બાંધે છે તે અને (૨) ઇર્યાપથિકી ક્રિયા - ઉપશમ કષાયી અને ક્ષીણ કષાયી (અકષાયી) વીતરાગીને ફકત યોગની પ્રવૃત્તિથી લાગે છે. તેમાં ઇર્યાપથિકી ક્રિયા ફક્ત એક પ્રકારની છે. અને સાંપરાયિકી ક્રિયાના ૨૪ પ્રકાર છે. (૧) કાયિકી ક્રિયાઃ દુષ્ટભાવયુક્ત થઈને કાયયોગથી પાપની પ્રવૃત્તિ કરવી. અથવા અજતનાનાં કાર્યોમાં કાયાને પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા, મારું શરીર દુર્બળ થઈ જશે ઇત્યાદિ વિચારથી વ્રત નિયમાદિનું પાલન કે ધર્માચારણ કરે નહિ તેને પણ કાયિકી ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે. (૧) અનુપરત કાયિકી ક્રિયા- જેમણે આ ભવમાં વ્રત પચ્ચખાણ દ્વારા આસવનો નિરોધ કર્યો નથી તેમને સંસારમાં જેટલાં આરંભ સમારંભના કામો રહ્યાં છે તે બધાંની નિરંતર અવ્રતની ક્રિયા આવ્યા કરે છે તે અવ્રતીની કાયિકી ક્રિયા અને (૨) દુપ્રયુક્ત કાયિકી ક્રિયા - જે સાધુ શ્રાવક વ્રત પચ્ચખાણ કરવા પછી પણ અયતનાએ શરીર પ્રવર્તાવે તે વ્રતની કાયિકી ક્રિયા લાગે છે. (૨) અધિકરણિકી ક્રિયા - ચાકુ, છરી, સોય, કાતર, તલવાર, ભાલા બરછી, ધનુષ્યબાણ, બંદુક, તોપ, કોદાળી, પાવડા, હળ, ઘંટી, સાંબેલું વગેરે શસ્ત્રોનો સંગ્રહ કે પ્રયોગ કરવાથી તથા કઠોર, દુ:ખપ્રદ ઘાતક શસ્ત્રો સમાન દુઃખદાતા વચનોચ્ચાર કરવાથી અધિકરણિકી ક્રિયા લાગે છે. તેના બે પ્રકાર છે. (૧) સંયોજનાધિકરણિકી - શસ્ત્ર અધૂરાં હોય તે ૨૦૨ સૂત્ર ધર્મ અધિકાર Page #223 -------------------------------------------------------------------------- ________________ પૂરાં કરવાં જેમકે તલવારની મૂઠ, ઘટીનો ખીલડો, ચપ્પનો હાથો વગેરે બેસાડવાં વળી, બૂઠ્ઠી ધારને તીક્ષ્ણ ધાર કરવી. જેથી તે શસ્ત્ર ઉપયોગમાં આવે અને આરંભના કામો ચાલુ થાય. વચનશસ્ત્રની ક્રિયા જૂના કજિયાની ફરીથી ઉદીરણા કરવાથી ઉખેડવાથી લાગે, (૨) નિવર્સનાધિકરણિકી - શસ્ત્રો નવાં બનાવી એકઠાં કરે અને એ શસ્ત્રોથી જગતમાં જેટલાં જેટલાં પાપ થાય તેની ક્રિયા બનાવનારને લાગે છે. વચનરૂપી શસ્ત્રથી નવા કજિયા ઉપજાવે તો ક્રિયા લાગે. વચન રૂપી શસ્ત્રથી મરણ પામેલા જીવો દુર્ગતિમાં અતિ દુઃખ પામે છે, માટે વચનરૂપી શસ્ત્રથી પણ અધિકરણિકી ક્રિયા લાગે છે. કોઈ શસ્ત્રનો પોતાને અર્થે ઉપયોગ કરવાથી પણ ક્રિયા લાગે છે. (૩) પ્રાધેષિકી ક્રિયા : અદેખાઈના વિચાર કરવાથી અક્રિયા લાગે છે. બીજાને ધનવાન, બળવાન, સુખી, સત્તાધીશ, વિદ્વાન દેખી ઠેષભાવ લાવે, ઇર્ષ્યા કરે અને એવું ચિંતવે કે એ ક્યારે દુઃખી ને પાયમાલ થાય! વળી, લોભિયો, ચોર, જૂઠો વગેરે જીવો દુઃખ પામે અગર તેને નુકશાન થાય તો તે ખુશી થાય અને બોલી નાંખે કે બહુ સારું થયું. એ પાપી એ જ લાગનો હતો. દુષ્ટ જનો ઉપર તો દુઃખ પડવું જ જોઈએ વગેરે. પ્રાàષિકી ક્રિયાના બે ભેદ છે. (૧) જીવ ઉપર દ્વેષ લાવવો. મનુષ્ય પશુ વગેરે જીવોને દુઃખ થાય અગર મરી જાય અગર નુકશાન થાય તો રૂડું માને, (૨) અજીવ ઉપર દ્વેષ લાવવો – વસ્ત્ર, ઘરેણાં, મકાન વગેરે અજીવ ચીજોનો વિનાશ ક્યારે થશે એમ ચિતવે એ બંને કર્મબંધના હેતુ છે. અજીવ વસ્તુ ઉપર દ્વેષ આવે તો પણ ક્રિયા લાગે. (૪) પરિતાપનિકી ક્રિયા: તે હાથની મૂઠી, લાકડી વગેરેથી શરીરનાં અવયવ છેદવા કે તાડન તર્જનથી પરિતાપ ઉપજાવતાં લાગે છે. તેના બે ભેદ છે. (૧) “સ્વહસ્ત’ - પોતાને હાથે અને વચનથી પોતાને અને બીજાને દુઃખ દે (૨) “પરહસ્ત - બીજાને હાથે અને વચનથી પોતાને કે બીજાને દુઃખ દેવરાવવું તે. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા વિષ, શસ્ત્ર, વગેરેથી જીવોની ઘાત કરે તે પ્રાણાતિપાત ક્રિયા લાગે છે. શ્રી જૈન તત્વ સાર ૨૦૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત - પોતાને હાથે જીવોને મારે, શિકાર ખેલે વગેરે (૨) ૫૨હસ્ત - બીજાની પાસે જીવોને મરાવે. શિકારી કૂતરા, ચિત્તાવગેરે જનાવ૨ને છૂટાં મૂકી જીવોની ઘાત કરાવે અગર મારનારને ‘માર, માર, માર' શું જોઈ રહયો છે ? ! વગેરે શબ્દોથી શાબાશી દે, ઇનામ પણ દે. (૬) આરંભિકી ક્રિયા ઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં પ્રાણી છ કાયની હિંસાનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી એમનો જેટલો આરંભ આ જગતમાં થઈ રહ્યો છે તે સર્વ પાપની ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે : (૧) જીવોનો આરંભ થઈ રહ્યો હોય તેની, (૨) અજીવ (નિર્જીવ વસ્તુ)નો આરંભ થાય તેવી. (૭) પારિગ્રહિકી ક્રિયા - ધન, ધાન્ય, દુપદ, ચતુષ્પદ વગેરે પરિગ્રહ રાખવાનો ત્યાગ ન હોય તો આખા લોકમાં જેટલા પરિગ્રહ તેની ક્રિયા તેને લાગે છે. તેના બે ભેદ છે. (૧) ‘જીવપારિગ્રહિકી ક્રિયા' - દાસ-દાસી-પશુ-પક્ષી અનાજ વગેરેની મમતા કરવાથી હંમેશાં લાગે, (૨) ‘અજીવ પારિગ્રહિકી ક્રિયા’ - વસ્ત્ર, પાત્ર, ભૂષણ, ધન, મકાન વગેરેની મમતા ક૨વાથી હંમેશા ક્રિયા આવે છે તે. ત્યાગ ન કર્યો હોય તે વસ્તુની ક્રિયા લાગે તેમ જ દ્રવ્યથી ત્યાગેલી વસ્તુ પર મમત્વ કરવાથી પણ ક્રિયા લાગે. સંયમ નિભાવવા માટે જે વસ્તુની જરૂ૨ છે તેના પર મમત્વ કરવાથી ક્રિયા લાગે. (૮) માયા પ્રત્યયા ક્રિયા ઃ કપટ કરવાથી ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છે. (૧) આત્મભાવ વક્રતા પોતે પોતાના આત્માને જ છેતરે, માયા યુક્ત વિચાર કરે, દગાબાજી કરે, જગતમાં ઉત્તમ ધર્માત્મા કહેવરાવે અને અંદર તદ્દન શ્રધ્ધારહિત હોય, વેપાર વગેરે અનેક કામોમાં કપટ કરે. (૨) ‘પરભાવ વક્રતા’ - ખોટાં તોલા-માપ રાખવાં, વસ્તુમાં ભેળસેળ કરવી, વગેરે અનેક રીતે ભોળા જીવોને ઠગવાની કળા બીજાને શીખવે તથા ઇન્દ્રજાળ, મંત્ર શાસ્ત્ર વગેરે શાસ્ત્રો બીજાને ભણાવે તે. (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયી ક્રિયા : ઉપભોગ (એક વાર ભોગવી શકાય સૂત્ર ધર્મ અધિકાર ૨૦૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ તેવી ચીજ, ભોજન, મુખવાસ વગેરે) અને પરિભોગ (વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે) એ બે જાતની વસ્તુઓ જગતમાં જે કંઈ છે તે ભોગવવામાં આવે અગર ન આવે પણ તેનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી તેની ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છે. (૧) “જીવ' - મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્ય વગેરેના પચ્ચખાણ ન હોય તે (૨) “અજીવ' સોનું, ચાંદી, રત્ન વગેરેનાં પચ્ચકખાણ ન હોય તે. શંકાઃ જે વસ્તુ કોઈ દિવસ કાને સાંભળી નથી અને જેના પર અમારું મન પણ નથી, તો એની ક્રિયા અમને શી રીતે લાગે? સમાધાન : પોતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઇચ્છા હોતી નથી પણ જ્યાં લગી કમાડ ખુલ્લાં છે ત્યાં લગી અનેક જાતનો કચરો ઘરમાં આવવાનો જ. પણ જો બારણાં બંધ ક્ય તો ઘરમાં કચરો આવતો નથી. તે પ્રમાણે, જે વસ્તુ આપણે દેખી નથી, સાંભળી નથી, ઇચ્છા પણ નથી છતાં જ્યાં લગી પચ્ચકખાણ લઈને આસવ આવવાનાં કમાડ બંધ નથી કર્યા ત્યાં લગી પાપરૂપ કચરો આત્મરૂપી ઘરમાં આવવાનો જ. પણ વ્રત પચ્ચકખાણરૂપ દરવાજા બંધ કરવાથી આસવરૂપી ક્રિયા આવતી નથી. વળી, જે વસ્તુને ત્યાગી નથી તે વસ્તુ કદાચ હાથમાં આવી જાય તો ભોગવી પણ લેવાય. જે વસ્તુ કાને સાંભળી છે પણ દીઠી નથી તે જોવાનું મન થઈ જાય. કારણકે મનરૂપી મહાચંચળ ઘોડો છે. અને હજી તે વસ્તુનો ત્યાગ વીતરાગની સાક્ષીએ કર્યો નથી તેથી અંદર ઇચ્છા તો ભરી છે તે ઇચ્છા બધી ઇન્દ્રિયોને ગુલામ બનાવી દે છે. માટે ઇચ્છાનો નિરોધ હોય તો વ્રત પચ્ચક્માણ તો શ્રી વીતરાગ દેવની સાક્ષીએ કરી જ લેવા જેથી મન મહાદૃઢ થાય છે અને અપચ્ચખાણની ક્રિયા લાગતી નથી. (૧૦) મિથ્યા દર્શન પ્રત્યયી ક્રિયા : કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રધ્ધા રાખે છે. તેના બે ભેદ છે. (૧) “ઓછી અધિક મિચ્છા દંસણ વરિયા કિયા' શ્રી શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૫ | Page #226 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર દેવના જ્ઞાનથી ઓછું અધિકું શ્રધ્ધે તથા પ્રરૂપે તે. જેમ કે કોઈ કહે કે જીવ તલમાત્ર છે. તંદુલમાત્ર છે તે ઓછી પ્રરૂપણા. કોઈ જીવ આખા લોકમાં વ્યાપી રહયો છે તે અધિકી પ્રરૂપણા, (૨) ‘વિપરીત મિચ્છા દંસણ વત્તિયા ક્રિયા’ - શ્રી જિનેશ્વર દેવના માર્ગથી ઊલટી રીતે શ્રધ્ધે તથા પ્રરૂપણા કરે તે. જેમ મિથ્યાત્વના જોરથી કેટલાક કહે છે કે, પાંચ મહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયો છે. દેહ પડયા પછી આત્મા પાંચ મહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે નહિ. (૧૧) દ્દષ્ટિકા (દિક્રિયા) ક્રિયા : કોઈ વસ્તુને જોવાથી ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે (૧) ‘જીવ દિડ્ડિયા’ સ્ત્રી, પુરુષ, હાથી ઘોડા, બાગ, બગીચા નાટક, ચેટક વગેરે જોવા જવાથી લાગે તે, (૨) ‘અજીવ દિક્રિયા’ વસ્ત્ર આભૂષણ, ધન, મકાન વગેરે જોવા જવાથી ક્રિયા લાગે તે. (૧૨) સ્પષ્ટિકા (પુક્રિયા) ક્રિયા : કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે. (૧) ‘જીવ પુક્રિયા’ સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી વગેરે જીવોનાં અંગોપાંગનો તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેનો સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે, કેટલાક ભોળા માણસો કંઈ પણ સ્વાર્થ કે કામ વિના ધાન્યની વાટકી લઈ જોવા મંડી જાય છે. તેમ જ કોઈ પણ સજીવ ચીજ જોવામાં આવે તો તેનો સ્પર્શ કરવા મંડી જાય છે. તેમણે ખૂબ વિચાર કરવાનો છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, કોઈ ઘણો જ વૃધ્ધ પુરુષ હોય અને તે રોગ તથા શોથી શરીરે સાવ જીર્ણ થઈ ગયો હોય અને કોઈ બત્રીસ વર્ષનો જુવાન યોધ્ધો મુદ્ધીપ્રહાર (ઠોંસા બાજી) કરે તેથી જેવું દુ:ખ થાય તેવું દુઃખ પૃથ્વી, પાણી દાણા વગેરે એકેન્દ્રિય જીવોનો સ્પર્શ કરવાથી તેને થાય છે. એકેન્દ્રિય કેટલાંક સુકોમળ જીવો તો એવા સ્પર્શથી મરી પણ જાય છે. એવું અનર્થનું કારણ જાણી ખાસ કારણ વિના સજીવ વસ્તુનો સ્પર્શ ન કરવો (૨) ‘અજીવ પુડ્ડિયા’ વસ્ત્ર, ભૂષણ વગે૨ે અજીવ વસ્તુનો સ્પર્શ કરવાથી આ ક્રિયા લાગે છે. |૨૦૬ સૂત્ર ધર્મ અધિકાર Page #227 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા માટે પણ વગર નિમિત્તે અજીવ (અચેત) વસ્તુનો પણ સ્પર્શ ન કરવો. (૧૩) પ્રતીતિકા (પાડુચ્ચિયા) ક્રિયાઃ કોઈના ઉપર દ્વેષભાવ ઘ રાખવાથી જે ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છે : (૧) “જીવ પાડુચ્ચિયા’ મા, બાપ, સ્ત્રી, પુત્ર, મિત્ર, શિષ્ય, ગુરુ, શત્રુ, ખૂની, અધર્મી, ભેંસ, ઘોડા, સાપ, વીંછી, કુતરા, માંકડ, મચ્છર, કીડા વગેરે સજીવ વસ્તુઓ ઉપર દ્વેષ લાવવાથી લાગે છે તે, (૨) અજીવ પાડુચ્ચિયા' વસ્ત્ર, ઘરેણાં, મકાન, ઝેર, મળમૂત્ર વગેરે ચીજો ઉપર દ્વેષ રાખવાથી ક્રિયા લાગે છે તે. ષી પ્રાણીઓ દ્વેષભાવના જોરે આ ભવમાં અનેક પાપાચરણ આરંભી દે છે. અને પરભવમાં હલકી ગતિમાં અવતાર ધારણ કરવો પડે છે. ધર્મી માણસ હોય પણ તેનામાં દ્વેષભાવ હોય તો મરી વાણવ્યંતર દેવ થાય છે, માટે વૈષનો ત્યાગ કરવો. (૧૪) સામન્તો પરિપાતિકી (સામંતોવણિવાઇઆ) ક્રિયા અનેક સમુદાય મેળવવાથી (એકઠી કરવાથી) ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “જીવસામંતોવણી” દાસી, દાસ, ઘોડા, હાથી, બળદ,બકરાં, કૂતરાં, ઘેટા, બિલાડી, પોપટ વગેરેનો સંગ્રહ કરી રાખે, તે જોવા ઘણા લોકો આવે અને સંગ્રહની પ્રશંસા કરે તે સાંભળીને હરખાય. તેમ જ તેવી સંગ્રહ કરેલી વસ્તુઓનો વેપાર કરવો તેથી જે ક્રિયા લાગે છે તે, (૨) “અજીવ સામંતોવણિઆ ધાતુ, કરિયાણું, ઘર, મહેલ, વસ્ત્ર વગેરે વસ્તુઓનો ઘણો કાળ સંગ્રહ કરી રાખવો, તેવા માલની પ્રશંસા સાંભળી હરખાવું તથા વેચવું તે. કેટલાક એવો અર્થ પણ કરે છે કે, દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, રાબ, પાણી વગેરે પ્રવાહી પદાર્થના ઠામ ઉઘાડાં રાખતાં, તેમાં જીવજંતુ પડીને મરણ પામે છે અગર દુઃખી થાય છે તેથી જે ક્રિયા લાગે છે. (૧૫) સ્વસ્તિકી (સાહલ્વિયા) ક્રિયા : પરસ્પર લડાઈ કરાવે છે. તેના શતાવધાનીજી શ્રી રત્નચંદ્રજી મહારાજ દ્વારા સંપાદિત “અર્ધ માગધી કોષમાં પાડુચ્ચિયા ક્રિયાનો અર્થ આ પ્રમાણે છે :- “બહારની વસ્તુનો આશ્રવ કરવાથી લાગતી ક્રિયા કર્મબંધ” અને પં. હરગોવિંદદાસ કૃત “પાઈસ સદ્ મહણવો'માં પણ એવો જ અર્થ કર્યો છે. -અનુવાદક શ્રી જૈન તત્ત્વ સાર પાર ૨૦| Page #228 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ છે, (૧) ‘જીવ સાહત્યિયા’-મેંઢા, કૂકડા, સર્પ, સાંઢ, હાથી, ગેંડા વગેરેને પરસ્પર લડાવે, તથા મનુષ્યોને કુસ્તી કરાવે અથવા ચાડી ફૂગલી ખટપટ કરી વઢવાડ કરાવે તે, (૨) ‘અજીવ સાહત્થિયા' લાકડીથી લાકડી ભાંગે એમ કોઈ પણ બે અજીવ વસ્તુઓને સામસામી અથડાવીને તોડે, અજીવ વસ્તુઓને માંહે માંહે અથડાવે. બીજો અર્થ એમ પણ થાય છે કે પોતાના શરીરનો અથવા બીજા મનુષ્ય, કૂતરો, વાઘ, બિલાડી, ગાય, ભેંસ, અશ્વ, પોપટ વગેરેનો વધ યા બંધન કરે તે ‘જીવ સાહત્થિયા' અને વસ્ત્ર, ભૂષણ વગેરે અજીવ વસ્તુઓને તોડે બાંધે તે ‘અજીવ સાહત્થિયા' ક્રિયા કહેવાય. (૧૬) નૈસસ્ત્રિકી (નેસન્થિયા) ક્રિયા : કોઈ વસ્તુને જતના વિના નાખી દેવી તે. તેના બે ભેદ છે. (૧) ‘જીવ નેસન્થિયા’ જૂ, લીખ. માંકડ વગેરે ઝીણા જીવ જંતુઓને અને મોટા જીવોને ઉપરથી ફેંકી દે, તકલીફ ઉપજાવે તેથી લાગે તે, (૨) ‘અજીવ નેસથિયા' શસ્ત્ર, વસ્ત્ર વગેરે અજીવ વસ્તુ અયતનાથી ફેંકી દે તેથી લાગે તે. (૧૭) આજ્ઞાપનિકા (આણવણિયા) ક્રિયા : માલિકની આજ્ઞા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે તથા કોઈ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે : (૧) ‘જીવ આણવણિયા ક્રિયા' - સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. (૨) અજીવ આણવણિયા ક્રિયા - નિર્જીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે, બીજો એમ પણ અર્થ કરે છે કે નોકર મજૂર વગેરે પાસે તેનો માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની ક્રિયા માલિકને લાગે છે તે. (૧૮) વૈદારણિકા (વેયારણિયા) ક્રિયા : કોઈ વસ્તુને વિદારે એટલે છેદન ભેદન ટુકડા કરે તેથી જે ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે : (૧) ‘સજીવ વેયારણિયા' શાક, ભાજી, ફળ, ફૂલ, અનાજ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટુકડા કરવાથી લાગે તે, (૨) ‘અજીવ વેદારણિયા' વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા પથ્થર, ઇંટ વગેરેને તોડે, સહજ તોડી નાંખે, અગર કષાયને વશ થઈ ટુકડા કરે તેથી જે ક્રિયા લાગે તે. સૂત્ર ધર્મ અધિકાર ૨૦૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ એવો પણ અર્થ કરે છે હૃદય ભેદે એવી કથા કરવાથી જે ક્યિા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “સજીવ' સ્ત્રીઓને, પશુઓના વગેરેના હાવભાવ કરી, રૂપ બતાવી હર્ષ ઉપજાવનારી અગર શોક, દિલગીરી અને મૃત્યુના દેખાવ કરી ખેદ ઉપજાવનારી કથા કરવાથી લાગે તે (૨) “અજીવ વસ્ત્ર ભૂષણ વગેરેથી હર્ષ ઉપજાવનારી અગર ઝેર, અશુચિ, હથિયાર વગેરેથી શોક ઉપજાવનારી કથા કરવાથી લાગે તે. (૧૯) અનાભોગ પ્રત્યયી (અણાભોગવત્તિયા) ક્રિયા ઃ ઉપયોગ રહિત એટલે જતના વિના કામ કરવાથી જે ક્રિયા લાગે તે તેના બે ભેદ છે : (૧) વસ્ત્ર, પાત્ર વગેરે સાધનો વગર જોયે, અસાવધાનપણે ગ્રહણ કરે તેમ જ જ્યાં ત્યાં રાખે તેથી ક્રિયા લાગે તે, (૨) વસ્ત્ર, પાત્ર વગેરે સાધનોનું અસાવધાનપણે પડિલેહણ કરે, પૂંજે તેની ક્રિયા લાગે તે (શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ અજતનાથી ક્રિયા કરે તેમાં કદાચ કોઈ જીવની હાનિ ન થાય તો પણ તેને હિંસક કહેવો; અને જતના ઉપયોગથી ક્રિયા કરતાં છતાં કોઈ જીવની અજાણમાં હિંસા થઈ જાય તો પણ તેને દયાળુ કહેવો.) (૨૦) અણવર્કનવરિયા ક્રિયાઃ હિંસામાં ધર્મ દર્શાવે, તપ, સંયમ વગેરે મહિમા વધારવા માટે કરે, આ લોક, તથા પરલોક વિરધ્ધનાં કામો કરવાથી જે ક્રિયા લાગે છે, બીજો એવો પણ અર્થ થાય છે કે કોઈ કામ કરવાની અભિલાષા નથી પણ સ્વભાવ બળે તે થઈ જ જાય. જેમકે વસ્ત્ર મેલા કરવાની ઇચ્છા નથી, છતાં કપડાં પડ્યાં પડયાં પણ મલિન અને જિર્ણ થઈ જાય. તેના બે ભેદ છે : (૧) પોતાના શરીરથી હલન ચલન વગેરે કામ કરતાં લાગે તે, (૨) કલેશને વશ થઈ પોતાના હાથથી પોતાના શરીરનો ત્યાગ કરતાં લાગે છે, ન કરવા જેવું કોઈ પણ કામ કરવાથી આ ક્રિયા લાગે. (૨૧) અણાપઓગવત્તિયા ક્રિયાઃ બે વસ્તુઓનો સંજોગ મેળવી આપવાની પોતે દલાલી કરે તેથી જે ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે : (૧) “સજીવ” સ્ત્રી પુરુષનો, ગાય બળદનો, વગેરેનો સંજોગ મેળવી આપવાની દલાલીથી (૨) “અજીવ” વેપાર, કરિયાણું, ભૂષણ, વસ્ત્ર વગેરેની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે. પાપ કર્મની દલાલીથી બચવું જોઈએ. બીજો એવો અર્થ છે કે અસાવધાનપણે પાપકારી શ્રી જૈન તત્વ સાર ૨૦૯ | Page #230 -------------------------------------------------------------------------- ________________ (સાવધ) ભાષા બોલે, ગમનાગમન કરે, શરીરને સંકોચે, પ્રસારે તથા બીજાની પાસે કામ કરાવતાં હિંસા થાય તે “અણાપઓગવત્તિયા ક્રિયા' કહેવાય. (રર) સામુદાણિયા ક્રિયા ઃ એક કામ ઘણા વ્યક્તિઓ સાથે મળીને કરે તે સામુદાણિયા ક્રિયા કહેવાય. કંપની કરી વેપાર કરે, ભેળા થઈ નાટક જુએ, મંડળ બનાવી સોદા કરે, ટોળે મળી, ચોપાટ, ગંજીપો વગેરે રમત ખેલે. હજારો લોકો એક સાથે ફાંસીની શિક્ષા જુએ, બજારમાં વેચાતી ચીજ ઘણા લોકો સહિયારી વેચાતી લે, વેશ્યાનો નાચ જોવો, મેળો, જાત્રા, મહોત્સવ વગેરેમાં માણસો એકઠાં મળે, વગેરે પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે છે. એવા પ્રસંગોમાં સર્વ મનુષ્યોના એક સરખા પરિણામ (વિચાર) થાય છે તેથી એક સાથે કર્મનો બંધ પડે છે અને તેના ફળ પણ આગમાં, વહાણઆગબોટ ડૂબે તેમાં અને પ્લેગ વગેરે મરકીના પ્રસંગે અથવા પ્લેન પડે વગેરેમાં એક સાથે મરણ પામી ભોગવે છે. સામુદાણિયા ક્રિયાના ત્રણ ભેદ છેઃ (૧) “સાંતર સામુદાણી કામ અંતર સહિત કેટલાક કરે, સૌ મળી એક વખત કર્યા પછી વચમાં થોડો વખત છોડી દે છે. વળી, ઘણાં દિવસ પછી તે કામ કરે છે. (૨) “નિરંતર' સામુદાણી કામ કેટલાક નિરંતર કરે; વચમાં છોડી દે નહિ. (૩) “તદુભય કેટલાક અંતર સહિત સામુદાણી કામ કરે અને અંતરરહિત પણ કરે. (૨૩) પેજવત્તિયા ક્રિયા : પ્રેમભાવના ઉદયથી જે ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છેઃ (૧) માયા કપટ કરવાથી (૨) લોભ કરવાથી. આ સ્થળે માયા અને લોભ તે રાગની પ્રકૃતિઓમાં ગણેલ છે એટલે એ બે કષાયો અંતર્ગત ગણેલ છે. (૨૪) દોષવત્તિયા ક્રિયા દ્વેષભાવ ના ઉદયથી જે ક્રિયા લાગે છે તે તેના બે ભેદ છે: (૧) ક્રોધ કરવાથી (૨) માન કરવાથી. આ સ્થળે ક્રોધ અને માનને દ્વેષ કષાયની પ્રકૃતિમાં ગણી છે. એ પ્રમાણે સંપરાય ક્રિયાના ૨૪ બોલ થયા. (૨૫) ઈરિયાવહી ક્રિયા : ૧૧-૧૨-૧૩માં ગુણસ્થાનકવર્તી વીતરાગી ભગવંતોને નામકર્મોદયથી મનાદિ ત્રણ યોગની શુભ પ્રવૃત્તિ થાય છે. તેથી સાતા વેદનીય કર્મનાં દલિકો એકઠાં થાય છે. પરંતુ તેઓ અકષાયી હોવાથી | ૨૧૦ સૂગ ધર્મ અધિકાર | Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અને પ્રદેશ એ બે બંધ થાય છે, પણ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. કેમ કે કષાય વિના કેવળ યોગ કર્મબંધક થતો નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલાં શાતા વેદનીયકર્મ પુલો બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્ભર છે. અર્થાત્ દૂર કરે છે. કેવળજ્ઞાનીઓના મનોયોગની પ્રવૃતિ સર્વાર્થસિધ્ધ વિમાનના દેવોને પ્રશ્નનો ઉત્તર આપવામાં, વચનયોગની પ્રવૃત્તિ વ્યાખ્યાન તથા પ્રશ્નકારને ઉત્તર આપવામાં અને કાયયોગની પ્રવૃત્તિ ઉદયાવલીમાં આવેલાં દ્રવ્ય, ક્ષેત્રાદિની સ્પર્શનામાં ઇત્યાદિ શુભ કાર્યમાં જ હોય છે. તેના બે ભેદ છે : (૧) “છબસ્થની ૧૧માં તથા ૧રમાં ગુણસ્થાનકવર્તી સાધુને હાલતાં ચાલતાં લાગે તે (૨) “કેવળીની સયોગી (૧૩માં ગુણસ્થાનકવર્તી) કેવળી ભગવાનને હાલતાં ચાલતાં જે ક્રિયા લાગે છે તે. એ પચ્ચીસ ક્રિયા કર્મબંધનું કારણ જાણી સમદષ્ટિ પ્રાણીએ છોડી દેવી જોઈએ. એ રીતે નવ તત્ત્વમાંથી પાંચમા આસવ તત્ત્વના ૪ર ભેદ છે. તે હેય એટલે ત્યાગવા યોગ્ય છે. | (૬) સંવર તત્ત્વ - પાપક પાપ કર્મ રૂપી પાણીથી જીવરૂપી વહાણ ભરાઈ ગયું છે. તેથી આસવરૂપી છિદ્રોની આડે વ્રત પચ્ચકખાણ આદિ પાટિયાં લગાડવાં, જેથી પાપરૂપ જળનો પ્રવાહ આવતો બંધ થાય તેને સંવર કહે છે. એ સંવરના ૨૦ ભેદ છે. સંવર અને આશ્રવ એ પરસ્પર વિરોધી છે. જ્યાં આશ્રવ ત્યાં સંવર નહિ અને જ્યાં સંવર ત્યા આશ્રવ નહિ. સંવરના ૨૦ પ્રકાર તે આશ્રવના ૨૦ પ્રકારથી ઊલટા છે. (૧) સમ્યકત્વ, (૨) વ્રત પચ્ચકખાણ કરે, (૩) પ્રમાદ છોડે, (૪) કષાય છોડે, (૫) યોગને સ્થિર કરે, (૬) જીવદયા પાળે, (૭) સત્ય વચન બોલે, () દત્ત વ્રત આદરે, (૯) બ્રહ્મચર્ય પાળે, (૧૦) પરિગ્રહ છોડે, (૧૧થી૧૫) શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શના એ પાંચ ઇંદ્રિયો વશ કરે, (૧૬ થી ૧૮) મન, વચન અને કાયાના ત્રણ યોગ વશ કરે, (૧૯) ભંડ, શ્રી જૈન તત્વ સાર ૨૧૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ ઉપયોગ સહિત લે અને મૂકે, (૨૦) સૂઈ કુસગ્ન ન કરે એટલે સોય અને તણખલા જેવી નાની ચીજ પણ જતનાથી લે અને રાખે. એ ૨૦ પ્રકારે સંવર થાય છે. વિશેષ રીતે સંવરના ૫૭ ભેદ થાય છે. (૧) ઇર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન ભંડ મત્ત નિક્ષેપના સમિતિ, (૫) પારિઠાવણિયા સમિતિ, એ પાંચ સમિતિ તથા (૬) મન ગુપ્તિ, (૭) વચનગુપ્તિ, (૮) કાયગુપ્તિ એ ત્રણ મળી આઠ પ્રવચન માતાને પાળે, (૯) સુધા, (૧૦) તૃષા, (૧૧) શીત, (૧૨) ઉષ્ણ, (૧૩) દેશમંસ (ડાંસ મચ્છર), (૧૪) અચલ, (૧૫) અરતિ, (૧૬) સ્ત્રી, (૧૭) ચરિયા (ચાલવું), (૧૮) નિસિહિયા (બેસવું), (૧૯) શયા, (૨૦) આક્રોશ વચન, (૨૧) વધ, (૨૨) યાચના, (૨૩) અલાભ, (૨૪) રોગ, (૨૫) તૃણ સ્પર્શ, (૨૬) મેલ (૨૭) સત્કાર પુરસ્કાર, (૨૮) પ્રજ્ઞા, (૨૯) અજ્ઞાન, (૩૦) દર્શન એ રર પરિષહ જીતે, (૩૧) ખંતિ (ક્ષતિ, ક્ષમા), (૩૨) મુત્તિ (નિર્લોભતા), (૩૩) અજ્જવ (નિષ્કપટતા-સરળતા), (૩૪) મદવ (કોમળતા), (૩૫) લાઘવ (લઘુતા), (૩૬) સચ્ચે (સત્ય), (૩૭) સંયમ, (૩૮) તપ, (૩૯) ચિયાએ = ત્યાગ, (૪૦) બ્રહ્મચર્ય (શિયળ) એ દસ પ્રકારના યતિ ધર્મ આરાધે, (૪૧) અનિત્ય, (૪૨) અશરણ, (૪૩) સંસાર, (૪૪) એકત્વ, (૪૫) અન્યત્વ, (૪૬) અશુચિ, (૪૭) આસવ, (૪૮) સંવર, (૪૯) નિર્જરા, (૫૦) લોક, (૫૧) બોધિબીજ, (પર) ધર્મ એ બાર ભાવના ભાવે, (૫૩) સામાયિક, (૫૪) છેદોપસ્થાપનીય, (૫૫) પરિહાર વિશુધ્ધ, (૫૬) સૂક્ષ્મ સંપરાય, (૫૭) યથાખ્યાત એ પાંચ ચારિત્ર પાળે. એ સત્તાવન પ્રકારે સંવરકરણી આદરવાથી આત્મારૂપી વહાણમાં આસવરૂપી છિદ્રોમાંથી પાપરૂપ પાણી આવતું બંધ થાય છે. અને વહાણ સંસાર સમુદ્રને પેલે પાર સહીસલામત પહોંચે છે. (૭) નિર્જરા તત્ત્વ આત્મરૂપી વહાણમાં કર્મ પાપરૂપી પાણી આવતું હતું તે તો સંવર કરણી રૂપી પાટિયાં આડા દઈ રોક્યું, પણ તે પહેલાં આવી ગયેલું પાણી ઊલેચીને વહાણને પાણી વગરનું કરવું જોઈએ; તો જ વહાણ પેલે પાર પહોંચે માટે ૨૧૨ સૂત્ર ધર્મ અધિકાર | Page #233 -------------------------------------------------------------------------- ________________ સંવરકરણી આદરીને પૂર્વ કર્મનાં જે જે દળિયાં આત્મ પ્રદેશમાં છે તે દળિયાંને ખપાવી આત્માને મોક્ષ ગતિને યોગ્ય કરે તેને નિર્જરાતત્ત્વ કહે છે. એ નિર્જરાના બાર પ્રકાર છેઃ (૧) અણસણ - અન્ન વગેરે ચાર આહાર થોડો વખત અગર જાવજીવ લગી છોડે, (૨) ઉણોદરી - આહાર અને ઉપકરણ ઓછો કરે, (૩) વૃત્તિ સંક્ષેપ - ભિક્ષાચારી એટલે ગોચરી કરે, (૪) રસપરિત્યાગ - રસનો ત્યાગ કરે, (૫) કાયક્લેશ - કાયાને જ્ઞાન બુધ્ધિથી કષ્ટ આપે, (૬) પ્રતિસંલીનતા - આત્માને વશ કરે. એ છ પ્રકાર બાહ્ય એટલે પ્રગટ તપ આદરે, (૭) પ્રાયશ્ચિત્ત - પાપનું નિવારણ તે થયેલાં પાપોથી નિવર્તવા દંડ લે, (૮) વિનય - નમ્રતા રાખે, (૯) વૈયાવૃત્ય - ગુરુ વગેરેની ભક્તિ-સેવા કરે, (૧૦) સઝાય - શાસ્ત્ર જાણે, (૧૧) ધ્યાન – શાસ્ત્રના અર્થની વિચારણા કરે, (૧૨) કાઉસગ્ગ - (કાયોત્સર્ગ) એ છ આત્યંતર એટલે ગુપ્ત તપ છે. કુલ ૧૨ ભેદ નિર્જરાના છે તે આદરી આત્મામાં રહેલાં કર્મનાં દલિકોનો ક્ષય કરવો. I૮) બંધ તત્ત્વ જેમ દૂધમાં પાણી, માટીમાં ધાતુ, ફૂલમાં અત્તર, તલમાં તેલ રહેલ છે, તેમ આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગલ એકબીજાનાં બંધાઈ રહેલ છે તેને બંધ તત્ત્વ કહે છે. એ બંધતત્ત્વના ચાર પ્રકાર છે; ૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગ બંધ, (૪) પ્રદેશબંધ. (૧) પ્રકૃતિ બંધ પ્રકૃતિબંધ તે કર્મનો સ્વભાવ તથા પરિણામ. હવે આઠે કર્મ કેવી રીતે બાંધે છે અને તેનાં ફળ કેવી રીતે ભોગવે છે તે વર્ણવે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ :- જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. (૧) નાણ પડિણિયાએ – જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા કરે (૨) નાણ નિન્યવણિયાએ - જ્ઞાનીના ઉપકાર ઓળવે (છુપાવે) (૩) નાણ આસાયણાએ – જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના (અપમાન-તિરસ્કાર) કરે (૪) નાણ અંતરાણ - જ્ઞાનીને તથા શીખનારને અંતરાય પાડે (૫) નાણ પઉસણ - જ્ઞાની ઉપર દ્વેષ કરે શ્રી જૈન તત્ત્વ સાર - ૨૧૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૬) નાણ વિસંવાયણા જોગેણં - જ્ઞાની સાથે ખોટા ઝઘડા વિખવાદ કરે. એ છે પ્રકારે બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મનું ફળ દસ પ્રકારે ભોગવે છે. (૧) મતિ જ્ઞાનાવરણીય, બુધ્ધિ નિર્મળ ન મળે, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, ઉપયોગ, શ્રુતિ નિર્મળ ન પામે, (૩) અવધિ જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાન પામે નહિ, (૪) મનઃ પર્યવ જ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાન પામે નહિ, (૫) કેવળ જ્ઞાનાવરણીય, કેવળજ્ઞાન પામે નહિ, (૬) સોયાવરણે - બહેરો હોય, (૭) નેત્તાવરણે – આંધળો હોય, (૮) ઘાણાવરણે - ગંગો હોય, (૯) રસાવરણે - બોબડો મૂંગો હોય અને સ્વાદ ન લઈ શકે, (૧૦) ફાસાવરણે - કાયા શૂન્ય હોય એટલે કાયા બહેર મારી ગઈ હોય. (૨) દર્શનાવરણીય કર્મઃ દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે તે એ છ ૦ બોલ જ્ઞાનાવરણીય કર્મબંધના જે રીતે છે તે રીતે અહીં દર્શની = જોનાર ઉપર ઉતારવા. હવે છ પ્રકારે બાંધેલ દર્શનાવરણીય કર્મનાં ફળ નવ પ્રકારે ભોગવે છે. (૧) ચક્ષુ દર્શનાવરણીય, (૨) અચલું દર્શનાવરણીય, (૩) અવધિ દર્શનાવરણીય, (૪) કેવળ દર્શનાવરણીય, (૫) નિદ્રા (સુખે જાગૃત થાય), (૬) નિદ્રા નિદ્રા (દુઃખે જાગૃત થાય), (૭) પ્રચલા - બેઠાં બેઠાં ઊંઘ, (૮) “પ્રચલા પ્રચલા (તે રસ્તે ચાલતાં ઊંઘ આવે), (૯) થિણદ્ધિ નિદ્રા (આ નિદ્રા છ મહિને આવે, તેમાં અર્ધા વાસુદેવનું બળ હોય આ નિદ્રામાં મરે તે નરકમાં જાય.) (૩) વેદનીય કર્મ ઃ વેદનીય કર્મના બે ભેદ છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મ ૧૦ પ્રકારે બાંધે છે (૧) પાણાકંડયાએ – પ્રાણી (બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચોરેન્દ્રિય) પર દયા લાવે, (૨) ભુયાણુકંપયાએ - ૦ કોઈ સ્થળે નીચે પ્રમાણેના દસ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મનાં ફળ ભોગવે છે એમ - જણાવ્યું છે. (૧) શ્રોત્ર આવરણ, (૨) શ્રોત્ર વિજ્ઞાન આવરણ, (૩) નેત્ર આવરણ, (૪) નેત્ર વિજ્ઞાન આવરણ, (૫) પ્રાણ આવરણ, (૬) ઘાણ વિજ્ઞાન આવરણ, (૭) રસ આવરણ, (૮) રસ વિજ્ઞાન આવરણ (૯) સ્પર્શ આવરણ, (૧૦) સ્પર્શ વિજ્ઞાન આવરણ. વળી, બીજે સ્થળે ૫ પ્રકારે ભોગવે છે એમ દર્શાવે છે. પાંચ પ્રકાર (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મનઃ પર્યવ જ્ઞાનાવરણીય, (૫) કેવલ જ્ઞાનાવરણીય. ૨૧૪ સૂત્ર ધર્મ અધિકાર Page #235 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ પર અનુકંપા લાવે, (૩) જીવાણુ કંપયાએ – પંચેન્દ્રિય જીવોની દયા લાવે, (૪) સત્તાણુ કંપયાએ – પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની દયા પાળે, (૫) બહુર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સતાણે અદુઃખણીયાએ – ઘણાં પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખ ન દે, (૬) અસોયણાએ - શોક ન ઉપજાવે, (૭) અઝુરણયાએ - ઝરણા (ત્રાસ) ન કરાવે, (૮) અટિપ્પણયાએ – રુદન ન કરાવે, (૯) અપિટ્ટણયાએ - મારે નહિ (૧૦) અપરિતાવણયાએ – પરિતાપ ન ઉપજાવે. એ દસ પ્રકારે બાંધેલા શાતા વેદનીય કર્મના શુભ ફળ આઠ પ્રકારે ભોગવે છે (૧) મણુન્ના સદા - મન પસંદ શબ્દ રાગ રાગિણી સાંભળે, (૨) મસુત્રાપુવા - મન પસંદ રૂપ સ્ત્રી, નાટક વગેરે જુએ, (૩) મસુત્રા ગંધા - મનપસંદ ગંધ અત્તરાદિ સૂંઘ, (૪) મણુન્ના રસા - મનપસંદ રસ મીઠાઈ, મેવા વગેરે ભોજન મળે, (પ) મણુન્ના ફાસા – મનપસંદ સ્પર્શ એટલે શય્યા, આસન વગેરે મળે, (૬) મનસુહ્યા - મન આનંદમાં રહે, (૭) વચન સુહ્યા - વચન મધુર હોય, (૮) કાય સુહ્યા - કાયા નીરોગી અને સ્વરૂપવાન હોય. અશાતા વેદનીય કર્મ બાર પ્રકારે બાંધે છે. ૬ (૧) પાણી, ભૂત જીવ સત્ત્વને દુઃખ આપે, (૨) શોક કરાવે, (૩) ઝરણ કરાવે, (૪) રુદન કરાવે, (૫) મારે, (૬) પરિતાપ ઉપજાવે એ જ રીતે સામાન્યપણે કરે અને છ રીતે વિશેષપણે કરે એમ બાર રીતે અશાતા વેદનીય કર્મ બાંધે છે. તેનાં અશુભફળ આઠ પ્રકારે ભોગવે છે. (૧) અમપુત્રા સદા, (૨) અમણુન્ના રૂવા, (૩) અમપુત્રા ગંધા, (૪) અમણુન્ના રસા, (૫) અમણુન્ના ફાસા, (૬) મણ દુહયા – મન ઉદાસ રહે, (૭) વચન દુહયા - વચન કઠોર હોય, (૮) કાય દુદયા - કાયા રોગીને કુરૂપ હોય એ આઠ પ્રકાર શાતા વેદનીયથી બરોબર ઊલટા ગણવા. (૪) મોહનીય કર્મ કર્મ છ પ્રકારે બાંધે છે. (૧) તીવ્ર ક્રોધ, (૨) તીવ્ર માન (૩) તીવ્ર માયા (૪) તીવ્ર લોભ (પ) તીવ્ર દર્શન મોહનીય (૬) તીવ્ર % કોઈ બાર પ્રકાર આ પ્રકારે ગણે છે : (૧) પર દુઃખણયાએ, (૨) પરસોયણયાએ, (૩) પરગુરણયાએ, (૪) પરટિપ્પણયાએ, (૫) પરપિટણયાએ, (૬) પપરિયાવણયાએ, (૭) બહુર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સત્તાણું દુઃખણયાએ, (૮) સોયણયાએ, (૯) સુરણયાએ, (૧૦) ટિપ્પણયાએ, (૧૧) પિટ્ટણયાએ, (૧૨) પરિતાવણિયાએ. શ્રી જૈન તત્વ સાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર મોહનીય. એમ છ પ્રકારે મોહનીય કર્મ બંધાય છે, તેનાં ફળ પાંચ પ્રકારે ભોગવે છે. (૧) સમ્યક્ત્વ મોહનીય, (૨) મિથ્યાત્વ મોહનીય, (૩) મિશ્ર મોહનીય, (૪)ન્કષાય મોહનીય - ક્રોધાદિ ચાર કષાયવંત અગર અનંતાનુબંધી વગેરે સોળ કષાયવંત થાય, (૫) નોકષાય મોહનીય - હાસ્ય વગેરે નવ નોકષાયવંત થાય. એ પ્રમાણે પાંચ પ્રકારે અથવા વિસ્તાર કરીએ તો ૩ દર્શન મોહનીય ૧૬ કષાય મોહનીય અને ૯ નોકષાય ચારિત્ર મોહનીય એમ કુલ ૨૮ પ્રકારે મોહનીય કર્મનાં ફળ ભોગવે છે. (૫) આયુષ્ય કર્મ : આયુષ્ય કર્મ કુલ ૧૬ પ્રકારે બાંધે છે. તેમાં નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) મહાઆરંભયાએ - છએ કાયના જીવોની જેમાં સદા હિંસા થયા કરે તેવાં કામ કરવાથી, (૨) મહાપરિગૃહિયાએ - મહાલોભી અથવા મોટા પાયા પર પરિગ્રહનો સંગ્રહ રાખે, (૩) કુણિમાહારેણું - મદ્યમાંસનો આહા૨ ક૨વાથી, (૪) પંચિંદિય વહેણું - પંચેન્દ્રિય જીવોની ઘાત ક૨વાથી. તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) માઈલયાએ - કપટ સહિત જૂઠ્ઠું બોલે, (૨) નિયડિલયાએ - નિબીડ (મહા) દગાબાજ હોય, (૩) અલિયવયણેણં - જૂઠ્ઠું બોલે, (૪) કુડતોલે કૂડમાણે - ખોટાં તોલને ખોટાં માપ રાખે. મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) પગઇભયાએ – સ્વભાવથી જ નિષ્કપટી, (૨) પગઇ વિણિયાએ - સ્વભાવથી જ વિનીત, (૩) સાળુકોસયાએ સરળ અથવા દયાળુ, (૪) અમચ્છુરિયાએ - ઇર્ષા રહિત. દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે (૧) સરાગ સંજમેણું - સંજમ પાળે પણ શરીર તથા શિષ્ય વગેરે પર મમત્વભાવ રાખે, (૨) સંજમા સંજમેણ - શ્રાવકનાં વ્રત પાળે, (૩) બાલતવોકમ્મેણું - જ્ઞાન રહિત તપ કરે, (૪) અકામ નિજ્જરાએ - પરવશ પણે દુઃખ સહે પરંતુ સમભાવ રાખે. એ રીતે ચાર ગતિનું આયુષ્ય ૧૬ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ તે તે ગતિનાં આયુષ્યરૂપે ભોગવે છે. |૨૧૬ સૂત્ર ધર્મ અધિકાર Page #237 -------------------------------------------------------------------------- ________________ ચારગતિની સ્થિતિ - તેના ૪ પ્રકાર છે (૧-૨) નરક અને દેવતાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષને અંતર્મુહૂર્ત અધિકનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમને પૂર્વ ફ્રોડનો ત્રીજો ભાગ અધિકનું (૩-૪) તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ ત્રણ પલ્યને પૂર્વ કોડનો ત્રીજો ભાગ અધિક એટલું ભોગવે છે. (૬) નામ કર્મ નામ કર્મના (૧) શુભનામ, (૨) અશુભનામ એમ ૨ ભેદ છે. શુભનામ ચાર પ્રકારે બાંધે છે. (૧) “કાયુજુયાએ” - કાયાની સરળતા રાખે. (૨) “ભાસુજુયાએ” - ભાષાની સરળતા રાખે (૩) “ભાવુજુયાએ' - મનની સરળતા રાખે, (૪) “અવિસંવાયણાભોગેણં' - વિખવાદ ઝઘડા રહિત પ્રવર્તે. એ શુભનામના ફળ ચૌદ પ્રકારે ભોગવે છે (૧) ઇઠ્ઠાસદા ઇષ્ટ એટલે મનોજ્ઞ શબ્દ (૨) છઠ્ઠા રૂપા મનોજ્ઞ રૂપ, (૩) “ઇઠ્ઠા ગંધા” મનોજ્ઞ ગંધ (૪) ઇઠ્ઠા-રસા” મનોજ્ઞ રસ (૫) “ઇઠ્ઠા-ફાસા' મનોજ્ઞ સ્પર્શ (૬) “ઇઠ્ઠા-ગઈ મનોજ્ઞ ચાલ, (૭) “ઇઠ્ઠા-ઠિઈ સુખકારી આયુષ્ય (૮) “ઇઠ્ઠા-લાવણે” જેના શરીરની લાવણ્યતા મનોજ્ઞ હોય ૯) “ઇઠ્ઠા-જસોકિત્તી’ મનોજ્ઞ જશ કીર્તિ (૧૦) “ઇઠ્ઠા-ઉઠ્ઠાણ કેમ્પ બલ વરિય પુરિસાકાર પરક્કમ મનોજ્ઞ એટલે ઇચ્છિત, ઉઠ્ઠાણ, કર્મ, બલ, વીર્ય પુરુષાકાર અને પરાક્રમ (કોઈ ચીજ પડી છે તે લેવાની ઇચ્છા થાય તે “ઉઠ્ઠાણ', તેને લેવા જવું તે “કર્મ' તેને ઉપાડવી તે “બલ” ઉપાડીને યોગ્ય સ્થળે શરીર પર લેવી તે “વીર્ય ઉપાડી લઈ ચાલવું તે પુરુષાકાર' અને ધારેલ સ્થળે જઈ બરોબર મૂકવી તે “પરાક્રમ” એ છે શુભ મળે (૧૧) “ઇઠ્ઠા સરયો” મધુર સ્વર જેનો સ્વર (ગાયન) સાંભળવા લોકોને ગમે (૧૨) “કંતસરયા' વલ્લભ સ્વર (૧૩) “પિય સરયા' પ્રિય સ્વર (૧૪) મણુના સરયા મનોજ્ઞ સ્વર એ ચૌદ પ્રકારે ભોગવે છે. અશુભ નામકર્મ ચાર પ્રકારે બાંધે છે (૧) કાયાણજૂયાએ કાયાની વક્તા, (૨) ભાસાણજુયાએ ભાષાની વક્રતા કઠોર વચન, (૩) ભાવાણુજુયાએ મનની વક્રતા મનની મલિનતા (૪) વિસંવાયણા જોગેણે કદાગ્રહ કરે. એ ચાર પ્રકારે બાંધે છે. શ્રી જૈન તત્વ સાર Page #238 -------------------------------------------------------------------------- ________________ તેના ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. (૧) “અઢિા સદા', (૨) “અણિઢારૂવા', (૩) “અઢિા ગધ', (૪) “અણિઢા રસા' (૫) “અણિઢા ફાસા', (૬) “અણિટ્ટા ગઈ', (૭) “અણિઢા ઠિઈ', (૮) “અણિટ્ટા લાવણે', (૯) “અણિટ્ટા જશોકત્તિ', (૧૦) “અણિઢા ઉઢાણ કમ્પબલ વીર્ય પુરિસાકાર પરક્કમે' (૧૧) “હીણ સરયા” હલકા વચન, (૧૨) “દીણ સરયા' દીન વચન, (૧૩) “અણિટ્ટા સરયા' કઠોર વચન, (૧૪) “અનંત સરયા અપ્રિય શબ્દ એ પ્રમાણે ૧૪ રીતે ભોગવે છે. નામ કર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ થાય છે ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ શરીરના અંગોપાંગ a , ૫ શરીરના બંધન , ૫ શરીરના સંઘાતન , ૬ સંઠ્ઠાણ, ૬ સંઘયણ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ ૪ આનુપૂર્વી - (ચાર ગતિની), ૨ વિદાયગતિ (શુભ વિહાયગતિ તે ગંધહસ્તી તથા રાજહંસ જેવી ચાલ અને અશુભ વિહાયગતિ તે ઊંટ જેવી ચાલ) એ પ્રમાણે ૬પ પિંડ પ્રકૃતિ થઈ, (૬૬) પરાઘાત નામ = પોતાના શરીરથી સર્પની પેઠે બીજાની ઘાત થાય, (૬૭) ઉચ્છવાસ નામ, (૬૮) અગુરુલઘુનામ = લોઢાના ગોળા જેવું શરીર છતાં ફૂલ જેવું લાગે, (૬૯) આતાપ નામ = સૂર્યની પેઠે તેજસ્વી, (૭૦) ઉદ્યોતનામ = ચંદ્રની પેઠે શીતળ, (૭૧) ઉપઘાત નામ = પોતાના શરીરથી રોઝની પેઠે પોતે જ મરે, (૭) તીર્થકર નામ, (૭૩) નિર્માણ નામ, (૭૪) ત્રસનામ (૭૫) બાદરનામ, (૭૬) પ્રત્યેકનામ, (૭૭) પર્યાપ્તનામ, (૭૮) સ્થિરનામ, (૭૯) શુભનામ, (૮૦) સૌભાગ્ય નામ, (૮૧) સુસ્વરનામ, (૮૨) આદેય નામ, (૮૩) જશોકર્તિનામ, (૮૪) સ્થાવર નામ, (૮૫) સૂક્ષ્મનામ, (૮૬) સાધારણનામ, (૮૭) અપર્યાપ્ત નામ, (૮૮) અશુભ નામ, (૮૯) અસ્થિર નામ, (૯૦) દુર્ભાગ્ય નામ, (૯૧) દુસ્વર નામ, (૯૨) અનાદેય નામ, (૯૩) અજશોકીર્તિ નામ એ ૯૩ પ્રકૃતિ નામ કર્મની થાય છે. || અંગ ૮ છે (૧) મસ્તક (ર) છાતી (૩) પેટ (૪) પીઠ (પ-૬) બે હાથ (૭-૮) બે જાંઘ. આંગળીઓ વગેરે ઉપાંગ કહેવાય છે. અને નખ વગેરે અંગોપાંગ કહેવાય છે. જ શરીરને ગ્રહણ કરવા યોગ્ય પગલોને ગ્રહણ કરી એકત્ર કરે તે સંઘાતન અને બાંધીને સ્થિર કરે તે બંધન કહેવાય છે. - જે કર્મ જીવને બીજા ભવમાં લઈ જાય તે આનુપૂર્વી કહેવાય | ૨૧૮ સૂત્ર ધર્મ અધિકાર Page #239 -------------------------------------------------------------------------- ________________ આમાં બંધનની 2 પાંચના બદલે ૧૫ પ્રકૃતિ ગણતાં ૧૦૩ પ્રકૃતિ થાય છે (૭) ગોત્ર કર્મઃ ગોત્ર કર્મના ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર એવા બે ભેદ છે. ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે છે. (૧) જાઈ અમયેણે જાતિ એટલે માતાના પક્ષનું અભિમાન ન કરે (૨) કુલ અમયેણે કુલ એટલે પિતાના પક્ષનું અભિમાન ન કરે (૩) બલ અમયેણે બળ એટલે પરાક્રમનું અભિમાન ન કરે (૪) રૂપ અમયેણે રૂપનો મદ ન કરે (૫) તવ અમયેણે તપશ્ચર્યાનો મદ ન કરે (૬) સૂય અમયેણે સૂત્રજ્ઞાન એટલે બુધ્ધિનો ગર્વ ન કરે (૭) લાભ અમયેણે લાભનો મદ ન કરે (૮) ઇસ્તરિય અમયેણે ઐશ્વર્યનો મદ કરે નહીં એ આઠ પ્રકારે શુભ ગોત્ર બાંધે તેનાં ફળ પણ એજ રીતે આઠ પ્રકારનાં ભોગવે છે (૧) જાઇ વિસિઢિયા = ઉત્તમ જાતિ પામે (૨) કુલ વિસિઢિયા = ઉત્તમ કુળ પામે (૩) બલ વિસિઢિયા = તપમાં શૂરવીર હોય (૬) રૂપ વિસિઢિયા = અતિ રૂપવંત હોય, (૫) તવ વિસિઢિયા = તપમાં શૂરવીર હોય (૬) સૂત્ર વિચિક્રિયા = સૂત્રજ્ઞાનમાં વિદ્વાન હોય (૭) લાભ વિસિઢિયા = ચાહે તે વસ્તુનો લાભ પામે (૮) ઇસ્મરિય વિસિટ્રિયા = મોટાં સમુદાય એટલે પરિવારનો માલિક બને. એ આઠ પ્રકારના લાભ ભોગવે છે. નીચ ગોત્ર કર્મ આઠ પ્રકારે બાંધે. તે ઉચ્ચ ગોત્રમાં કહ્યા પ્રમાણે પણ જ્યાં અભિમાન ન કરે એમ છે ત્યાં “અભિમાન કરે” એમ સમજવું. એ આઠ પ્રકારે નીચ ગોત્ર બાંધ્યાના ફળ પણ ઉચ્ચ ગોત્રથી વિપરીત રીતે ભોગવે. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમતા મળે છે અને નીચગોત્રમાં એ જ બાબતની હીનતા, નીચતા મળે છે એમ સમજવું. 2 નામકર્મની ૯૩ પ્રકૃતિમાં બંધન નામકર્મના ૫ ભેદ જ ગણવામાં આવ્યા છે. પરંતુ વિસ્તારથી બંધન નામ કર્મની પને બદલે ૧૫ પ્રકૃતિ ગુણવામાં આવે છે ત્યારે નામ કર્મના ૧૦૩ ભેદ થાય છે. તે ૧૫ ભેદ નીચે મુજબ છે. (૧) ઔદારિક દારિક બંધન નામ (૨) ઔદારિક તેજસ બંધન નામ (૩) ઔદારિક કાર્મણ બંધનનામ (૪) વૈક્રિય બંધન નામ (૫) વૈક્રિય તૈજસ બંધન નામ (૬) વૈક્રિય કાર્પણ બંધન નામ (૭) આહારક આહારક બંધન નામ (૮) આહારક તૈજસ બંધન નામ (૯) આહારક કાર્મણ બંધન નામ (૧૦) દારિક તૈજસ કાર્મણ બંધન (૧૧) વૈક્રિય તૈજસ કાર્પણ બંધન (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન (૧૩) તૈજસ તૈજસ બંધન (૧૪) તેજસ કાર્પણ બંધન (૧૫) કાર્પણ કાર્પણ બંધન. શ્રી જૈન તત્ત્વ સાર ૨૧૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૮) અંતરાય કર્મ: અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે છે. (૧) દાનાંતરાય - કોઈને દાન આપવામાં હરકત કરે છે (૨) લાભાંતરાય - કોઈની આવકમાં હરકત કરે (૩) ભોગાંતરાય - કોઈને ખાન પાન જેવી ચીજોની અંતરાય પાડે, (૪) ઉપભોગાંતરાય - કોઈને વસ્ત્રાભૂષણ જેવી ચીજોની અંતરાય પાડે છે (૫) વીર્યંતરાય - કોઈને ધર્મ ધ્યાન કરવા ન દે અથવા સંયમ ન લેવા દે. એ પાંચ પ્રકારે, બાંધેલાં અંતરાય કર્મનાં માઠાં ફળ પાંચ પ્રકારે ભોગવે છે. તે પણ બાંધ્યા પ્રમાણે જ જાણવાં. (૧) દાનાંતરાય દાન દઈ શકે નહિ (૨) લાભાંતરાય લાભ મેળવી શકે નહિ (૩) ભોગાંતરાય અન્નાદિ જેવી એક વખત ભોગવી શકનારી ચીજો ભોગવી શકે નહિ (૪) ઉપભોગાંતરાય વસ્ત્રાદિ જેવી વારંવાર ભોગવી શકાય એવી ચીજો ભોગવી શકે નહિ (૫) વીર્યંતરાય ધર્મ, ધ્યાન, તપ, સંયમ, કરી શકે નહિ. એ પ્રમાણે આઠ કર્મ બાંધવાની તથા તેનાં ફળ ભોગવવાની રીતો જાણવી જ્ઞાનાવરણીય કર્મની ૬, દર્શનાવરણીય કર્મની ૬, વેદનીય કર્મની ૨૨, મોહનીય કર્મની ૬, આયુષ્ય કર્મની ૧૬, નામ કર્મની ૮, ગોત્ર કર્મની ૧૬ અને અંતરાય કર્મની ૫ એ સર્વ મળી ૮૫ પ્રકૃતિઓ આઠ કર્મ બાંધવાની થઈ. વળી જ્ઞાનાવરણીયની ૧૦, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૧૬, મોહનીયની પ, આયુષ્યની ૪, નામની ૨૮, ગોત્રની ૧૬ અને અંતરાયની ૫ મળી ૯૩ પ્રકૃતિ, આઠકર્મનાં ફળ ભોગવવાની થઈ. એમ ૮૫ તથા ૯૩ મળી એકંદર ૧૭૮ પ્રકૃતિ છે. પણ તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ વિસ્તારે કહી છે તે મેળવીએ તો ૨૮૧ પ્રકૃતિ થાય છે. એ પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિનો બંધ તેને પ્રકૃતિબંધ કહે છે. આજકાલ કેટલાક લોકો શિથિલાચારી સાધુને દાન દેવાનો નિષેધ કરે છે અને ટલાક વળી પંચ મહાવ્રતધારી સાધુ સિવાય બીજાને દાન દેવાનો નિષેધ કરે છે. એ બંને દાનાંતરાય કર્મ બાંધે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે દાન આપનારની જે પ્રશંસા કરે છે તેને હિંસક કહેવો અને દાન આપવાનો જે નિષેધ કરે તેને અંતરાય પાડનાર ગણવો. ગાથા ને યા પક્ષત્તિ, વમિતિ પાળો - જે લાળ પરિતિ, વિત્તિઓ વતિ તે છે છે ઉપદેશ આપી વૈરાગ્ય ભાવથી કોઈને ભોગ ઉપભોગ તોડાવે તો, અગર દયા નિમિત્તે છોડાવે તો તે “અંતરાય’ કર્મ નહિ. ૨૦૦ સૂત્ર ધર્મ અધિકાર Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્થિતિ બંધ સ્થિતિ બંધ : હવે આઠે કર્મની સ્થિતિનો કાળ કહે છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) અંતરાય એ ત્રણે કર્મની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની, અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તે ત્રણે કર્મનો અબાધા કાળ | ત્રણ હજાર વર્ષનો છે. (૪) શાતા વેદનીય ક્રમની સ્થિતિ જવન્ય ૨ સમયની (ઇરિયા વહિયા ક્રિયા આશ્રયે ગણતાં) અને ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડાકોડી સાગરની છે. અબાધાકાળ કરે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દોઢ હજાર વર્ષનો છે. અશાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૧ર મુહૂર્તની ૦ અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરની છે. એનો અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનો છે. (૫) મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનો છે. (૬) આયુષ્ય કર્મની સ્થિતિ, ચારે ગતિની સ્થિતિ બતાવી છે તે પ્રમાણે જાણવી નારકી દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની, મનુષ્ય તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પલ્યની અબાધાકાળ નથી. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ભોગવતા આયુષ્યના ત્રીજા, નવમા ર૭માં ભાગનો યાવત્ અંતિમ આયુષ્ય અંતર્મુહૂર્ત રહે તેના પણ ત્રીજા ભાગે આયુષ્યનો બંધ પડે અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ૬ મહિનાનો સમય બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ પડે. (૭) નામ અને (૮) ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડ સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. એ પ્રમાણે આઠ કર્મની સ્થિતિ બાંધે તેને સ્થિતિબંધ કહે છે. 1 7 કર્મ બાંધ્યા પછીથી તે ઉદય આવે (એટલે તેનાં ફળ ભોગવવાં પડે) ત્યાં સુધીનો કાળ તે “અબાધાકાળ' કહેવાય એટલે કર્મ બાંધવું અને ભોગવવું એ બેની વચ્ચેનો કાળ. - ૦ શ્રી પન્નવણા સૂત્રમાં એક સાગરોપમના ૭ ભાગ કરીને તેમાંના ૩ ભાગ અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઊણાની સ્થિતિ કહી છે તે એકેન્દ્રિય આશ્રી જાણવી. શ્રી જૈન તત્વ સાર ૨૨૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૩) અનુભાગ બંધ (૧) જ્ઞાનાવરણીય કર્મે આત્માનો અનંત જ્ઞાનગુણ ઢાંક્યો છે. (૨) દર્શનાવરણીય કર્મે આત્માનો અનંત દર્શન ગુણ ઢાંક્યો છે. (૩) વેદનીય કર્મે આત્માનું અનંત અવ્યાબાધ આત્મિક સુખ રોયું છે. (૪) મોહનીય કર્મે આત્માના ક્ષાયિક સમકિતનો તથા યથાખ્યાત ચારિત્રનો ગુણ રોક્યો છે. (૫) આયુષ્ય કર્મે આત્માનો અક્ષય સ્થિતિનો ગુણ રોક્યો છે. (૬) નામ કર્મે આત્માનો અમૂર્તિપણાનો ગુણ રોકયો છે. (૭) ગોત્ર કર્મે આત્માનો અગુરુલઘુ ગુણ રોક્યો છે. (૮) અંતરાય કર્મે આત્માની અનંત આત્મિક શક્તિનો ગુણ રોક્યો છે. કર્મોનો રસોદય બે પ્રકારે થાય છે: અભવ્ય તથા એકેન્દ્રિયાદિ જીવોને તીવ્ર રસોદય હોવાથી તેઓ પરાધીન થઈ આત્મિક ગુણોને પ્રગટ કરવામાં અસમર્થ બનેલા છે. અને જે ભવ્ય જીવોના રસોદય મંદ પડતા જાય છે તે અકામ નિર્જરા કે સકામ નિર્જરાથી જેમ જેમ કર્મોના રસ પાતળા પાડે છે, તેમ તેમ ઉચ્ચત્વને પ્રાપ્ત થતાં થતાં સંપૂર્ણ આત્મિક ગુણોને પ્રગટ કરી શકે. (૪) પ્રદેશ બંધ– આઠે કર્મોના પ્રદેશ (કર્મ પુદ્ગલોનાં દલિકો) આત્મપ્રદેશની સાથે કેવા પ્રકારે સંબંધિત છે તે દર્શાવે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ - આંખાના પાટા સમાન (૨) દર્શનાવરણીયરાજાના દ્વારપાળ સમાન (૩) વેદનીય મધુલિપ્ત તલવાર સમાન (૪) મોહનીય મદિરાપાન સમાન (૫) આયુષ્ય જેલ સમાન (૬) નામ ચિત્રકાર સમાન (૭) ગોત્ર - કુંભારના ચાકડા સમાન (૮) અંતરાય - રાજાના ભંડા૨ી સમાન કર્મ બાંધે છે. - એ ચારે બંધ ઉપર દૃષ્ટાંત (૧) સૂંઠ, મેથી વગેરે પદાર્થો નાખીને લાડુ બનાવ્યો. તે લાડુ વાયુ, પિત્ત વગેરેનો નાશ કરે તે તેની પ્રકૃતિ (સ્વભાવ) કહેવાય. (૨) તે લાડુ એક મહિનો, બે મહિના એમ જેટલો સમય તેને તે સ્વરૂપે સૂત્ર ધર્મ અધિકાર |૨૨૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ રહે તેને સ્થિતિ (કાળનું પ્રમાણ) કહેવાય (૩) તે લાડુ કડવો, મીઠો કે તીખો હોય તે રસ (અનુભાગ) કહેવાય. અને (૪) તે લાડુમાં કોઈ થોડા દળને પરિણામે નીપજ્યો. કોઈ બહુ દળને પરિણામે નીપજ્યો. એમ લાડુ વિષેનું દ્રવ્યનું ઓછાવત્તાપણાનું જે પ્રમાણ (પ્રદેશ) અથવા તો લાડુ કદમાં નાનો, મોટો તેને પ્રદેશ બંધ કહેવાય છે એ દૃષ્ટાંતથી ચારે બંધનું સ્વરૂપ સમજવું T(૯) મોક્ષ તત્ત્વ-| બંધનો પ્રતિપક્ષી મોક્ષ છે, ચારે બંધથી બંધાઈ રહેલો જીવ, તમામ કર્મબંધથી છૂટી મુક્ત થાય તેને મોક્ષ કહે છે. એ મોક્ષ ચાર પ્રકારે મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ર૮માં અધ્યયનમાં કહ્યું છે કે :नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे। चरितेण निगिण्हाइ, तवेण परिसुज्झई ॥ ३५ ॥ અર્થ: (૧) જીવ સમ્યગુજ્ઞાને કરીને, નિત્ય, અનિત્ય, શાશ્વત, અશાશ્વત, શુધ્ધ, અશુધ્ધ, હિત, અહિત, લોક, અલોક, આત્મા, અનાત્મા, ઇત્યાદિ સર્વ વસ્તુઓનું સ્વરૂપ જાણે. (૨) જીવ સમ્યગ્દર્શન કરીને, જ્ઞાન વડે જે સ્વરૂપ જાણ્યું છે તેને તથારૂપે સાચું કરીને દઢ માને તથા શંકા વગેરે દોષરહિત રહે. (૩) જીવ સમ્યફચારિત્ર વડે, દર્શન કરીને જે જે દૃઢ માન્યું છે તેમાંથી આત્મ હિતકર મોક્ષદાતા માલૂમ પડે તેને આચરણમાં ઉતારે, અને છોડવા યોગ્ય હોય તેને છોડે; ચારે ગતિમાંથી બહાર નીકળી પાંચમી મોક્ષ ગતિએ પહોંચવાના ઉપાય આદરે.' (૪) જીવ તપે કરીને, ચારિત્ર વડે જે જે ઉપાયો આદર્યા છે તે વધતા જતા શુધ્ધ ઉત્સાહથી નિભાવી પાર પાડે, એ ચાર કારણથી મોક્ષ મળે છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “સીન જ્ઞાન વારિત્રાળ મોક્ષમા” અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. એ ત્રણમાંથી જ્ઞાન અને દર્શન એ બન્ને તો આત્માના અનાદિ અનંત ખાસ નિજ ગુણો છે. તે મોક્ષે ગયા પછી પણ સર્વ કાળ શાશ્વત રહે છે. એ બન્ને ગુણો સહચારી હોય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૨૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ જેમ સૂર્યનો તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી તેમ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. અર્થાત્ જ્ઞાન વિના દર્શન નહિ અને દર્શન વિના જ્ઞાન નહિ. 2 એ બંનેને નિર્મળ કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સાધન ચારિત્ર અને તપ છે. એ ચાર દ્વારા ગુણસ્થાન શ્રેણી માંડે છે ને પ્રાપ્ત કરે છે. ચૌદ ગુણસ્થાનોના ક્રમ મુજબ આત્મગુણો પ્રગટે છે, તે સંક્ષેપથી બતાવવામાં આવ્યા છે. - મનન કરીએ પ્રાર્થના કરતી વખતે વાણી દ્વારા આપણે જે કઈં પરમાત્મા પાસે માગીએ છીએ તે ખરેખર આપણા દિલથી હૃદયથી માગીએ છીએ કે નહિ ? જો હૃદયથી આપણી માગણી હોયતો તે પ્રમાણે વર્તન કરવામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ ? મન વાણી અને કર્મની એક રૂપતા નીપજાવવી એજ આપણો ખરો પુરશાર્થ છે. જે હૃદયમાં હોય તે વાણીમાં આવે અને જેવું બોલીએ તેવું વર્તન હોય ત્યારે જ ‘‘મનુષ્ય યત્ન અને શ્ર્વર પા’' એ સૂત્ર સાર્થક બને છે. પરમાત્મા તેની પ્રાર્થના મંજુર કરે છે જે વ્યક્તિ સતત પ્રયત્નશીલ છે. D સમ્યગ્દર્શનની પ્રાપ્તી પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે મિથ્યાદ્દષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપે પરિણત થઈ જાય છે. એટલે તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. |૨૨૪| સૂત્ર ધર્મ અધિકાર Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩... ચાર નિક્ષેપ કોઈ પણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુધ્ધ કે અશુધ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેને નિક્ષેપ કહે છે. એવા નિક્ષેપ ચાર છે. (૧) નામ નિક્ષેપ (૨) સ્થાપના નિક્ષેપ (૩) દ્રવ્ય નિક્ષેપ (૪) ભાવ નિક્ષેપ (૧) નામ નિક્ષેપ : જે કહેવાથી વસ્તુનો બોધ થાય તેને નામ કહે છે. તે નામ ત્રણ પ્રકારના હોય છે. (૧) યથાર્થ નામ : જેમકે ઉજ્જવલ હોવાથી હંસ, ચેતના યુક્ત હોવાથી ચૈતન્ય, સદૈવ જીવિત રહે તેથી જીવ, પ્રાણોનો ધારક હોવાથી પ્રાણી આ પ્રકારે નામ પ્રમાણે જેમાં ગુણ હોય તેને યથાર્થ નામ જાણવું (૨) અયથાર્થ નામઃ નામ પ્રમાણે જ્યાં ગુણ ન હોય જેમકે વ્યક્તિનું નામ હીરાચંદ, મોતીબાઈ, કચરાભાઈ વગેરે હોય છે પણ તે નામ પ્રમાણે ગુણ હોતા નથી (૩) અર્થશૂન્ય નામઃ જેનો કોઈ અર્થ ન થાય તેવું નામ- જેમકેવાજાંના અવાજ, પશુ પક્ષીઓના અવાજ, ખાંસી, છીંક, બગાસું વગેરે એ નામોનો કંઈ અર્થ થતો નથી. = (૨) સ્થાપના નિક્ષેપઃ જે વસ્તુ મૂલ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય = અથવા જેમાં મૂળ વસ્તુનો આરોપ કર્યો હોય તે. એના ૪૦ ભેદ છે. (૧) કડ્ડ કમ્મેવા = લાકડાની, (૨) ચિત્ત કમ્મેવા ચિત્રની, (૩) પોત કમ્મેવા = પોત (ચીડ)ની, (૪) લોપ કમ્મેવા = ખડી આદિના લેપનની (૫) ગંઠીમેવ દોરા દોરી વગેરેની ગાંઠોની, (૬) પૂરીમેવા = ભરત ભરીને અથવા ધાતુ ગાળી સંચામાં ભરી વસ્તુ બનાવે, (૭) વેઢીમેવા કોતરણી કરીને શૃંખલાદિના વેષ્ટનથી બનેલી (૮) સંઘાઈ મેવા કોઈ વસ્તુનો સંજોગ મેળવીને બનાવે તે, (૯) અખેવા = અકસ્માત્ કોઈ વસ્તુના પડવાથી આકાર બની જાય તે, તથા (૧૦) વરાહએવા ચોખા વગેરેથી બનેલી ઉક્ત ૧૦ પ્રકા૨ની વસ્તુની કોઈ મનુષ્ય પશુ, પક્ષી, દેવ તથા દ્વીપ, સમુદ્ર, મકાન બગીચા આદિની આકૃતિ બનાવે. = = - તે ૧૦ પ્રકારના બબ્બે ભેદ છે. (૧) એગંવા = એક આકાર બનાવે, (૨) બહુવા = વિશેષ આકાર બનાવે. એ રીતે ૨૦ પ્રકાર થયા. એ વીસ સ્થાપના બે પ્રકારે થાય છે. શ્રી જૈન તત્ત્વ સાર = |૨૨૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧) સદ્ભાવ સ્થાપના : મૂળ જેવી વસ્તુ અથવા મનુષ્ય કે પ્રાણી હોય તે પ્રમાણે આબેહુબ, લક્ષણસઃ નિશાની, લંબાઈ, પહોળાઈ, જાડાઈ વગેરે બરોબર બનાવે, જેમ હાલ ફોટોગ્રાફ પાડે છે, છબી, પૂતળાં બનાવે છે, તેમ નજરે જોતાં જ તે વસ્તુ કે પ્રાણીનો તાદૃશ્ય ભાસ થાય એવી સ્થાપનાને સદ્ભાવ સ્થાપના કહે છે. (૨) અભાવ સ્થાપના : મૂળ વસ્તુ કે પ્રાણીના જેવું રૂ૫, લંબાઈ, પહોળાઈ, આકાર વગેરે નહિ પણ મનઃ કલ્પિત જેમ આવ્યું તેમ કોઈ પણ વસ્તુઓનો સંયોગ મેળવી તે આકાર બનાવે. જેમકે ગોળ પથ્થરને તેલ સિંદુર લગાવી ભૈરવની હનુમાનની, ગણેશની મૂર્તિ સ્થાપે. એ રીતે વીસ પ્રકારના બબ્બે ભેદ ગણતાં સ્થાપના નિક્ષેપના કુલ ચાલીસ ભેદ થયા. (૩) દ્રવ્ય નિક્ષેપઃ પ્રાણી કે પદાર્થ તો છે, પરંતુ તેમાં તેના નામ પ્રમાણે ગુણ નથી અથવા હજી સુધી ગુણ પ્રગટ થયા નથી તે • દ્રવ્ય નિક્ષેપ તેના બે ભેદ છે (૧) આગમથી : શાસ્ત્ર ભણે પણ તેનો કંઈ અર્થ સમજે નહિ. તેમ જ ઉપયોગ રાખ્યા વગર શૂન્ય ચિત્તથી અને પરિણામની ધારા બીજી તરફ રાખીને ભણે તેને “આગમથી દ્રવ્ય નિક્ષેપ કહે છે. (૨) નોઆગમથી તેના ત્રણ ભેદ છે. (૧) “જાણગ શરીર દ્રવ્યાવશ્યક” જેમ કોઈ શ્રાવક આવશ્યક સૂત્ર (પ્રતિકમણ સૂત્રોના જાણપણાવાળો આયુષ્ય પૂરું કરી મરી ગયો. તેનું શરીર જીવરહિત પડ્યું છે. તેને એમ કહે કે, “આ શ્રાવક આવશ્યકનો જ્ઞાતા હતો. દૃષ્ટાંત - જેમાં ઘી ભરાતું હતું તેવા ખાલી ઘડાને દેખીને કહે કે “આ ઘડો ઘીનો છે.” (૨) ભવિય શરીર દ્રવ્યાવશ્યક” : કોઈ શ્રાવકને ઘેર પુત્ર થયો, તે પુત્રને કહે કે “આ આવશ્યક સૂત્રનો જ્ઞાતા થશે.” દૃષ્ટાંત - સાવ કોરો ઘડો છે તેને જોઈને કહે કે “આ ઘીનો ઘડો થશે.” (૩) “જાણગ ભવિય વ્યતિરિક શરીર દ્રવ્યાવશ્યક : એના વળી ત્રણ ભેદ (૧) લૌકિક (૨) કુકાવચનિક (૩) લોકોત્તર તે ત્રણનો વિસ્તાર વર્ણવે છે. જે અર્થ ભાવ નિલેપનો પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ હોય અર્થાત્ એની પૂર્વ તથા ઉત્તર અવસ્થા રૂપ હોય તે દ્રવ્યનિક્ષેપ. | ૨૨૬ ૨૨૨ નિક્ષેપ અધિકાર | Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧) લૌકિક - રાજા, શેઠ, સેનાપતિ હંમેશા સભામાં જઈને કરવા યોગ્ય કામ કરે તે લૌકિક દ્રવ્ય આવશ્યક (૨) કુબાવચનિક : જેઓ ઝાડની છાલ અને પાંદડાનાં વસ્ત્રો પહેરનાર (ચક્કચિરિયા) છે. મૃગચર્મ - વ્યાઘચર્મ રાખનારા છે, ભગવાં વસ્ત્ર પહેરનારા (પાંડુરંગા) છે, માત્ર નામધારી તાપસ (પાસસ્થા) છે,એવા અનેક જાતના સાધુ, વૈરાગીઓ, પોતાના નિત્ય નિયમ પ્રમાણે ૐકાર વગેરેનું ધ્યાન કરે, તેમ જ ક્રિયા કરે, તે કુટાવચનિક દ્રવ્ય આવશ્યક (૩) લોકોત્તર : જેઓ (ઇમે સમણગુણ મુક્કા) સાધુના ગુણોથી રહિત છે, (જોગ છકાય નિરભુકંપા) છ કાયના જીવોની દયા ન પાળનારા, (હયાઈવઉદ્ધ) ઘોડાની પેઠે ઉન્મત્ત, (ગયા ઈવ નિરંકુસા) હાથીની પેઠે અંકુશ રહિત, (ઘટ્ટા) શરીરની સુશ્રુષા ટાપટીપ કરે, (મઢા) મઠધારી, (તિપુટ્ટા) તપ રહિત, (પંડુર પટ્ટા) શ્વેત વસ્ત્રધારી, (જિણાણે આણા રહિતા) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા, અને (ઉભય કાલ આવસ્યગા ઠવંતિ) બન્ને વખત પ્રતિક્રમણ કરનારા છે તેને લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ ખરા સાધુના વેશમાં છે પણ સાધુના ગુણવાળા નથી. (૪) ભાવ નિક્ષેપ ઃ જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્ત બરાબર ઘટતું હોય તે ભાવનિક્ષેપ (વસ્તુનો નિજગુણ વસ્તુમાં હોય તેને ભાવ નિક્ષેપ કહે છે.) જીવનો નિજગુણ જે જ્ઞાન દર્શન વગેરે જીવમાં, પુદ્ગલ અજીવનો નિrગુણ વર્ણ, ગંધ વગેરે અજીવમાં હોય તો તે ભાવ નિક્ષેપ ગણાય છે. ભાવ નિક્ષેપના બે ભેદ છે. (૧) “આગમથી ભાવ આવશ્યક - શુધ્ધ ઉપયોગ સહિત એટલે ભાવાર્થ પર ઉપયોગ લગાડી એક ચિત્તે અને અંતઃકરણની રુચિપૂર્વક શાસ્ત્ર ભણે અને તેના ભાવ ભેદ સમજે તે (૨) “નો આગમથી ભાવ આવશ્યક” સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સવાર સાંજ બંને વખત શુધ્ધ ઉપયોગ સહિત પ્રતિક્રમણ કરે તે આગમથી ભાવ આવશ્યક ગુણ રૂપ છે. અને નોઆગમથી ભાવ આવશ્યક ગુણીરૂપ છે. એ ચારે નિક્ષેપોમાં પહેલા ત્રણ (નામ, સ્થાપના અને દ્રવ્ય) નિક્ષેપ ગુણરહિત નિરુપયોગી હોવાથી “અવલ્થ” એટલે અવસ્તુ (નકામા) કહ્યા છે. અને ચોથો ભાવ નિક્ષેપ ગુણયુક્ત હોવાથી ઉપયોગી કહ્યો છે. એ ચારે નિપાનું વર્ણન શ્રી “અનુયોગદ્વાર સૂત્રમાં છે. શ્રી જૈન તત્ત્વ સાર Page #248 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રમાણનું વર્ણન જેના વડે વસ્તની વસ્તુતા સિધ્ધ થાય તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ બંને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દૃષ્ટિથી ગ્રહણ કરે છે. પ્રમાણ ચાર છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ, (૨) અનુમાન પ્રમાણ (૩) આગમ પ્રમાણ અને ૪) ઉપમા પ્રમાણ (૧) પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય તે. તેના બે પ્રકાર (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ (૨) નોઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ તેમાં ઇન્દ્રિય પ્રત્યક્ષના બે પ્રકાર : (૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ તેમાં નિવૃત્તિના વળી બે પ્રકાર (૧) આપ્યંતર નિવૃત્તિ - તે જે નેત્રાદિ ઇન્દ્રિયની આકૃતિ રૂપ બનીને સ્વસ્થાનમાં આત્મપ્રદેશો રહે તે. અને (૨) બાહ્ય નિવૃત્તિ -તે, જે નામ કર્મના ઉદયથી પાંચે ઇન્દ્રિયના આકાર રૂપ પુદ્ગલસમૂહ આત્મપ્રદેશની સત્તાને અવગાહ્યા કરે તે. હવે બીજું ઉપકરણ (ઉપકારી હોય તે) તે પણ બે પ્રકારનું છે : (૧) આપ્યંતર ઉપકરણ- તે જે નેત્રોમાં કૃષ્ણ શ્વેત મંડલ છે તે, અને (૨) બાહ્ય ઉપકરણ તે જે ધૂપ, તૃણ આદિથી આંખોનું રક્ષણ કરી રહે છે પોપચાં, પાંપણ વગેરે. ભાવઇન્દ્રિયના પણ બે પ્રકાર છે ઃ (૧) લબ્ધિ - તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે ઇન્દ્રિયોમાં જાણવાની શક્તિ પ્રકટે તે; અને (૨) ઉપયોગ - તે જે લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય; અર્થાત્ સમયસર ઇન્દ્રિયો યથોચિત્ત કામ આપે જેમકે (૧) શ્રોતેન્દ્રિય = સાંભળવાનું (૨) ચક્ષુરિન્દ્રિય = દેખવાનું (૩) ઘ્રાણેન્દ્રિય = સૂંઘવાનું, (૪) રસનેન્દ્રિય = સ્વાદ ચાખવાનું અને (૫) સ્પર્શેન્દ્રિય = શીત, ઉષ્ણ વગેરે સ્પર્શ જાણવાનું કામ આપે છે. તેમાંથી (૧) એકેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૪૦૦ ધનુષ્યનો છે. |૨૨૮ નિક્ષેપ અધિકાર Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨) બેઇન્દ્રિયની બે ઇન્દ્રિયોમાંથી પહેલી સ્પર્શેન્દ્રિયનો વિષય ૮૦૦ ધનુષ્યનો છે. અને બીજી રસનેન્દ્રિયનો વિષય ૬૪ ધનુષ્યનો છે. (૩) તેઇન્દ્રિયની સ્પર્શેન્દ્રિયનો વિષય ૧૬૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૧૨૮ ધનુષ્યનો અને ઘ્રાણેન્દ્રિયનો ૧૦૦ ધનુષ્યનો છે. (૪) ચૌરેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૩૨૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૨૫૬ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો, ૨૦૦ ધનુષ્યનો, ચક્ષુરિન્દ્રિયનો ૨૯૫૪ ધનુષ્ય અને (૫) અસંશી પંચેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો વિષય ૬૪૦૦ ધનુષ્યનો, રસનેન્દ્રિયનો ૫૧૨ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો ૪૦૦ ધનુષ્યનો, ચક્ષુરિન્દ્રિયનો ૫૯૦૮ ધનુષ્યનો અને શ્રોતેન્દ્રિયનો વિષય ૮૦૦ ધનુષ્યનો છે અને સંશી પંચેન્દ્રિયના સ્પર્શ, રસ અને ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયોનો વિષય ૯-૯ યોજનનો, શ્રોતેન્દ્રિયનો વિષય ૧૨ યોજનનો અને ચક્ષુઇન્દ્રિયનો ૧ લાખ યોજન ઝાઝેરો વિષય ગણાય છે. તે વૈયિરૂપ કરે ત્યારે ઉત્કૃષ્ટ અવગાહના તેટલી જાણવી. ચક્ષુરિન્દ્રિયનો વિષય ૪૭૨૬૩ યોજનનો હોય છે, કેમકે આટલે દૂરથી ઊગતો સૂર્ય દૃષ્ટિગોચર થાય છે. આ બધા ઉત્કૃષ્ટ વિષય જાણવા. આ ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણની વાત થઈ. (૨) હવે નોઈન્દ્રિય પ્રત્યક્ષ ૨ પ્રકારના (૧) દેશથી (૨) સર્વથી તેમાં દેશથી ૪ પ્રકાર : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન અને (૪) મનઃ પર્યવજ્ઞાન (૨) સર્વથી નોઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણનો એક જ ભેદ તે વળજ્ઞાન. હવે પાંચે જ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. અહીં પાંચ ઇન્દ્રિયો અને મન પ્રત્યક્ષ જે કહ્યું તે વ્યાવહારિક પ્રત્યક્ષ છે. તેથી પરોક્ષ છે. આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેની સહાયતાથી થતાં મતિ અને શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે, આત્મ પ્રત્યક્ષ નથી. (૧) મતિજ્ઞાન - ૫ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ વડે જે જાણવું થાય તે મતિજ્ઞાન તેના ૨૮ ભેદ (૧) અવગ્રહ (અવ્યક્ત જ્ઞાન અર્થાત્ નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય જ્ઞાન હોય તે અવગ્રહ), (૨) ઇહા (અવગ્રહથી ગ્રહણ કરેલાં સામાન્ય વિષયનો વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે તે ઈહા), (૩) અવાય (ઇહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષનો કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે તે અવાય અથવા અપાય), (૪) ધારણા (અવાયરૂપ નિશ્ચય અમુક સમય ટકે વળી લુપ્ત થાય છતાં આગળ ઉપર યોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે તે ધારણા) શ્રી જૈન તત્ત્વ સાર ૨૨૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપરના ચાર ભેદ પૈકી અવગ્રહના બે ભેદ છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ (૧) વ્યંજનાવગ્રહ - વસ્તુની સાથે ઇન્દ્રિયોનો પ્રથમ સંયોગ તે વ્યંજનાવગ્રહ, કોઈ પણ ઇન્દ્રિયથી દ્રવ્યનું સંપૂર્ણ જ્ઞાન ન થઈ શકે. પ્રત્યેક ઇન્દ્રિયથી તે દ્રવ્યના અમુક પર્યાયનું જ જ્ઞાન થાય છે. ચહ્યું અને મન સિવાયની ચાર (શ્રોતેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય) પ્રાપ્યકારી ઇન્દ્રિયોથી થતું જ્ઞાન પહેલાં વ્યંજનાવગ્રહથી થાય છે અને પછી અર્થાવગ્રહથી થાય છે. (૨) અર્થાવગ્રહ - મન અને ચક્ષુ એ બે અપ્રાપ્યકારી છે. તે દ્વારા થતું જ્ઞાન અર્થાવગ્રહથી જ થાય છે. તે દ્વારા વ્યંજનાવગ્રહ થતો જ નથી. આંખમાં નાખેલું કાજળ આંખ જોઈ શકતી નથી. પણ દૂરની વસ્તુને જોઈ શકે છે, અને મન પણ તેવા પ્રકારનું છે. તેથી તે બન્ને ઇન્દ્રિય અને વસ્તુના સંયોગની જરૂર હોતી નથી અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠું મન તે છે ઇન્દ્રિયોનો હોય છે. (૩) મતિજ્ઞાનના ૨૮ ભેદ – પાંચ ઇન્દ્રિયો અને છઠું મન. તેના અવગ્રહ, ઇહા અવાય અને ધારણા એમ ચાર ભેદ દરેકના ગણતાં ૬ x ૪= ૨૪ થયા. તેમાં પ્રાપ્યકારી ચાર ઇન્દ્રિયોના ચાર ભેદ વ્યંજનાવગ્રહના થાય છે. તે ભેળવતાં ર૪ + ૪ = ૨૮ ભેદ થયા. બીજી રીતે છ ઇન્દ્રિયોના ઇહા, અવાય અને ધારણા મળી ૧૮, છે ઇન્દ્રિયોના અર્થાવગ્રહ ૬ અને ચાર ઇન્દ્રિયોના વ્યંજનાવગ્રહ ૪ એમ કુલ મળી ૧૮ + ૬ + ૪ = ૨૮ ભેદ. જેમ માટીના કોરા શરાવલામાં એક એક બુંદ પાણી નાખવાથી તે પાણી શોષાતાં જ્યારે બધા પ્રદેશ પૂર્ણ થઈ જાય છે. ત્યારે તેમાં પાણી ભરાતું જાય છે. તેવી જ રીતે નિદ્રાધીન મનુષ્યની ઇન્દ્રિયો દર્શનાવરણીયના ઉદયથી રૂક્ષ થઈ જાય છે. તેને અવાજ કરતાં શબ્દનાં પુદ્ગલો વડે શ્રોતેન્દ્રિયના પ્રદેશ પૂર્ણ ભરાયા પછી તે શબ્દ ગ્રહણ કરે છે. આ “અવગ્રહ થયો. પછી તે વિચારે છે કે, મને કોણ બોલાવે છે ? આમ વિચારવું તે “ઈહા”. પછી અમુક જ વ્યક્તિ મને બોલાવે છે એવો નિશ્ચય થાય તે “અવાય? અને તે સાંભળેલા શબ્દોને ધારી રાખે અને ઘણા કાળ પછી પ્રસંગોપાત કહે કે આ એ જ વ્યક્તિનો અવાજ છે, કે જેણે મને તે દિવસે જગાડ્યો હતો, તે “ધારણા'. જેવી રીતે શ્રોતેન્દ્રિય, અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ ચાર બોલ કહ્યા, તેવી જ રીતે ચક્ષુરિન્દ્રય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને મન ઉપર પણ ચાર ચાર બોલ તે તે ઇન્દ્રિયના વિષય આશ્રયી જાણી લેવા. | ૨૩૦ નિક્ષેપ અધિકાર Page #251 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારથી મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. ઉપર પ્રથમ શ્રોતેન્દ્રિયનો અવગ્રહ કહ્યો તેના ૧૨ પ્રકાર છે. જેમ અનેક પ્રકારનાં વાજિંત્ર વાગે છે અને અનેક મનુષ્યો સાંભળી રહ્યા છે. પણ તેમાંથી મતિજ્ઞાન ક્ષયોપશમ પ્રમાણે (૧) બહુ - કોઈ એક જ વખતે ઘણા શબ્દ ગ્રહણ કરે (૨) અબહુ - તે કોઈ થોડા શબ્દ ગ્રહણ કરે (૩) બહુવિધ - તે આ ઢોલ છે, આ ત્રાંસા છે વગેરે ભેદભાવ સહિત ગ્રહણ કરે (૪) અબહુવિધ - કોઈ ભેદભાવને સમજે નહિ, (૫) ક્ષિપ્ર - તે કોઈ શીઘ્રતાથી સમજે (૬) અપ્રિ - તે કોઈ વિલંબથી સમજે (૭) સલિંગ - તે કોઈ અનુમાનથી સમજે (૮) અલિંગ - તે કોઈ અનુમાન વિના સમજે (૯) સંદિગ્ધ - તે કોઈ શંકાયુક્ત સમજે (૧૦) અસંદિગ્ધ - તે કોઈ શંકા રહિત સમજે. (૧૧) ધ્રુવ - તે કોઈ એક જ વખતમાં બધું સમજી જાય અને (૧૨) અધ્રુવ - તે કોઈ વારંવાર જાણવાથી સમજે. જેવી રીતે આ શ્રોતેન્દ્રિયના અવગ્રહના ૧૨ બોલ એ પ્રમાણે જે ઉપર ૨૮ ભેદ કહ્યા છે તે દરેક બોલ ઉપર ૧૨ -૧૨ બોલ ઊતારવા એ રીતે ૨૮ X ૧૨ = ૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. આ ૩૩૬ ભેદ કૃતનિશ્ચિત (સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે તે કૃતનિશ્ચિત) મતિજ્ઞાનના જાણવા. હવે મતિજ્ઞાનનો બીજો પ્રકાર અમૃતનિશ્રિત (તે નહીં સાંભળ્યું, નહીં જોયું તો પણ તેમાં મતિ વિસ્તરે તે) મતિજ્ઞાન, તેના ચાર ભેદ તે ચાર પ્રકારની બુધ્ધિ (૧) ઔત્પાતિકી (કોઈ પ્રસંગ પર કાર્ય સિધ્ધ કરવામાં બુધ્ધિ એકાએક પ્રગટ થાય છે) (૨) વૈનાયિકી (ગુરુ આદિની વિનય ભક્તિ કરવાથી પ્રાપ્ત બુધ્ધિ) (૩) કાર્મિકી (જોતાં, લખતાં, ચીતરતાં, વણતાં વાવતાં આદિ અનેક શિલ્પકાળનો અભ્યાસ કરતાં કુશળ થાય તે) અને (૪) પારિણામિકી (વય પરિણમે તેમ બુધ્ધિ પરિણમે તથા બહુસૂત્રી સ્થવિર, પ્રત્યેક બુધ્ધ વગેરેને આલોચન કરતાં બુધ્ધિની વૃધ્ધિ થાય તે) આ પ્રમાણે કૃતનિશ્રિતના ૩૩૬ અને અશ્રુતનિશ્રિતના ૪ ભેદ મળી કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. (૨) શ્રુતજ્ઞાન – સાંભળવાથી કે દેખવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન તેના ૧૪ ભેદ. (૧) અક્ષર શ્રત - અ, ઈ, વગેરે સ્વર અને ક, ખ વગેરે વ્યંજન એ વડે જે જ્ઞાન થાય તે. (૨) અનક્ષર શ્રુત - તે અક્ષરના ઉચ્ચાર વગર ખાંસીથી, છીંકથી, શ્રી જૈન તત્વ સાર ૨૩૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ હાથથી, નેત્રાદિની ચેષ્ટાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે (૩) સંજ્ઞી શ્રુત - વિચારવું, નિર્ણય કરવો, સમુચ્ચય અર્થ કરવો, વિશેષ અર્થ કરવો, અનુપ્રેક્ષા કરવી. અને નિશ્ચય કરવો આ છ બોલ સંજ્ઞી જીવોમાં હોય છે. એ છ બોલથી સૂત્રાદિ ધારણ કરે. (૪) અસંશી શ્રુત - ઉક્ત છ બોલ રહિત પૂર્વાપર નિર્ણય રહિત ભણે, ભણાવે, સાંભળે, સંભળાવે. (૫) સમ્યક્ શ્રત - અહંતપ્રણિત, ગણધર ગંથિત તથા જઘન્ય ૧૦ પૂર્વનું પૂર્ણજ્ઞાન ભણેલા હોય તેના રચેલાં. શાસ્ત્રો તે. (૬) મિથ્યા શ્રુત - પોતાની મતિ કલ્પનાથી બનાવેલા ગ્રંથો જેમાં હિંસાદિ પાંચ આશ્રવ સેવન કરવાનો ઉપદેશ હોય, જેમકે વૈદક, જ્યોતિષ, કામશાસ્ત્રો વગેરે. (૭) સાદિ શ્રુત - આદિ સહિત શ્રુતજ્ઞાન. (૮) અનાદિ શ્રુત - આદિ રહિત શ્રુતજ્ઞાન. (૯) સપર્યવસિત શ્રત - અંત સહિત શ્રુતજ્ઞાન. (૧૦) અપર્યવસિત શ્રુત - અંત રહિત શ્રુતજ્ઞાન. ૦ (૧૧) ગમિક શ્રુત - દૃષ્ટિવાદ અંગનું જ્ઞાન. (દષ્ટિવાદ અંગનો ખુલાસો પ્રથમ ખંડના ચોથા પ્રકરણમાં છે.) દસ પૂર્વથી ન્યૂન જ્ઞાનવાળાના બનાવેલા ગ્રંથો પૂર્ણ વિશ્વસનીય ન ગણાય. કારણ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવ્ય જીવ પણ પ્રાપ્ત કરી શકે છે. આદિ અનાદિ, સપર્યવસિત, અપર્યવસિત શ્રુતનો ખુલાસો (૧) દ્રવ્યથી : એક જીવ અધ્યયન કરવા બેઠો. તે અધ્યયન પૂર્ણ કરશે તેનો આદિ - અંત હોવાથી એક જીવ આશ્રયી સાદિ સાંત, ઘણા જીવો ભૂતકાળમાં અનાદિકાળથી ભણ્યા છે અને ભવિષ્યમાં ભણશે. તેનો આદિ અંત ન હોવાથી અનાદિ અનંત. (૨) ક્ષેત્રથી : ભરત એરવત ક્ષેત્રમાં સમયનું પરિવર્તન હોવાથી સાદિ સાંત શ્રત હોય છે. અને મહાવિદેહમાં સદેવ સરખો કાળ હોવાથી અનાદિ અનંત શ્રત હોય છે. (૩) કાળથી : ઉત્સર્પિણી અવસર્પિણી કાળઆશ્રી સાદિ સાંત અને નોઅવસર્પિણી - નોઉત્સર્પિણી આશ્રી અનાદિ અનંત. (૪) ભાવથી પ્રત્યેક તીર્થંકરના પ્રકાશિત ભાવ આશ્રી સાદિ સાંત અને ક્ષાયોપથમિક ભાવ આશ્રી અનાદિ અનંત શ્રુતજ્ઞાન જાણવું. ૨૩ર નિક્ષેપ અધિકાર | Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અગમિક શ્રુત - આચારાંગાદિ કાલિક સૂત્રનું જ્ઞાન. (૧૩) અંગ પ્રવિષ્ઠ - દ્વાદશાંગ સૂત્ર. (૧૪) અંગબાહ્ય - તેના બે ભેદ છે. (૧) આવશ્યક - સામાયિકાદિ ૬ આવશ્યક અને (૨) આવશ્યક વ્યતિરિક્ત - કાલિક ઉત્કાલિકાદિ સૂત્રો ઉક્ત મતિ અને શ્રુતજ્ઞાનનો પરસ્પર ક્ષીરનીરની જેમ ઘનિષ્ટ સંબંધ છે. જગતનો કોઈ પણ જીવ આ બે જ્ઞાન વગરનો હોતો નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ વાળાના જ્ઞાન ને જ્ઞાન કહે છે અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે. ઉત્કૃષ્ટ અતિશ્રુતજ્ઞાનનો ધારક સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે તેથી તે શ્રુતકેવળી કહેવાય છે. જાતિસ્મરણશાન તે મતિજ્ઞાનનો ચોથો પ્રકાર ધારણા તેમાં જ સમાય છે. જાતિસ્મરણજ્ઞાનથી ઉત્કૃષ્ટ ૯૦૦ ભવથી પણ વધારે સંખ્યાતા ભવ (જો સંજ્ઞી પંચેન્દ્રિયના આંતરા રહિત નવસો ભવ કર્યા હોય તો) જોઈ શકાય છે. (૩) અવધિજ્ઞાન મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને ઇન્દ્રિયોની અપેક્ષા વિના જે જ્ઞાન વડે જાણી શકાય તે અવધિજ્ઞાન તેના ૮ પ્રકાર: (૧) ભેદ દ્વાર: અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) ભવ પ્રત્યય (ઉત્પત્તિની સાથે જ પ્રગટ થાય છે તે) દેવતા, નારકીને હોય છે. અને (૨) લબ્ધિ પ્રત્યય મનુષ્ય - તિર્યંચને કરણી કરવાથી ક્ષયોપશમથી થાય છે. જેને ગુણ પ્રત્યય કહેવાય છે. (૨) વિષય દ્વાર : અવધિજ્ઞાનથી સાતમી નરકના નારકી જઘન્ય અર્થો ગાઉ દેખે, ઉત્કૃષ્ટા એક ગાઉ દેખે; છઠ્ઠી નરકવાળા જઘન્ય – ૧ ગાઉ દેખે, ઉ.૧ીગાઉ દેખે પાંચમી જઘન્ય ૧ ગાઉ દેખે ઉત્કૃષ્ટ ૨ ગાઉ દેખે, ચોથી નરકવાળા જઘન્ય ર ગાઉ ઉત્કૃષ્ટ રા ગાઉ. ત્રીજી નરકવાળા જઘન્ય રો ગાઉ ઉત્કૃષ્ટ ૩ ગાઉ, બીજી નરકવાળા જઘન્ય ૩ ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ દેખે, પહેલી નરકવાળા જઘન્ય ૩ ગાઉ ઉત્કૃષ્ટ ૪ ગાઉ અવધિજ્ઞાનથી જાણી દેખી શકે છે. જે અસુરકુમાર દેવો જઘન્ય ર૫ યોજન ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર 9 નારકી જીવો મહાવેદના અનુભવવાથી કે જાતિસ્મરણજ્ઞાનથી પાછલા ભવોની વાત જાણી શકે છે પણ દેખી શક્તા નથી. કારણ કે તે પરોક્ષજ્ઞાન છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૩૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ દેખે તેના નવનિકાયના દેવો જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. વાણવ્યંતર દેવો જઘન્ય ૨૫ યોજન ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. જ્યોતિષ્ક દેવો જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, વૈમાનિક દેવો ઊંચે પોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. તિચ્છ પલ્યોપમના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે , અને સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને નીચે પહેલા બીજા દેવલોકના દેવો પ્રથમ નરક સુધી દેખે, ત્રીજાને ચોથા દેવલોકના દેવો બીજી નરક સુધી દેખે, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરક સુધી દેખે. સાતમા આઠમા દેવલોકના દેવો ચોથી નરક સુધી દેખે, નવમાથી બારમા દેવલોકના દેવો પાંચમી નરક સુધી દેખે, નવ રૈવેયકના દેવો છઠ્ઠી નરક સુધી દેખે. •ચાર અનુત્તર વિમાનના દેવો સાતમી નરક સુધી દેખે. અને સર્વાર્થ સિધ્ધ વિમાનવાસી) દેવ સંપૂર્ણ લોકમાં કંઈક ઓછું જાણે દેખે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જવન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. સંજ્ઞી મનુષ્ય જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોક અને અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ખંડ જોવાની શક્તિ છે. (૩) સંસ્થાન દ્વાર : અવધિજ્ઞાનથી નારકી તિપાઈના આકારે દેખે, ભવનપતિ પાલા (ટોપલા) ને આકારે દેખે. વ્યંતર પડતને આકારે દેખે, પહેલા બીજા દેવલોકના દેવો અને કિલ્વિષિક દેવો પૈકી જેમનું પલ્યોપમનું આયુષ્ય છે તે જ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. બાકીના બધા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. • કોઈ સ્થળે પહેલેથી છઠ્ઠી રૈવેયક સુધીના દેવો છઠ્ઠી નરક સુધી અને ઉપલી ૩ રૈવેયકના દેવ સાતમી નરક સુધી દેખે છે એમ જણાવ્યું છે. છે જે અવધિજ્ઞાન અંગુલનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્ર દેખે છે તે કાળથી આવલિકાના અસંખ્યાતમાં ભાગના કાળની વાત જાણે છે. અંગુલનો સંખ્યાતમો ભાગ ક્ષેત્ર દેખે તે એક આવલિકાના સંખ્યામાં ભાગની વાત જાણે, એક અંગુલ ક્ષેત્ર દેખે તે આવલિકામાં કંઈક કમ કાળની વાત જાણે, પ્રત્યેક (૯) અંગુલ ક્ષેત્ર દેખે તે પૂરી આવલિકાને જાણે. એક હાથ દેખે તે અંતર્મુહૂર્તની વાત જાણે. એક ધનુષ્ય ક્ષેત્ર દેખે તે પ્રત્યેક (૯) મુહૂર્ત જાણે, એક કોસ ક્ષેત્ર દેખે તે એક દિવસની વાત જાણે ૨ યોજન દેખે તે પ્રત્યેક દિવસની જાણે. ૨૫ યોજન દેખે તે ૧ પક્ષમાં કંઈક ઓછાની વાત જાણે. ભરત ક્ષેત્ર પૂર્ણ દેખે તે પૂર્ણ પક્ષની વાત જાણે. જંબુદ્વીપ દેખે તે ૧ મહિનાની જાણે. અઢી દ્વીપ દેખે તે ૧ વર્ષની જાણે. ૧૫મી સુચક દ્વીપ દેખે તે પ્રત્યેક વર્ષની જાણે સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે તે અસંખ્યાતા કાળની વાત જાણે. પરમ અવધિજ્ઞાન ઊપજે તો લોકાલીક દેખે. અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. અલોકમાં અવધિજ્ઞાનથી દેખાવા જેવું કશું નથી. પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિ બતાવી છે. | ૨૩૪ ૩૪. નિક્ષેપ અધિકાર Page #255 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષી ઝાલરને આકારે દેખે, બાર દેવલોકના દેવો મૃદંગને આકારે દેખે. નવ રૈવેયકના દેવ ફૂલની છાબડીને આકારે દેખે. અનુત્તર વિમાનવાસી કુમારિકાના કંચુકીને આકારે દેખે. અને મનુષ્ય તિર્યંચ અવધિજ્ઞાનથી જાળીના આકારે અનેક પ્રકારે દેખે છે. (૪) બાહ્યાભ્યતર દ્વાર : નારકી અને દેવતાને આત્યંતર અવધિજ્ઞાન હોય છે. તિર્યંચને બાહ્ય અવધિજ્ઞાન હોય છે. અને મનુષ્યને બાહ્યાભ્યતર બન્ને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. (૫) અનાનુગામી અનુગામી દ્વાર : નારકી દેવતાને અનુગામી (સાથે આવે તેવું) જ્ઞાન હોય છે. અને મનુષ્ય તિર્યંચને અનુગામી તથા અનાનુગામી (જ્યાં ઉત્પન્ન થયું ત્યાં જ હોય તેવું) બંને પ્રકારનું જ્ઞાન હોય છે. (૬) દેશથી સર્વથી દ્વાર : નારકી, દેવતા અને તિર્યંચને દેશથી (અપૂર્ણ) અવધિજ્ઞાન થાય છે, અને મનુષ્યને દેશથી તથા સર્વથી (પૂર્ણ) બંને પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. (૭) હીયમાન વર્ધમાન અવક્રિયા દ્વાર ઉત્પન્ન થયા બાદ અવધિજ્ઞાન ઘટતું જાય તે હીયમાન, વધતું જાય તે વર્ધમાન અને ઉત્પન્ન થતી વખતે હોય તેટલું જ રહે તે અવસ્થિત, નારકી દેવતાને અવસ્થિત અવધિજ્ઞાન હોય છે. અને મનુષ્ય તિર્યંચને ત્રણ પ્રકારનું હોય છે. (2) પડિવાઈ અપડિવાઈ દ્વાર : ઉત્પન્ન થઈને ચાલ્યું જાય તે પ્રતિપાતી અને કાયમ રહે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન. નારકી દેવતાને અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તિર્યંચને બન્ને પ્રકારનું હોય છે. (૪) મનઃ પર્યવજ્ઞાન : સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જણાવનારું જ્ઞાન. તેના બે ભેદઃ (૧) ઋજુમતિ : સામાન્ય રૂપે જાણે (૨) વિપુલમતિ : વિશેષ રૂપે જાણે દૃષ્ટાંત : કોઈએ મનમાં ઘટ ચિંતવ્યો તેને ઋજુમતિ વાળો ફક્ત ઘડો જ જાણશે. પણ વિપુલમતિવાળો ચિંતવેલો ઘડો, દ્રવ્યથી માટીનો, કાષ્ટનો ધાતુનો છે, ક્ષેત્રથી પાટલીપુત્રાદિમાં બનેલો છે, કાળથી શિયાળા કે ઉનાળામાં બનેલો છે અને ભાવથી ઘી, દૂધ આદિ ભરવાનો છે વગેરે વિગતવાર જાણે. ઋજુમતિ તો પ્રતિપાતિ પણ હોય છે. પરંતુ વિપુલમતિવાળો અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મનઃ પર્યવજ્ઞાની (૧) દ્રવ્યથી રૂપી દ્રવ્યને જાણે શ્રી જૈન તત્ત્વ સાર Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨) ક્ષેત્રથી નીચે રત્નપ્રભા નરકનું ઉપરની નીચેનું નાનું પ્રતર, ઉપર જ્યોતિષીનું ઉપરનું તળીયું અને તિચ્છ અઢીદ્વીપ પ્રમાણે દેખે છે. (જમાં ઋજુમતિવાળો રા/ અંગુલ ઓછું દેખે છે.) (૩) કાળથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂતકાળની અને પત્યનો અસંખ્યાતમો ભાગ ભવિષ્ય કાળની વાત જાણે છે. અને, (૪) ભાવથી સર્વ સંજ્ઞી જીવોના મનની વાત જાણે. મન:પર્યવજ્ઞાન કર્મભૂમિનાં, સંજ્ઞી, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત, સમ્યગ્દષ્ટિ, સંયતિ, અપ્રમાદી અને લબ્ધિવંત એટલા ગુણોના ધારક મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાનની વિશેષતા : (૧) અવધિજ્ઞાનથી મનઃ પર્યવજ્ઞાનનું ક્ષેત્ર થોડું છે. પરંતુ વિશુધ્ધતા અધિક છે (૨) અવધિજ્ઞાન ચારે ગતિવાળાને થાય છે, પણ મન:પર્યવજ્ઞાન તો કેવળ મનુષ્ય ગતિમાં અપ્રમત્ત સાધુને જ થાય છે. (૩) અવધિજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાતા ભાગ જેટલું ક્ષેત્ર જાણે છે તથા અધિક પણ જાણે છે. પણ મનઃ પર્યવજ્ઞાન તો અઢી દ્વીપ પ્રમાણે જ હોય છે. (૪) જે રૂપી સૂક્ષ્મ પર્યાયોને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. (૫) કેવળજ્ઞાનઃ સર્વથી નોઈદ્રિય આત્મ પ્રત્યક્ષ પ્રમાણનો એક જ ભેદ છે તે કેવળજ્ઞાન. આ જ્ઞાન મનુષ્ય, સંજ્ઞી, કર્મભૂમિના, સંખ્યાત વર્ષાયુવાળા, પર્યાપ્તા, સમ્યગ્દષ્ટિ સંયતિ, અપ્રમાદી, અવેદી, અકષાયી, ચાર ઘાતી કર્મ વિનાશક, ૧૩માં ગુણસ્થાનકવર્તીને જ પ્રાપ્ત થાય છે, કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ હસ્તામલક પ્રકાશિત થાય છે. આ જ્ઞાન અપ્રતિપાતી હોય છે. અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી જઘન્ય અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ ૮ વર્ષ ઊણા કોડ પૂર્વમાં અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થાય છે. (ર) અનુમાન પ્રમાણ : અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય તેના ત્રણ પ્રકાર: (૧) પૂવૅ (૨) સે સવૅ (૩) દિઠી સામ (૧) પૂર્વે - તે કોઈનો પુત્ર બાલ્યાવસ્થામાં પરદેશ ગયો અને યુવાન થઈ પાછો આવ્યો ત્યારે તેની માતા તેની દેહાકૃતિ, વર્ણ, તિલ, મસાદિ પૂર્વના પ્રમાણે કરી તેને પિછાણે તે (૨) સે સવૅ - તેના ૫ ભેદ – (૧) કજેણે (૨) કારણેણં (૩) ગુણેણં (૪) અવયવયાણ (૫) આસરેણે તેમાં (૧) કજેણે - જે તે કાર્યથી જેમ મોરને કેકારવથી, હાથીને ગુલગુલાટ શબ્દથી, ઘોડાને ૨૩૬ નિક્ષેપ અધિકાર Page #257 -------------------------------------------------------------------------- ________________ હણહણવાથી ઇત્યાદિ કાર્યથી પિછાણે તે કબ્જેણું (૨) કા૨ણેણંઃ તે વસ્ત્રનું કારણ તંતુ પણ તંતુનું કારણ વસ્ત્ર નહિ. ગંજીનું કારણ ઘાસ, પણ ઘાસનું કારણ ગંજી નહિ. રોટલીનું કારણ લોટ પણ લોટનું કારણ રોટલી નહિ, ઘડાનું કારણ માટી, પણ માટીનું કારણ ઘડો નહિ. મુક્તિનું કારણ જ્ઞાન દર્શન, ચારિત્ર પણ જ્ઞાનાદિનું કારણ મુક્તિ નહિ. ઇત્યાદિ કારણથી વસ્તુને પિછાણે તે કારણેણં, (૩) ગુણેણં તે નિમકમાં રસ ગુણ, ફૂલમાં ગંધ ગુણ, સુર્વણમાં કસોટી ગુણ ઇત્યાદિ, ગુણે કરી વસ્તુ પિછાણે તે ગુણેણં. (૪) અવયવયાણું - તે શીંગડાંથી ભેંસને, કલગીથી કૂકડાને, દાંતથી સુવરને, નખથી વાઘને, કેશવાળીથી કેસરી સિંહને, સૂંઢથી હાથીને, શસ્ત્રથી સુભટને, કાવ્યાલંકારથી કવિને, એક દાણો દબાવી પકાવેલાં ધાન્યને પિછાણે, ઇત્યાદિ અવયવે કરી પિછાણવું તે અવયવયાણું અને (૫) આસરેણું - ઘૂમ્રથી અગ્નિને, વાદળથી મેઘને બગલાથી લાશયને અને ઉત્તમ આચરણોથી ઉત્તમ પુરુષને પિછાણે તે આસરેણું. (૩) દિઠ્ઠીસામ, તેના બે પ્રકા૨ : (૧) સામાન્ય (૨) વિશેષ તેમાં સામાન્ય તે જેમ એક રૂપિયાને જોવાથી તેના જેવા ઘણાં રૂપિયાને જાણે. મારવાડના એક ધોરીને જોવાથી તેના જેવા ઘણાં ધોરી (બળદ)ને પિછાણે. દેશાંતરના કોઈ એક મનુષ્યને જોઈ તેના જેવા ઘણાં મનુષ્યોને જાણે. એક સમદ્રષ્ટિને જોવાથી તેના જેવા ઘણાં સમદ્રષ્ટિને જાણે, ઇત્યાદિ પ્રકારથી જાણે તે સામાન્ય, અને (૨) વિશેષ - જેમ કોઈ એક વિચક્ષણ સાધુજીએ વિહાર કરતાં રસ્તામાં ઘણું ઘાસ ઊગેલું જોયું પાણીનાં નવાણ ભરેલાં જોયા, બાગ બગીચા લીલાછમ જોયા, તેથી જાણે કે અહીં, ભૂતકાળમાં વૃષ્ટિ ઘણી થઈ હતી. આગળ જતાં જોયું તો ગામ નાનું, ગામમાં શ્રાવકનાં ઘર થોડાં, શ્રાવકના ઘરમાં સંપત્તિ પણ થોડી, પણ શ્રાવક શ્રાવિકા ઘણાં ભક્તિવંત, ઉદાર પરિણામી, ઉત્કૃષ્ટ ભાવથી દાન દેવાવાળાં, ત્યારે અનુમાનથી જાણ્યું કે અહીં વર્તમાનકાળમાં આ શ્રાવકોનું કંઈક ભલું થવાનું છે. વળી આગળ ચાલ્યા. જુએ છે તો પહાડ, પર્વત મનોહર, હવા ઘણી જ સારી, તારા ઘણાં ખરે નહિ. ગામની તથા બહારની જમીન રળિયામણી લાગે ત્યારે સમજે કે આવતા કાળમાં આ જગ્યાએ કંઈક સારૂં થવાનું જણાય છે. એ પ્રમાણે ત્રણે કાળની સારી સ્થિતિ જાણે. એ પ્રમાણે કોઈ મુનિરાજ વિહાર કરતાં કરતાં, રસ્તામાં ખડ વગરની ભૂમિને દેખે, બાગ બગીચા સુકાઈ ગયેલા દેખે, કૂવા વગે૨ે નવાણ નિર્જળ દેખે. ત્યારે સમજે શ્રી જૈન તત્ત્વ સાર ૨૩૭ Page #258 -------------------------------------------------------------------------- ________________ કે ભૂતકાળમાં અહીં વરસાદ થોડો થયો છે. આગળ ચાલતાં ગામમાં ગયા, તો ગામ મોટું, શ્રાવકોનાં ઘર ઘણાં, ઘરમાં સંપત્તિ ઘણી, પણ શ્રાવકો વિનયરહિત, અભિમાની, લોભી, દાન દેવાના ભાવ વિનાના, ત્યારે સમજે કે વર્તમાનકાળમાં અહીં કંઈક ખરાબ થવાનું જણાય છે, વળી આગળ ચાલ્યા તો પહાડ પર્વતો અમનોજ્ઞ ના પસંદ) હવા ઘણી ખરાબ ગામની બહાર તથા અંદર ખાવા ધાય તેવું, ધરતી બહુ જ ધ્રુજે, તારા બહુ ખરે, વીજળી બહુ ચમકે, ત્યારે એમ સમજે કે આવતા કાળમાં અહીં કંઈક અશુભ થવાનું જણાય છે. એમ દૃષ્ટિથી જોઈને ત્રણે કાળનો જ્ઞાતા થાય તે વિશેષ. (૩) “આગમ પ્રમાણ’ - તે આપ્ત પુરુષ દ્વારા કથિત શાસ્ત્રોથી પદાર્થનું જ્ઞાન થાય તે. તેના ત્રણ ભેદ – (૧) સુરાગમે - દ્વાદશાંગી રૂપી જિનેશ્વર પ્રભુની વાણી તથા ઓછામાં ઓછા દસ પૂર્વ લગીના જ્ઞાનવાળા મુનીશ્વરોના બનાવેલા ગ્રંથો તે “સત્તાગમે” (૨) “અત્યાગમે' - પૂર્વ કહેલાં સૂત્ર તથા ગ્રંથના બધા સમજી શકે તેવી ભાષામાં તેવા દસ પૂર્વ લગીના જ્ઞાનવાળા આચાર્ય મહારાજ વગેરે એ જે અર્થ રચ્યા તે “અત્થાગમે' (૩) “તદુભયાગમે' - એ પ્રમાણેનાં સૂત્ર અને ગ્રંથોનો તથા તેમના અર્થનો મળતો આવતો જે સમાસ સમૂહ તે “તદુભયાગમે એ પ્રમાણે આગમ પ્રમાણ જાણવું. (૪) “ઉપમા પ્રમાણ’ - એની ચોભંગી છે. (૧) છતી વસ્તુને છતી ઉપમા દેવી છે. જેમકે આવતા કાળમાં પહેલાં પદ્મનાભ' તીર્થંકર થશે તે ચાલુ કાળમાં ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી જેવા થશે. (૨) છતી વસ્તુને અછતી ઉપમા દેવી છે. જેમકે નરક અને દેવતામાં આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમનાં છે તે વાત છતી પણ પલ્ય અને સાગરના વખતની ગણતરી માટે ચાર કોસના કૂવાનું અગર પાલાનું દૃષ્ટાંત આપ્યું છે. તે કૂવો કોઈએ ભર્યો નથી, ભરતા નથી અને ભરશે પણ નહિ એ અછતી ઉપમા. (૩) અછતી વસ્તુને છતી ઉપમા દેવી છે. જેમકે દ્વારકા નગરી કેવી ? ર૩૮ નિક્ષેપ અધિકાર Page #259 -------------------------------------------------------------------------- ________________ મોતીના દાણા જેવી; આગિયો કેવો? સૂરજ જેવો વગેરે. (૪) અછતી વસ્તુને અછતી ઉપમા દેવી છે. જેમકે ઘોડાનાં શીંગડાં કેવા? ગધેડાંના શીંગડાં જેવા, ગધેડાના શીંગડાં કેવા ? ઘોડાનાં શીંગડાં જેવાં વગેરે એ પ્રમાણે ઉપમા પ્રમાણના ચાર પ્રકાર છે. ચૌદ ગુણસ્થાનક (૧) મિથ્યાત્વ ગુણસ્થાન : અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રવર્તતો જીવ શ્રી વીતરાગ પ્રભુની વાણીથી ઓછું, અધિક, વિપરીત શ્રદ્ધ, પ્રરૂપે અને સ્પર્શે અને તેના પરિણામે ૪ ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કર્યા. ૨) સાસ્વાદન ગુણસ્થાન ઃ દર્શન મોહનીયનો ક્ષયોપશમ કરી સમકિત પ્રાપ્ત કર્યું પણ પુનઃ તેજ પ્રકૃતિઓ ઉદયમાન થતાં સમકિતથી પતન થયું. આ પતન થતી વખતે જેમ વૃક્ષથી તૂટેલું ફળ પૃથ્વી પર પડ્યું નથી, વચમાં છે ત્યાં સુધી સાસ્વાદન ગુણસ્થાનક રહે છે. જેમ કોઈ પુરુષે ખીરખાંડનું ભોજન કર્યું પછી વમી નાખ્યું, વમતી વખતે પણ કંઈક સ્વાદ રહી જાય તે સમાન સાસ્વાદન. આ જીવ કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થઈ દેશે ઊણા અર્ધા પુદ્ગલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. (૩) મિશ્ર ગુણસ્થાનકઃ તે મિથ્યાત્વી જીવ સમ્યત્વાભિમુખ થયો પણ પામ્યો નહિ. જેમ શિખંડ ખાવાથી કંઇક ખાટો કંઈક મીઠો લાગે તેમ ખટાશ સમાન મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યત્વ એમ મિશ્રપણું હોય છે. આ જીવ સર્વ ધર્મ સરખા મળે છે. કારણકે તેને સૂક્ષ્મતા તારવતાં આવડતી નથી. આ જીવ દેશે ઊણા અર્ધ પુદ્ગલપરાવર્તનમાં સંસારનો પાર પામે. (૪) અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકઃ વર્તતો જીવ અનંતાનુબંધી ૪ કષાય તથા દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ એ સાતનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રધ્ધા રાખે. સાધુ આદિ ચારે તીર્થનો ઉપાસક બને. જો પૂર્વે આયુષ્યનો બંધ પડયો ન હોય તો (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) ભવનપતિ (૪) વાણવ્યંતર, (૫) જ્યોતિષી, (૫) સ્ત્રીવેદ અને (૭) નપુંસકવેદ એ સાત બોલનું આયુષ્ય ન બાંધે અર્થાત્ એ સાત બોલમાં ઊપજે નહી. કદાચિત્ આયુબંધ પડી ગયો હોય તો તે ભોગવી પછી તે ઉચ્ચગતિને પામે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૩૯ | Page #260 -------------------------------------------------------------------------- ________________ (૫) દેશવિરતિ ગુણસ્થાનક પૂર્વોક્ત ૭ પ્રકૃતિનો ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીયના ચોકનો ક્ષયોપશમ કરે. પ્રકૃતિઓનો ક્ષયોપશમ આદિ કરીને શ્રાવકનાં ૧૨ વ્રત ૧૧ પ્રતિમા (પ્રતિજ્ઞા), નવકારશી આદિ છમાસી તપ ઇત્યાદિ ધર્મ ક્રિયામાં યથાશક્તિ ઉદ્યમવંત રહે તે જીવ જો પડિવાઈ ન થાય તો જઘન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષ જાય. (૬) પ્રમત્તસંયતિ ગુણસ્થાનક : પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ચોકનો ક્ષયોપશમાદિ કરી સાધુ બને, પરંતુ દૃષ્ટિચપળ ભાવચપળ, ભાષાચપળ અને કષાયચપળ એ ચારેની ચપળતાને લીધે પ્રમાદ રહે અને શુધ્ધ સાધુવ્રતનું પાલન કરી ન શકે તે જીવ જઘન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય. (૭) અપ્રમત્તસંયતિ ગુણસ્થાનક ઃ (૧) મદ (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને (૫) વિકથાએ પાંચ દ પ્રમાદ રહિત શુધ્ધ સંયમનું પાલન કરે તે જઘન્ય તે જ ભાવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. (૮) નિયટ્ટીબાદર ગુણસ્થાનકઃ પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિ તીવ્રતાથી ક્ષયોપશમ કરે અને અહીં બે શ્રેણીની તૈયારી થાય છે. અહીં પૂર્વે કદીનહિ કરેલું એવું અપૂર્વકરણ (કષાયોની મંદતા) કરે છે. જે પ્રકૃતિઓનો ઉપશમ કરે તે ઉપશમ શ્રેણી પ્રતિપન્ન થઈ ૧૧માં ગુણસ્થાનક સુધી ચડી પાછો પડે છે. અને જે પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષપકશ્રેણી પ્રતિપન્ન થઈ નવમા, દસમા ગુણસ્થાનકે થઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય અને તત્કાળ તેરમે ગુણસ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે. (૯) અનિયટ્ટીબાદર ગુણસ્થાનક : પૂર્વોક્ત ૧૫ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગચ્છા પ્રકૃતિ અને સંજ્વલન ત્રિક (ક્રોધ, માન, માયા) & ગાથા : સુયત્રી માહાર, રિગુમ ૩વસંત વિપIST हिडंति भवमणंत, तं अणंतरमेव चउ गइया । અર્થ ગ્રુત કેવળી, આહારક શરીર, ઋજુમતી મનઃ પર્યવજ્ઞાની અને ઉપશાંતમોહી એવા ઉત્તમ પુરુષો પણ પ્રમાદાચરણે કરી ચતુર્ગતિમાં અનંત સંસાર પરિભ્રમણ કરે છે. આ પાંચે પ્રમાદો મહાભયંકર છે. (એટલા માટે સાધકે તેના ફંદામાં ફસાવું ન જોઈએ.) • પહેલાં જે કર્મપ્રકૃતિઓનો કદી ક્ષય કર્યો ન હતો તેનો અહીં ક્ષય થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. નિક્ષેપ અધિકાર Page #261 -------------------------------------------------------------------------- ________________ તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપશમાવે અથવા ખપાવે તે અવેદી અને સરળ સ્વભાવી જીવ જઘન્ય તે જ ભાવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. S (૧૦) સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકઃ પૂર્વોક્ત ર૭ પ્રકૃતિ અને સંજ્વલનનો લોભ એ ૨૮ પ્રકૃતિઓને ઉપશમાવે તો ઉપશમશ્રેણી કરે અને ખપાવે તો ક્ષપકશ્રેણી કરે. આ જીવ અવ્યામોહ, અવિભ્રમ, શાંતસ્વરૂપ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. (૧૧) ઉપશાંત મોહનીય ગુણસ્થાનકઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને રાખથી ભરેલા અગ્નિની પેઠે ઉપશમાવે, તેને યથાખ્યાત ચારિત્ર હોય, અહીં જો કાળ કરે તો અનુત્તરવિમાનમાં ઊપજે, ત્યાંથી મનુષ્ય થઈ ને મોક્ષે જાય. અને જો ઉપશમાવેલ સંજવલન લોભનો ઉદય થાય (વાયુથી રાખ ઊડે અને ભારેલો અગ્નિ પ્રજ્વલે તેમ) તો પાછો પડી દસમે નવમે ગુણસ્થાનકે થઈ આઠમે આવે, ત્યાં સાવધાન થઈ જો પાછો ક્ષપકશ્રેણી કરે તો તે જ ભવમાં મોક્ષ જાય. તેમ નહિ તો ચોથે આવી કોઈ જીવ સમકિતી રહે તો પણ ત્રીજે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે. અને જો કર્મસંયોગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તો દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં મોક્ષ પામે છે. (૧૨) ક્ષણ મોહનીય ગુણસ્થાનક : મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા પ્રકારે ખપાવેલી હોવાથી (પાણી અગ્નિ બુઝાવે તેમ) અહીં ૨૧ ગુણ પ્રગટે છે. જેમકે (૧) ક્ષપકશેણી, (૨) ક્ષાયિકભાવ, (૩) ક્ષાયિક સમ્યત્વ, (૪) ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, (૫) કરણસત્ય, (૬) ભાવ સત્ય, (૭) જોગસત્ય, (૮) અમાયી, (૯) અકષાયી, (૧૦) વીતરાગી, (૧૧) ભાવનિગ્રંથ, (૧૨) સંપૂર્ણ સંવુડ, (૧૩) સંપૂર્ણ ભાવિતાત્મા, (૧૪) મહાતપસ્વી, (૧૫) મહાસુશીલ, (૧૬) અમોહી (૧૭) અવિકારી, (૧૮) મહાજ્ઞાની, (૧૯) મહાધ્યાની, (૨૦) વર્ધમાન પરિણામી (૨૧) અપ્રતિપાતી એ ૨૧ ગુણોને 9 આઠમું નિવૃત્તિનાદર અને નવમું અનિવૃત્તિ બાદર એવો ઊલટો ક્રમ શા માટે કહ્યો? ઉત્તરઃ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ દર્શન મોહનીય બાદર છે. તેની નિવૃત્તિ આઠમે ગુણસ્થાનકે થાય છે. તેથી તેને નિવૃત્તિનાદર કહ્યું અને કિંચિત્માઝ મોહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં રહી જાય છે. તેથી નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક કહ્યું. આ બન્ને નામ સાપેક્ષ છે. તત્ત્વકેવલી ગમ્ય. શ્રી જૈન તત્વ સાર ર૪૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં ૫ જ્ઞાનાવરણીય, ૯, દર્શનાવરણીય અને ૫ અંતરાય કર્મ એ ત્રણે કર્મની ૧૯ પ્રકૃતિઓને ખપાવે છે અને તત્કાલ ૧૩મું સયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સંપન્ન, સયોગી, સશ૨ી૨ી, સલેશી, શુક્લલેશી યથાખ્યાત ચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વી, પંડિત વીર્યવંત, શુક્લધ્યાનયુક્ત હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશે ઊણાં (૯ વર્ષ ઊણું) પૂર્વ ક્રોડ સુધી રહી પછી ૧૪મું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ જીવ શુક્લધ્યાનના ચોથા પાયાનો ધ્યાતા, સમુચ્છિન્ન ક્રિયા અનંતર - અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ, મન, વચન અને કાયા એ ત્રણે યોગોનો નિગ્રહ કરી શ્વાસોચ્છ્વાસનું રૂંધન કરે છે. આ પ્રમાણે અયોગી કેવળી બની રૂપાતીત (સિધ્ધ સ્વરૂપ) આત્માના અનુભવમાં અત્યંત લીન થઈને શૈલેશી (સુદર્શન મેરુ પર્વત) સમાન નિશ્ચલ રહી બાકી રહેલાં વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોને ક્ષય કરે છે. અને ઔદારિક તૈજસ અને કાર્યણ એ ત્રણે શરીરોને છોડીને જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થવાથી ઊછળે છે તેવી રીતે કર્મબંધનથી મુક્ત થયેલ જીવ મુક્તિ તરફ ગમન કરે છે. જેમ અગ્નિજવાલાનો ઉર્ધ્વગમનનો સ્વભાવ છે તેમ નિષ્કર્મી જીવનો ઉર્ધ્વગમનનો સ્વભાવ હોવાથી તે સમશ્રેણી ૠજુગતિ અન્ય આકાશ પ્રદેશનું અવગાહન કર્યા વિના, વિગ્રહ ગતિ રહિત, એક સમય માત્રમાં મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખોનો ભોકતા બને છે. તે આગમપ્રમાણ જાણવું. એ પ્રમાણે ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, ઇત્યાદિ અનેક રીતિ વડે નવ તત્ત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. વળી આ સૂત્રધર્મના પેટામાં દ્વાદશાંગી વાણી વગેરે સર્વે જ્ઞાનનો સમાવેશ થાય છે. એ જ્ઞાનનો કોઈ પાર પામી શકે નહિ. પણ તેમાંથી યથાશક્તિ પ્રાપ્ત કરી લેવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. શાસ્ત્રજ્ઞાન અનંત છે, વિદ્યાઓ ઘણી છે. પરંતુ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે અને વિઘ્નો અનેક છે. માટે જેમ હંસ પાણીને છોડીને દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ. શાસ્ત્રજ્ઞાન અનેક શંકાઓનો છેદ કરનાર, મોક્ષમાર્ગદર્શક અને સર્વ જીવોના નેત્રરૂપ છે. શાસ્ત્રજ્ઞાનરૂપ નેત્ર જેમને નથી તે અંધ સમાન છે. ૨૪૨ નિક્ષેપ અધિકાર Page #263 -------------------------------------------------------------------------- ________________ जिणवयणे अणुरतो, जिणवयणं जे करन्ति भावेणं । अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ (ઉત્ત. અ. ૩૬ ગાથા રપ૧) અર્થ : જે કિલષ્ટ પરિણામ રહિત, નિર્મળ ભાવવાળા હોય છે તે શ્રી જિનેશ્વર પ્રણિત વચનમાં અનુરક્ત (પ્રીતિયુક્ત) બને છે. અને જિનવચનની જે આરાધના કરે છે તે સંસારનો પાર પામે છે. ૬ ૬ ૬ હે જગત્પાવન! તારા પ્રસાદરૂપી અમૃતજલની આશાથી હું તારી હજૂરમાં આવ્યો છું. ત્યાંથી ખાલી હૃદયે મને પાછો ફેરવીશ નહિ. તારી કરુણા એ જ માતાના સ્તનનું દૂધ છે, ભારતવર્ષની ભાગીરથી છે, ભક્તહૃદયનું શાન્તિસલિલ છે. તારી કરુણાના અમૃતજળમાં અવગાહન કરીને હું પાપતાપથી જરૂર મુક્ત થઈશ અને નિષ્પાપ નિર્મળ ચિત્તથી તારા શ્રીચરણમાં પ્રીતિ - પુષ્પનું નૈવેધ ધરી મારા જીવનને સાર્થક કરીશ. ફક્ત એ જ શુદ્ધાશયથી હું તારી સેવામાં હાજર થયો છું. પ્રભો ! મારી ઉપર પ્રસન્ન થઈ મારી આ મનઃકામના પૂર્ણ કરજે ! શ્રી જૈન તત્ત્વ સાર ૨૪૩ | Page #264 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્યા યંત્ર લેશ્યાનું લશ્યાનાં વર્ણ,T વેશ્યાનાં લક્ષણો Tલેશ્યાની જઘન્ય લેશ્યાની | લેયાની I શયાની | નામ ગંધ, રસ અને ઉત્કૃષ્ટ સ્થિતિ | જઘન્ય ગતિ /મધ્યમ ગતિ | ઉત્કૃષ્ટગતિ, સ્પર્શ કૃષ્ણ વર્ણ-કૃષ્ણ ૫ આસવ સેવે, જિ.અંતર્મુહુર્ત | ભવનપતિ |પ સ્થાવર, પાંચમી,છઠ્ઠી લેશ્યા ગંધ-દુર્ગધ યોગ, ૫ ઇંદ્રિય ઉ.૩૩ સાગરોપમ વાણવ્યંતર |વિકસેન્દ્રિય | સાતમી રસ-કટુ મોકળી મૂકે. તીવ્ર અંતર્મુહૂર્ત અધિક અનાર્ય મનુષ્ય તિર્યંચ નરક સ્પર્શતીર્ણ પરિણામી,ઉભયલોકની પંચેન્દ્રિય દુઃખથી ડરે નહિ. નીલ વર્ણ-લીલો ઇર્ષાવંત,બીજાના જ.અંતમુહૂર્ત | ભવનપતિ |પ સ્થાવર,૩Jત્રીજી,ચોથી લેશ્યા ગંધ-દુર્ગધ ગુણ સહન કરી શકે ૬.૧૦ સાગરોપમ વાણવ્યંતર |વિકસેન્દ્રિય પાંચમી રિસ-તીખો નહિ જ્ઞાનાભ્યાસ પલ્યનો અસંખ્યાત કર્મભૂમિ | તિર્યંચ | નરક સ્પર્શ-ખરખરો આદિ કરે નહિ. ભાગ અધિક મનુષ્ય પંચેન્દ્રિય રસગૃદ્ધિ,ઇંદ્રિયના વિષયમાં લંપટ સાતાનો ગવેષક કાપો વર્ણ * વિાકું બોલે, વાંકો જ.અંતર્મુહૂર્ત ભવનપતિ : સ્થાવર,૩Jપહેલી બીજી લેશ્યા ગંધ-દુર્ગધ ચાલે,પોતાના દોષ ઉ.ત્રણ સાગરોપમ વાણવ્યંતર |વિકલેન્દ્રિય ત્રિીજી નરક રસ-કસાયેલો ઢાંકે,પારકા દોષ પત્યનો અંતરદ્વીપ તિર્યંચ સ્પર્શ-કઠણ પ્રકાશે, કઠોર વચન અસંખ્યાતમો મનુષ્ય પંચેન્દ્રિય બોલે,ચોરી કરે, પર- ભાગ અધિક સ્ત્રીની ઇચ્છા કરે. તેજો વર્ણ-લાલ ન્યાયી,સ્થિર ચિત્ત, જ. અંતર્મુહૂર્ત |પૃથ્વી, પાણી, ભવનપતિ, પહેલું,બીજું લેશ્યા ગંધ સુગંધ - કુતૂહલ |.બે સાગરોપમ | વનસ્પતિ, વાણાવ્યંતર | દેવલોક રસ-ખટમીઠો રહિત,વિનીત જ્ઞાન, પલ્યનો અસંખ્યાત જુગલીયા જ્યોતિષી , સ્પર્શ-નરમ દમિતેન્દ્રિય,દઢધર્મ, ભાગ અધિક મનુષ્ય તિર્થય પ્રિયધર્મ, પાપભીરૂ, પંચેન્દ્રિય તપસ્વી પદ્મ વર્ણ-પીળો Jકષાય પાતળા પાડે, જી.અંતર્મુહૂર્ત | ત્રીજું ચોથું દેવલોક પાંચમું લેશ્યા ગંધ-સુગંધ સદા ઉપશાંત કષાયી |G. ૧સાગરોપમ | દેવલોક દેવલોક રસ-મીઠો ૩ યોગ વશ રાખે, અંતર્મુહૂર્ત અધિક સ્પર્શ-કોમળ અલ્પભાષી,દમિતેન્દ્રિય શુક્લ વર્ણ-સફેદ આર્ત-રોદ્ર ધ્યાન વર્જેજિ.અંતર્મુહૂર્ત | છઠ્ઠાથી | ૯ રૈવેયક સર્વાર્થ સિધ્ધ લેશ્યા ગંધ-સુગંધ ધર્મ શુક્લધ્યાન,રાગ |G.૩૩સાગરોપમ | બારમા |૪ અનુત્તર | વિમાન રસ-મધુરો દ્વિષ પાતળા પાડે અંતર્મુહૂર્ત અધિક દિવલોક સુધી વિમાન સ્પર્શ-સુકોમળ અગર વિરમે, દમિતેન્દ્રિય સમિતિ. ગુપ્તિવંત,સરાગસંયમી કે વીતરાગી સમતાવંત *કાપત વેશ્યાનો વર્ણ, અળસીના ફૂલ, કોયલની પાંખ અથવા પારેવાની ડોક જેવો હોય છે. - ૨૪૪ નિક્ષેપ અધિકાર Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪..... મિથ્યાત્વ बुज्झिज्ज तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टई ॥ (શ્રી સૂયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અધ્ય. ૧ ગાથા ૧) અર્થ ઃ મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ તથા બંધનનું સ્વરૂપ જાણી તેને તોડવું જોઈએ શ્રી વીર પ્રભુએ બંધનનું સ્વરૂપ શું બતાવ્યું છે? અને કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ બંધનથી મુક્ત થઈ શકે ? કર્મબંધનથી આત્માને બચાવવા માટે કર્મબંધનનું મુખ્ય કારણ “મિથ્યાત્વ” છે તેનું સ્વરૂપ બતાવે છે. યોગશાસ્ત્રમાં કહ્યું કે : "अनित्याशुचि दुःखानात्मसु नित्यशुचि सुखात्मख्यातिरविधा ।" અર્થાત્ અનિત્યને નિત્ય, અશુધ્ધને શુધ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવો તે જ અવિદ્યા (મિથ્યાત્વ) છે. મિથ્યાત્વના ૩ પ્રકાર છે : (૧) અણાઇયા અપwવસિયા (અનાદિ અનંત) : જે મિથ્યાત્વની આદિ પણ નથી અને અંત પણ નથી. અભવ્ય જીવોને એવું મિથ્યાત્વ હોય, તેમ જ અનંત ભવ્ય જીવો પણ એવાં છે કે જે અનંતાનંત કાળથી અવતાહિક (અવ્યવહાર રાશિ) નિગોદની રાશિમાં પડેલા છે. તેઓ એકેન્દ્રિય પર્યાયને છોડી હજી સુધી બેઇન્દ્રિય પણ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ 0 2 સંસારમાં જીવો ૩ પ્રકારના છે : (૧) વંધ્યા સ્ત્રી સમાન-કે, જે પુરુષનો સંસર્ગ થવા છતાં પુત્રવતી થતી નથી તેવી જ રીતે અભવ્ય જીવો વ્યાવહારિક જ્ઞાનાદિની આરાધના કરી રૈવેયક સુધી જાય છે. પણ પાછા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ કદાપિ મોક્ષ પામતા નથી. (૨) વિધવા સ્ત્રી સમાન-વિધવાને પુત્ર પ્રાપ્ત કરવાની સત્તા તો છે, પરંતુ પુરુષના સંયોગના અભાવે પુત્ર પ્રાપ્તિ થતી નથી. જે અવકાહી નિગોદમાં રહેલા ભવ્ય જીવો છે તે તેમાંથી કદી નીકળશે જ નહિ. જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરી શકશે નહિ અને મોક્ષ પણ જશે નહિ. તેવી જ રીતે નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવો એવા છે કે જેઓ સંસારમાં પરિભ્રમણ કરતા જ રહેશે. કદાપિ મોક્ષ પામશે નહિ. (૩) સધવા સ્ત્રી સમાન-સધવા સ્ત્રી પુરુષના યોગથી પુત્રપ્રાપ્તિ કરી શકે છે. તેવી જ રીતે નિકટભવી ભવ્યજીવ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પણ જાય છે. શ્રી જૈન તત્વ સાર ર૪પ ૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨) અણાઇયા સપwવસિયા (અનાદિ સાંત)ઃ સંસારી જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી જેના મિથ્યાત્વની આદિ તો નથી, પરંતુ કેટલાક ભવ્ય જીવો સમ્યત્વ પ્રાપ્ત કરવાને યોગ્ય હોવાથી મિથ્યાત્વનો અંત કરે છે. (૩) સાઇયા સપજ્જવસિયા : જે સમ્યકત્વ પ્રાપ્ત કરી પછી પડિવાઈ થઈ જાય છે. એટલે પુનઃ મિથ્યાત્વી થાય છે તેનું મિથ્યાત્વ આદિ અને અંત સહિત હોય છે. મિથ્યાત્વના સ્વરૂપને વિસ્તારથી સમજવા માટે તેના ૨૫ પ્રકાર કહીએ છીએ. |મિથ્યાત્વના પચ્ચીસ પ્રકાર | (૧) અભિગ્રહિક મિથ્યાત્વ: પોતાના ધ્યાનમાં આવે તે સાચું બાકી બધું ખોટું આવું માની પોતાની શ્રધ્ધાથી ભ્રષ્ટ ન થાય માટે સરુનો સમાગમ પણ કરતા નથી. હઠાગ્રહી બને રૂઢિથી ચાલ્યા આવતાં માર્ગમાં મગ્ન રહે છે કોઈ સત્ય ધર્મની સમજણ આપે તો કહે “બાપ દાદાનો ધર્મ શી રીતે છોડીએ ?” પરંપરાને વળગી રહે છે. મોહનીય કર્મની શક્તિ ઘણી પ્રબળ છે એના કારણે જ સત્ય ધર્મની પરીક્ષા થઈ શકતી નથી મોહના કારણે બધુ વિપરીત ભાસે છે. મોહને વશ થઈ ધર્મના નામે પણ પાપ કરવામાં આનંદ માને છે. પોતાના આત્માના શુભાશુભ ભાવ તરફ નજર કરી કદાગ્રહી હઠાગ્રહી નહિ, પણ સત્યાગ્રહી બની અભિગ્રહિક મિથ્યાત્વ છોડી સત્ય ધર્મમાં પ્રવર્તવું. | (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ કેટલાંક હઠાગ્રહી નથી હોતા પરંતુ ધર્મ અધર્મ, સત્ય અસત્ય પારખવાની બુધ્ધિ જ નથી હોતી. મૂઢ બુધ્ધિવાળા હોય છે. જેથી સત્યધર્મ અને પાખંડીના ધર્મનો નિર્ણય કરી શકતા નથી. જેમ અનેક મીઠાઈમાં કડછી ફરે ખરી પણ પોતાના જડ સ્વભાવને લીધે કડછી સ્વાદની પરીક્ષા કરી શકતી નથી તેમ ભોળા માણસો એમ જ કહે છે કે પક્ષપાત કરવાની શી જરૂર છે? કોને ખબર છે ક્યો ધર્મ સાચો અને ક્યો ખોટો? તેથી અમે તો સહુના દેવ-ગુરુને વંદીશું, આરાધીશું. જેથી અમારો ઉધ્ધાર થાય. આવા વિચાર કરનારા વચમાં જ રહી જાય છે. આ પાર કે પેલે ૨૪૬ મિથ્યાત્વ અધિકાર Page #267 -------------------------------------------------------------------------- ________________ પાર પહોંચી શકતા નથી. જો બધા ધર્મ એક સરખા હોય તો આટલો ભેદ શા માટે છે? માટે દીર્ઘદ્રષ્ટિથી વિચારવું. જ્યાં સર્વ માન્ય હોય તેને સાચો ધર્મ ગણવો. અહિંસા, સંયમ, તપ ઉપર જે ધર્મ ચાલે છે તે જ ઉત્તમ છે. માટે સત્યાસત્યનો નિર્ણય કરવો અને અનાભિગ્રહિક મિથ્યાત્વનો ત્યાગ કરવો. (૩) આભિનિવેશિક મિથ્યાત્વઃ કેટલાંક હઠાગ્રહી લોકો પોતાના મનમાં બધું સમજે છે કે સાચું શું? અને ખોટું શું? તે બરાબર જાણે છે પરંતુ અહંકાર ને વશ થઈ પોતાની વાતને ત્યાગી શકતા નથી. પરંતુ વાતને સિધ્ધ કરવા માટે ગમે તેટલું કપટ કરવું હોય તો તૈયાર થઈ જાય છે. અનેક પ્રકારના કુતર્કો ખોટી રચના દ્વારા પોતાના કુમતને સ્થાપે છે. ગોશાળા જેવા એ પોતાના મતનું સ્થાપન કરવા માટે ભગવાન મહાવીર ઉપર પણ તેનો લેગ્યા છોડી હતી. આવા માણસો નાવમાં પડેલા કાણાની માફક પોતે તો ડૂબે છે, પણ અનુયાયીઓને પણ ડુબાડી દે છે. મિથ્યાભાવ, મિથ્યાવચન, ખોટીક્રિયાને કુતર્કોથી પોષવી, શાસ્ત્રના અર્થ મરજી પ્રમાણે કરી હિંસાને પોષવી તે આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) સાંશયિક મિથ્યાત્વઃ વીતરાગ વાણીની ગહન વાતો સમજણમાં ન આવતા અને બીજા આધુનિકતાની વાતો કરતા મનમાં બરાબર ઠસી જાય અને સાચી માને વીતરાગની વાણી ઉપર સંશય લાવે છે જે વાત કહી તે સાચી હશે કે ખોટી? ભલા ! માણસોને અસત્ય માર્ગે વાળવાથી ભગવાનને શું મળવાનું છે? આટલો શુભ વિચાર કરી શ્રધ્ધાને કેળવે. સમુદ્રનું પાણી લોટામાં શી રીતે સમાય? આ પ્રમાણે વિચારણા કરી સાંશયિક મિથ્યાત્મનો ત્યાગ કરવો. (૫) અનાભોગ મિથ્યાત્વ : અનાભોગ મિથ્યાત્વ અણસમજથી, અજ્ઞાનપણાથી લાગે છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને આ મિથ્યાત્વ નિરંતર હોય છે. ઘણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અજ્ઞાનતાના કારણે ધર્મ-અધર્મ, તત્ત્વઅતત્ત્વમાં કાંઈ સમજતા નથી. ઉપરના ચાર મિથ્યાત્વ કરતાં આ પાંચમાં મિથ્યાત્વવાળા જીવો વધારે છે. (૬) લૌકિક મિથ્યાત્વ : (૧) આ ભવમાં પુત્ર, પુત્રી, સગાં, સંપત્તિ વગેરે પૌદ્ગલિક સુખની લાલચે દેવોની પૂજા કરે છે. બલી ચડાવે છે માનતા માને છે તે લૌકિક દેવગત મિથ્યાત્વ. શ્રી જૈન તત્ત્વ સાર ર૪૭) Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ : નિશાળના માસ્તર કે કલાચાર્ય, વડીલો, ગૃહસ્થના વેશમાં ગુરુ તરીકે પ્રખ્યાતિ પામનાર તે સર્વ લૌકિક ગુરુ કહેવાય છે. તેમના તરફ વિનયાદિ રાખવા પણ તેમનામાં ધર્મ અર્થે મોક્ષ બુધ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. (૩) લૌકિક ધર્મગત મિથ્યાત્વ સ્નાન, લગ્ન, કમાવા માટે જે ધંધો કે નોકરી હોય તેમાં પોતાની યોગ્ય ફરજ બજાવવી, પુત્રાદિનું પાલન કરવું. વગેરે કાર્યો નીતિથી કે શરીરાદિના કારણે કરવાના હોય છે તે લૌકિક ધર્મ કહેવાય છે. તેમાં મોક્ષાર્થે ધર્મ માનવો તે મિથ્યાત્વ. ધર્મની વાત કરે પણ ધર્મના કૃત્ય બીલકુલ ન કરે, એકાંત અધર્મના કામો કરી તેને ધર્મ માને છએ કાયના જીવોની હિંસા કરાવી ધર્મ માને, તીર્થસ્થાનમાં નહાવાથી જ પાપનો નાશ માને, મોક્ષ સુખ મળે એમ માને રાગદ્વેષ વગેરે દોષથી જેનું મન, અસત્ય વચન વડે જેનું મુખ અને હિંસાદિ પાપોથી જેની કાયા અપવિત્ર થઈ રહી છે. તેનાથી તો ગંગાજી પણ મોં ફેરવી લે છે. તેવાને પવિત્ર કરી શકતી નથી (૭) લોકોત્તર મિથ્યાત્વઃ લોકોતર મિથ્યાત્વના ત્રણ ભેદ (૧) લોકોત્તર દેવગત મિથ્યાત્વ (૨) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ (૩) લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ. સ્વલીંગમાં અકેવળી પોતાને કેવળી માને બીજા પણ તેને તેમ માને તે લોકોતર દેવગત મિથ્યાત્વ. જૈન સાધુનું નામ, વેશ તથા ઉપકરણ ધારણ કર્યા હોય પણ જેમાં સાધુપણાના ગુણો ન હોય. પાસત્થાના પાંચ દૂષણ સહિત હોય, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સહિત હોય છે કાયના જીવોની ઘાત નો આરંભ કરે એવા સાધુને ગુરુ તરીકે માનવા તે લોકોતર ગુરુગત મિથ્યાત્વ. અનંત જન્મ મરણના ફેરા ટાળી નાખે એવી સત્તા ધર્મના આચરણની છે તે ફળ લેવાને બદલે આ જગતના ક્ષણિક સુખો, જે સુખોનો ભરોસો નથી તેવા સુખો મેળવવા માટે ધર્મકરણી થાય તે હીરો આપી પત્થર લેવા જેવું છે તે લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ. (૮) કુપાવચન મિથ્યાત્વઃ આ મિથ્યાત્વના ત્રણ ભેદ છે. મિથ્યાત્વ અધિકાર Page #269 -------------------------------------------------------------------------- ________________ (૧) દેવગત ૪ (૨) ગુરુગત અને (૩) ધર્મગત જેનામાં શાસ્ત્રકથિત દેવના જ્ઞાનાદિ ગુણો ન હોય એવા નામધારી દેવોને દેવ માને. કોઈ વસ્તુ દ્વારા આકાર આપી દેવ તરીકે માને તે દેવગત મિથ્યાત્વ. સાધુ બન્યા પણ જેમાં ગુરુના લક્ષણ નથી. બીજા સન્યાસીની માફક હિંસા કરે છે. જૂઠ બોલે છે. ચોરી કરે છે, સ્ત્રીનું સેવન કરે છે. ધન વિગેરે પરિગ્રહ રાખે છે રાત્રિભોજન કરે છે. ઇત્યાદિ અનેકરૂપે પાખંડ કરી • પેટ ભરાઈ કરી ફરતા ફરે એવાને માને પૂજે તે ગુરુગત મિથ્યાત્વ. ૩૬૩ પાખંડીના મતનું વર્ણન પાંચ સમવાયનું સ્વરૂપ પાંચ સમવાયનાં નામ : (૧) કાળવાદી, (૨) સ્વભાવવાદી, (૩) નિયતિવાદી ભવિતવ્યતા (હોનહારવાદી), (૪) કર્મવાદી, (૫) ઉદ્યમવાદી. એકાંતવાદના (મતના) સ્થાપક ઉપર્યુક્ત પાંચ પ્રકારના હોય છે. હવે તે પાંચનું સ્વરૂપ કહે છે. ૦ શ્લોક : સવે રેવન્યુ ગુરગુરૌ વાયા છે अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्व तद् विपर्ययात्॥ અર્થ અદેવને દેવ બુદ્ધિથી, અગુરુને ગુરુબુધ્ધિથી અને અધર્મને ધર્મબુધ્ધિથી વિપર્યય (ચિત્તવિભ્રમ)ને લીધે માનવું તેને મિથ્યાત્વ કહે છે.) • પાખંડી ગુરુને માટે કહ્યું છે કે : શ્લોકઃ धर्म ध्वजी सदा लुब्धश्छविको लोकदम्भक :। वैडालवतिको ज्ञेयो, हिंस्त्र : सर्वाभिसंघक :।। अधोदष्टि नै कृतिक : स्वार्थ साधनतत्पर : । शठो मिथ्यावितश्च, बकवृत्तिचरो द्विज : ॥ (મનુસ્મૃતિ, અધ્યાય ૪) અર્થ ધર્મના નામથી લોકોને ઠગે સદા લોભી, કપટી લોકમાં પોતાની બડાઈ કરનાર, હિંસક, વૈર (ઇર્ષા) રાખે થોડાં ગુણવાળો છતાં બહુ જ અભિમાન કરે, ખોટું કરીને પોતાનો સ્વાર્થ સાધે, પોતાનો પક્ષ ખોટો જાણે તો પણ હઠ છોડે નહિ. જૂઠા સોગન ખાય ઉપરથી ઉજ્જવલ અને અંદરથી મેલા એ પ્રમાણે બગલા જેવા ચિત્તવાળા એટલાં લક્ષણવાળાને પાખંડી દ્વિજ કહેવા. શ્રી જૈન તત્ત્વ સાર ૨૪૯ | Page #270 -------------------------------------------------------------------------- ________________ (૧) કાળવાદી : આ જગતના સર્વ પદાર્થો કાળના કન્જામાં છે. એટલે સર્વ પદાર્થો પર કાળનું અધિપતીપણું છે. કાળ સૌના કર્તાહર્તા ભર્તા છે. બાળકની યોગ્ય ઉમર થશે ત્યારે ચાલવા સમજવા માંડે છે. યુવાન વય આવતાં જ તરવરાટ જાગે છે. વૃધ્ધાવસ્થામાં જ ઇન્દ્રિયો શિથીલ બને છે. કાળ પૂર્ણ થશે ત્યારે મૃત્યુને વશ થશે. નાનકડા બીજમાં પણ કાળ પરિપક્વ થાય ત્યારે જ અંકુર ફૂટે છે. પાંદડા આવે છે. અને કાળ પૂર્ણ થતાં સડી બગડી જાય છે. સૂર્ય અને ચન્દ્ર પણ સમય થતાં ઉદય અને અસ્ત થાય છે. આવા મતને પ્રતિપાદન કરનારો કાળવાદી કહે છે કાળને જ કર્તા માનો. એકાંતકાળવાદી મિથ્યાત્વી છે. પણ કાળને બીજા સમવાય સાથે મેળવે તો તે સ્યાદ્વાદી સમકિતી છે. (૨) સ્વભાવવાદી : જે કાંઈ જોવા મળે છે તે સ્વભાવથી જ થાય છે સ્વભાવ હોય તો જ કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ થઈ શકે છે. તણખલાને કોઈ ઉગાડવા નથી જતું પણ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ આવે છે, જાય છે રહે છે તેને સ્વભાવવાદી કહેવાય છે. (૩) નિયતિવાદી ઃ એ કહે છે કે કાળવાદી અને સ્વભાવવાદી ? તમે બંને જૂઠા છો. તમારાથી કાંઈ પણ બનતું નથી જેમ બનનાર હોય તેમ જ બધા કામો બન્યા કરે છે. વસંતઋતુમાં આંબાના ઝાડને પુષ્કળ મોર આવે છે. છતાં મોર પ્રમાણે ફળ થતાં નથી જેટલી કેરી થવાની છે તેટલી જ થાય છે. ગમે તેટલા પ્રયત્ન કરો પણ બનનાર વાતને કોઈ મિથ્યા કરી શક્યું નથી. રાવણને ઘણો સમજાવ્યો છતાં બનવાનું હતું તે જ બનીને રહ્યું. નિયતિ સત્ય છે અને બધાને છોડી તેને જ માનવું તે એકાંત નિયતિવાદી મિથ્યાત્વી છે. પણ નિયતિનો બીજા સમવાય સાથે યોગ્ય રીતે સમન્વય કરનાર સમકિતી છે. (૪) કર્મવાદી કર્મવાદી ઉપરના ત્રણેને જૂઠા કહીને કહે છે કે ત્રણથી કિંઈ જ થતું નથી પણ પોતાના કરેલા કર્મના ફળ પ્રમાણે જ બધું થાય છે જેવું કર્મ કર્યું હોય તે જ ફળ મળે છે. જેવી કરણી તેવી ભરણી વાવે તેવું લણે, કરે તેવું પામે. ૨૫o , મિથ્યાત્વ અધિકાર Page #271 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં કોઈ સુખી, દુઃખી, સારો, નરસો પંડિત અભણ, રોગી, નિરોગી, ક્ષમાવંત, ક્રોધી વગેરે જે જે દેખાય છે તે પોત પોતાના કર્મના લીધે જ છે. કર્મના કારણે મહાપુરુષોને અનેક કષ્ટો આવ્યા કર્મ દૂર થાય તો જ મોક્ષ થાય માટે મારો મત સાચો છે. એકાંત કર્મવાદ પણ મિથ્યા છે પાંચે સમવાય જોડવાથી જ સ્યાદ્વાદ પ્રરૂપણા થાય છે. કર્મવાદી મતને બદલે કોઈ ઇશ્વરવાદી મત સ્થાપે છે. ઇશ્વર કર્તા છે. એના હુકમ વિના પાંદડું પણ હલતું નથી. સુખ, દુઃખ, સ્વર્ગ, નરક સર્વે આપનાર અને સર્વ કાર્યનો માલિક કર્તા ઇશ્વર જ છે. જેને ઐશ્વર્ય છે તે ઇશ્વર. ઐશ્વર્ય સિધ્ધિ ૧૦ બાહ્ય પ્રાણ રૂપી બાહ્યસિધ્ધિ અને ૪ ભાવ પ્રાણરૂપી ભાવ સિધ્ધિ એટલે ઇશ્વરનો અર્થ થયો જીવ. જીવ પોતે જ કર્મનો કર્તા ને ભોક્તા છે. આવો અર્થ કરવાને બદલે મિથ્યાત્વીઓ ઇશ્વરને બીજી રીતે માને છે. તે સર્વથા મિથ્યાત્વ છે. (૫) ઉદ્યમવાદીઃ (પુરુષાર્થવાદી) ઉદ્યમથી જ તમામ બને છે આગળના ચારથી કાંઈજ બનતું નથી એમ ઉદ્યમવાદી કહે છે. કર્મ તો નિર્બલ જડ છે. તેનાથી કાંઈ જ બનતું નથી એમ ઉદ્યમવાદી કહે છે. પુરૂષની ૭ર તથા સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ કરવાથી જ આવડે છે. નિરૂઘમી ભૂખે મરે છે. પરંતુ એ પાંચેનો સંગમ થયા વિના અજર, અમર સુખનો ભોકતા બની શકતો નથી કોઈ દરિદ્ર ઘણો ઉદ્યમ કરે છતાં પણ દરિદ્રપણું ટળતું નથી. પરંતુ કાળ સ્વભાવ, નિયત કર્મ ભેગા થાય, એક મિનિટમાં જ સર્વ દરિદ્રતા ટળી જાય છે. આ પાંચે સમવાય પોત પોતાની એક એક બાબતને ગ્રહણ કરી તાણે છે માટે એ પાંચે એકાંતવાદી કુપ્રવચન ધર્મગત મિથ્યાત્વી છે. પરંતુ એ પાંચે સમન્વય કરે તો સમદ્રષ્ટિ થાય છે. જેમ પ્રજ્ઞાચક્ષુઓ હાથી પાસે જઈ એક એક અંગ પર હાથ ફેરવી બોલે છે હાથી થાંભલા જેવો સૂપડા જેવો, વગેરે એકાંતે મિથ્યા છે. પણ બધા અંગોનો સમન્વય કરવામાં આવે તો હાથી છે. એમ કહેવાય. આ પાંચ સમવાયના સંયોગથી વિવિધ પ્રકારના ૫૬૩ ભેદ પાખંડીના થાય છે. પાખંડી મતના મૂળ પ્રકાર ચાર છે. (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી. (૧) ક્રિયાવાદી ના ૧૮૦ પ્રકારના મત થાય છે. પાંચ સમવાયને સ્વ શ્રી જૈન તત્ત્વ સાર ૨૫૧ | Page #272 -------------------------------------------------------------------------- ________________ અને પર આત્મા ઉપર લગાડતાં ૧૦ ભેદ થયા એ ૧૦ ઉપર શાશ્વત અને અશાશ્વત લગાડતી ૨૦ ભેદ થયા. નવે તત્વ ઉપર એ ૨૦ ભેદ લગાડતાં ૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે. ક્રિયાવાદીનો એવો મત છે કે જીવને પાપ-પુણ્ય રૂપ ક્રિયા લાગે છે. તેથી આલોક તથા પરલોકને સ્વીકારે છે. ક્રિયાવાદી હંમેશા ક્રિયાના જ વખાણ કરે છે. એકાંતપણે ક્રિયાને સ્થાપી જ્ઞાન, દર્શન વગેરેનું ઉત્થાપન કરે છે. પરંતુ વિચારવું જોઈએ કે સત્યજ્ઞાન વિના ક્રિયાનું સ્વરૂપ શી રીતે જાણવામાં આવશે? જ્ઞાન વિના ક્રિયા શૂન્ય છે. જ્ઞાન એકલું પાંગળું છે. ક્રિયા એકલી આંધળી છે. બંનેનો સંયોગ મળે તો જ ધાર્યા કામમાં સિધ્ધિ મળે. (૨) અક્રિયાવાદી : આ મતવાળા કહે છે કે સંસારના સર્વ પદાર્થો અસ્થિર છે. તેમજ આત્મા પણ અસ્થિર હોવાથી તેને ક્રિયા (પાપ, પુણ્ય) નથી કોઈ કહે છે આત્મા આકાશવત્ સર્વ વ્યાપક છે. નિરાકાર હોવાથી સર્વદા અક્રિય છે. નિર્લેપ હોવાથી પરમાત્મા છે. એનાથી પર કોઈ પરમાત્મા છે જ નહિ. જે પુણ્ય આદિની વાતો કરે છે તે દુનિયાને ઠગે છે. કોઈ કહે છે. આકાશ, તેજ, વાયુ, અપ અને પૃથ્વી એ પાંચ ભૂતોથી ૨૫ તત્ત્વ ઉત્પન્ન થાય છે. મૃત્યુ થાય છે. પાંચ ભૂતમાં મળી જાય છે આત્મા નાશ થાય છે આત્મા બીજી કોઈ વસ્તુ નથી આ બધા ભ્રમ છોડો અને મોજમઝા ઉડાવો આવું કહેનારને અક્રિયાવાદી કે નાસ્તિકવાદી પણ કહે છે. અક્રિયાવાદીના ૮૪ પ્રકાર પાંચ સમવાય અને ઇચ્છાથી ઉત્પન્ન થયેલ જગત એ ૬ને સ્વ અને પર આશ્રયી લગાડતાં ૧૨ મત થયા અને ૧૨ને ૭ તત્ત્વ (પુણ્ય, પાપ સિવાય) પર લગાડતા ૮૪ ભેદ થાય છે. (૩) અજ્ઞાનવાદી : આના ૬૭ મત છે. અજ્ઞાનવાદી ૭ સંકલ્પ વિકલ્પ કરે છે. (૧) જીવ શાશ્વત છે. (૨) જીવ શાશ્વત અશાશ્વત બને છે. (૩) જીવ અશાશ્વત છે. (૪) જીવ શાશ્વત છે પણ કહેવું નહિ (૫) જીવ અશાશ્વત છે પણ કહેવું નહિ. (૬) જીવ શાશ્વત - અશાશ્વત બને છે પણ કહેવું નહિ. (૭) જીવ શાશ્વત પણ નહિ અને અશાશ્વત પણ નહિ. સંકલ્પ ને વિલ્પને નવતત્ત્વ પર લગાડતાં ૬૩ મત થયા. તેમાં સાંખ્ય, શિવ વેદ અને વિષ્ણુમતવાદી એ ચાર મત કોઈ કોઈ પક્ષ ગ્રહણ કરી મેળવવાથી ૬૭ મત થાય છે. સ્પર મિથ્યાત્વ અધિકાર Page #273 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનવાદી કહે છે જ્ઞાન તો સાવ ખોટું છે કારણકે જ્ઞાનમાં વિવાદ થાય છે. એમાં સામા પક્ષવાળાને ખોટુ ચિંતવવું પડે છે તેનું પાપ લાગે છે. જ્ઞાની તો ડગલે પગલે ડરે છે તેથી તેને દરેક વખતે કર્મબંધ પડયે જ જાય છે. અમે અજ્ઞાનવાદી તો સારા છીએ. જાણવું નહિ અને તાણવું નહિ. ન સાચું ન ખોટું, પુણ્ય પાપમાં સમજતા પણ નથી. એટલે અમને પણ દોષ ન લાગે. આવા અજ્ઞાનવાદીને એટલું પુછીએ તમે જે બોલો છો તે જ્ઞાન હોવાથી બોલો છો કે અજ્ઞાનતાથી ? જો જ્ઞાનથી બોલો તો તમારો મત ખોટો પડે અને અજ્ઞાનતાથી બોલો તો અજ્ઞાનથી ઉત્તર જ શી રીતે દેવાય? ઉત્તર આપે તો અપ્રમાણ છે. અણસમજથી પાપ કરીએ છીએ જેથી અમને પાપ લાગતું નથી. તો અજ્ઞાનપણે ઝેર ખાઓ છો તો ઝેર ચડે કે નહિ? જો ઝેર ચડે તો અજ્ઞાનતાથી કરેલું પાપ લાગે અને તેના કડવા ફળ પણ ભોગવવા પડે માટે જ્ઞાનીને અજ્ઞાની કરતાં વધુ પાપ લાગે છે. જ્ઞાની ભૂલ કરશે તો પ્રાયશ્ચિત્ત લઈ શુધ્ધ થઈ જશે જ્યારે અજ્ઞાની તો સંસાર સાગરમાં ડૂબી જશે. માટે અજ્ઞાનવાદી છોડી જ્ઞાનવાદી બનવાની જરૂર છે. (૪) વિનયવાદી : તેના ૩ર મત છે. (૧) સૂર્યનો (૨) રાજાનો (૩) જ્ઞાનીનો (૪) વૃધ્ધનો (૫) માતાનો (૬) પિતાનો (૭) ગુરુનો (૮) ધર્મનો વિનય એ આઠે વિનયને મનથી રૂડા જાણે, વચનથી ગુણગ્રામ કરે, કાયાથી નમસ્કાર કરે અને બહુમાન પૂર્વક ભક્તિ કરે. એ રીતે ૩૨ ભેદ થાય છે. વિનયવાદીનો મત છે બધાંય ગુણોમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે. નમીને રહેવું ગમે તેવા હોય આપણે એક સરખા ગણવા. ભેદભાવ ન રાખવો. એ વિનયવાદી “અનાભિગ્રહિક મિથ્યાત્વી” જાણવો. એ પ્રમાણે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭, અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ પાખંડી મત એકાંત પક્ષના થયા. એને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ જાણવું. જે ધર્મમાં હિંસાદિ રહેલ છે, યજ્ઞાદિ રહેલ છે તેની પ્રસંશા કરે અને મોક્ષની ઇચ્છાથી ધર્મ કરે તે કુબાવચનીક ધર્મગત મિથ્યાત્વ છે. (૯) જિનવાણીથી ઓછી પ્રરૂપણ કરવી તે મિથ્યાત્વઃ કોઈ કહે છે કે, આત્મા તલ કે સરસવ જેવડો છે, કોઈ અંગૂઠા પ્રમાણ કહે છે. તિષ્યગુપ્ત શ્રી જૈન તત્વ સાર રપ૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ આચાર્યે એક પ્રદેશ પ્રમાણ આત્મા પ્રરૂપ્યો તે ઓછી પ્રરૂપણા કહેવાય. પોતાના મતથી મળતાં ન થાય તેવાં વચનોને ઉડાવી દે, પલટાવી દે, મનમાન્યા અર્થ કરે તે પણ મિથ્યાત્વ છે. (૧૦) જિનવાણીથી અધિક પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વઃ જેમ કેટલાંક આત્માને સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપેલો માને છે વળી, કેટલાક સાધુનાં ધર્મોપકરણોને પરિગ્રહ કહી એવું પ્રરૂપે છે કે સાધુઓએ નિર્વસ્ત્ર જ રહેવું જોઇએ. એમ કહે. તેમ જ શ્રી મહાવીર પ્રભુના ૭૦૦ કેવળી શાસ્ત્રમાં કહ્યાં છે. તેને બદલે અધિક કહે અર્થાત્ ૧૫OO તાપસીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું ઇત્યાદિ શ્રધ્ધા કરે તે અધિક પ્રરૂપણા તે પણ મિથ્યાત્વ છે. (૧૧) જિનવાણીથી વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ : વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાન કેવળદર્શન દ્વારા જે સત્ય વાતો કહી છે તેને જુદી જ રીતે રજૂ કરી પોતાના મતનું સ્થાપન કરવું જેમ કોઈ મુહપત્તી આદિ ઉપકરણને વિપરીત રીતે રાખે. વળી કેટલાંક મતવાળા કહે છે કે આ દુનિયા બ્રહ્માએ બનાવી છે, વિષ્ણુ તેનું પાલન કરે છે. અને મહેશ (શંકર) તેનો સંહાર કરે છે. આમ કહી માણસોને ઉંધા-૨વાડે ચડાવે છે. વીતરાગ પુરુષો કહે છે કોઈએ સૃષ્ટિ રચી નથી. સંસારતો અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. આવે છે અને આવતો રહેશે આત્મા જ કર્મનો કર્તા છે અને ભોક્તા છે. આ સત્યને હદયમાં ધારો અને સાચી શ્રધ્ધા રાખો. હેતુઓથી કદાપિ ભ્રમમાં પડો નહિ. સત્યનો સ્વીકાર કરો અને પરભવ છે એમ નિશ્ચયથી માનો. સાત નિહર્નવ જિનપ્રણિત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર ૭ નિન્દવો પ્રાચીનકાળમાં થઈ ગયા છે. એ બાબતની ટૂંકમાં હકીકત ઉવવાઈ સૂત્રમાં વર્ણવી છે. ' (૧) જમાલી : શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જમાલી પોતાના ૫00 શિષ્યસહિત વિચરતા હતા. તેમને એકદા તાવ ચડી આવ્યો એટલે શિષ્યોને કહ્યું મારા માટે પથારી બિછાવો. શિષ્ય પથારી કરવા લાગ્યા. એટલામાં જમાલીએ પૂછયું પથારી બિછાવી ? શિષ્ય કહ્યું, હાં, બિછાવી જમાલી જઈને જુએ તો પૂરી બિછાવેલી નહિ તેથી શિષ્યને પૂછ્યું તું જૂઠ કેમ બોલ્યો ? ૨પ૪ મિથ્યાત્વ અધિકાર Page #275 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય કહ્યું ભગવાન મહાવીરે કહ્યું છે કે, ‘ઙેમાળે ડે’ અર્થાત્ કામ કરવા માંડયું તે કર્યું કહેવાય 2 જમાલી બોલ્યા શ્રી મહાવીર સ્વામીનું એ કથન ખોટું છે. કામ પૂર્ણ થયે જ પુરું થયું એમ કહેવું આ પ્રમાણે ભગવાનને જૂઠા કહેવાથી તેણે મિથ્યાત્વ ઉપાર્જન કર્યું. (૨) તિષ્યગુપ્ત : શ્રી વસુ આચાર્યના એક શિષ્ય તિષ્યગુપ્ત એક દિવસ આત્મપ્રવાદ પૂર્વની સ્વાધ્યાય કરતા હતા તેમાં એવો અધિકાર આવ્યો કે અહો ભગવન્ ! આત્માના એક પ્રદેશને જીવ કહેવો ? ભગવાને કહ્યું નહિ. આવી રીતે બે ત્રણ યાવત્ સંખ્યાત પ્રદેશ સુધી પૃચ્છા કરી તો પણ ભગવાને ના કહી. ફરી પૂછ્યું, અહો ભગવન ! અસંખ્યાતા પ્રદેશમાં એક પ્રદેશ અધુરો હોય તો તેને જીવ કહેવો ? ભગવાને કહ્યું નહિ. જેટલા આત્મ પ્રદેશ છે તેટલા પૂરા હોય તો જ જીવ કહેવો આ ઉપરથી તિષ્યગુપ્તે આત્માના અંતિમ પ્રદેશને જીવ માન્યો. અને એક પ્રદેશી આત્મા પ્રરૂપવા લાગ્યો. ગુરુજીએ બહુ સમજાવ્યો, પણ સમજ્યો નહિ. છેવટે તેને ગચ્છથી બહાર કાઢયો. અન્યદા તે તિષ્યગુપ્ત અમલકંપા નગરીમાં સુમિત્ર શ્રાવકને ઘે૨ ભિક્ષાર્થે ગયો. ત્યારે તે શ્રાવકે દાળનો અને ચોખાનો એક એક દાણો ભિક્ષામાં આપ્યો. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યો કેમ ભાઈ ! મશ્કરી કરો છો? શ્રાવક બોલ્યા નહિ મહારાજ હું તો આપની શ્રધ્ધા પ્રમાણે જ કરૂં છું. એક આત્મપ્રદેશની અવગાહના તો અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. તો આટલો આહાર પણ આપના આત્માથી અસંખ્યાત ગણો અધિક હોવાથી વધી પડશે. આટલું સાંભળતાં જ તેની શ્રધ્ધા શુધ્ધ થઈ ગઈ. તેણે શ્રાવકનો ઉપકાર માન્યો. સુમિત્રે જવાબ દીધો મહારાજશ્રી ! આપને મારા અનેકવાર નમસ્કાર છે. મારા જેવા અલ્પજ્ઞ શ્રાવક પાસેથી આપે સીધી વાત ગ્રહણ કરી તેથી જેમ ઘેરથી કોઈ મુંબઈ જવા નીકળ્યો તે ભલે મુંબઈ પહોંચ્યો નહિ તો પણ લોકો તો મુંબઈ ગયો તે એમ જ વ્યવહારથી કહેશે આ ન્યાયે કામ કરવા માંડયું તે કર્યું એમ કહેવાય નિશ્ચયથી જેટલા સમયની ક્રિયા થઈ તે કરી જ ગણાય ફક્ત છેલ્લા સમયની ક્રિયાને જ ક્રિયા કહીએ તો એક સમયમાં સર્વ ક્રિયા થઈ ન શકે માટે ખોટું છે. ભવિષ્યનું વર્તમાનમાં આરોપણ નિગમનયથી થાય છે અને કોઈ નયનો એકાંતે નિષેધ કરવો તે પણ મિથ્યા છે. ન શ્રી જૈન તત્ત્વ સાર ૨૫૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ આપને ધન્યવાદ છે. (૩) અષાડાચાર્ય : અષાડાચાર્યજી અલ્પજ્ઞ શિષ્યોને છોડી આયુષ્ય પૂર્ણ કરી દેવતા થયા અને પુનઃ પોતાના મૃતક શરીરમાં પ્રવેશ કરી શિષ્યોને ભણાવ્યા પછી શરીર છોડી સ્વર્ગમાં જતી વખતે ભેદ ખુલ્લો કરી દીધો. આથી શિષ્યો શંકાશીલ બની ગયા કે અરે ! આટલા દિવસ આપણે અવ્રતી દેવને નમસ્કારાદિ ક્ય, કદાચ બીજા સાધુઓના શરીરમાં પણ દેવતાનો વાસ હોય. આમ વિચારી બધા સાધુઓથી વંદના વ્યવહાર બંધ કરી દીધો. એ ત્રીજા નિcવ થયાં. (૪) રોહગુપ્તઃ શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય રોહગુપ્ત કોઈક વાદીની સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખતે શ્રી રોહગુપ્તજી સૂતરના એક દોરાને વળ ચડાવી તે દોરો નીચે મૂકી ચર્ચા કરનારને પૂછ્યું કે આ દોરો કઈ રાશિ? જીવરાશિ કે અજીવરાશિ ? જો તમે જીવરાશિ કહેશો તો સૂતર એ અજીવ પદાર્થ છે. જો તમે અજીવ રાશિ કહેશો તો આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે ? એ પ્રમાણે સાંભળી તેમ જ સૂતરના દોરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ રહ્યો ત્યારે શ્રી રોહગુપ્તજી બોલ્યો કે, ભાઈ આ સૂતરનો દોરો છે. તે જીવરાશિ કે અજીવ રાશિ ન કહેવાય પણ “જીવાજીવ” નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને ચર્ચા કરનારને) હરાવીને પોતાના ગુરૂજી પાસે આવ્યા ચર્ચામાં જીત્યાની તમામ વાત ગુરુજીને કરી. ગુરુજીએ કહ્યું શ્રી મહાવીર ભગવાને જીવરાશિ અને અજીવ રાશિ એમ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે. અને તમે આ પ્રમાણે સ્વકલ્પિત ત્રીજી રાશિ સ્થાપી તે મિથ્યા હોવાથી સભાની સમક્ષ “મિથ્યા મે દુષ્કૃત”લો. શ્રી રોહગુપ્તજીએ માન મગરૂરીને વશ થઈ પોતાની હઠ છોડી નહિ અને “મિચ્છામિ દુક્કડ” ન લીધું તેથી તેઓ નિન્દવ ગણાયા (૫) શ્રી ધનગુપ્તાચાર્યનાં શિષ્ય એવી વાત સ્થાપી કે “એક સમયમાં બે ક્વિા લાગે છે.” જેમકે કોઈ મનુષ્ય નદી ઊતરે છે. હવે તે વખતે તેના પગ તો નીચે નદીના ઠંડા પાણીમાં શીતળતા ભોગવે છે અને માથા પર સૂર્યનો | રિ૫૬ મિથ્યાત્વ અધિકાર Page #277 -------------------------------------------------------------------------- ________________ તડકો લાગતો હોવાથી ઉષ્ણતા પણ તે જ વખતે ભોગવે છે. એ દૃષ્ટાંતે શિષ્યની શ્રધ્ધા ફરી ગઈ. પણ તે શિષ્યે એમ ન જાણ્યું કે સમય એ કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે, કે તેટલા વખતમાં આત્મા બે ઉપયોગ રાખી શકે નહિ, તેથી બે ક્રિયા ભોગવી (વેદી) શકે જ નહિ. જે વખતે શીતળતા વેદે છે તે વખતે ઉષ્ણતા ભોગવી શકે નહિ અને ઉષ્ણતાની અસ૨ ભોગવે તે વખતે શીતળતા (ઠંડક) ભોગવી શકે નહિ આ સત્ય વાત તે શિષ્યને હૈયે ન બેઠી અને શ્રધ્ધા ફરી તેથી તે નિહ્નવ થયા. (૬) પ્રજાપ્ત સાધુ : શ્રી ભગવાન જીવ અને કર્મનો સંબંધ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં સુગંધના જેવો કહ્યો છે, જ્યારે પ્રજાપ્ત સાધુએ અર્થ અને કાંચળીના જેવો સંબંધ છે એવી સ્થાપના કરી અને ભગવાનના વચન ઉત્થાપવાથી તે છઠ્ઠો નિદ્ભવ થયો. (૭) અશ્વ મિત્ર : આ સાધુએ નરકાદિ ગતિના જીવોની વિપર્યાય ક્ષણ ક્ષણમાં પરાવૃત્ત થાય છે એવી સ્થાપના કરી. બૌધ્ધના ક્ષણિકવાદ જેવી એમની શ્રધ્ધા હોવાથી તે સાતમો નિદ્ભવ થયો. સાત નિહ્નવનું વર્ણન વાંચતાં જ જણાશે કે જે મહાત્માઓ નવચૈવેયક સુધી પહોચી શકે એવી જબરી ક્રિયા કરનારા હતા તેઓ એ માત્ર પ્રભુના એક વચનને ઉલટી રીતે પ્રરૂપ્યું તો નિહ્નવ તરીકે ગણાયા. અત્યારે સાધુઓ શ્રાવકો પ્રભુના શાસ્ત્રોમાંથી પાઠના પાઠ દે છે અને ઊંધા અર્થ કરી ઉપદેશ આપે છે ઉત્તમ શાસ્ત્રને અધમ શસ્ત્રરૂપે પરિણમાવે છે અનંત ભવોથી ઉધ્ધારનાર એવા પરમ પવિત્ર વચનો ને અનંત ભવભ્રમણ વધી જાય તેવી રીતે સ્થાપે છે તેવાની શી ગતિ થશે? એનો ખ્યાલ કરતા કંપારી છૂટે છે. હે ભવ્ય જીવો ! આપ હૃદયમાં જરા વિચાર કરજો કેટલાંક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને અનુસરીને ધર્મક્રિયા કરવાનો મનઃલ્પિત અર્થ કરી શુધ્ધ તત્ત્વમાં અશુધ્ધિની સ્થાપના કરે છે અને હોશિયારીની બડાઈ મારે છે. તેને ચક્રવર્તી વ્યાજની માફક મિથ્યાત્વનો લાભ થાય અને અનંતો સંસાર રખડે. (૧૨) ધર્મને અધર્મ શ્રદ્ધે તો મિથ્યાત્વ : શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સમ્યક્ત્વા નામના ચોથા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં શ્રી જિનેશ્વર શ્રી જૈન તત્ત્વ સાર ૨૫૭ Page #278 -------------------------------------------------------------------------- ________________ દેવે ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે : ' से बेमि जेय अतीता, जे य पड्डप्पन्ना, जे य आगमिस्सा, अरहंता भगवंता, सव्वे ते एवमाइक्खंति, एवं भासंति एवं पण्णविंति एवं परुवेंति सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, ण हंतव्वा ण अज्जावेयव्वा ળ પèિત્તત્વા, ા પરિયાવેયન્ના, ૫ ઉદ્ધેયના । ઇસ ધમ્મ મુદ્ધે પિતિ", सासए, समिच्च लोयं खेयन्नेहिं पवेइए, तं जहा उट्ठिएसु वा अणुट्ठिए वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा अणोवहिएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा, तच्चं चेयं तहा चेयं अस्सिं चेयं પવુ—રૂં । અર્થ : શ્રી સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબુ ! જે અરિહંત ભગવંતો પૂર્વે થઈ ગયા છે. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ પ્રાણી (દ્વિન્દ્રિયાદિ) ભૂત (વનસ્પતિ) જીવ (પંચેન્દ્રિય) અને સત્ત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ) એ સર્વે પ્રકારના જીવોની હિંસા કરવી નહિ. તેમના પર હુકૂમત ચલાવવી નહિ. તેમને કબ્જે કરવાં નહિ, તેઓને મારી નાખવાં નહિ અને તેઓને હેરાન કરવાં નહિ. આવો પવિત્ર અને શાશ્વત ધર્મ જગતનાં દુ:ખોને જાણનાર ભગવાને, સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, મુનિઓને, ગૃહસ્થોને રાગીઓને, ત્યાગીઓને, ભોગીઓને તથા યોગીઓને બતાવ્યો છે. આવો પરમ હિતકારી સદા આદરણીય અહિંસા ધર્મ છે. તેને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહે. જીવોની રક્ષા કરવામાં, દયા પાળવામાં, મરણાભિમુખ થયેલા જીવોને બચાવવામાં છોડાવવામાં પાપ સમજે, ‘જીવ મારવામાં એક પાપ; બચાવવામાં ૧૮ પાપ’ આવી આવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરો; ખોટા હેતુ દષ્ટાંત આપી અંતઃકરણ માંથી સમ્યત્વનો ખાસ ગુણ જે અનુકંપા છે તેને જ અળગો કરે તેને અને તેના અનુયાયીઓને મિથ્યાત્વી જાણવા. (૧૩) અધર્મને ધર્મ શ્રદ્ધે તો મિથ્યાત્વ : ઉપરોક્ત ધર્મનાં લક્ષણોથી જે ઊલટાં કૃત્યો અર્થાત્ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની હિંસાના કાર્યો, હોમ હવન, યજ્ઞ, કન્યાદાન, ઋતુદાન નૃત્ય ગાનતાન નાટક, તમાશા, રાસ રમવા, મિથ્યાત્વ અધિકાર |૨૫૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ કૃત્યોમાં ધર્મ માને તે મિથ્યાત્વ. જ્યાં યોગની પ્રવૃત્તિ છે ત્યાં આશ્રવ તો અવશ્ય હોય છે અને યોગની પ્રવૃત્તિ વિના ધર્મારાધન થવું પણ મુશ્કેલ છે. આવા સ્થાનમાં આસવ રૂપ અધર્મને, ધર્મરૂપે શ્રદ્ધવો તે મિથ્યાત્વથી આત્માની રક્ષા કેવી રીતે થઈ શકે એ વિચારણીય પ્રશ્ન છે. પરંતુ શુધ્ધ શ્રધ્ધાવંતની દૃષ્ટિ વ્યાપારી જેવી હોય છે. ખર્ચ કરવામાં વ્યાપારી ખુશી તો ન હોય પરંતુ ખર્ચ કર્યા વિના વેપાર ચાલતો નથી. અને વેપાર કર્યા વિના કમાણી થવાનો સંભવ નથી. તેથી કમાણી કરવા માટે ખર્ચ કરવું પડે છે ત્યારે થોડે ખર્ચે કામ સરતું હોય ત્યાં વિશેષ ખર્ચ કરતા નથી, અને છેવટે નફા તોટાનું સરવૈયું કાઢી ખર્ચથી લાભ અધિક થયો હોય તો આનંદ પામે છે. તેવી જ રીતે ધર્માત્માઓને ધર્મ વૃધ્ધિનાં કામ કરતાં ગમનાદિ ક્રિયારૂપ ખર્ચ થાય છે, પણ તેમાં ખુશી માનતા નથી તેને તો પાપ જ માને છે. અને જે આત્મગુણોની વૃધ્ધિ, ધર્મોન્નતિ, સ્વ-પર આત્માના ઉપકાર લાભ થાય છે. તેમાં ધર્મ માને છે. આવી શુધ્ધ શ્રધ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે. આ બાબતનો ખુલાસો “જતનાથી ચાલવું, ઊઠવું, બેસવું, સૂવું વગેરે સર્વ ક્રિયા જતનાથી કરવી” ના પાઠથી થઈ જાય છે. વળી ૧૧,૧૨,૧૩ ગુણસ્થાને ફકત ઇરિયાવહી ક્રિયા છે. ૭માંથી ૧રમાં ગુણસ્થાન સુધી ધ્યાનસ્થ અવસ્થા છે. છાસ્થનો અને કાયાનો વ્યવહાર સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. આ બધું સમજાય તો બધો ભ્રમ આપોઆપ મટી જાય, પણ જેને કરવું નથી કંઈ અને વાતો ક્યાંયની ક્યાંય લઈ જવી છે તે એક જાતનો વાણીનો વિલાસ છે. (૧૪) સાધુને અસાધુ શ્રદ્ધે તો મિથ્યાત્વઃ પાંચ મહાવ્રત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોની ઉપશાન્તતા, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, વૈરાગ્ય દમિતાત્મા ઇત્યાદિ સાધુના જે જે ગુણો શાસ્ત્રમાં કહ્યા છે એવા ગુણોએ કરી યુક્ત સાધુઓને, મિથ્યા મોહોદયથી કુગુરુના ભરમાવવાથી, વિવેકહીન અને મતાગ્રહી મનુષ્યો અસાધુ કહે છે. પ્રભુના ચોર કહે છે, ઢીલા, પાસત્થા, અથવા મેલાઘેલા આદિ અપશબ્દોથી ઉપહાસ કરે છે. નિંદા કરે છે. ગચ્છમમત્વ અને સંપ્રદાયના મોહને લીધે પોતાના મતને જ સત્ય માની અન્યની નિંદા કરે છે વંદણા નમસ્કાર કરવાથી કે આહાર પાણી આપવાથી શ્રી જૈન તત્ત્વ સાર ૨૫૯ | Page #280 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ચાલ્યું જશે. એમ માને છે અને આવી પ્રવૃતિના પરિણામે જ્ઞાની, ધ્યાની, તપસ્વી, સંયમી ઇત્યાદિ અનેક ગુણવંત મહાત્માઓનો દ્રોહ કરી મિથ્યાત્વ ઉપાર્જન કરે છે. અને અન્યને પણ ઉન્માર્ગે દોરે છે. આવા લોકોએ વિચારવું જોઈએ કે, ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ૧૪૦૦૦ સાધુઓ હતા. તે બધા સમાન ગુણના ધારક નહોતા. જો એમ હોત તો બધા જ કેવળજ્ઞાની થઈ જાત, પરંતુ કેવળી તો 900 થયા છે. છતાં ભગવંતે તે સાધુ કહ્યા છે. જેમ એક હીરો બસો રૂપિયાનો હોય અને એક હીરો ક્રોડ રૂપિયાનો પણ હોય તે બધા હીરા જ કહેવાય, સર્વને કાચના ટુકડા ન કહેવાય. ગુણોની ન્યૂનાધિકતા હોવા છતાં સાધુનાં મહાવ્રતોમાં મૂળ દોષ ન લગાડે તો તે સાધુ જ કહેવાય. (૧૫) અસાધુને સાધુ શ્રદ્ધે તો મિથ્યાત્વ : ઉપરોક્ત સાધુના ગુણોથી રહિત, ગૃહસ્થ સમાન, માત્ર વેષધારી, દસ પ્રકારના યતિ ધર્મ રહિત, મઠાવલંબી, અઢારે પાપોનું સ્વયં સેવન કરે, બીજા પાસે કરાવે, પાપાચરણની અનુમોદના કરે, શ્વેત અને પ્રમાણ સહિત વસ્ત્ર રાખવાને બદલે પીળાં, રાતાં, લીલાં, કાળો, ભગવાં ઇત્યાદિ વસ્ત્રો ધારણ કરે, છકાય જીવોની ઘાત કરે, ધાતુ, પરિગ્રહ રાખે એવા તથા મહાક્રોધી, મહા અભિમાની, દગલબાજ, મહા લાલચુ નિંદક ઇત્યાદિ દુર્ગુણોના ધારકને સાધુ માને તો મિથ્યાત્વ. કેટલાક ભોળા જીવો કહે છે કે, અમે તો વેષને વંદન નમન કરીએ છીએ. તેમણે વિચારવું ઘટે છે કે, બહુરૂપી – ભાંડ અથવા નાટકનું કોઈ પાત્ર સાધુનો વેષ ધારણ કરીને આવે તો શું તેમને પણ સાધુ માની વંદન કરવું ? એવું કરનારને તો આપણે જિનશાસનનો દ્રોહી જ સમજીએ “અપને તો ગુણકી પૂજા, નિગુણેકો પૂજે વહ પંથ હી દૂજા” કેટલાક કહે છે કે, પંચમકાળમાં શુધ્ધાચારી સાધુ છે જ નહિ. જો શુધ્ધાચાર પ્રરૂપે તો તીર્થનો જ વિચ્છેદ થઈ જાય ! એવા નાસ્તિકો અને કાર્યકરોએ સમજવું જોઈએ કે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ભગવંતે ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત પર્યત અર્થાત્ ૨૧૦૦૦ વર્ષ સુધી મારું શાસન ચાલશે. (૧૬) જીવને અજીવ શ્રદ્ધે તો મિથ્યાત્વ: પર્યાપ્તિ પ્રાણ યોગ ઉપયોગ ઇત્યાદિ જીવનાં લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે, તેણે કરી સહિત જે એકેન્દ્રિયાદિ જીવો છે. તેને જીવ ન માને તે મિથ્યાત્વ છે. ૬૦ મિથ્યાત્વ અધિકાર Page #281 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અજીવને જીવ શ્રદ્ધ તો મિથ્યાત્વ : સૂકા કાષ્ટની, નિર્જીવ પાષાણની પિત્તળ આદિ ધાતુની કે વસ્ત્રાદિની જીવના જેવી આકૃતિ બનાવે તેને સાક્ષાત્ તરૂપ માને તે પણ મિથ્યાત્વ છે. કારણ તે તો નિર્જીવ મૂર્તિ છે. વળી, જેમની મૂર્તિ બનાવી છે, તેમને નજરે પણ જોયા નથી તો યથાર્થ આકૃતિ કેમ બની? કોઈ કહેશે શાસ્ત્રકથિત આકૃતિ બનાવી છે. તો તે પણ શી રીતે બની શકે? તીર્થકરો ૧૦૦૮ ઉત્તમ લક્ષણ અને ૩૪ અતિશયાદિથી અલંકૃત હતા. મૂર્તિમાં તો એક પણ લક્ષણ કે અતિશયનો પત્તો લાગતો નથી તીર્થંકર બિરાજતા તેની ચોતરફ સો સો ગાઉમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નહિ, જ્યારે મૂર્તિને તોડનાર કે તેનાં ઘરેણાં ચોરનારને પણ કશું કરતી નથી. રામચંદ્રજી અને કૃષ્ણજીનું નામ સાંભળતાં જ દુર્જનોના હાજા ગગડી જતા હતા, આજે તેમની મૂર્તિનાં આભૂષણો ચોરાયાના અનેક પ્રસંગો બને છે. એટલા માટે મૂર્તિને મૂર્તિ તરીકે માને તો કંઈ હરકત નથી. પણ સાક્ષાત્ ભગવાન માને તો મિથ્યાત્વ છે. (૧૮) સન્માર્ગને ઉન્માર્ગ શ્રદ્ધ તો મિથ્યાત્વ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, સંતોષ, સરળતા, દયા, સત્ય ઇત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધનો, સંસારવૃધ્ધિનો માર્ગ કહે, દયા સત્ય ઇત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધનો, સંસારવૃધ્ધિનો માર્ગ કહે, દયા દાનને બૂડવાનું કારણ બતાવે તે મિથ્યાત્વ. કેટલાક કહે છે, “જીવને મારવામાં તો એક હિંસાનું જ પાપ લાગે છે પણ બચાવવાથી તે જેટલાં પાપ કરશે તે પાપનો અધિકારી તેને બચાવનારો થશે. કેમકે તેને બચાવ્યો તો તે પાપ કરવા લાગ્યો. તો તે બચાવવાવાળા અઢારે પાપના અધિકારી થાય છે !” આવી કુયુક્તિઓ લગાવી બિચારા જીવોના હૃદયમાંથી અનુકંપા રૂપ કલ્પવૃક્ષના અંકુરને ઉખેડી નાખે છે. કસાઈ સમાન કઠોર હૃદય બનાવી દે છે, પછી તો તેમના સમક્ષ કોઈ જીવ મરતો હોય, અગ્નિમાં કોઈ જીવ બળતો હોય, પાણીમાં ડૂબતો હોય તો પણ તે બેઠા બેઠા જોયા કરે છે. પણ તેને બચાવવાનો યત્ન કરતા નથી. અરે ! કોઈ બચાવતું હોય તો તેને પાપ કરાવે છે! અફસોસ ! આવો નિર્દયી મત પણ જૈન ધર્મમાં આ કાળે પ્રવર્તી રહ્યો છે. અગર એમને પૂછવામાં આવે કે, શ્રી જૈન તત્ત્વ સાર Page #282 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી ઋષભદેવજીએ કલ્પવૃક્ષ નષ્ટ થવાથી જીવોને દુ:ખી દેખી ત્રણ પ્રકારનાં કર્મોનો પ્રચાર કર્યો. (૨) શ્રી શાંતિનાથ ભગવાન ગર્ભાશયમાં હતા તેમના પુણ્યપ્રતાપે દેશમાં ફેલાયેલો મહામારીનો ઉપદ્રવ નાશ પામ્યો. અને શાંતિનો પ્રચાર થયો જેથી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮માં અધ્યયનમાં ‘સંતિ સંતિત્ત્વે લોક્ ।' અર્થાત્ લોકમાં શાંતિના કરવાવાળા શાંતિનાથ ભગવાન એ પ્રમાણે પ્રશંસા છે. (૩) શ્રી અરિષ્ટનેમિ ભગવાને પાંજરામાં પુરાયેલા જીવોને છોડાવી સારથીને ઇનામ આપ્યું તેની પ્રશંસા ઉત્તરાધ્યયનના ૨૨માં અધ્યયનમાં છે. ‘સાળુળોને નિશ્ હિલ ।' અર્થાત્ અનુકંપા લાવી જીવોનું હિત કર્યું. જીવોને બંધન મુક્ત કર્યા. (૪) પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં નાગનાગણીને બચાવ્યાં તેની પ્રસંશા કલ્પસૂત્રમાં છે. (૫) શ્રી મહાવીર સ્વામીએ સાધુ અવસ્થામાં ગોશાલકને તેજોલેશ્યાથી બળતો બચાવ્યો. તીર્થંકર ભગવાન વિચરે છે તેમની ચારે તરફ રોગ, દુષ્કાળ, મનુષ્ય, પશુનો ઉપદ્રવ થતો નથી અને પ્રથમ થયેલ હોય તો દૂર થઈ જાય છે, એને શ્રી સમવાયાંગ સૂત્રમાં તીર્થંકરના અતિશય કહ્યા છે. આવી રીતે ખુદ તીર્થંકરોએ પણ જીવોની રક્ષા કરી છે. તો શું તેઓને પણ અઢાર પાપ લાગી ગયા? પરંતુ જે પ્રમાણે આ લોકો ખુદ ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં કહે છે કે ‘‘ગોશાલકને બચાવ્યો તે ભગવાનની ભૂલ થઈ” આવી રીતે તીર્થંકરો ઉપર પણ દોષારોપણ કરતાં અચકાતા નથી. આવી રીતે જૈન ધર્મની શાખા પ્રશાખાઓમાં જેઓ શુધ્ધ ધર્મની શ્રધ્ધાવાળા છે તેને ઉન્માર્ગમાં છે તેમ સમજનાર અને તેની નિંદા કરનાર ચીકણા મિથ્યાત્વનાં દલિકો એકઠાં કરે છે અને દુર્લભબોધિ થાય છે. (૧૯) ઉન્માર્ગને સન્માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ : પૃથ્વીકાય આદિ છકાય જીવોની હિંસા, પુષ્પ, ફળ, ધૂપાદિ દેવોને ધરવાં, યજ્ઞ હવનાદિ કરવાં, દુર્વ્યસનો સેવવાં તેમજ સ્ત્રી આદિના ભોગ, નૃત્ય નરકાદિ જે સંસાર પરિભ્રમણના હેતુભૂત છે તેને તથા ઉપર જે પંથ ઉન્માર્ગ રૂપ બતાવ્યો છે, તેને કર્મ ક્ષય કરવાનો મુક્તિનો માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ. આશ્રવના હેતુને સંવરનો હેતુ માને મિથ્યાત્વ અધિકાર |૨૬૨૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ તે ઉન્માર્ગ છે. કોઈ જ્ઞાની આશ્રવના હેતુ પ્રાપ્ત થયે શુધ્ધ અધ્યવસાયથી સંવર નિર્જરામાં જાય પણ આશ્રવનો હેતુ તો આશ્રવનો હેતુ જ ગણાય. (૨૦) રૂપીને અરૂપી શ્રધ્ધે તો મિથ્યાત્વ : કાયાદિ કેટલાંક આઠ સ્પર્શી રૂપી (સાકાર-મૂર્તિમંત) પદાર્થો છે. પરંતુ બારીક અને પારદર્શક હોવાથી તે દૃષ્ટિગોચર થઈ શકતા નથી. તેવી જ રીતે કર્મ પુદ્ગલ પણ ચાર સ્પર્શી રૂપી પુદ્ગલ છે તે દૃષ્ટિગોચર ન થવાથી તેને અરૂપી કહે તો મિથ્યાત્વ. (૨૧) અરૂપીને રૂપી શ્રધ્ધે તો મિથ્યાત્વ : ધર્માસ્તિકાયાદિ જે અરૂપી છે તેને રૂપી માને, તથા શ્રી સિધ્ધ ભગવાન અવર્ણો, અગંધે, અરસે, અફાસે ઇત્યાદિ ગુણ સંપન્ન છે એમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે, તેમને રક્ત વર્ણ આદિ માને અથવા પ્રથમ ઇશ્વરને અરૂપી (નિરંજન નિરાકાર) કહીને પછી કહે કે, ધર્મના કે ભક્તના રક્ષણાર્થે ૨૪ અવતાર ધારણ કરે છે. તેવી જે રીતે સિધ્ધ ભગવાન અમૂર્ત છે તેમની મૂર્તિ બનાવે ઇત્યાદિ અરૂપીને રૂપી કહે તે મિથ્યાત્વ જાણવું આકાશ અરૂપી છે છતાં તેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે એમ કહેનારને પણ મિથ્યાત્વ લાગે છે. (૨૨) અવિનય મિથ્યાત્વ : જો જિનેશ્વર ભગવાનનાં તથા સદ્ગુરુનાં વચનોને ઉત્થાપે, આજ્ઞાનું ઉલ્લંઘન કરે, ભગવાન ભૂલી ગયા એમ કહે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ગુણવંત, જ્ઞાનવંત, તપસ્વી, ત્યાગી, વૈરાગી ઇત્યાદિ ઉત્તમ પુરુષોની નિંદા કરે. કૃતઘ્ની બને, છિદ્રગવેષક બને તે અવિનય મિથ્યાત્વ. જેઓ વિનય ગુણ તથા વિનય ધર્મની આસાતના કરે છે તેઓ અવિનય મિથ્યાત્વ પર્યાય મેળવે છે. (૨૩) અકિરિયા મિથ્યાત્વ : અક્રિયાવાદીની જેમ તેઓ કહે છે કે “આત્મા છે તે જ પરમાત્મા છે. એટલે, સક્રિય આત્માને પુણ્ય પાપની ક્રિયા લાગતી નથી જે પુણ્ય પાપના ભ્રમમાં પડી આત્માને દુઃખી કરે છે. અર્થાત્ ખાનપાન, ભોગવિલાસ, એશઆરામથી વંચિત રાખે છે; ભૂખ, તરસ ટાઢ, બ્રહ્મચર્યાદિ ધર્મનું પાલન કરી આત્માને દુઃખી કરે છે તે બધા નરકમાં પડશે!” આવા મિથ્યા મત પ્રવર્તકોને જ્ઞાની પુરુષો કહે છે કે, વાહ રે ! ભાઈ ! તમે તો પરમાત્માને પણ નરકમાં ધકેલી દીધા ! ! ભંગી, ભીલ, ચમાર, કષાય ઇત્યાદિ નીચ જાતિનાં અને નીચ કર્મવાળા બનાવી દીધા ! પણ ભાઈ ! આત્મરૂપ પરમાત્માને પોષવાવાળા દુ:ખી કેમ દેખાય છે? પરભવ તો દૂર રહ્યો શ્રી જૈન તત્ત્વ સાર |૨૬૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ ભવમાં પણ જેઓ આત્માને કાબૂમાં નથી રાખતા તેઓ દુઃખી દેખાય જેમકે અભક્ષ્ય, અપથ્યનું ભક્ષણ કરનારા, વાત, પિત્ત, કફાદિ અનેક રોગથી ઘેરાઈ પીડા પામે છે. ચોરી કરનારા કારાગૃહમાં જાય છે. અને વ્યભિચાર કરનારને ચાંદી, પ્રમેહ આદિ ભયંકર રોગ થાય છે જેને પરિણામે તેઓ સડીસડીને અકાળે મરે છે. સમાજમાં હડધૂત થાય છે. શું આત્મા પરમાત્માના આ લક્ષણ છે? ભોળા લોકો આત્માને પરમાત્મા તો કહે છે અને પાછા અન્ય જીવોને હણી એ પરમાત્માના દેહનું ભક્ષણ કરી જાય છે. આવા પાખંડી ભ્રષ્ટાચારીઓ નરકમાં જશે કે આત્માને કાબુમાં રાખનારા નરકમાં જશે ? આનો નિર્ણય દરેક સુજ્ઞજને પોતાની સવિવેક બુધ્ધિ દ્વારા કરી લેવો. દુષ્કર્મોથી આત્માને બચાવશે તે જ સુખી થશે. જેઓ જૈન નામ ધરાવી ક્રિયાનો નિષેધ કરે છે તેઓ નિનવ થઈને અને પડીને મિથ્યાત્વ પામે છે અને જેઓ જૈનેતર અક્રિયાવાદી છે તેઓ પુણ્ય, પાપ, ધર્મ કે કોઈ ક્રિયાને માનતા નથી તેઓ એકાંત મતવાદી છે તેથી તેઓ સર્વથા નાસ્તિક છે. (૨૪) અજ્ઞાન મિથ્યાત્વ : મિથ્યાત્વ હોય ત્યાં અજ્ઞાન નિયમો હોય જ છે. અર્થાત્ મિથ્યાત્વી અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વ મોહના ઉદયથી તેને બધું વિપરીત ભાસે છે. આ હુંડાઅવસર્પિણી કાળમાં મિથ્યાત્વનું જોર ખૂબ વધી પડયું છે. અજ્ઞાન અને મોહના પ્રાબલ્યથી સત્ શાસ્ત્ર વિરૂધ્ધ અનેક મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. એટલું જ નહિ પણ પ્રકૃતિથી પણ પ્રતિકૂળ એવા અનેક મત પ્રચલિત થયા છે અને થતા જાય છે. જ્યાં જુઓ ત્યાં માનની મારામારી છે. થોડુંક વાકચાતુર્ય પ્રાપ્ત થયું કે તરત કુબુધ્ધિ દ્વારા કુયુક્તિઓ લગાવી આપ્ત પુરુષોના સિધ્ધાંતોને ઉથલાવી વાણીના આડંબરથી મનકલ્પિત પંથની સ્થાપના કરે છે. માયાજાળમાં ફસાયેલા લોકોને ગમે તે પ્રકારે લાલચમાં નાખી પોતાના બનાવી લે છે અને ધર્મના નામની ઓથ લઈ મનમાન્યો શિકાર ખેલે છે. પંચમકાળમાં નવા નવા મતો સ્થાપન કરી પોતાના ઇસિતાર્થની સાધના કરવામાં લોકો તત્પર બન્યા છે. આવા તો બીજા અનેક મત વર્તમાનમાં પ્રચલિત છે. આમ અજ્ઞાનવશ મિથ્યાત્વમાં ફસાયેલા જીવોને જોઈ શ્રી જિનશાસનના ર૬૪. મિથ્યાત્વ અધિકાર Page #285 -------------------------------------------------------------------------- ________________ અનુયાયીઓએ સાવધાન રહી દુર્લભતાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ રત્નને સંભાળી રાખવું જોઈએ. જેઓ જ્ઞાનનો નિષેધ કરે છે અથવા જ્ઞાનાવરણીય કર્મ બંધના આસ્રવ સેવે છે તેમજ જ્ઞાનની આશાતના કરે છે તેઓને અજ્ઞાન મિથ્યાત્વ પર્યાયવાળા સમજવા. सदसहविसेसणाओ, भवहेउ जहच्छि ओबले भाओ । णाण फला भावाओ, मिच्छादिट्ठिस्स अण्णाणं ॥ અર્થ : સત્ અસત્નો વિવેક ન હોવાથી, સંસારના કારણરૂપ કર્મોનો બંધ જેમનો તેમ રહેવાથી અને સત્યજ્ઞાનના અભાવથી મિથ્યાદષ્ટિ જીવો અજ્ઞાની જ હોય છે. અજ્ઞાનવાદીની જેમ ‘જાણે તે તાણે” ઇત્યાદિ કુહેતુ વડે અજ્ઞાનની સ્થાપના કરી ભોળા લોકોને સજ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રાખે છે તેને અજ્ઞાન મિથ્યાત્વ કહેવું. (૨૫) આશાતના મિથ્યાત્વ : આશાતનાના ૩૩ પ્રકાર છે. (૧) અરિહંતની આશાતના, (૨) સિધ્ધની આશાતના, (૩) આચાર્યની આશાતના, (૪) ઉપાધ્યાયની આશાતના, (૫) સાધુની આશાતના, (૬) સાધ્વીની આશાતના આ પાંચે પદવીધારકના છતાં ગુણોને ગોપવે અને અછતા દોષોનું આરોપણ કરે તો આશાતના, (૭) શ્રાવકની આશાતના, (૮) શ્રાવિકાની આશાતના (શ્રાવક-શ્રાવિકાને કુપાત્ર કહે, ઝેરના ટુકડા કહે, તેઓને પોષવા તોષવામાં પાપ બતાવે તો આશાતના) (૯) દેવતાની આશાતના, (૧૦) દેવીની આશાતના, (૧૧) આલોકની આશાતના, (૧૨) પરલોકની આશાતના, (૧૩) કેવળી પ્રરૂપિત ધર્મની અશાતના, (૧૪) દેવ, મનુષ્ય સહિત જે લોક છે તેની આશાતના, (૧૫) સર્વ પ્રાણી, ભૂત જીવ સત્ત્વની આશાતના (જીવની હિંસામાં ધર્મ અને રક્ષામાં પાપ બતાવે તથા જીવને જીવ માને નહિ તો આશાતના લાગે), (૧૬) કાલોકાલ (યથાસમય યથોચિત્ત ક્રિયા સમાચરે નહી તે કાળ)ની આશાતના, (૧૭) શાસ્ત્રનાં વચનો ઉત્થાપે તથા વિપરીત પરિણામાવે તે સૂત્રની આશાતના, (૧૮) જેમની પાસેથી શાસ્ત્ર જ્ઞાન સંપાદન કર્યું તેમની આશાતના તે સૂત્રદેવની આશાતના, (૧૯) જેમના પાસેથી સુત્રાર્થ ધારણ ર્કા તેમની આશાતના કરે તે વાચનાચાર્યની આશાતના આ ૧૯ના ગુણોનું આચ્છાદન કરે, છૂપાવે, અવર્ણવાદ બોલે, અપમાન કરે તો શ્રી જૈન તત્ત્વ સાર ૨૬૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ આશાતના લાગે છે. (૨૦) જેવાઇદ્ધ - શાસ્ત્રનાં પદ પહેલાનાં પછી અને પછીનાં પહેલા એમ આઘાપાછાં ઉચ્ચારે તો આશાતના, (૨૧) વચ્ચેામેલિય - વચ્ચે વચ્ચે સૂત્ર પાઠ આદિ છોડી દે. ઉપયોગ શૂન્ય ભણે તો આશાતના, (૨૨) હરખર - સૂત્ર પાઠના સ્વર વ્યંજનાદિના પૂર્ણ ઉચ્ચાર કરે નહિ. ઓછા કરે તો આશાતના, (૨૩) અચ્ચકખર - અધિક સ્વરાદિ બોલે તે આશાતના, (૨૪) પયહી - પદ પૂર્ણ ઉચ્ચાર કરે નહિ તથા પદને અપભ્રંશ કરે તો આશાતના, (૨૫) વિણહીણું - વિનય ભક્તિ રહિત અહંકારીપણે ભણે તો આશાતના, (૨૬) જોગહીણું - સ્વાધ્યાયાદિ કરતી વખતે મન, વચન કાયાના યોગોની ચપળતા કરે તો આશાતના, (૨૭) ઘોસહાણ - સ્વ દીર્થના ભાવ વગર સ્પષ્ટ ઉચ્ચાર વિના બોલે તો આશાતના, (૨૮) સુટુંદિગં - વિનયવંત, ભક્તિવંત, બુધ્ધિવંત, ધર્મપ્રદીપક ઈત્યાદિ સદ્ગણાલંકૃતને જ્ઞાન ન ભણાવે તો આશાતના, (૨૯) દુઠ્ઠપડિચ્છિયું – અવિનીતપણે જ્ઞાન ગ્રહણ કરે તથા અભિમાની અવિનયી, ધર્મધ્વસ આજ્ઞાભંગ કરનારને જ્ઞાન ભણાવે તો આશાતના, (૩૦) અકાલે કઓ સઝાઓ - કાલિક ઉત્કાલિકની સમજણ વગર અકાળે શાસ્ત્ર ભણે. ભણાવે તો આશાતન, (૩૧) કાલે ન કઓ સઝાઓ – પ્રમાદવશ સ્વાધ્યાય કરવા યોગ્ય સમયે સ્વાધ્યાય કરે નહિ તો આશાતના, (૩ર) અસક્ઝાઇએ સક્ઝાઇયં - અસ્વાધ્યાયના પ્રસંગોમાં શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો આશાતના, (૩૩) સઝાઇએ ન સઝાઇN - પ્રમાદને વશ પડી બત્રીસ અસ્વાધ્યાય રહિત સ્થાનમાં અને યોગ્ય કાળે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના. આ પ્રમાણે ૩૩ આશાતના કહી છે તે આશાતના જાણી જોઈને કરે તો મિથ્યાત્વ. ઉપર પ્રમાણે ૨૫ પ્રકારના મિથ્યાત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણવ્યું. मिच्छेअ अणंत दोसा, पयडा दिसंति नवि गुण लेसा । તદ વિય તે વેવ નવા, હો મોરંથ નિયંતિ ? (વૈરાગ્ય શતક) અર્થ : મિથ્યાત્વમાં કિંચિત્ માત્ર ગુણ નથી પણ અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે. તથાપિ મોહાંધ બનેલા જીવોનું તેનું આચરણ કરે છે ! ઇતિ સખેદાશ્ચર્ય ! | ૨૬૬ મિથ્યાત્વ અધિકાર | Page #287 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ધર્મ શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ઠાણામાં કહ્યું છે કે, ‘‘ધર્મો તુવિષે પત્તે - તું નન્ના મુખ્ય ધર્મો ચેવ વૃત્તિ ધમ્મ દેવ ।'' અર્થાત્ શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ ધર્મ બે પ્રકારના કહ્યા છે. (૧) સૂત્રધર્મ અને (૨) ચારિત્રધર્મ. આ બે પ્રકારના ધર્મમાંથી શ્રુતધર્મ અથવા સૂત્રધર્મનું સવિસ્તાર વર્ણન તો આ બીજા ખંડના બીજા પ્રકરણમાં થઈ ગયું છે. હવે ચારિત્રધર્મનું વર્ણન આગળનાં પ્રકરણોમાં કરવામાં આવશે. સમ્યજ્ઞાનપૂર્વક યોગ અને કષાયોની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપ રમણતા થાય તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. હિંસાદિ દોષોનો પરિહાર અને પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતનું પાલન તે પણ સમ્યક્ચારિત્ર કહેવાય. ‘જ્ઞાનસ્ય નં વિરતિ।' જ્ઞાનનું ફળ વિરતિ છે. ચારિત્ર છે. ચારિત્ર નરકાદિ ચાર ગતિમાંથી આત્માને તારીને પંચમતિ મોક્ષમાં પહોંચાડે છે. ચારિત્રધર્મના ભગવાને બે પ્રકાર કહ્યા છે. (૧) દેશથી ચારિત્ર અને (૨) સર્વથી ચારિત્ર. તેમાં સર્વથી ચારિત્ર ધારણ કરવાવાળા તો સાધુ મુનિરાજ હોય છે. તેમના આચારનું વર્ણન પ્રથમ ખંડના ત્રીજા, ચોથા, પાંચમા પ્રકરણમાં અગાઉ થઈ ગયું છે. અને દેશથી ચારિત્ર તેના પણ બે પ્રકાર છે. (૧) સમ્યક્ત્વ અને (૨) દેશવિરતિ એ બન્નેનું કથન આ બીજા ખંડના ચોથા પાંચમા પ્રકરણમાં કરી, તત્પશ્ચાત્ છઠ્ઠા અંતિમશુધ્ધિ પ્રકરણમાં મનુષ્ય જન્મની તથા સમકિતી, દેશવિરતિ, અને સર્વવિરતિએ આયુષ્યને અંતે કેવી રીતે શુધ્ધિ કરવી તેનું વર્ણન કરી આ ગ્રંથ સમાપ્ત કરીશું. મિથ્યાત્વનો સમૂળગો નાશ થવાથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે ૨૫ પ્રકારનાં મિથ્યાત્વનું વિસ્તૃત વર્ણન ત્રીજા પ્રકરણમાં અપાઈ ગયું છે. હવે આ ચોથા પ્રકરણમાં સમ્યક્ત્વ અથવા સમકિતનું કથન કરીએ છીએ. 事事事 શ્રી જૈન તત્ત્વ સાર |૨૬૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫.....સમકિત नत्थि चरित्तं समयत्तविहूणं, दंसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताई, जुगवं पुव्वं व सम्मत्तं ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૮ ગા. ૨૯) અર્થ : જે જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. જેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તેમનામાં ચારિત્રધર્મની ભજના જાણવી અર્થાત્ તેમનામાં ચારિત્ર હોય અને ન પણ હોય. સમકિત ચારિત્રની સાથે પણ રહે છે અને ચારિત્ર વગર પણ રહે છે. સમકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી તેથી સમકિત વિનાની કરણીથી અકામ નિર્જરા અને પુણ્ય થાય છે. તેથી સમતિની પ્રાપ્તિ થતાં અન્ય બધા આધ્યાત્મિક ગુણો ક્રમશઃ પ્રાપ્ત થતાં જાય છે. नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ (શ્રી ઉત્તરાધ્યયન અ. ૨૮ ગા. ૩૦) અર્થ : સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને જ્ઞાન વિના ચારિત્રના ગુણો પ્રગટ થતા નથી. ચારિત્રના ગુણની પ્રાપ્તિવિના કર્મબંધથી છુટકા૨ો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ સમકિતથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમતિ થવા પહેલાં જેટલું જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમકિત થતાં જ તે મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાન બની જાય છે. સમ્યજ્ઞાન વિના અહિંસા આદિ વ્રત અને પિંડવિશુધ્ધિ આદિ ગુણ ઉત્પન્ન થતા નથી. આત્મ-વિકાસના ક્રમનો વિચાર કરતાં ણાશે કે આત્મોન્નતિનું મૂળ સમકિત છે; સમકિતની પ્રાપ્તિનો ઉપાય અને તેનું સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં નીચે પ્રમાણે બતાવેલ છે : तहियाणं तु भावाणं, सब्भावे उवअसणं । भावेण सद्दहंत्तस्स, सम्मतं तं वियाहियं ।। १५ ।। |૨૬૮ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૮-૧૫) સમકિત અધિકાર Page #289 -------------------------------------------------------------------------- ________________ અર્થ : યથાતથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વનો ઉપદેશ દેવો અને શુધ્ધ ભાવથી તેના ઉપર શ્રધ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત્વ. જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તે સમકિત કહેવાય. સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. (૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને (૨) અધિંગમથી એટલે ગુર્વાદિકના ઉપદેશથી, એ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં તો અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક, ઉપશમ કે ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ થાય છે. તેથી મતિ, શ્રુત કે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય. તથા તીર્થંકરના કે સદ્ગુરુના ઉપદેશથી જડ ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી જીવાજીવ, ધર્માધર્મ વગેરેના યથાતથ્ય તાદશ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રધ્ધાન્ કરે તેને સમકિતી કહેવો. ‘લબ્ધિસાર’ નામક ગ્રંથમાં મિથ્યાત્વી જીવને સમકિત પ્રાપ્ત થવાનું વિધાન નીચે પ્રમાણે દર્શાવ્યું છે. સંશી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષના વિચારવાળો સાકારોપયોગી (જ્ઞાની), જાગૃત અવસ્થાવાળો એટલે ગુણવાળો જે જીવ હોય તે જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિત પ્રાપ્ત કરવાવાળાને પાંચ લબ્ધિ હોય છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિનું (૩) દેશનાલબ્ધિ (૪) પ્રયોગલબ્ધિ (૫) કરણલબ્ધિ. હવે પાંચલબ્ધિનું સ્વરૂપ કહે છે. (૧) અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈ વખતે કોઈ આત્માને એવો યોગ બને કે, જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની સર્વ અપ્રશસ્ત (બૂરી) પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં ઘટાડતાં ક્રમશઃ ઉપ૨ આવે છે ત્યારે ‘ક્ષયોપશમ લબ્ધિ’ પ્રાપ્ત થાય છે. (૨) આ ક્ષયોપશમ લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના સોદય ઘટે છે. તેથી સંક્લિષ્ટ પરિણામની હાનિ અને વિશુદ્ધ પરિણામની વૃધ્ધિ થવાથી જીવને શાતાવેદનીયાદિ શુભ કર્મ પ્રકૃતિઓનો બંધ કરવાવાળા ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે તે ‘વિશુધ્ધ લબ્ધિ’. (૩) આ વિશુધ્ધ લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિના દર્શન કરવાની અને વાણી શ્રવણની અભિલાષા જાગૃત થાય છે અને સત્સમાગમ કરી ષવ્ય નવ તત્ત્વ ઇત્યાદિનો જ્ઞાતા બને, તે ‘દેશના લબ્ધિ’. શ્રી જૈન તત્ત્વ સાર |૨૬૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ (૪) ઉપરોક્ત ત્રણ લબ્ધિ પામેલો જીવ સમયે સમયે વિશુદ્ધતાની વૃધ્ધિ કરતો આયુષ્ય સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડ સાગરથી ઓછી કરે, ઘાતકર્મનો અનુભાગ (રસ), જે પર્વત સમાન કઠણ હતો તેને કાષ્ટ તથા લતા સમાન રાખે. અને અઘાતી કર્મનો અનુભાગ હળાહળ વિષ હતો તેને લીંબડા તથા કાંજી સમાન રાખવાની યોગ્યતાને પામે તે પ્રયોગ લબ્ધિ'. આ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બન્નેને હોય છે. (૫) આ પ્રયોગ લબ્ધિના પ્રથમ સમયથી માંડીને પૂર્વોક્ત એક ક્રોડાક્રોડી સાગરોપમમાં કંઈક ઓછી સ્થિતિ રાખી હતી તેને (આયુષ્ય સિવાયનાં બીજા કર્મોની સ્થિતિને) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરે (દિગંબર મત પ્રમાણે ૭૦૦ તથા ૮૦૦ સાગરોપમ ઓછી થઈ જાય) ત્યારે પાંચમી કરણ લબ્ધિ' પ્રાપ્ત થાય છે (આ લબ્ધિ ભવ્ય જીવને જ હોય છે). અહીં ત્રણ કરણ કરે છે. (૧) યથાપ્રવૃત્તિ કરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિ કરણ (કષાયની મંદતાને “કરણ' કહે છે.) આ ત્રણ કરણમાં અનિવૃત્તિ કરણનો કાળ તો ફક્ત અંતર્મુહૂર્તનો જ છે. તેનાથી અસંખ્યાત ગુણો કાળ અપૂર્વકરણનો છે અને તેનાથી સંખ્યાતગુણો કાળ યથાપ્રવૃત્તિ કરણનો છે. તે કાળ પણ અંતર્મુહૂર્તનો જ જાણવો (અંતર્મુહૂર્તના પણ અસંખ્યાતા ભેદ છે.) આ કરણ લબ્ધિને પ્રાપ્ત થયેલા ત્રણે કાળવાર્તા અનેક જીવોના કરણની વિશુદ્ધતા રૂપ પરિણામ તો અસંખ્યાતા લોક પ્રમાણ થાય છે. તે પરિણામ યથાપ્રવૃત્તિકરણના જેટલા સમય છે તે પ્રત્યેક સમયમાં વૃધ્ધિ પામે છે. કોઈ વખતે નીચેનાં પરિણામોની વિશુદ્ધિવાળાં ઉપરનાં પરિણામોની વિશુદ્ધતામાં મળી જાય છે. તેથી તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ કરણમાં ૪ આવશ્યક હોય છે. (૧) પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતાની વૃદ્ધિ (૨) પૂર્વોક્ત સ્થિતિબંધથી અનુક્રમે ઘટતો જતો સ્થિતિબંધ (૩) શાતા વેદનીય આદિ પ્રશસ્ત (સારી) કર્મ પ્રવૃતિઓનો સમયે સમયે વૃદ્ધિ પામતો ગોળ, ખાંડ, સાકર અને અમૃત સમાન ચોઠાણવડિયો રસ, અર્થાત્ અનુભાગ બંધ (૪) અશાતાવેદનીય આદિ અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓનો અનંતગુણ ઘટતો લીમડો, કાંજી સમાન અનુભાગ બંધ આ જ આવશ્યક હોય છે. ૭િ૦ સમકિત અધિકાર Page #291 -------------------------------------------------------------------------- ________________ આ યથાપ્રવૃત્તિકરણના અંતર્મુહૂર્તનો કાળ પૂર્ણ થયા બાદ બીજું અપૂર્વકરણ કરે છે. તેમાં ઘણા જીવોની અપેક્ષાએ તો લોકથી અસંખ્યાત ગુણી પરિણામની ધારા હોય છે, પરંતુ એક જીવની અપેક્ષાએ અંતર્મુહૂર્તના સમય જેટલા પરિણામ હોય છે. સમયે સમયે પરિણામોની વિશુદ્ધતા વધતી જાય છે. પ્રથમ સમય કરતાં બીજે સમયે પરિણામોની વિશુદ્ધતા અસંખ્યાતગુણી અધિક હોય છે. એમ ક્રમશઃ વૃધ્ધિ પામતાં પરિણામોનું અપૂર્વપણું આ કરણમાં હોવાથી તેને અપૂર્વકરણ કહે છે. આ કરણમાં પ્રવર્તતો આત્મા મિથ્યાત્વ મોહને મિશ્ર મોહનીયપણે પરિણમાવી પછી સમ્યકત્વ મોહનીયમાં પરિણમાવી દે છે. અહીં પણ ૪ આવશ્યક હોય છે. (૧) ગુણશ્રેણી (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિ ખંડ (૪) અનુભાગ ખંડ (૧) પૂર્વે બાંધેલા અને સત્તામાં રહેલાં કર્મપુદ્ગલ દ્રવ્યની ઉદીરણા કરી પંક્તિબંધ સમયે સમયે અસંખ્યાત ગણી નિર્જરા કરે તે ગુણ શ્રેણી. (૨) સમયે સમયે સત્તામાં રહેલાં કર્મ પ્રકૃતિનાં પરમાણુઓને પલટાવી દે, સંક્રમણ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું તે) કરે તે ગુણ સંક્રમણ. (૩) સત્તામાં રહેલી પ્રકૃતિઓમાંથી અશુભ પ્રકૃતિઓની સ્થિતિ ઓછી કરવી તે સ્થિતિખંડ. (૪) પહેલાંની સત્તામાં રહેલી અશુભ પ્રકૃતિનો અનુભાગ ઓછો કરે તે અનુભાગ ખંડ. આ ચાર કાર્ય અપૂર્વકરણમાં અવશ્ય થાય છે, આ પ્રમાણે સમયે સમયે અશુભ કર્મ પ્રકૃતિનો અનુભાગ અનંતગુણો ઓછો થાય છે. અને શુભ કર્મપ્રકૃતિનો અનુભાગ અનંત અનંત ગુણ વૃધ્ધિ પામે છે. આમ અનિવૃત્તિકરણના અંતિમ સમયમાં ૩ દર્શન મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્ટક એ સાત પ્રકૃતિનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધનો ઉદય થવાની યોગ્યતા નષ્ટ થવાથી તે ઉપશમ રૂપે રહે છે ત્યારે આત્મા જિનપ્રણિત તત્ત્વાર્થનું શ્રધ્ધાન્ યથાતથ્ય કરતો થકો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ઉપશમ સમકિતી બની જાય છે. પાઠકગણ આ કથનનો જરા દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરજો કે આ સંસારમાં આત્માને સમક્તિનો લાભ પ્રાપ્ત થવો કેટલો દુર્લભ છે ! શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૧ | Page #292 -------------------------------------------------------------------------- ________________ સવૈયા ભવસ્થિતિ નિકંદ હોઈ, કર્મબંધ મંદ હોઈ પ્રકટે પ્રકાશ નિજ, આનંદકે કંદ કો! હિતકો દર્શાવ હોઈ, વિનયકો બઢાવ હોઈ, ઊપજે અંકર જ્ઞાન, દ્વિતીયા કે ચંદ કો! સુગતિ નિવાસ હોઈ, મુગતિનો નાશ હોઈ, અપને ઉત્સાહ દાહા-ફેર કર્મ કંદ કો! સુખભરપૂર હોઈ, દોષ દુઃખ દૂર હોઈ, યા તે ગુણવંદક હે સમ્યકત્વ સુણંદ કો! અર્થાત્ જીવને જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થવાનો અવસર પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રથમ તો તેની ભવસ્થિતિ પરિપકવ થઈ હોવી જોઈએ, કર્મનો બંધ પણ ક્રોડાક્રોડ સાગરની સ્થિતિની અંદર રહી અને તે પણ મંદ રસમય રહેવો જોઈએ. સુખમાં હર્ષ નહિ, દુઃખમાં ઉદાસ નહિ, સદા આનંદમય મુખમુદ્રા હોય. તેનું અંતઃકરણ પણ સાક્ષીભૂત થઈ જાય કે હવે મારી ભલાઈનો સમય પ્રાપ્ત થયો છે. સ્વાભાવિક રીતે જ તેમનામાં વિનયભાવ, કરુણાભાવ જાગૃત થઈ જાય સર્વનું સદા કુશળ ઇચ્છે, અભિમાન અક્કડાઈ રહે નહિ, બીજના ચંદ્ર સમાન જેમના હૃદયમાં જ્ઞાનનો અંકુર ફૂટી નીકળે. આવો જીવ કોઈના દબાણથી નહિ પરંતુ પોતાના ઉત્સાહથી જ કર્મશત્રુઓની સન્મુખ ઊભો રહી મોહનીય કર્મની માયાજાળ છે તેમાં ફસાય નહિ. ઊલટું, તેનો નાશ કરવામાં તત્પર રહે, જેથી સહેજે જ તેમની દુર્ગતિ થતી અટકે અને સદ્ગતિમાં નિવાસ થાય પરિણામે તે સર્વ દુઃખોનો અંત કરી પરમ સુખી બની જાય છે. આટલા ગુણોના ધારક હોય તે સખ્યત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિતના પાંચ પ્રકાર (૧) ઉપશમ સમ્યકત્વઃ જેમ નદીમાં પડેલો પથ્થર પાણીના આવાગમનથી ઘસાઈ ઘસાઈને ગોળ બની જાય છે, તે પ્રમાણે સંસારરૂપ નદીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતો જીવરૂપ પથ્થર શારીરિક, માનસિક દુઃખોથી તથા ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદન આદિ અનેક કષ્ટો દ્વારા થતી અકામ નિર્જરારૂપ પાણીથી ઘસાઈને રાગદ્વેષ રૂપ પરિણામથી ઉત્પન્ન થયેલ અનંતાનુબંધીનો ચોક અને ત્રણ મોહનીય એ સાત કર્મપ્રકૃતિ રૂ૫ ગ્રંથીને રાખથી ભારેલા અગ્નિની જેમ ઉપશમાવે - ઢાંકે, પરંતુ સત્તામાં પ્રકૃતિ રહે તેને ઉપશમ સમકિત કહે છે. ૨૭૨ સમકિત અધિકાર Page #293 -------------------------------------------------------------------------- ________________ આવા ઉપશમ સમકિત તથા ઉપશમ શ્રેણી સંપન્ન પ્રાણીના ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. જેમ વાદળાં દૂર ખસવાથી સૂર્યના કિરણો ઝગમગાટ કરે છે. તેમ આવા જીવોનું સમ્યજ્ઞાન પ્રકાશમાન થાય છે. આ સમકિત સર્વ ભવઆશ્રી જીવને જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. ઉપશમ સમકિતના કાળમાં શંકાદિ કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. આ સમક્તિનો કાળ પૂરો થાય એટલે કાં તો ક્ષયોપશમ સમતિમાં જાય. નહિતર પડિવાઈ થાય તો સાસ્વાદનમાં જાય, પછી પહેલા ગુણસ્થાને આવે. (૨) સાસ્વાદન સમ્યક્ત્વ : અહીં મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એમ બે પ્રકૃતિનો ઉદય નથી અને સમકિત મોહનીયનો વિશેષ ઉદય થાય તેની સાથે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય તેથી તે પડિવાઈ થાય છે. દા. ત. કોઈ મનુષ્ય ઊંચા મિનારા ઉપરથી પૃથ્વીનું અવલોકન કરતો હોય તે વખતે ચક્કર આવવાથી નીચે પડી જાય, મિનારાની ટોચેથી પડતાં હજી ધરતીએ પહોંચ્યો નથી. મધ્યમાં છે તે પ્રકાર સાસ્વાદન સમકિતનો જાણવો. અર્થાત્ ચોથા ગુણસ્થાનવર્તી, ઉપશમ સમકિતરૂપ મિનારા પર ચઢયો પણ ૫૨ સ્વભાવરૂપી પૃથ્વીનું અવલોકન કરતાં અનંતાનુબંધી કષાયોદયરૂપ ચક્કર આવવાથી પડયો. મિથ્યાત્વરૂપ ધરતીએ પહોંચ્યો નથી, વચમાં છે ત્યાં સુધી સાસ્વાદન. જેમ આમ્રવૃક્ષની ડાળેથી ફળ (કેરી) પડયું પણ ધરતીએ પહોંચ્યુ નથી ત્યાં સુધી સાસ્વાદન. જીવ રૂપ આંબો તેની પરિણામરૂપી ડાળ અને સમકિત રૂપ ફળ તે અનંતાનુબંધી કષાયરૂપ વાયુથી તૂટયું મિથ્યાત્વરૂપ પૃથ્વીએ પહોંચ્યુ નથી, રસ્તામાં છે ત્યાં સુધી સાસ્વાદન. જેમ કોઈ મનુષ્ય ખીરખાંડનું ભોજન કર્યું પછી તેને વમન થયું. વમન કરતી વખતે થોડો સ્વાદ રહી જાય છે તે સમાન સાસ્વાદન. જેવી રીતે ઘંટાનો નાદ પ્રથમ ગહેર ગંભીર હોય પછી રણકો રહી જાય છે. ગહેર ગંભીર સમાન સમકિત અને રણકો રહી ગયો તે સમાન સાસ્વાદન. જેમ ઘંટાનો રણકાર અલ્પ સમયમાં નષ્ટ થાય છે તેવી રીતે સાસ્વાદન સમકિત પણ ઉત્કૃષ્ટ ૬ આવલિકા અને ૭ સમય બાદ નષ્ટ થાય છે. અને તે જીવ મિથ્યાત્વી બની જાય છે. આ સમક્તિની પ્રાપ્તિ જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૩૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ (૩) ક્ષયોપશમ સમ્યક્ત્વ : મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉદય પ્રાપ્ત કર્મદલિકોનો ક્ષય અને અનુદિતના ઉપશમથી અને સમકિત મોહનીયના ઉદયથી આત્મામાં થવાવાળા પરિણામ વિશેષને ક્ષયોપશમ સમકિત કહેવાય છે. ક્ષયોપશમ સમકિતના ઘણા વિકલ્પ થાય છે. પૂર્વોક્ત છ પ્રકૃતિઓમાંથી ચારનો ક્ષય કરે, બેનો ઉપશમ કરે અને જે એક પ્રકૃતિનો સત્તામાં રસ છે તેને વેદે અથવા પાંચનો ક્ષય કરે. બેનો ઉપશમ કરે અને એકને વેદે સમકિતથી સમ્યજ્ઞાન વિશેષ નિર્મળ બને છે. આ સમકિત જીવને અસંખ્યાત વાર આવે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૬૬ સાગર અને ત્રણ ક્રોડ પૂર્વ અધિક. આ સમકિતમાં શંકાદિ દોષ ઉત્પન્ન થાય છે પણ તરત જ ખુલાસો કરીને દોષનું નિવારણ થાય છે એટલે સમકિત ચાલુ રહે છે. (૪) વેદક સમ્યક્ત્વ : ક્ષયોપશમ સમકિતથી આગળ વધતાં અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં પહેલાં ફક્ત એક સમય વેદક સમકિતની પ્રાપ્તિ થાય છે. ક્ષયોપશમ સમતિનો સમકિત મોહનીયનો છેલ્લો હિસ્સો જે સમયે વેદીને ખપાવાય તે સમયે વેદક સમકિત હોય. આ સામકિત જીવને એક જ વાર આવે છે. કારણ કે તેને પામેલો જીવ તત્ક્ષણ અને અવશ્ય ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. વેદક સમકિતની સ્થિતિ માત્ર એક સમયની જ છે. (૫) ક્ષાયિક સમ્યક્ત્વ : વેદક સમકિતના બીજા સમયમાં નિશ્ચય ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત સાતે પ્રકૃતિઓને પાણીથી બુઝાવેલા અગ્નિની જેમ સર્વથા ક્ષય કર્યા પછી પ્રાપ્ત થાય છે. આ સમકિત આવ્યા પછી જતું નથી. ક્ષાયિક સમકિતી ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય છે. નોંધ :- (૧) અનંતાનુબંધીનો ચોક અને ત્રણે મોહનીયનો ખુલાસો નીચે પ્રમાણે છે : અનંત કાળથી જેનું બંધન આત્માની સાથે ચાલી રહ્યું છે તેવા ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચોક કહે છે. આ ચોકડીને દૂર કર્યા વિના મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમકિત મોહનીયનું બળ મંદ પડતું નથી. અર્થાત્ તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતો નથી. |૨૭૪ સમકિત અધિકાર Page #295 -------------------------------------------------------------------------- ________________ હવે મોહનીય કર્મના બે પ્રકાર છે - (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય યથાર્થ શ્રદ્ધાને દર્શન કહે છે. તે દર્શનને જે મોહિત કરે (વિકૃત કરે) તે દર્શન મોહનીય અને ચારિત્ર પ્રાપ્ત કરવામાં કે પાળવામાં જીવને મુગ્ધ બનાવે તે ચારિત્ર મોહનીય. કર્મનાં ફળ સઘન હોવાથી જીવ મિથ્યાષ્ટિ થાય છે. આ વખતે તે મિથ્યાત્વની વર્ગણા કંઈક સત્તામાં રહે અને કંઈક ઉદયમાં આવે તે શુદ્ધ દેવ, ગુરુ, અને ધર્મની પીછાણ થવા દે નહિ. તેથી જીવ તેનાથી વિમુખ રહે તે મિથ્યાત્વ મોહનીય. - મિશ્ર મોહનીયનું સ્વરૂપ મિશ્ર સમતિનાં જેવું જાણવું અને સમકિત મોહનીય તે ક્ષાયિક સમકિતનું ઢાંકણ છે. તેનાથી સમકિત ગુણની પૂર્ણ ઘાત તો ન થાય પણ તેમાં ચલ, મલ અને અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી જીવોને આ મોહનીય હોતું નથી, પરંતુ ક્ષયોપશમ સમકિતને હોય છે. તેની ઉપસ્થિતિમાં સમતિ મલિન રહે છે. કેમકે શંકાદિ દોષયુક્ત હોય છે. જેમ કોઈ વૃધ્ધ પુરુષના હાથમાં લાકડી હોય તે મજબૂત પકડી પણ ન શકે તેમ છોડી પણ શકે નહિ, તેવી જ રીતે તેને પણ ભગવતીસૂત્રમાં કહ્યા પ્રમાણે ચલ, મલ, અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. તેથી પરિણામોમાં વિચલિતતા રહે છે. કેટલાક ભોળા જીવો દેવ, ગુરુ, ધર્મ પર અનુરાગ કરવો તેને સમકિત મોહનીય કહે છે. પણ આ કથન બરાબર નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મ ઉપર અનુરાગ તો આઠમા ગુણસ્થાન સુધી હોય એમ કેટલાકનું માનવું છે પણ આ કથન અપેક્ષાવાળું સમજવું. શ્રી મહાવીર પ્રભુ ઉપર ગૌતમ સ્વામીનો અનુરાગ હતો. તેમ, શ્રાવકોના ગુણમાં પણ કહ્યું છે કે “પમાણુરાગરત્તા માટે આવા પ્રશસ્ત રાગને સમકિત મોહનીય ન કહેવાય. સમકિતી જીવ લૌકિક દેવગુરુને ધર્મબુધ્ધિએ કે સ્વાર્થ સાધન માટે કદાપિ માનતા નથી. પરંતુ લોકોત્તર દેવ, ગુરુ, ધર્મની ઉપાસના સ્વાર્થ સાધવાની બુધ્ધિએ કરે તો સમકિત મોહનીયરૂપી મળ વધે. આવી ભ્રમણા ક્ષાયિક સમકિતીને કદી હોતી નથી. તે તો સ્વકતકર્મનો જ બધો દોષ અથવા ગુણ માને છે. (૨) ૭ પ્રકૃતિના ક્ષયોપશમાદિ વડે સમ્યકત્વ પ્રાપ્તિ તો થઈ ગઈ હોય. પરંતુ શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૫ | Page #296 -------------------------------------------------------------------------- ________________ અંબડ સંન્યાસી તથા મરિચિની જેમ વેષ પરિવર્તન કર્યું ન હોય છતાં ભાવથી તો તે સમકિત છે. પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી વેષે હોવાથી તેને કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે. પણ ખરીરીતે ભાવ સમકિત હોવાથી તેઓ સમકિતી જ છે. (૩) અભવ્ય જીવ સત્સંગના પ્રસંગથી, પૌદ્ગલિક સુખ તથા માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની અભિલાષાએ શ્રાવક તથા સાધુના વ્રત આચરે, વેષ પણ ધારણ કરે અને વિશુધ્ધ પ્રકારે પાલન કરે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે. પરંતુ અભવ્યપણાના સ્વભાવને લીધે દર્શન મોહનીયની પ્રકૃતિનાં ક્ષયોપશમાદિ થતાં નથી. તેથી તેઓ વ્યવહારમાં સમકિતી નજરે આવવા છતાં નિશ્ચયમાં મિથ્યાત્વી હોય છે. તેને પણ કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ આ દીપક સમકિત કહેવાય છે. તેઓ ભાવથી મિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વી જ છે. (૪) મિથ્યાત્વ ગુણસ્થાનક (મિથ્યાત્વને પણ ગુણનું સ્થાનક) ગણેલું છે. સંસારસ્થિત અનંત જીવો મિથ્યાત્વ સ્થાનમાં જ રહેલા છે. તેઓ ત્યાં રહ્યા થકા પણ અકામ નિર્જરા દ્વા૨ા કર્માંશ ક્ષય કરે છે, ત્યારે જ ઉપર ચડે છે. જૈન ધર્મની દ્રવ્ય કરણી કરી ૬૯ ક્રોડાક્રોડ સાગર જેટલી કર્મ સ્થિતિ મિથ્યાત્વમાં જ ખપાવવી પડે છે. આત્માને સમકિત અભિમુખ કરવાનો ગુણ આ સ્થાનમાં જ ઉત્પન્ન થતો હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. કેમકે નૈગમનયવાળા એક અંશને પણ પૂર્ણ વસ્તુ માને છે. અને વ્યવહારનયવાળા વ્યવહારને તથા રૂપને માને છે. આ અપેક્ષાએ આ ગુણસ્થાનક કહેવાય છે. (૫) મિશ્રગુણસ્થાન : મિથ્યાત્વ મોહનીયના દળિયાં ભોગવતાં ભોગવતાં થોડાં અવશેષ રહ્યાં તે વખતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધધર્મ એ ત્રણ તત્ત્વ પ્રતિ દ્વેષભાવ પણ નહિ તેમ તેની આસ્થા પણ નહિ. તેવી જ રીતે શુદ્ધદેવ, શુદ્ધગુરુ, શુદ્ધધર્મ પ્રતિ અંતરંગમાં અનુરાગ પણ નહિ અને તેને બૂરાં (અહિતકર) પણ જાણે નહિ. કારણ તેને એ બન્નેની સમજણ કે પરીક્ષા કરવાની વિવેક બુદ્ધિ પ્રગટી નથી. તેને મિશ્ર મોહનીય ગુણસ્થાન કહેવું દા. ત. શ્રીખંડમાં મીઠાશ અને ખટાશ બન્નેનું મિશ્રણ હોય છે. ડામાડોળ ચિત્તયુક્ત અંતર્મુહુર્ત પર્યંત રહે છે. દૃષ્ટાંત : જેમ પ્રાતઃકાળે રાત્રિ દિવસની મિશ્રતા (સંધ્યા) પ્રકાશને વધારતી ૨૦૬ સમકિત અધિકાર Page #297 -------------------------------------------------------------------------- ________________ જતી પૂર્ણ પ્રકાશમય બની જાય છે. તે જ પ્રમાણે નિકટભવી ભવ્ય જીવનું મિશ્ર ગુણસ્થાન તે જીવને શુદ્ધ સમકિતવંત બનાવી દે છે. જેમ સંધ્યાકાળની રાત્રિદિવસની મિશ્રતા પૂર્ણ અંધકારમય બની જાય છે તેવી જ રીતે જેમનો મોક્ષ દૂર છે તેવા ભવ્ય જીવોનું મિશ્ર ગુણસ્થાન તેને પુનઃ મિથ્યાત્વમાં ઘસડી જાય છે. બીજું દષ્ટાંત નગર બહાર સાધુ મહાપુરુષનું આગમન થયું સાંભળી તેમને વંદન કરવાની અભિલાષાએ કોઈ મનુષ્ય ત્યાં ગયો, પણ સાધુજી તો મળ્યા નહિ એટલે બાવા જોગી જે મળ્યા તેમને વંદન નમન કરી સુસાધુનાં દર્શન જેટલું ફળ તેમાં માની લીધું. આ લક્ષણને કેટલાક મિશ્ર સમકિતનું કહે છે. અહીં સમક્તિના ખરા ભાવ ન હોવાથી મિશ્ર ગુણસ્થાનવાળો સમકિતી કહેવાય નહિ. ક્રિયા, ભાવ અને રુચિની અપેક્ષાએ | બીજી રીતે સમકિતના પાંચ પ્રકાર (૧) કારક સમકિત : પાંચમા છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકવર્તી શ્રાવક અને સાધુજીમાં આ સમકિત હોય છે. આ સમકિતવાળા મનુષ્યો અણુવ્રત તથા મહાવ્રતનું અતિચાર રહિત શુદ્ધ પાલન કરે છે. વ્રત, પ્રત્યાખ્યાન, તપ સંયમાદિ ક્રિયા સ્વયં કરે છે. અને ઉપદેશ આદેશ દ્વારા અન્ય પાસે કરાવે છે. (૨) રોચક સમકિત ઃ ચોથા ગુણસ્થાનકવર્તી જીવ શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવની જેમ જિનપ્રણિત ધર્મના દઢ શ્રદ્ધાળુ હોય છે. તન, મન ધનથી જિનશાસનની ઉન્નતિ કરે છે. ચારે તીર્થના સાચા ભક્ત, ભક્તિથી અને શક્તિથી પણ અન્યને ધર્મ પ્રવૃત્તિમાં જોડનાર હોય છે, ધર્મવૃદ્ધિ કરવામાં આનંદ માને છે, વ્રત પ્રત્યાખ્યાન આચરવામાં ઉત્સુક તો હોય છે, પરંતુ અપ્રત્યાખ્યાની કર્મોદયથી એક નવકારશી તપ પણ કરી શકતા નથી. (૩) દીપક સમકિતઃ જેમ દીપક પ્રકાશ આપે છે. પરંતુ તેની નીચે તો અંધકાર રહે છે. તેવી જ રીતે કેટલાક દ્રવ્યજ્ઞાન સંપાદન કરી સત્ય, સરળ, રૂચિકર, શુદ્ધ ઉપદેશાદિ પ્રકાશ દ્વારા અન્ય અનેક વ્યક્તિઓને સદ્ધર્માવલંબી બનાવી સ્વર્ગ તથા મોક્ષના અધિકારી બનાવે છે. પણ તેમની નીચેનો અર્થાત્ પોતાના હૃદયનો અંધકાર નાશ કરી શકતા નથી. તે એવો ઘમંડ રાખે છે કે, આપણે તો સાધુ થયા એટલે હવે કોઈ પ્રકારનું શ્રી જૈન તત્ત્વ સાર - ૨૭૭ Page #298 -------------------------------------------------------------------------- ________________ પાપ આપણને લાગતું નથી અને કદાચ થોડું પાપ લાગી પણ જશે તો ઉપદેશ દ્વારા થતા ઉપકારોથી તે દૂર થઈ જશે. આમ તે અંતરાત્મામાં દોષનો ડર ન રાખતાં વ્યવહાર ન બગડે તેવી રીતે ગુપ્ત અપકૃત્ય પણ કરી બેસે છે. યદ્યપિ તે વ્યવહારમાં તો સાધુ કે શ્રાવકાદિ દેખાય છે, તથાપિ મિથ્યાત્વ ગુણસ્થાનથી ઊંચે ચડયા હોતા નથી. તેમને આભ્યતર ભાવે શ્રદ્ધા હોતી નથી. (૪) નિશ્ચય સમકિત : સમકિતને આવનારી (દર્શન સપ્તક) કર્મ પ્રકૃતિઓને ક્ષય કરી જેમણે આત્મામાં સમ્યકત્વ ગુણ પ્રગટ કર્યો છે. તેઓ દિવ્ય પ્રકાશક નિજાત્મને દેવ માને છે. સ્વ-પર ભેદ વિજ્ઞાનના દર્શક જ્ઞાનને ગુરુ માને છે અને આત્માના વિશુદ્ધ ઉપયોગમાં રમણતા પૂર્વક વિવેજ્યુક્ત કરેલી ક્રિયા ધર્મ માને છે. આ રીતે ત્રણ તત્ત્વોમાં નિશ્ચયાત્મક દૃઢ શ્રદ્ધાળુ બને છે. કારણ કે: (૧) અભવ્ય જીવ જ્ઞાનાદિ ગુણોની આરાધના કરી શકતો નથી અને ભવ્ય જીવોમાંથી પણ જેમનો આત્મા વિશુદ્ધ થયો હશે તેઓ જ સ્વભાવથી અથવા ગુરુ ઉપદેશથી આત્મકલ્યાણાભિમુખ થઈ શકશે; દેવ તત્ત્વ પ્રગટ કરવામાં પોતાનો આત્મા ઉપાદાન કારણ છે અને દેવ ગુરુ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ કાર્યરૂપે પરિણમે છે ત્યારે નિમિત્તકારણ છૂટી જાય છે. વળી, જેઓ પરમાત્મ પદને પામ્યા છે તે આત્મા જ હતા એટલા માટે નિશ્ચયમાં સાચો દેવ આત્મા જ છે. (૨) “વિદ્યા ગુપમ્ ગુ:” જે જ્ઞાનયુક્ત, જ્ઞાનાધિક હોય છે તે જ ગુરુપદ પ્રાપ્ત કરવાને યોગ્ય હોય છે. એટલા માટે ગુરુઓના ગુરુ જ્ઞાન જ હોય છે તથા પ્રથમ જ્ઞાન ગુણ પ્રકટ થવાથી મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. એટલા માટે સાચો ગુરુ જ્ઞાન જ છે. (૩) શુદ્ધોપયોગપૂર્વક કરેલી ધર્મક્રિયા જ નિર્જરાના હેતુભૂત હોય છે તથા ઉપયોગ શુદ્ધિને અર્થે જ બધી ધર્મકરણી કરાય છે. એટલા માટે સાચો ધર્મ વિશુદ્ધ ઉપયોગમાં જ છે. આમ નિશ્ચયમાં આત્માવલંબીને આ ત્રણે સમ્યકત્વનાં તત્ત્વો હોય છે. આ પ્રકારની જેની શ્રદ્ધા હોય તેવા ભાવમાં રમણતા કરે તેને નિશ્ચય સમકિતી જાણવો. ૨૭૮ સમકિત અધિકાર Page #299 -------------------------------------------------------------------------- ________________ | નિશ્ચય સમકિતનાં લક્ષણ (છપ્પય છંદ) રાગ દ્વેષ અરુ મોહ, નહીં નિજમાંહી નિરખત; દર્શન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આત્મરસ ચખત; પરદ્રવ્યાસેતી ભિન્ન, ચિહ્ન ચૈતન્ય પદ મંડિત; વેદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજ રૂપ અખંડિત; સુખ અનંત જિસ પદ વસત, સો નિશ્ચય સમ્યક્ મહત; ભએ વિચક્ષણ ભાવિકજન, શ્રી નિણંદ ઇસ વિધિ કહત. અર્થ : જે જીવને નિશ્ચય સમકિતની પ્રાપ્તિ થાય છે તે જીવ પોતાના આત્મામાં રાગ, દ્વેષ અને મોહને દેખતો જ નથી. એ ત્રણે દોષો તેના મંદ પડી જાય છે. એટલે તે દોષોને ઉત્પન્ન થવા દેતો નથી. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ આત્મગુણોનો જે પરમ રસ છે તેનું આસ્વાદન કરે છે. જડ ચેતનનો ભેદ સમજીને પરભાવ રૂપ પુદ્ગલ પરિણતિથી આત્માને અળગો કરી આત્મભાવમાં રમણતા કરે છે. શુદ્ધ અને અખંડ આત્મજ્યોતિને પ્રગટ કરી દેહમાં રહેલો છતાં દેહાતીત – સિદ્ધ સમાન સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે આ નિશ્ચય સમ્યકત્વ અનંત સુખનું સ્થાન એવી જે સિધ્ધગતિ છે તેને પ્રાપ્ત કરાવનાર છે. એવું શ્રી જિનેન્દ્ર ભગવાનનું ફરમાન છે. જ્યારે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રના અનુભવમાં લીન હોય, જ્ઞાનથી પોતાના જ આત્માને જુએ અને ચારિત્રથી પોતાના જ આત્માને અનુભવે, તેમાં લીન થાય અને આત્મિક સુખ, સમતા રસનો અનુભવ કરે ત્યારે તે નિશ્ચય સમકિતમાં હોય. (૫) વ્યવહાર સમકિત : અનંત ચતુષ્ટય, અષ્ટ પ્રાતિહાર્ય આદિ ગુણ સહિત એવા અરિહંત પ્રભુને દેવ કરી માને, છત્રીસ તથા ૨૭ ગુણયુક્ત નિર્મથને ગુરુ કરી માને અને કેવળીના પ્રરૂપેલા ધર્મને ધર્મ કરી માને છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૯. | Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમકિતનાં લક્ષણ (છપ્પય છંદ) છહોં દોષ દ્રવ્ય નવ તત્ત્વ, ભેદ જાકો સબ જાને; અઠારા રહિત, દેવા તાકો પ્રમાણે; સંયમ સહિત સુસાધુ, હોય નિગ્રંથનિરાગી; મત અવિરોધ ગ્રંથ, સાહિ માને પર ત્યાગી; કેવલ ભાષિત ધર્મધર, ગુણસ્થાન બુઝે પરમ ભઈયા નિહાર વિવહાર યહ, સમ્યક્ લક્ષણ જિન ધરમ અર્થ : જેમને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય અને જીવાદિ નવ તત્ત્વનું જ્ઞાન, દ્રવ્ય, ગુણ, પર્યાયના ભાવ સહિત યથાર્થ હોય, જે અઢાર દોષરહિત અરિહંતને દેવ કરી માને, શુદ્ધ સંયમધારી નિગ્રંથ સાધુને ગુરુ કરી માને, જિનેશ્વરભાષિત ધર્મથી જે અવિરોધી હોય તેને ધર્મશાસ્ત્ર કરી માને, કેવળજ્ઞાનીનો ફરમાવેલો (દયામય) ધર્મ તેને ધર્મ કરી માને, અને જે ૧૪ ગુણસ્થાનકના મર્મનો રૂડે પ્રકારે જાણકાર હોય તેને વ્યવહાર સમકિતી જાણવો. વ્યવહાર સમકિતના ૬૭ બોલ ૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ યતના, ૬ આગાર, સ્થાનક અને ૬ ભાવના. એ સર્વ મળી ૬૭ બોલ થયા. તેનું વર્ણન : ગાથા: પહેલે બોલે परमत्थ संथवो वा, सुठ्ठि परमत्थ सेवणा वावि । वावन्न कुदंसण वज्जणा, सम्मत्तस्स सद्दहणा ।। ૨૮૦ - જ (૧) પરમત્ય સંથવો : આત્માનો પરમ ઉત્કૃષ્ટ અર્થ જે મોક્ષ પ્રાપ્તિ અને તે સાધવાના જે જ્ઞાનાદિ રત્નત્રયીરૂપ ઉપાય તે જ પરમાર્થ કહેવાય છે. મોક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપ નિજ જ્ઞાન, દર્શન ચારિત્રથી પોતાના આત્માનો અનુભવ કરવો. તે પરમ અર્થનો પરિચય છે. તે નવ તત્ત્વ અને છ દ્રવ્યનું જ્ઞાન થયા પછી આવે. ૪ શ્રદ્ધા સમકિત અધિકાર Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨) સુદિઢ પરમત્ય સેવણા : જેમણે સુદૃષ્ટિએ સમ્યક્ દૃષ્ટિએ પરમાર્થને જાણ્યા છે એવા રત્નત્રયીના આરાધકની સેવા ભક્તિ કરવી, સંગ કરવો. જેમ રાજાની સેવા કરનાર રારિદ્ધિનાં ભોક્તા બને છે. તેમ તત્ત્વજ્ઞ પરમાર્થજ્ઞ અને સુદૃષ્ટિવંતના ઉપાસક હોય તે પણ પરમાર્થજ્ઞ અને સુદૃષ્ટિવંત અર્થાત્ સમિકતી બને. ચંદનની આસપાસ બાવળના ઝાડ પણ સુગંધિત બની જાય છે. તેવી રીતે હંમેશા સત્નો સંગ કરવો. (૩) વાવસ વજ્જણા : વ્યાપન્ન એટલે જેણે સમકિત વમી નાખ્યું છે. એવો ભ્રષ્ટોનો સંગ વર્ઝવો. કોઈ દોષિત પોતાના દોષ છુપાવવા માટે બીજા પર દોષનો કળશ ઢોળે છે ભોળા જીવોને ભ્રમમાં નાખી દુર્ગુણોમાં પણ સદ્ગુણોની ભ્રાન્તિ કરાવે છે. માટે જે ભ્રષ્ટ હોય, દુર્ગુણી હોય એનો ક્યારે પણ સંગ ન કરવો. (૪) કુદંસણ વજ્જણા ઃ કુદેવ, કુગુરુ, કુધર્મ અને દુઃશાસન માનવાવાળા જિનપ્રણિત કથનથી વિપરીત ક્રિયા કરવાવાળા એવા કદાગ્રહી મિથ્યાત્વીની સંગતિ ન કરવી. અનંતકાળ મિથ્યાત્વમાં રહ્યા છે. ગાઢ સંસ્કાર હોવાથી મિથ્યાત્વની વાતોની શીઘ્ર અસર થાય છે. છ એ કાયના જીવોની હિંસા કરે. છતાં અહિંસાના નામે ધર્મ મનાવે. મિથ્યા આડંબર હોય, હિંસા કરી આનંદ મનાવે અને ચીકણાકર્મ બાંધે છે. अन्य स्थाने कृतं पापं, धर्मस्थाने विमुच्यते । धर्म स्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થ : બીજા સ્થાનમાં કરેલા પાપોની નિવૃત્તિ માટે ધર્મસ્થાનમાં જઈ ધર્મ ક્રિયા દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ ધર્મસ્થાનમાં જે પાપો થાય છે તે તો વજ્રલેપ જેવા થઈ જાય છે. આવા મનુષ્યોનો હંમેશા ત્યાગ કરવો. બીજે બોલે - લિંગ ૩ લિંગ એટલે ચિહ્ન. જેમ ધૂમ્રના ચિહ્નથી અગ્નિનું અનુમાન થાય છે તેમ નિમ્નોક્ત ત્રણ ચિહ્નથી સમકિતની પિછાણ થાય છે. (૧) સમકિતી જીવ જિનવાણીનું શ્રવણ કરતાં તન્મય બની જાય છે. એ રસ મીઠો લાગે છે. સંસારના બધા જ રસ ફિક્કા અને કડવા લાગે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨) જિનવાણી શ્રવણ કરવાના પ્યાસી સમકિતી જીવને શાસ્ત્ર શ્રવણ કરવાના અવસરે પુષ્કળ આદર હોય છે. ધર્મોપદેશકોના વચનોને તે પ્રેમપૂર્વક ‘તહત્તિ' વચનોથી વધાવતો થકો આદર પૂર્વક ગ્રહણ કરે છે, આનંદનો અનુભવ કરે છે. (૩) સમકિતી જીવ જિનવાણીને હર્ષ ઉલ્લાસ પૂર્વક ગ્રહણ કરે છે. તેને જરા પણ કંટાળો આવતો નથી. તેનું વારંવાર સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરીને તેને આત્મામાં ચિરસ્થાયી બનાવે છે. ત્રીજે બોલે - ૧૦ પ્રકારનો વિનય ધર્મનું મૂળ વિનય છે એક વિનય ગુણનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં અન્ય અનેક સદ્ગણો ક્રમશઃ આકર્ષાઈને આવે છે. સમકિત હોય ત્યાં વિનય નમ્રતાનો ગુણ સ્વાભાવિક રીતે જ હોય છે. પરમાર્થિક બુદ્ધિથી ગુણવૃદ્ધ વ્યક્તિઓનો વિનય કરવામાં આવે તે જ સાચો વિનય છે. અને તેવા વિનય વડે જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. આવા વિનય ૧૦ પ્રકારના કહ્યા છે. (૧) અરિહંતનો, (૨) સિદ્ધનો, (૩) આચાર્યનો, (૪) ઉપાધ્યાયનો, (૫) સ્થવિરનો (જ્ઞાનવૃદ્ધ, ગુણવૃદ્ધ, વયોવૃદ્ધ), (૬) તપસ્વીનો, (૭) સમાન સાધુનો, (૮) ગણ સંપ્રદાયનો, (૯) ચતુર્વિધ સંઘનો, (૧૦) શુદ્ધ ક્રિયાવંતનો વિનય. - ચોથે બોલે - શુદ્ધતા ૩ જેમ કાદવમાં ખરડાયેલું વસ્ત્ર, કાદવ વડે ધોવાથી શુદ્ધ થતુ નથી પરંતુ વધુ બગડે છે. તેવી રીતે આરંભ સમારંભના કૃત્યો કરી જેઓ આત્માને વિશુદ્ધ કરવા ઇચ્છે છે પણ તે આત્મા વધુ મલીન બને છે. જો નિરવદ્ય નિરારંભી ક્રિયા કરે તો જ પવિત્ર બની શકે છે. આરંભના કાર્યમાં રક્ત દેવ, ગુરુ ધર્મનો ત્યાગ કરે છે. કારણકે જેની સાથે રહીએ તેના જેવા થઈએ. સમકિતી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી ભલા જાણે, વચનથી તેમના ગુણગાન કરે છે અને કાયાથી તેમને જ નમસ્કાર કરે છે. આથી તેમના આચાર, ઉચ્ચાર અને વિચાર એ ત્રણે યોગના વ્યાપારો વિશુદ્ધ રહે છે. ૨૮૨ સમકિત અધિકાર Page #303 -------------------------------------------------------------------------- ________________ (૧) મનથી કષાયો દૂર કરવા (૨) વચનથી સત્ય વચન (૩) કાયાથી જતનાથી પ્રવર્તન એ પણ ત્રણ શુદ્ધિ છે. भवन्ति नम्रास्तरवः फलौदगमै, नवाम्बूभिर्भूमि वीलम्बिता घनाः । अनुद्वताः सत्पुरुषाः समृद्धिभिः विनम्रतोह्येव परोपकारिणाम् ॥ અર્થ : ફળ આવવાથી વૃક્ષો નમે છે, જળ ભરવાથી મેઘ પૃથ્વી પર ઝૂકે છે; તે જ પ્રમાણે સમૃદ્ધિ પ્રાપ્ત થતાં સપુરુષો ઉદ્ધત ન થતાં વિશેષ નમ્ર બને છે. નમ્રતા એ જ પરોપકારી જનોનું ભૂષણ છે. પાંચમે બોલે - દૂષણ ૫ | વાત, પિત્ત અને કફના પ્રકોપથી કેવી રીતે શરીર રોગી અને નિર્બળ બની જાય છે, તેવી જ રીતે જણાવેલાં પાંચ દૂષણો વડે સમ્યકત્વ દૂષિત થતાં આધ્યાત્મિક બળ ક્ષીણ થાય છે. આ પાંચ દૂષણોના નામ (૧) શંકા (૨) કંખા (૩) વિતિગિચ્છા (૪) પરપાસંડ પ્રશંસા અને (૫) પરસાસંડ સંથવો. (૧) શંકા : શ્રી જિન વચનમાં સંદેહ રાખવો તે. જેમકે અસંખ્યાતા જીવ કહ્યા અને અસંખ્યાતા સમુદ્રના બધા પાણીના મળીને પણ અસંખ્યાતા જીવ કહ્યા, તો આ કથન સત્ય કેમ મનાય? આમ કહેનાર કે માનનારે સમજવું જોઈએ કે, બે ને પણ સંખ્યા કહેવાય અને સાહસ, લાખ, ક્રોડ યાવત્ પરાર્ધને પણ સંખ્યા કહેવાય, પરંતુ બે માં અને પરાર્ધમાં કેટલો બધો તફાવત છે? આવી જ રીતે, એક ટીપાના અને અસંખ્ય સમુદ્રના પાણીના જીવો બન્ને અસંખ્યાતા તેમાં તફાવત જાણવો અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. (૨) આવી જ રીતે કેટલાંક શંકા કરે છે કે એક ટીપા પાણીમાં તે વળી અસંખ્યાતા જીવો શકતા હશે? તેમણે વિચારવું જોઈએ કે, જેવી રીતે કોઈ મનુષ્ય ક્રોડ ઔષધિકાઓનો અર્ક કાઢી તેલ બનાવ્યું હોય તો તે તેલના એક ટીપામાં ક્રોડ ઔષધીઓનો સમાવેશ થયો કે નહિ? જે મનુષ્યકૃત પદાર્થોમાં પણ આ પ્રકારે સમાવેશ થઈ શકે છે તો કુદરતી પદાર્થ એક બુંદ પાણીમાં અસંખ્ય જીવ હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. અસંખ્યાતા તો શું પણ અનંતા જીવાન સમાવેશ અંગૂલ ના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળા સાધારણ વનસ્પતિના એક શરીરમાં થઈ શકે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૮૩ | Page #304 -------------------------------------------------------------------------- ________________ આપણી બુદ્ધિ અતિ અલ્પ છે. તે અનંત જ્ઞાનીનાં કહેતાં તત્ત્વોને સમજી ન શકે, તેવે પ્રસંગે શ્રદ્ધા રાખવી, પણ સંશય ન વેદવો. ‘સંજાણુ સમ્મત્ત નામŞ ।' એ આચારાંગ સૂત્રના કથનાનુસાર શંકાથી સમકિતનો નાશ થાય છે. આવું જાણી સમકિતી જીવ હોય તે મિથ્યાત્વીઓના કુતર્કો, કુહેતુઓથી ભ્રમમાં પડી જિનવચન પર કદી પણ શંકા રાખતો નથી અને જો કોઈ વાત ન સમજાય તો પોતાની અલ્પજ્ઞતાનો જ દોષ જુએ છે, અને નિર્ગંથ પ્રવચનને પરમ સત્ય અને પરમ હિતકર સમજી તેના પર પૂર્ણ પ્રતીતિ આણે છે. અરિહંત દેવ સર્વજ્ઞ તેમજ વીતરાગ હોવાથી ભૂલ કરે જ નહિ તેમજ અસત્ય બોલે નહીં એમ જાણી સમકિતી એ જિન વચન પર શંકા કરવી નહિ. (૨) કંખા (કાંક્ષા) : મિથ્યાત્વ દર્શનની ચાહના - અહિતકર મતનો અભિલાષી શ્રી જિનેશ્વર પ્રણિત વિનયમૂળ, દયામય, સત્યમય ધર્મ કે જો ઢોંગ ધતૂરા વિનાનો સત્યધર્મ છે, આ ધર્મ પાળનાર પૈકી કોઈ અન્ય મતાવલંબીઓમાં થતાં મિથ્યા આડંબરો, જૂઠા ચમત્કાર આદિથી વ્યામોહ પામી તે મત અંગીકાર કરવાની અભિલાષા કરે તે કાંક્ષા દૂષણ. આ દુષણનો પરિત્યાગ કરવો. ઢોંગ, ધતૂરા બાહ્યાડંબર કદી પણ આત્મકલ્યાણ સાધી શકતા નથી. વમેલા કે કોઈ મિથ્યાત્વીનું એક પણ વચન ગ્રહણ કરવું નહિ તેમજ જૈન પુસ્તકોમાં સામેલ કરવું નહિ. સમકિતી તો જાણે છે કે મોક્ષના માર્ગ બે નથી. સાચો મોક્ષમાર્ગ તો વીતરાગપ્રણિત દયામૂળ ધર્મ જ છે. તે ગાન, તાન, નૃત્ય, તમાશા, સ્નાન, શૃંગાર તથા હિંસક ક્રિયાથી થતી અન્ય દર્શનીઓની ધમાલને સંસાર વર્ધક જાણી તેમાં કદી પણ વ્યામોહ પામતો નથી. શ્રી વીતરાગપ્રણિત જૈનધર્મ સિવાય તે બીજા કોઈ પણ મતની કાંક્ષા વાંછા સ્વપ્નમાં પણ કરતો જ નથી. (૩) વિતિગિચ્છા (વિચિકિત્સા) : ધર્મ કરણીના ફળ માટે સંદેહ આણવો તે કેટલાક જૈનધર્માવલંબીઓ ઉપવાસાદિ તપ, સામાયિકાદિ ધર્મકરણી, દાનાદિ ધર્મ વગેરેનું પોતે પાલન કરે છે, અને અન્યને પાલન કરતાં જુએ છે પરંતુ આ લોકમાં તેનાં પ્રત્યક્ષ ફલ નજરે નહિ આવવાથી તથા ધર્માત્માઓને દુઃખી દેખીને મનમાં સંદેહ આણે છે કે, આ આટલી બધી ધર્મકરણી કરે છે છતાં તેના ફળ કેમ કંઈ દેખાતા નથી? તો શું ધર્માર્થે આટલું કષ્ટ ઉઠાવીએ છીએ તે બધુ નિરર્થક કાયા કલેશરૂપ તો નહિ હોય? ફલાણો શ્રાવક આટલાં વર્ષથી ધર્મ કરે |૨૦૪ સમકિત અધિકાર Page #305 -------------------------------------------------------------------------- ________________ છે. છતાં હજી સુધી તેને કશું ફળ પ્રાપ્ત થયું નહિ, તો મને શું થવાનું હતું? આવા આવા વિચાર કરવા તેનું નામ વિતિગિચ્છા દોષ. આવું વિચારનારાઓએ સમજવું જોઈએ કે, કરણી કદાપિ વાંજણી હોતી નથી. સારી કે માઠી દરેક કરણીનાં સારાં કે માઠાં ફળ તેનો કાળ પરિપકવ થયે અવશ્ય મળવાનાં, રોગી ઓસડ પીએ છે કે તરત આરામ થતો નથી, પરંતુ નિયમસર કેટલોક કાળ તેનું સમયસર સેવન કરતો રહે અને પથ્ય બરાબર પાળે તો તેને ગુણકારી નીવડે છે. તો હે ભવ્યો! વિચાર કરજો કે થોડા જ કાળથી ઉત્પન્ન થયેલાં રોગનો નાશ તત્કાળ કેમ થઈ શકે? જેઓ શ્રદ્ધાપૂર્વક ધર્મકરણીરૂપ ઔષધનું સેવન કરી, દોષ ત્યાગ રૂપી પથ્યનું પાલન કરતાં રહેશે, તેમને તેનું ફળ સુખ સંપદાની પ્રાપ્તિરૂપ કાલાંતરે અવશ્ય મળશે. આગ્રાદિ વૃક્ષને નિત્ય પાણી સિંચતા રહીએ, તેનું બરાબર જતન રાખીએ તો પણ ફળની પ્રાપ્તિ તો કાળ પરિપક્વ થયે જ થાય છે. આંબો રોપીને તરત જ ફળ ખાવાની ઇચ્છા તો મૂર્ખ સિવાય બીજું કોણ કરશે? મહા પરિશ્રમે ખેતરને ખેડી શુદ્ધ કરી તેમાં વાવેલું બીજ પણ કાલાંતરે જ ફળદાયી નીવડે છે. તેવી જ રીતે, કરણીનાં ફળ પણ અબાધાકાળ પરિપક્વ થયા બાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઉવવાઈ સૂત્રના ઉત્તરાર્ધમાં પણ ભગવાને કરણીના ફળ બતાવ્યા છે. જેવી કરણી તેવી ભરણી, જેવું કામ તેવું દામ મળે છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી ભવભ્રમણ ઘટે છે. શુભકરણીથી પુણ્યની પ્રપ્તિ થાય છે. તે જ પ્રમાણે અશુભ કરણીથી પાપની વૃદ્ધિ થાય છે. માટે આસ્તિક બનીને વિતગિચ્છા દોષથી સમ્યકત્વને દૂષિત ન કરશો. જિનાજ્ઞાનું આરાધન કરતા રહેશો તો પરમ સુખી થશો. (૪) પરપાસંડ પ્રશંસા : પર એટલે જૈન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી ક્રિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા મહિમા સમકિતી કદાપિ કરે નહિ, કારણ કે સારંભી ક્રિયાની અનુમોદનાથી પણ પાપના ભાગીદાર થવાય છે, એટલું જ નહિ પણ અન્ય અનેક ધર્મી જીવોના પરિણામ અસત્ય ધર્મ તરફ ઢળે છે અને આ રીતે તે સમકિતનો ઘાતક અને મિથ્યાત્વનો પોષક બને છે. માટે આવું દૂષણ સેવી આત્માને દોષિત કરવો નહિ. શ્રી જૈન તત્ત્વ સાર ૨૮૫ | Page #306 -------------------------------------------------------------------------- ________________ (૫) પરપાખંડ સંથવો (પરિચય) : કેવી રીતે મીઠાની સંગતથી દૂધ ફાટીને બગડી જાય છે, તે દૂધરૂપે રહેતું નથી, તેમ તેનું દહીં પણ બનતું નથી. માખણ પણ નીકળતું નથી કે છાશ પણ બનતી નથી, એમ સર્વ પ્રકારે તે નિરર્થક બની જાય છે. એવી જ રીતે, પાખંડીઓની સોબતમાં રહેવાથી સોબત એવી અસર’ એ કહેવત પ્રમાણે તેઓ પણ સમ્યકત્વથી ભ્રષ્ટ બની જાય છે. આત્માનું શોધન કરી શકતા નથી. જેવી રીતે સતી વેશ્યાની સોબતમાં રહે તો ભ્રષ્ટ થઈ જાય છે અને પરપુરુષની પ્રશંસાથી બદનામ થાય છે, તેવી જ રીતે છેલ્લા બે અતિચારોના સેવનથી સમકિતીની પણ એવી જ દશા થવા પામે છે. મિથ્યાત્વી સાહિત્યનો વાંચવા રૂપે પણ પરિચય કરવો જોઈએ નહિ. ચોથા અને પાંચમાં અતિચારની આદિમાં “પર” શબ્દ લગાડયો છે તેનો જૈનોએ દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી સાર ગ્રહણ કરવાનો છે. સ્વમતના અનુયાયીઓથી મતભેદ હોય તે પણ તેમના થતાં ગુણોની પ્રશંસા કરવી, પણ નિંદા તો કરવી જ નહિ. આજકાલ હેન્ડબીલો અને પુસ્તકો દ્વારા જૈનો પરસ્પર નિંદા અને ગાલિપ્રદાન કરી આનંદ માને છે તે ઘણા ખેદનો વિષય છે. આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી જૈન શાસન નબળું પડે છે. કેટલાક જૈનો શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્યમતિ બની જાય છે માટે મતભેદ હોય છતાં પણ મહાવીરના અનુયાયીઓની નિંદા કરવાનું પાપ તો સેવવું જ નહિ. ઉપરોક્ત પાંચ દૂષણોનું વિશેષરૂપે સેવન કરવાથી સમકિતનો નાશ થાય છે અને થોડા સેવનથી સમકિત મલિન બને છે. એવું જાણી વિવેકી જનો પાંચે દૂષણોથી પોતાના આત્માને બચાવી નિર્મળ રાખે છે. ' છટું બોલે - લક્ષણ ૫ જેમ પ્રકાશના લક્ષણ વડે સૂર્યની પિછાણ થાય છે. શીતળ પ્રકાશ વડે ચંદ્રની પિછાણ થાય છે તેવી જ રીતે નિમ્નોક્ત ૫ લક્ષણોથી સમકિતી જીવની પિછાણ થઈ શકે છે. (૧) સમ ઉપશમભાવ રાખે શત્રુ, મિત્ર પર અને શુભાશુભ પ્રસંગોમાં સમભાવ રાખે અર્થાત મિત્ર પર મોહરાગ કરે નહિ અને શત્રુનું બૂરું ચિંતવે નહિ. આવા પ્રસંગોમાં સમકિતી એવો વિચાર કરે છે કે ભલું, બૂરું, નફો, નુકશાન, યશ, અપયશ વગેરે થાય છે તેનું ઉત્પાદન કારણ મેં પૂર્વે સંચેલાં ૨૮૬ સમકિત અધિકાર Page #307 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ કર્મો જ છે વ્યક્તિ નિમિત્ત માત્ર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ અધ્યયનમાં અનાથીમુનિ શ્રેણિક રાજાને કહે છે.... अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्या मित्तममितं च, दुप्पट्ठिय. सुपट्ठिओ ॥३७॥ સુખ દુઃખનો કર્તા આત્મા જ છે. શુભકાર્યથી મિત્ર બને છે અશુભ કાર્યથી શત્રુ બને છે. સદાચારને સેવનાર અને દુરાચારમાં પ્રવર્તનાર પણ આત્મા જ છે. જેવા કર્મ કરે છે એવા ફળ મળે છે. આ પ્રકારની સાચી સમજણ સમકિતીને હોવાથી તેઓ “મિત્તી કે સન્ન મૂકું, વેર મ ર '' સર્વજીર્વોથી મારે મૈત્રી છે, કોઈની પણ સાથે વેર નથી આવી મૈત્રી ભાવના ભાવતાં રહી સમભાવને ધારણ કરે છે, અને વિચારે છે કે “ડીપા માપ ન મોભg 0િ I' કરેલા કર્મ કોઈને પણ છોડતાં નથી, પદાર્થો, સંબંધો અનિત્ય છે. ક્ષણભંગુર છે માટે મારે કોના પર રાગ દ્વેષ કરવો, આવું વિચારી સમકિતી જાવ દરેક બનાવમાં સમભાવથી રહે છે. (૨) વેર : અંતઃકરણમાં નિરંતર વૈરાગ્યભાવ રાખે. शरीरमनसा जंतो, वेदना प्रभवादभवत् । स्वप्नेन्द्रजाल संकल्पपादरतिः संवेग उच्यते ।। અર્થ : દેહ સંબંધી રોગાદિ દુઃખ તે શારીરિક અને મન સંબંધી ચિંતાદિ દુઃખ તે માનસિક. આ બંને પ્રકારનાં દુઃખો વડે સંસારી જીવો દુઃખી થઈ રહ્યા છે. વળી, ધન કુટુંબાદિ પૌગલિક સંપદા છે તે પણ સ્વપ્નવતુ કે ઇન્દ્રજાળના જેવી મિથ્યા અને નાશવંત છે. તેના સંયોગથી સુખની પ્રાપ્તિ કોઈ પણ પ્રકારે થતી નથી. આમ સમજી સમકિતી જીવ સંસારના સર્વ સંબંધથી ઉદાસીન ભાવ ધારણ કરે, નિરંતર વૈરાગ્યભાવમાં રમણ કરે તે સંવેગ કહેવાય છે. (૩) નિર્વેદ : આરંભ પરિગ્રહથી નિવૃત્તિભાવ ધારણ કરે. કારણ કે આરંભ પરિગ્રહ મહા અનર્થનું મૂળ છે; દાવાનળની જેમ ક્ષમા, શીલ સંતોષાદિ ગુણોનો ઘાતક છે, મિત્રતાનો નાશક અને વૈરવિરોધનો વધારનાર છે. અનેક અવગુણોનો ભંડાર છે. આરંભ પરિગ્રહનો ત્યાગ કરવાથી આત્મા નિજગુણ પ્રગટ કરી શકે શ્રી જૈન તત્ત્વ સાર ૨૮૭ | Page #308 -------------------------------------------------------------------------- ________________ છે. આવું જાણી સમકિતી જીવ તન પ્રતિદિન કમી કરતા રહે છે. તેમજ પાંચ ઇન્દ્રિયોના ભોગોપભોગની સર્વ સામગ્રી તથા રાજરિદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ તેમાં લુબ્ધ થતા નથી. (૪) અનુકંપા : અન્યને દુઃખી જોઈને આપણું હૃદય કંપે, દયાભાવ પ્રગટે તેનું નામ અનુકંપા. અર્થ : ધર્મનું ઉત્કૃષ્ટ મૂળ અનુકંપા છે, આ મૂળ ધર્માત્માના અંતઃકરણમાં હોવાથી તેને સુખાભિલાષી જીવો ૫૨ દુઃખ પડેલું દેખીને અનુકંપા ઊપજે છે અને દુ:ખથી પિડાતાં તે બિચારાં પ્રાણીઓને યથાશક્તિ સુખોચાર કરી સુખી બનાવે છે. શ્રી તીર્થંકર પ્રભુ પણ સર્વ જીવો સમજી શકે તે પ્રકારના વચનાતિશય દ્વારા દેશના ફરમાવે છે. सत्वं सर्वत्र वित्तस्य दयार्द्रत्वं दयावतः । धर्मस्य परम मूलमनुकम्पा प्रवक्ष्यते ॥ સાધુ મહાપુરુષો પણ ક્ષુધા, તૃષા, શીત, તાપ, માર્ગાતિક્રમણનો પરિશ્રમ ઇત્યાદિ પરિષહો સહીને પણ ગ્રામાનુગ્રામ વિહાર કરી ઉપદેશ આપતા રહે છે. તેનો પણ મુખ્ય હેતુ જગતના જીવોને શારીરિક, માનસિક દુઃખોથી છૂટવાનો ઉપાય બતાવવાનો જ હોય છે. એ પણ અનુકંપા જ છે. શ્રાવકો પણ ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી વગેરે આપી દુઃખીયાને દુઃખમુક્ત કરે છે તે પણ અનુકંપા છે. સૂયગડાંગસૂત્રમાં પણ ‘વાળાળ તેનું સમયયાળ ।' સર્વ દાનમાં શ્રેષ્ઠ અભયદાન છે. કારણ કે 'સન્ને નીવાવિ કૃત્તિ નિવિવું ન મનિૐ ।' એટલે કે બધા જ જીવો જીવવાને ઇચ્છે છે મરવાને કોઈ ઇચ્છતાં નથી.‘આત્મવત્ સર્વ ભૂતાનિ ય: પત્તિ સઃ પશ્યતિ ।' સમ્યગ્દષ્ટિ તો પોતાના પ્રાણ જેવા જ સર્વના પ્રાણને પ્રિય સમજે છે. સમ્યગ્દષ્ટિ જીવોના હૃદયમાં અનુકંપાનું ઝરણું વહેતું રહે છે એ સમકિતીનું લક્ષણ છે. (૫) આસ્થા : શ્રી જિનેશ્વરભાષિત ધર્મ અને ધર્મશાસ્ત્ર પર દૃઢ પ્રતીતિ રાખે. કહેવત છે કે, ‘આસતા સુખ સાસતા' અર્થાત્ આસ્તાશ્રી શાશ્વતા સુખની પ્રાપ્તિ થાય છે. મંત્ર, યંત્ર, જડીબુટ્ટી, ઔષધ, વ્યાપાર અને ધર્મ આદિ દરેક વિષયમાં સમકિત અધિકાર |૨૮૮ Page #309 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ (આસ્થા) હોય તેને ફળ પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશું તો અન્નકજી, કામદેવ, મંડૂકજી, શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવ આદિસમ્યગ્દષ્ટિ શ્રાવકો કેટલી બધી દઢ શ્રદ્ધાના ધારક હતા ! અરહત્રક, કામદેવ, શ્રેણિક અને કૃષ્ણજીનું ચરિત્ર ઘમાં જૈનબંધુઓ જાણતાં હોય છે. પરંતુ મંડૂક શ્રાવક વિષે ઘણાં અજ્ઞાન હોય છે. તેથી અહીં ટૂંકમાં તેમનો પરિચય આપીએ છીએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, રાજગૃહી નગરીના ગુણશીલ ચેત્યમાં મહાવીર પ્રભુએ પંચાસ્તિકાય વિષે વ્યાખ્યાન ફરમાવ્યું, તેની સમજ કાલિકાદિ અન્ય તીર્થિઓને ન પડવાથી તેઓ સમવસરણની બહાર નીકળી ઉપહાસ કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક પ્રભુ દર્શનાર્થે જતાં હતાં તેને જોઈ બોલ્યા કે તારા ગુરુ મહાવીર તો ગપ્પા મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચલન સહાય છે વગેરે; પણ અમે તો જરા પણ જોઈ શકતા નથી. મંડૂકજી વિશેષજ્ઞ તો નહોતા; પણ ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે, ઓ વૃક્ષમા પાંદડાં કોણ હલાવે છે? તેમણે કહ્યું કે પવન” મંડૂકજી બોલ્યા પવનને તમે જોઈ શકો છો? તેઓ કહે, “ના', તો પછી પવનનું નામ શા માટે લો છો? ત્યારે તેઓ કહે – પાંદડા હાલતાં જોઈને. ત્યારે મંડૂકજી બોલ્યા જેમ વાયુ સૂક્ષ્મ છે તેમ ધર્માસ્તિકાય પણ સૂક્ષ્મ છે. અને જેમ વાયુ પાંદડા હલાવવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાય પણ ચલન શક્તિમાં સહાયક છે. ઇત્યાદિ પ્રત્યુત્તરથી પ્રતિપક્ષને નિરૂત્તર બનાવી તેઓ સમવસરણમાં આવ્યા. ભગવાને ચારે તીર્થ સન્મુખ તેમની પ્રશંસા કરી. અન્નક વગેરે શ્રાવકો મરણાંત ઉપસર્ગથી કે દેવતાના ડગાવવાથી તેઓ કિંચિત્ પણ ચલાયમાન થયા ન હતા. એટલું જ નહિ પણ તેમની ધર્મદઢતા જોઈને ઉપસર્ગ દેનારા પણ મિથ્યાત્વનો ત્યાગ કરી સમકિતી બની ગયા હતા. આવી દઢ શ્રદ્ધાથી જ તેઓ એકાવતારી થયા અથવા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી શક્યા. માટે ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. કેટલાક અન્ય મતાવલંબીઓ જૈન ધર્મને અર્વાચીન બતાવે છે. અને પોતપોતાના ધર્મને પ્રાચીન બતાવી જૈનોને શ્રદ્ધા ભ્રષ્ટ બનાવે છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે વેદ, પુરાણ તથા અન્ય અનેક ગ્રંથોથી જૈન ધર્મ બધા ધર્મથી પ્રાચીન છે. અનાદિ છે એવું સિદ્ધ થાય છે. આવા અનેક પ્રમાણ છે. તેમાંથી થોડાંક નીચે આપીએ છીએ. શ્રી જૈન તત્ત્વ સાર Page #310 -------------------------------------------------------------------------- ________________ (१) ॐ नमोऽर्हन्तो ऋषभो वा ॐ ऋषभं पवित्रम् । (યજુર્વેદ અધ્યાય ૨૫. મંત્ર ૧૯) (૨) aઝ રત્નો પ્રતિષ્ઠિતાન, ચતુર્વિતિ તીર્થRUTY ऋषभादि वर्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्यते ।। (ઋગ્વદમાં આ મંત્ર છે.) અર્થ : ઋષભદેવથી વર્ધમાનપર્યત જે ચોવીસ તીર્થકરો ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત છે તેમનું મને શરણ હો. (३) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्तयर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा । (યજુર્વેદ અ. ૨૫) (૪) % સ્વત: રફો વૃદ્ધશ્રવા; સ્વસ્તિનઃ પૂષા વિશ્વા: स्वस्तिनस्तायो अरिष्टनेमिः स्वस्तिनो ब्रहस्पतिर्दधातु ॥ (ઋગ્વદ અષ્ટક ૧, અધ્યાય-૬) ઉક્ત બંને મંત્રોમાં બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું નામ છે. આ પ્રમાણે વેદોમાં જૈન તીર્થકરોનાં નામ છે. આથી સાબિત થાય છે કે વેદોની રચના થઈ તે પહેલાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતો. હવે પુરાણના દાખલા લઈએ. (૫) વિસારી નિનો નિ: યુ૯િ ર્વિમનાવો. ऋषिणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ।। (પ્રભાસપુરાણ) અર્થાત્ : રૈવતગિરિ ઉપર નેમિનાથ, વિમલાચલ ઉપર ઋષભદેવ : એમણે ઋષિઓના આશ્રમથી મુક્તિમાર્ગ ચલાવ્યો. (६) नाहं रामो न मे वांछा भावेषु चन मे मनः । शान्तिमास्थातु मिच्छामि, चात्मन्येव जिनो यथा ॥ અર્થ : યોગવાસિષ્ઠમાં વશિષ્ઠ ઋષિ શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે, હું | ૨૯૦ સમકિત અધિકાર Page #311 -------------------------------------------------------------------------- ________________ રામ નથી. મારી કાઈ કાર્યમાં ઇચ્છા પણ નથી. હું તો જિનદેવની પેઠે આત્મશાંતિ પ્રાપ્ત કરવા ઇચ્છું છું. (૭) दश मोजितै विभि पत्कल जायते ત:। मुनिमर्हन्तभकतस्य तत्फलं जायते कलौ ॥ (નગર પુરાણ) અર્થ : સત્યુગમાં ૧૦ બ્રાહ્મણાંને ભોજન દેવામાં જેટલું ફળ થતું હતું, તેટલું જ કલિયુગમાં અદ્વૈતના ભક્ત મુનિને ભોજન આપવાથી થાય છે. (८) जैना एकस्मिन्नेव वस्तुनि उभये निरुपयन्ति (પ્રભાસ પુરાણ) અર્થ : જૈનો ફક્ત એક જીવમાં જકર્તૃત્વ ભોકતૃત્વનું નિરૂપણ કરે છે (૨) ટર્ક્શનવર્લ્ડ વીરાળાં, મુરમુર નમ: । नीतित्रितय कर्ता यो, युगादौ प्रथमो जिनः ॥ (મનુસ્મૃતિ) અર્થ : વીર પુરુષોને માર્ગ બતાવનાર, દેવ અને દૈત્યોથી નમસ્કાર પામેલા યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના સ્થાપનકર્તા એવા પ્રથમ જિન થયા. (१०) एको रागिषु राजते प्रियतमा देहार्धधारी हरो । नीरागेषु जिनो विमुक्त, ललना संगो न यस्मात्परः ॥ અર્થ : રાગીઓમાં તો એક શંકર શોભે છે કે જેમણે પોતાના અર્ધાંગનામાં પત્નીને રાખ્યાં છે અને નિરાગીઓમાં જેમણે લલનાનો ત્યાગ કર્યો છે એવા જિન (વીતરાગ) શ્રેષ્ઠ છે. (११) नाभिस्तु महाद्युति । નનયેપુત્ર, मरुदेव्यां ऋषभं क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिस्य पूर्वजं ॥ . (બ્રહ્મ પુરાણ) અર્થ : નાભિ રાજા અને મરુદેવીના આત્મજ મહાકાંતિવાન શ્રી ઋષભદેવજી સર્વ ક્ષત્રિયોમાં જ્યેષ્ઠ અને ક્ષત્રિયોમાં પૂર્વજ છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૦૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પ્રથમં ૠષમો તેવો, નૈનધર્મ પ્રવર્તન: રા एकादश: सहस्राणि शिष्याणां धरितो मुनिः । जैनधर्मस्य विस्तारं करोति जगतितले ॥ २२ ॥ (શ્રી માલપુરાણ) અર્થ : પ્રથમ શ્રી ઋષભદેવજીએ ૧૧૦૦૦ શિષ્યો સહિત જૈનધર્મનાં જગતમાં પ્રચાર કર્યો. (१३) हस्ते पात्रं दधानाश्च तुण्डे वस्त्रस्यधारकाः । मलिनान्येव वासांसि धारयन्त्यल्प भाषिणं ॥ २५ ॥ ♦ (શિવ પુરાણ) શિવપુરાણ ૫૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વેદવ્યાસજીએ રચ્યાનું તેમનાં શાસ્ત્રોમાં કથન છે, એટલે ૫૦૦૦ વર્ષ પહેલાં જૈન સાધુઓ મુખે મુહપત્તી ધારણ કરતા હતા અર્થાત્ બાંધતા હતા. અર્થ : હાથમાં પાત્ર અને મુખે વસ્ત્ર ધારણ કરનાર, મલિન વસ્ત્રો પહેરનાર અને થોડું બોલનાર જૈનમુનિ હોય છે. ઉપરોક્ત પુરાણોનાં પ્રમાણોથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્મના (આ યુગના) આદિ પ્રવર્તક શ્રી ઋષભદેવ ભગવાન હતા. કેટલાક કહે છે કે, જૈનધર્મ ગોતમઋષિએ પ્રવર્તાવ્યો છે. તેમનું આ કથન પ્રમાણ સિદ્ધ નથી. ગોતમઋષિએ તો ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. : શ્રીપાલ પુરાણનાં ૭૩માં અધ્યાયમાં કહ્યું છે કે (१४) गौतमोऽपि ततो राजन् ! गतो काश्मीरके ततः । महावीर दीक्षयाच धत्ते जैन त्वमिप्सितम् ॥ २२॥ અર્થ : વસિષ્ઠ ઋષિ માંઘાતાને કહે છે કે, હે રાજન! ગૌતમ કાશ્મીરદેશમાં ગયા અને મહાવીર પાસે દીક્ષા લઈને ઇચ્છિતાર્થની સિદ્ધિ કરી. (૫) દિસહસ્રા તા રાજ્ઞન્, અદા: નિયુનો યા । तदा जातो महावीरो, देशे काश्मीर के नृपः ॥ ३ ॥ ૨૦૨ સમકિત અધિકાર Page #313 -------------------------------------------------------------------------- ________________ गौतमपि तदा तत्र धारितुं जैनधर्मकम् । श्रीयावाक्येन संतुष्ठो, जगाम श्रीनिकेतनाम् ॥४॥ (શ્રી માલ પુરાણ અધ્યાય-૭૪) અર્થ : હે રાજન્! જ્યારે કળિયુગના બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશે મહાવીર ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મીના કહેવાથી તેમની પાસે ગૌતમ દીક્ષા લેવા ગયા. (૨૬) મો મો સ્વામિમમહાવીર, ઢીક્ષાં વેન્નિ મન પ્રમો । जैनधर्म संगृहीतु मागत स्वत सन्निधौ ||६ ॥ અર્થ : ગૌતમ બોલ્યાકે, હે મહાવીર પ્રભો! મને દીક્ષા આપો. હું આપની પાસે જૈનધર્મ ધારણ કરવા આવ્યો છું. આ બધા પ્રમાણોથી સાબિત થાય છે કે, જૈનધર્મ ગૌતમ ઋષિથી પહેલાંનો છે. હવે કેટલાક કહે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળ્યો છે. પરંતુ આ કથન પણ સત્ય નથી. કેમકે (૧) શ્રી મહાવીર સ્વામીનો જન્મ ‘ક્ષત્રિયકુંડ’ નગરમાં થયો છે. અને બુદ્ધ (શાકયસિંહ) નો જન્મ ‘કપિલવસ્તુ’ નગરમાં થયો છે. (૨) મહાવીર સ્વામીના માતાપિતા મહાવીર સ્વામી ૨૮ વર્ષના થયા ત્યારે મૃત્યુ પામ્યાં અને બુદ્ધનાં માતા બુદ્ધનો જન્મ થતાં જ મૃત્યુ પામ્યાં છે. (૩) શ્રી મહાવીર સ્વામીએ પોતાના મોટા ભાઈની આજ્ઞાથી દીક્ષા લીધી છે. (૪) મહાવીર સ્વામીએ ૧૨ || વર્ષ અને ૧૫ દિવસ તપશ્ચર્યા કરી છે. (૫) મહાવીરે તપશ્ચર્યાને ધર્મનું મુખ્ય અંગ મુક્તિનું કારણ બતાવેલ છે. અને બુદ્ધે તપશ્ચર્યાના સમયને ફોકટ કહ્યા છે. (૬) મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા અને બુદ્ધનો દેહોત્સર્ગ કુંડિકુંડમાં થયો. આથી એ સિદ્ધ થાય છે કે, મહાવીર અને બુદ્ધ એ બંન્ને ભિન્ન વ્યક્તિઓ હતા. તેમજ મહાવીરે પ્રવર્તાવેલ જૈનધર્મ અને બુદ્ધે પ્રવર્તાવેલ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં પણ તફાવત છે. જૈન ધર્મે હિંસાના કારણભૂત માંસભક્ષણની સાફ મના કરી છે અને બુદ્ધે ગૃહસ્થોએ તૈયાર કરેલું માંસ પોતાના સાધુ ગ્રહણ કરે તે પ્રવૃત્તિને નિર્દોષ બતાવી છે. જૈન મત સ્યાદ્વાદ છે. બૌદ્ધમત ક્ષણિકવાદ છે. શ્રી જૈન તત્ત્વ સાર |૨૯૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ એ બૌદ્ધ મતની શાખા નથી એ વાત હવે સિદ્ધ થઈ ચુકી છે. પાશ્ચાત્ય વિદ્વાનોની એ ભ્રમણા હવે દૂર થઈ છે. કારણ કે ખુદ બંદ્ધના ધર્મશાસ્ત્રોમાંથી જ એની પુષ્ટિનાં અનેક પ્રમાણો મળી આવે છે. જેવા કે – (૧) મહાવીર” ના છઠ્ઠા અધ્યયનમાં લખ્યું છે કે મહાવીરના સિહ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત લીધી હતી. (૨) “મઝિમનિકાય' માં લખ્યું છે કે, મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. આવાં ઘણાં પ્રમાણથી સાબિત થાય છે કે બૌદ્ધ ધર્મથી જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર છે. વેદમાં પણ તીર્થકરોની સ્તુતિ હોવાથી જૈનધર્મ વેદોથી પણ પ્રાચીન છે. પહેલાં તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયાને અસંખ્ય વર્ષો વીત્યાં છે અને ઋષભદેવની પહેલાં પણ જૈનધર્મ નહોતો એમ નથી. ભૂતકાળમાં અનંત ચોવીસીઓ થઈ ગઈ છે. વળી, મહાવિદેહમાં સદાકાળ જૈનધર્મ પ્રવર્તમાન હોય છે. એટલા માટે જૈનધર્મ સનાતન અને સત્ય છે એવી દઢ આસ્થા રાખી કોઈના ચળાવ્યા કદી પણ ચલાયમાન થવું નહિ. સમકિતમાં દૃઢ રહેશે તે જ આત્માનું પરમ કલ્યાણ કરી પરમાનંદ પ્રાપ્ત કરી શકશે. હાલમાં જૈન અને વિશેષતઃ સામાર્ગી જૈનોમાં ઘણે અંશે શ્રદ્ધાની ન્યૂનતા નજર આવી રહી છે. છાણમાં ખોડેલો ખીલો જેમ નમાવે તેમ નમી જાય અને નર્મદા નદીનો ગોલક પાષાણ જેમ દોડાવે તેમ દડી જાય, એવી સ્થિતિ કેટલાક ભાઈઓની ઘર્મશ્રદ્ધા વિષયે થઈ ગઈ છે. અને તેથી જ આ મહાન પ્રભાવક પરમ કલ્યાણકારી જૈનધર્મના પાલક અને ઇચ્છિત ફલદાતા નવકારમંત્રનું સ્મરણ કરનારા હોવા છતાં પણ દિન પ્રતિદિન ધનમાં, જનસંખ્યામાં, સુખમાં અને ધર્મમાં અવનતિને પ્રાપ્ત થતા રહે છે અને ઘણો ભાગ દુઃખી દેખાય છે એ જોઈ સખેદાશ્ચર્ય થાય છે. તેમાંના કેટલાંક શ્રીમંતો થોડા કે ઘણાં કાળને માટે સુખ સામગ્રીનો પરિત્યાગ કરે છે અને વ્યાવહારિક કરણી જેવી કે, ચારે સ્કંધ ધારણ કરી લેવા, દુષ્કર વ્રતાચરણ, દુષ્કર તપશ્ચર્યા, સામાયિક , પૌષધવ્રત આદિ કરે છે. પરંતુ દૃઢ શ્રદ્ધાની અનુપસ્થિતિમાં તેઓ કરેલી કરણીનું યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે તેઓમાંના ઘણાં તે સજ્ઞાનના અભાવથી યશ અને માનપૂજાના ભૂખ્યા બની કરણી કરે છે. તેઓ કરોડોનો માલ કોડી બદલે ખોઈ | ૨૯૪ સમકિત અધિકાર Page #315 -------------------------------------------------------------------------- ________________ બેસે છે. માટે હે ભવ્યો ! દેહ, ધન, યશ અને સુખાદિની પ્રાપ્તિ તા અનંતીવાર થઈ ગઈ છે. તેનાથી જીવની કશી ગરજ સરી નહીં પરંતુ “અદ્વી પરમ ટુર્નાહા !' એક શ્રદ્ધા જ પરમ દુર્લભ છે. કરણી કરવામાં તો મહાપરિશ્રમ વેઠવો પડે છે, તે તો કરી લો છો પણ વગર પરિશ્રમ પ્રાપ્ત થઈ શકે એવી શ્રદ્ધા રાખવામાં શિથિલ બની જાઓ છે, એ ઘણા ખેદની વાત છે. માટે ચેતો અને સદભાગ્યોદયથી પ્રાપ્ત થયેલા સત્યધર્મ પર નિશ્ચલ શ્રદ્ધાવાનું રહી ધન, સ્ત્રી, પુત્ર, વિશાદિની સ્પૃહા છોડો. શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ કરણી કરી તેનું મહાન ફળ મોક્ષને નજીક લાવનારું ફળ પ્રાપ્ત કરવા ઉઘુક્ત બનો. ઉપરોક્ત (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્થા આ પાંચ લક્ષણ જેનામાં હોય તેને સમકિતી જાણવો. આ લક્ષણોથી પોતે પોતાની આત્યંતર ભાવે પરીક્ષા કરી શકે છે કે મને સમકિત થયું છે કે નહિ. સાતમે બોલે ભષણ - પાંચ આભૂષણોથી જેમ મનુષ્યો શોભે છે તેમ નીચે દર્શાવેલા પાંચ પ્રકારના ગુણરૂપ ભૂષણોથી સમકિતી શોભે છે. (૧) ધર્મમાં કુશળ હોય : ધર્મમાં કુશળતા ૩૨ સૂત્રના જ્ઞાનથી આવે છે. કુશળતા પૂર્વક કરાયેલું દરેક કાર્ય સારું હોય છે. ડાહ્યો માણસ કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલાં તે સંબંધીનું આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને માર્ગમાં આવતી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી તેને પાર પહોંચાડે છે. કોઈ ડગાવ્યો ડગતો નથી. તેવી જ રીતે, સમકિતી પણ ધર્મકાર્યને તથારૂપ તથા યથાર્થ ફલદાયી બનાવવાને માટે પ્રથમ તો ગીતાર્થ ગુરુ આદિની પાસેથી તદ્વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મકાર્યમાં કુશળ બને છે અને પછી તે જ્ઞાનના પ્રભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધર્મને પ્રદીપ્ત કરવા માટે અનેક નવી યુક્તિઓની યોજના કરે છે. ઉપદેશમાં, વ્રતમાં, તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી અન્ય અનેક શ્રી જૈન તત્ત્વ સાર ૨૫ | Page #316 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય આત્માઓનાં મન તે તરફ આકર્ષે છે અને પાખંડીઓના કુતર્કવાદના છલથી ચલિત ન થતાં ઉત્પાતિકી બુદ્ધિથી તેમનાં કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્ય પક્ષનું સ્થાપન કરે છે. (૨) તીર્થસેવા કરે : દુસ્તર સંસાર સાગરના તીરે એટલે કિનારે રહેલું જે મોક્ષસ્થાને તેને પ્રાપ્ત કરવાના અધિકારી જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થ છે, તેમને ધર્મારાધનના કાર્યમાં સહાયતા આપવી, સેવાભક્તિ કરવી એ સમકિતીનું ભૂષણ છે. જેવી રીતે રાજાની સેવા કરતાં રાજ્યસુખોની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે ચતુર્વિધ સંઘતીર્થની સેવા પણ મુક્તિદાયક નીવડે છે. તીર્થ સેવકોનું કર્તવ્ય છે કે સાધુ સાધ્વીના અનન્યભાવે ભક્તિ કરે, ગુણગ્રામ કરે, યથોચિત્ત નિર્દોષ સ્થાનક, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચાર આદિ જે જોઈએ તે સ્વંય આપે. અન્ય પાસેથી અપાવે. વ્યાખ્યાન શ્રવણ કરી હૃદયમાં ધારે, યથાશક્તિ વ્રત નિયમ સ્વયં કરે, અન્ય પાસે કરાવે. તન, મન, ધનથી યથોચિત્ત ધર્મોન્નતિ સ્વયં કરે અને અન્ય પાસે કરાવે. ચોથા આરામાં સાધુઓ ગામ બહાર ઊતરતા હતાં, ત્યાં પણ લોકો ધર્મલાભ લેવા જતા હતા, સર્વસ્વનું બલિદાન કરી ધર્મોન્નતિ કરતાં હતા, પરંતુ આજના જમાનામાં કેટલાક ભારેકર્મી જીવો એવા છે કે, ઘરની નજીકમાં ઊતરેલા સાધુનાં દર્શન કે વાણી શ્રવણનો લાભ પણ લઈ શકતા નથી. કહ્યું છે કે – “પુણ્યહીન પામે નહીં ભલી વસ્તુનો જોગ; દ્રાક્ષ પાકી ત્યાં થયો કાગ કંઠમાં રોગ” અર્થાત્ જ્યારે દ્રાક્ષ પાકે છે ત્યારે કાગડાને કંઠમાળનો રોગ થાય છે તેથી તે દ્રાક્ષ ખાઈ શક્તો નથી, પણ લીંબોળીઓ પાકે ત્યારે તે નીરોગી થઈ જાય છે. તેવી રીતે હે ભાઈઓ! ધન સંપદાદિનો યોગ તો અનંત વાર મળી ગયો છે અને ફરી પણ મળશે, પરંતુ મુનિદર્શનનો યોગ મળવો મહામુશ્કેલ છે. સુંદરદાસજીએ સત્ય જ કહ્યું છે કે - ૨૯૬ સમકિત અધિકાર Page #317 -------------------------------------------------------------------------- ________________ मात मिले,सुत भात मिले, पुनि तात मिले, मनवंच्छित पाई । राज मिले गजबाजि मिले, सुख साज मिले युवति सुखदाइ ॥ इहलोक मिले, परलोक मिले, सब थोक मिले स्वर्ग सिधाई । “સુર” સવ પતિ સાન મિત્રે, વન સાધુ સમામ તુર્તમ મારૂ છે આવું જાણી સદ્ભાગ્યના ઉદયથી સાધુ - સાધ્વીજીનો સુયોગ મળી જાય તો તેમની સેવાથી સમકિતી જીવ કદાપિ વંચિત રહેતો નથી. આ જ પ્રમાણે, સ્વધર્મી શ્રાવક શ્રાવિકાઓની સેવા ભક્તિમાં પણ લાભ સમજવો જોઈએ. (૩) તીર્થના ગુણનો જાણ હોય : ઉક્ત ચાર તીર્થ કહ્યાં તેનો સમાવેશ ગુણની અપેક્ષાએ બેમાં થાય છે, (૧) સાધુ અને (૨) શ્રાવક. તેમાં સાધુના ર૭ અને શ્રાવકના ૨૧ ગુણ કહ્યા છે તે ગુણોનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને અવશ્ય હોવું જોઈએ. કારણકે આપણે તો ગુણોના પૂજક છીએ, વેષ કે વયના પૂજક નથી. હાલમાં કેટલાક માયાવી મનુષ્યો ઉદરપોષણાર્થે ગુણની પ્રાપ્તિ કર્યા વિના જ સાધુ કે શ્રાવકનો વેશ ધારણ કરી કપોલકલ્પિત ગપોડા મારી ભોળા લોકોને ભરમાવે છે, ઠગાઈ કરે છે, સ્વાર્થ સાધવા અર્થે મંત્ર, તંત્ર, ઔષધાદિ કરે છે. તથા કેટલાક વ્યભિચારનું સેવન કરી ધર્મને કલંકિત કરે છે. આવાઓને જોઈને ભોળા માણસો સાચા સાધુ શ્રાવકને પણ ઠગ સમજી શ્રદ્ધા ભ્રષ્ટ બને છે. પરંતુ સાધુ શ્રાવકના ગુણોના જ્ઞાતા હોય તે આવા ઢોંગીઓની ભ્રમજાળમાં ફસાશે નહિ. કારણ કે તેઓ સત્યાસત્યની પરીક્ષા કરીને યોગ્ય વ્યક્તિનો જ આદર સત્કાર કરશે. નિર્ગુણીનો કદાપિ સંગ નહિ કરે. ઢોંગીઓને પદભ્રષ્ટ કરી જૈનધર્મની જ્યોતિ પ્રસરાવશે, પોતે દૃઢ બનેલો અન્ય અનેકને પણ દઢ બનાવશે. (૪) ધર્મથી અસ્થિર થયેલાને સ્થિર કરે : કોઈ સાધુ શ્રાવક કે સમકિતી અન્ય મતાવલંબીના સંસર્ગથી શ્રદ્ધાભ્રષ્ટ થઈ જાય તો સમકિતીનું કર્તવ્ય છે કે, તેમની શંકાઓનું સમાધાન કરવાની પોતાનામાં શક્તિ હોય તો પોતે સમાધાન કરે અને પોતે સમર્થ ન હોય તો કોઈ વિશેષજ્ઞ ગીતાર્થનો યોગ મેળવી સંવાદ દ્વારા શંકાનું સમાધાન કરાવે અને તેને દઢ બનાવે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૯૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ કંઈ સંકટમાં આવી પડતાં કોઈ કદાચ ધર્મભ્રષ્ટ થયો હોય તે તેના સંકટ નિવારણાર્થે પોતે સમર્થ હોય તો સ્વયં તેને સંકટથી મુક્ત કરે, અગર પોતે સમર્થ ન હોય તો અન્યની સહાયથી તેનું સંકટ નિવારી ધર્મમાં સ્થિર કરે. તથા કર્મની ગતિ કેવી વિચિત્ર છે એવું સમજાવીને પણ ધર્મમાં સ્થિર કરે. (૫) ધર્મમાં પૈર્યવંત હોયઃ ચોથા બોલમાં તો અન્યને શૈર્ય આપવા કહ્યું છે, પણ परोपदेशे कुशला, दृश्यन्ति बहवे नराः । स्वावाकयेषु अनुरक्ता, विरला कोऽपि लभ्यते । અર્થાત્ અન્યને ઉપદેશ દેવામાં કુશળ તો જગતમાં ઘણાં મનુષ્યો હોય છે, પણ પોતે કહે તેવું કરવાવાળા કોઈક જ વિરલ પુરુષો હોય છે. જેઓ પોતાના આત્માને સ્થિર કરી તદનુસાર વર્તન કરતા હશે તેમનો જ ઉપદેશ બીજાને સ્થિર કરવામાં સફળ થશે. એટલા માટે સમકિતીનું કર્તવ્ય છે કે ખુદ પોતાને રોગ, શોક, ઇષ્ટનોવિયોગ, અનિષ્ટનો સંયોગ ઇત્યાદિ દુઃખનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પોતે નિશ્ચળ રહે, આર્ત, રોદ્ર ધ્યાન ધ્યાવે નહિ; શોક, સંતાપ, વલોપાત કરે નહિ. સંકટ સમયે પણ સુખી અવસ્થામાં હતો તેવો જ હર્ષોત્સાહી બનીને ધર્મની અધિકાધિક વૃદ્ધિ કરતો રહે. જેથી બીજાના અંતઃકરણ ઉપર પણ ધર્મની સુંદર છાપ પડે. આવી રીતે સત્યધર્મનો પરિચય જગતને બતાવે, પોતાનાં સ્વજન મિત્રાદિ આર્તધ્યાન શોક સંતાપ કરતા હોય તો તેમને શિખામણ કે ઉપાલંભ આપી રોકે. મળવા આવતાં કુટુંબી કે મિત્રાદિ સમક્ષ પોતાનું કિંચિત્ પણ દુઃખ દર્શાવે નહિ. વૈરાગ્યોપદેશ કરે. આવા ધર્માવલંબી ધર્માત્મા સ્વયં સુખી રહે છે અને અન્યને પણ સુખી બનાવે છે. વળી સંકટના સમયમાં વૈર્યપૂર્વક સમભાવ રાખવાના પ્રતાપે કર્મોની મહાનિર્જરા થાય છે. એટલું જ નહિ પણ, અનેક જીવોને કર્મબંધનથી બચાવીને ઉન્માર્ગે જતા રોકી સન્માર્ગે ચડાવે છે. - ઉપરોક્ત પાંચ પ્રકારના ભૂષણ વડે સમકિતી જીવ પોતાના સમકિતને દઢ કરતો તથા દીપાવતો થકો અન્યનાં મન પણ સમતિ તરફ આકર્ષે છે. ૨૯૮ સમકિત અધિકાર | Page #319 -------------------------------------------------------------------------- ________________ આઠમે બોલે – પ્રભાવના ૮ જે સુકૃત્ય કરવાથી આપણા સ્વીકૃત ધર્મનો પ્રભાવ અન્યના ઉપર પડે, ધર્મનું માહાત્મ વધે, તેની પ્રશંસા અને પ્રખ્યાતિ ચોમેર પ્રસરે અને જનતાનું ધર્મ પ્રતિ આકર્ષણ થાય તેને પ્રભાવના કહે છે. આજકાલ પતાસાં કે સાકર વહેંચવી એટલા પૂરતો જ પ્રભાવનાનો અર્થ લોકો સમજી બેઠા છે, પરંતુ તેનો અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે. પ્રભાવના નીચે જણાવેલા આઠ પ્રકારે થાય (૧) પ્રવચન પ્રભાવના : શ્રી જિનેશ્વર ભગવાનનાં વચન નિગ્રંથ પ્રવચનની પ્રભાવના (પ્રચાર) કરે. વર્તમાન કાળમાં શાસ્ત્ર જ ધર્મના સત્ય પ્રભાવક છે. ભૂતકાળમાં કેવળી તથા શ્રુતકેવળી મહાપુરુષો દ્વારા જિનપ્રણિત ધર્મનો અદ્વિતીય પ્રભાવ જગતમાં પડી રહ્યો હતો, પરંતુ વર્તમાનમાં તેવા પુરુષોનો અભાવ છે, છતાં આપણા અહોભાગ્ય છે કે, તેમની વાણી શ્રી ગણધર દેવોએ ઝીલી સૂત્રરૂપે ગૂંથી છે, તે વાણી અલ્પાંશે પણ આજે મોજૂદ છે. અને એ જ જિન પ્રવચન હમણાં અને ભવિષ્યમાં ધર્મના આધારસ્તંભ રૂપે જગતનું કલ્યાણ સાધે છે અને સાધશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે કે – न हु जिणे अज्ज दिस्सइ, बहुमए दिस्सइ मग्गदेसिए। સંપરૂં યાક પરે, સમય જોયમ ! મા પમાય પારૂ રા અર્થાત્ ભગવંત શ્રી મહાવીરે મોક્ષ પધારતી વખતે કહ્યું છે કે, હે ગૌતમ! પાંચમા આરામાં જિન (તીર્થકર)નાં દર્શન તો ૦ થશે નહિ, પરંતુ મુક્તિમાર્ગનાં દર્શક સૂત્રો – શાસ્ત્રો અને તેના ઉપદેશક ઘણાં થશે, એટલા માટે ન્યાયોનુગત- ન્યાયોચિત કરવો ઉચિત નથી. એટલા માટે જિન પ્રણીત શાસ્ત્રોનું જ્ઞાન સમકિતી જનોએ પ્રાપ્ત કરવું એ પરમાવશ્યક છે. આપ્ત પુરુષોનાં કથન ગહન અને પરમાર્થદર્શક હોવાથી ગુરુગમથી - ગાથામાં વર્તમાનકાળનો પ્રયોગ છતાં અર્થમાં ભવિષ્યકાળ વાપર્યો છે. આનું રહસ્યનું ગીતાર્થ ગુરુ પાસેથી ધારવું ભવિષ્યનું વર્તમાનકાળમાં આરોપણ વાત સમજાવતી વખતે થઈ શકે છે તે નિગમનયનો વ્યવહાર છે. (પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. કૃત ઉત્તરા. સુત્ર ભાગ ૨ પાનું ૫૦૬માં વધારે ખુલાસો છે.) શ્રી જૈન તત્વ સાર ૨૯૯ | Page #320 -------------------------------------------------------------------------- ________________ ઘારણ કરી સ્વંય શાસ્ત્રનું શ્રવણ, પઠન, મનન કરે અને અન્યને કરાવે અને એ રીતે જ્ઞાનમાં આગળ વધેલો અને તત્ત્વની યર્થાથ સમજણ અને શ્રદ્ધા પામેલો સમકિતી પોતાના તેમજ પરના આત્માને ઉન્માર્ગે જતો રોકી સન્માર્ગે વાળવા શક્તિમાન હોવાથી તે ધર્મનો પ્રભાવક કહેવાય છે. દક્ષિણ હેદ્રાબાદ નિવાસી રાજા બહાદુર લાલાજી સુખદેવસહાયજી જ્વાલા પ્રસાદજીએ બત્રીસે સુત્રોનો ઉદ્ધાર કરાવી ૧૦૦૦ સ્થળે શાસ્ત્ર ભંડાર કરી આપવાથી તેઓશ્રીએ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ સગવડ કરી આપી છે. (તે સમયમાં રૂા. ૪૨૦૦૦/- ના ખર્ચે બત્રીસો પત્રાકારે છપાવેલ.) (૨) ધર્મકથા પ્રભાવના : ધર્મકથા દ્વારા જિનશાસનની પ્રભાવના કરે, અર્થાત્ ધર્મોપદેશ દ્વારા પણ ધર્મનો પ્રભાવ, પ્રચાર થઈ શકે છે. તેથી સમ્યકત્વી સ્ત્રી, પરષો સભામાં, સોસાયટીમાં, કોન્ફરન્સમાં, અથવા જ્યાં જ્યાં જનસમુદાય એકત્રિત થતો હોય તેવા સમૂહમાં કે મેળાવડામાં ઉપસ્થિત થઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને જોઈ સમયોચિત ઉપદેશ સૌ સમજી શકે અને સર્વને રૂચિકર તથા હિતકર થાય તેવી ભાષામાં આપે. તેમાં જિનપ્રણિત ધર્મનાં તત્ત્વોને અનેક મતમતાંતરોના દાખલા દલીલો સહિત સ્યાદ્વાદ શૈલીથી સરળ બનાવીને ધર્મકથા કરે અને એ રીતે સત્ય ધર્મનો પ્રભાવ અન્યના હૃદયમાં અંકિત કરે. (૩) નિરપવાદ પ્રભાવના : અનંતજ્ઞાનીએ પ્રરૂપેલાં શાસ્ત્રનાં વચન બહુ ગહન હોય છે. સંક્ષિપ્તમાં અને અનેકાર્થી હોય છે. ગીતાર્થી વિના દરેકની સમજમાં આવવાં મહામુશ્કેલ છે. # તેથી કોઈ અનભિજ્ઞ વિપરીત અર્થ કરી જૈનમાર્ગની અવહેલના થાય તેનું અપવાદ યુક્ત કંઈ કરતો હોય તે સમકિતીનું કર્તવ્ય છે કે, સત્યાર્થ પ્રકાશ દ્વારા તેનું નિરાકરણ કરી અપવાદ દૂર કરે. આવી જ રીતે, કોઈ મિથ્યાડંબરી-પાખંડી સમકિતીઓને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન સેવતો હોય તો સંવાદ તથા શક્તિ દ્વારા તેનો પરાજય કરી સમકિતીઓને બચાવે. કદાચિત્ કોઈ ક્ષેત્રના મનુષ્યોથી અનભિજ્ઞ સાધુને છળવા કોઈ પાખંડી આવે તો સાધુને સમસ્યાથી સમજાવી તેના છળથી કોઈ છેતરાવા ન પામે તેવો ઉપાય યોજે અને દરેક પ્રકારે ધર્મના અપવાદનું નિરાકરણ કરે અને મિથ્યા દોષારોપણ દૂર કરે. જ શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજે માગધી ભાષાનો અપૂર્વ અને સર્વાગ સંપૂર્ણ કોષ બનાવી ગહન શબ્દોનું સ્પષ્ટીકરણ કરી શંકા સમાધાન કરવાનું અનુપમ સાહિત્ય તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે. ૩૦૦ સમકિત અધિકાર | Page #321 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો જૈનશાસ્ત્રોનું મહત્ત્વ સમજ્યા છે તેથી તેઓએ જૈનસૂત્રોનાં અંગ્રેજી, જર્મન આદિ ભાષામાં ભાષાંતર કર્યા છે. પરંતુ કેટલાંક સ્થળે અર્ધમાગધી ભાષાના ગુહ્ય અર્થની તેમને પૂરી સમજ ન હોવાથી અર્થનો અનર્થ કરી દીધાં છે. જેથી પરમ દયાળુ જૈનીઓ ઉપર પણ માંસ મદિરાભાજી હોવાનું કલંક મૂકવાનું તેમણે સાહસ કર્યું હતું. તે અપવાદનું નિવારણ કરવા માટે પહેલાં પણ કેટલાંક વિદ્વાનોએ પુષ્કળ પ્રયત્ન કરી ભ્રમ દૂર કર્યો છે. આનો વિશેષ ખુલાસો પંડિત મુનિવર્ય શ્રી મોહનલાલજી વિરચિત પ્રશ્નોત્તર મોહનમાળાના ઉત્તરાર્ધમાં કર્યો છે. તેનો અહીં થોડો ઉલ્લેખ કરીએ છીએ. આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં એવો પાઠ છે કે “મi માં મોડ્યા gિયારું વણાય છે તેના પરિવેળો” એટલે માંસ ભખેજા અઠિયં અઠિયં પરઠવેજા એમ કહેવામાં આવે છે તેનું કેમ? આ અર્થ સદંતર ખોટો છે. કેમકે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં ૭૨ મે બોલે કહ્યું છે કે સાધુ રામામંસારીખો એટલે મદ્ય માંસના પરિત્યાગી હોય છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા સંવરદ્વારની પાંચમી ભાવનામાં ““મહ મ મંતરવાયા વિરુ પરિવર' એટલે મધુ, મઘ, માંસ, ખજક આદિ વિગયનો ત્યાગ કરવા કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનના પાંચમાં અને ઓગણીસમાં અધ્યયનમાં તથા ઠાણાંગજી આદિ ઘણા સુત્રોમાં માંસભક્ષીને અજ્ઞાની કહ્યા છે નરકગામી બતાવ્યા છે. તેવી જ રીતે મદિરાપાનના પણ દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં પણ ઘણાં દોષ બતાવ્યા છે. અને મદિરાપાન કરનારાને પણ નરકગામી કહ્યાં એટલે જૈનધર્મી માંસ, મચ્છ, મદિરા આદિ અભક્ષ્ય વસ્તુના ભોગી કદાપિ હોય જ નહિ. એટલે સૂત્રમાં જ્યાં માંસ, મચ્છ, અટ્ટી વગેરે શબ્દ આવે છે ત્યાં માંસનો અર્થ વનસ્પતિનો ગીર, ફળોમાં રહેલો નરમ ભાગ એવો થાય છે. (૧) દશવૈકાલિક અધ્ય. પ ગાથા ૧૩માં ફળની ગોટલીને “અટ્ટીય” કહેલ છે. (૨) પન્નવણા સૂત્રમાં પ્રથમ અધ્યયનના ૧૨મા સૂત્રમાં ફળના ગરને (ગરભલાને) માંસ કહેલ છે. શ્રી જૈન તત્વ સાર ૩૦૧ | Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩) એ જ પદમાં વૃક્ષના બે પ્રકાર કહ્યાં છે, “ક્રિયા, વંદૂળીયા” (૪) હેમચંદ્રાચાર્ય કૃત કોશમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે. તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યા છે. “તિ પિષ્ટ હુમવા વાંચી શત્રની આ છ નામોમાં ચોથું નામ “મસ્યા છે. (૫) શબ્દ ચિંતામણિ (ગુજરાતી શબ્દકોશ) માં મત્સ્યગંધા, મર્ચંડી, મસ્યપિસા, મત્સ્યાસી, મત્સાંગી એમ પાંચ વનસ્પતિ મચ્છના નામની કહી (૬) આચારાંગ સૂત્રના પિંડેષણા નામના અધ્યયનના આઠમાં ઉદ્દેશામાં ફળોના ધોવણનું પાણી લેવાનું કહ્યું ત્યાં પાણીમાં “અઠ્ઠીય’ ગોટલીઓ હોય તો કાઢી નાખવા કહેલ છે. (૭) પ્રશ્નવ્યાકરણના ચોથા સંવરદ્વારમાં “મછડી’ મચ્છડી તે મચ્છનાં ઈંડા નહિ પણ ખાંડ સાકરનું પાણી છે. ખાંડ માછલીના ઈંડા જેવી હોવાથી તેને “મસ્યુડી' કહે છે. બખંડી ખાંડ કહેવાય છે. બખંડી તે મયંડીનું અપભ્રંશ છે. આ દાખલાથી નિશ્ચય કરવો કે શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધી ‘માંસ' શબ્દ આવે ત્યાં ફળનો ગર ગ્રહણ કરવો, “મચ્છ” આવે ત્યાં મચ્છ નામની વનસ્પતિ અથવા પાણીમાં ઉત્પન્ન થનારા શિંગોડા આદિ ફળ સમજવાં અને અઠ્ઠીય’ શબ્દથી ફળની ગોટલી અથવા ઠળિયો ગ્રહણ કરવો. હવે ભગવતી સૂત્રના ૧૫માં શતકમાં શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને લોખંડવાની બીમારી થઈ ગઈ હતી તેના ઉપચાર માટે સિહા અણગારને મોકલીને મેંઢિક ગ્રામમાંથી રેવતીગાથાપત્નીને ઘેરથી ઔષધ મંગાવ્યું છે. ત્યાં સૂત્રપાઠ છે કે મમ મા કુવે વોયસર ૩વરડિયા દિને से अण्णे पारियासि मज्जारकडे कुक्कूड मंसए तमाहराहि तेणं अट्ठा । અર્થાત્ મારા માટે બે કપોતના શરીર તૈયાર કર્યા છે તે લેવા નહિ. પરંતુ બીજાને માટે માર્ગારકૃત કુક્કડમાંસ બનાવેલું છે તે લાવવું. આમાં જે કપોત (કબૂતર), મજ્જાર (બિલાડી) અને કુક્કડ શબ્દ આવે છે તેના પણ યથાતથ્ય અર્થ ન સમજવાથી લોકો શંકાશીલ બની જાય ૩૦૨ સમકિત અધિકાર Page #323 -------------------------------------------------------------------------- ________________ છે. તેમણે જાણવું જોઈએ કે, કપોત શબ્દથી કપોત પક્ષીનાં શરીર સરખા વર્ણવાળા બે કુષ્માંડ ફળ તે ભૂરા કોળાનાં ફળનો પાક, મજ્જાર શબ્દનો અર્થ વાયુરોગ તેની ઉપશાંતિને માટે તથા બિલીનાં ફળનો ગ૨ જાણવો. કુક્કડનો અર્થ બીજોરાં નામે ફળ જાણવું. ડૉ. હોર્નલે અંગ્રેજી ભાષાંતરમાં કબૂતર, બિલ્લી, કૂકડા વગેરે અર્થ કરેલ છે તે સૂત્રના અજાણપણાથી કર્યો છે તેને સત્ય માનવો નહિ. વર્તમાન કાળમાં પણ ઉદરવ્યાધિ તથા લોહખંડવા ઉપર બિલી (જેના પાંદડા મહાદેવને ચડાવે છે તે વૃક્ષનું ફળ) નાં ફળનો ગરભ, કુક્કુવેલના ફળનો ગરભ આપવામાં આવે છે. એવો અનેક વૈદ્યોનો મત છે. વળી મનુષ્ય, તિર્યંચના નામની અનેક વનસ્પતિ શાસ્ત્રમાં બતાવી છે. જુઓ પક્ષવણા સૂત્રના પ્રથમ પદમાં ‘નાગરુકૂખ’ (નાગવૃક્ષ), માતુલિંગ (બીજોરાં) ‘એરાવણ’ વનસ્પતિનું નામ છે અને ગોવાળને પણ કહે છે. ‘કાગલી’ વનસ્પતિનું નામ અને પક્ષીનું (કાગડાની માદાનું) પણ નામ છે. ‘અજ્જુણ’ વનસ્પતિનું નામ છે અને પાંડવોના ભાઈનું નામ છે. એવી જ રીતે સાધારણ વનસ્પતિના નામમાં પણ અશ્વકર્ણી, સિંહકર્ણી એવા અનેક નામ છે. ‘શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ્' નામનો કોષ છે તેમાં પ્રત્યેક વનસ્પતિનાં ૧૨ નામ છે તેમાં (૧) પૃષ્ઠ ૬૭માં કસ્તુરીનું નામ મૃગમદ, મૃગતાભી અંડુજા, મૃગી, માંજરી શ્યામા ઇત્યાદિ નામ છે અને તે નામ મૃગ પશુનું પણ છે. કસ્તુરી પશુ નથી પણ તેનાથી ઉત્પન્ન થયેલ ઔષધિ છે. (૨) પૃષ્ઠ ૨૮માં નગરનું નામ ‘હસ્તી’ છે. (૩) પૃષ્ઠ ૪૦માં શેલારસને કપિનામાં કપિલતેલ કપીશ, કપ, કપિચંચલ કહે છે. કપિનો અર્થ વાંદરો પણ થાય છે. (૪) પૃષ્ઠ ૪૮માં એલચીના મહિલાં કન્યાકુમારી, કુમારિકા, પૃથ્વીકાન્તા બાળા વગેરે નામો છે. આ નામ સ્ત્રીના પણ હોય છે. (૫) પૃષ્ઠ ૫૧માં ચણકાબાબને કોલ કહેલ છે. કોલ થ્રેસને પણ કહે છે. (૬) પૃષ્ઠ ૫૩માં નાગકેસરને નાગ કહેલ છે. (૭) પૃષ્ઠ ૬૭માં ગોરોચંદનને ગાલોચન પણ કહેલ છે. શ્રી જૈન તત્ત્વ સાર 303 Page #324 -------------------------------------------------------------------------- ________________ (૮) પૃષ્ઠ ૧૦૬માં આંબળાંને અંડા કહેલ છે. (૯) પૃષ્ઠ ૧૨૧માં ચિત્રકને ચિત્તો કહેલ છે. (૧૦) પૃષ્ઠ ૩૨૦માં ગરણીનું નામ કોયલ છે. એવી જ રીતે ઇન્દ્રાણી, શક્રાણી, મર્કટી, શુકા, વાનરી, લાલમૂર્ગા, કોકિલા, દેવી ચંડા, કાકજંદા, કાંકનાસિકા, દાસી, રાજહંસી, હંસરાજ, હંસપદી, પાર્વતી (કાજુ કોળિયા) પુત્રજીવી, કૌન્તય, કૃષ્ણ, ગોઇંગ, નાગ (સીસું), મયૂર (મોરથુથુ) આદિ અનેક વનસ્પતિ પ્રાણીઓને નામે કહી છે. એટલા માટે શાસ્ત્રના શબ્દોના અર્થ યથાર્થ યથોચિત્ સમજવા જોઈએ. મહાદયાળ જૈનધર્મી સ્વપ્નમાં પણ ઉક્ત અભક્ષ્ય વસ્તુની ઇચ્છા પણ કરે નહિ, તો પછી તીર્થકરો અને સાધુઓનું તો કહેવું જ શું? અર્થાત્ જૈનધર્મી માંસ, મચ્છ, મદિરાનો આહાર કરવાવાળા હોય જ નહિ, એ નિશ્ચયપૂર્વક સત્ય માનવું. જૈનસૂત્રના કોઈ પણ શબ્દનો અર્થ અહિંસા, સંયમ તપનો વિરોધી નથી છતાં કોઈ એવો કરે તો તેનો ખુલાસો “અહિંસા-સંયમ-તપ” રૂપી તત્ત્વ અનુસાર કરી બતાવવો. (૪) ત્રિકાલજ્ઞ પ્રભાવના : ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળના બનાવોને જાણવાવાળા પણ ધર્મના પ્રભાવક થઈ શકે છે. કેમકે ભૂતકાળમાં થઈ ગયેલા ભલા કે બૂરા પુરુષોનાં જીવનવૃત્તાંત તથા વર્તમાન સમયના જ્ઞાતા જ્ઞાનીજન ધર્મકર્મની વિચિત્રતા અને કાળની ગહન ગતિથી ચલાયમાન થતા નથી, આશ્ચર્ય કે અફસોસ પામતાં નથી. તેમજ વર્તમાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસાર સુધારણા કરી શકે છે અને જ્યોતિષ વિદ્યાના પ્રભાવથી તથા અનુમાન પ્રમાણથી ભવિષ્યને જાણતા હોવાથી દુષ્કાળ, રોગ આદિ ઉપસર્ગોમાંથી પોતાને તેમજ પોતાના ધર્મબંધુઓને બચાવી સુખી કરે છે. તેવી જ રીતે કાળજ્ઞાનનો જ્ઞાતા પંડિત મૃત્યુનો સમય નિકટ આવ્યો જાણી સમાધિમરણ દ્વારા પોતાના તથા અન્યના આત્માનું કલ્યાણ સાધી શકે છે. (૫) દુષ્કર તપ પ્રભાવના દુષ્કર, કઠીન, ઘોર તપશ્ચર્યાથી પણ ધર્મની ઘણી પ્રભાવના થઈ શકે છે. કારણકે અન્ય મતાવલંબીઓ ફક્ત અનાજનો ત્યાગ ૩૦૪ સમકિત અધિકાર Page #325 -------------------------------------------------------------------------- ________________ કરી મેવા, મીઠાઈ, ફળ, કંદમૂળાદિનું ભક્ષણ કરી તપ માને છે. આવી જ રીતે મુસ્લિમભાઈઓ પણ રાત્રે પેટપૂર્ણ ભોજન કરતા રહી દિવસે ભૂખ્યા તરસ્યા રહેવામાં તપ સમજે છે અને આ પ્રકારના તપ કરનારને માટે પણ લોકો ધન્યવાદ આપે છે. તો પછી નિરાહાર તપથી આશ્ચર્ય પામે એ સ્વાભાવિક જ છે. એટલા માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પક્ષોપવાસ, માસખમણ થાવત્ છમાસી તપ તથા આયુષ્યનો અંત નિકટ આવ્યો જાણી યાવજીવન ચારે આહાર તથા ઉપધિનો ત્યાગ કરી વગેરે તપશ્ચર્યા દ્વારા સમ્યકત્વી ધર્મની પ્રભાવના કરે છે. ધર્મસભામાં દુષ્કર તપ પ્રતિજ્ઞા લેવાથી પ્રભાવના થાય છે. જૈન ધર્મના શીલવ્રત તપાદિને જાહેર કરવાથી પણ પ્રભાવના થાય છે. (૬) સર્વ વિદ્યાધારક પ્રભાવના : જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવનાર એક વિદ્યા જ છે. આથી અનેક વિદ્યાના ધારણહાર પણ ધર્મના પ્રભાવક થઈ શકે. અનેક ભાષા અને અનેક લિપિનો જાણનાર જૈન તત્ત્વોનો વિવિધ ભાષા દ્વારા પ્રચાર કરી શકે છે અને તે તે ભાષાના જાણકારનું ચિત્ત ધર્મ પ્રતિ આકર્ષી શકે છે. તેથી ધર્મનો પ્રભાવ અને ગૌરવ વધે છે. તથા વૈદ્યક વિદ્યા, મંત્ર વિદ્યા, આદિનો જાણકાર સમકિતી અન્ય કોઈના ચમત્કાર જોઈ વ્યામોહ પામતો નથી, તે પોતે ઉદર પોષણાર્થે આવી વિદ્યાઓનો ઉપયોગ કરતો પણ નથી, પરંતુ ધર્મની હાનિના સમયે વિદ્યાઓના પ્રયોગથી ધર્મોન્નતિ કરે છે. (૭) પ્રગટ વતાચરણ પ્રભાવના : દુષ્કર વ્રતાચરણ કરવાથી પણ ધર્મનો સારો પ્રભાવ પડે છે. કારણકે સાંસારિક મોહ મમત્વને છોડવાં, ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખવા એ મહામુશ્કેલ કામ છે. મમતા છોડયા વિના વ્રતોનું સમાચરણ થવું અશક્ય છે. તેથી મમત્વ પરાજવી સમક્તિી ધર્મની પ્રભાવના અર્થે માનકીર્તિની આકાંક્ષા રાખ્યા વિના મહોત્સવપૂર્વક બહુજન સમુદાયમાં, શરીરે સશક્ત છતાં સજોડે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે, રાત્રિભોજનનો ત્યાગ કરે, જીવનભર લીલોતરીનો ત્યાગ કરે,અને સચેત પાણીનો ત્યાગ સ્વીકારે. આ પ્રમાણે ચારે સ્કંધ અંગીકાર કરે તથા યુવાવસ્થામાં અનેક પ્રત્યાખ્યાન કરી મમત્વી લોકોને ચમત્કાર ઉપજાવી ધર્મનો પ્રભાવ વૃદ્ધિગત કરે છે. અને આ બધુ પોતાના આત્મિક વિકાસની ભાવનાએ જ કરે છે. (૮) કવિત્વ શક્તિ પ્રભાવના : સંગીતમાં પણ ઘણી શક્તિ છે. ઘણીવાર શ્રી જૈન તત્ત્વ સાર ૩૦૫ | Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશથી જે અસર ન થાય તે સંગીતથી - ઉત્તમ કાવ્યથી થાય છે. કવિતા દ્વારા પણ અન્યજનોના ઉપર ધર્મનો સારો પ્રભાવ પાડી શકાય છે. તેથી જે સમકિતીને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય તેમનું કર્તવ્ય છે કે, તેઓ કામોત્તેજક, વિરોધ વર્ધક, ઇત્યાદિ કુમાર્ગે પોતાની કવિત્વશક્તિનો અપવ્યય ન કરતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ધર્માત્મા વગેરે ગુણવંતોના ગુણાનુવાદ રૂપ સ્તવન, પદ, સવૈયા, છંદ વગેરે કવિતા બનાવી તથા આધ્યાત્મિક વૈરાગ્ય રસોત્પાદક ગૂઢ ગહનાર્થથી ભરપૂર કવિતાઓ રચી, યથોચિત રાગમાં સંભળાવી લોકોના દિલ પર ધર્મનો પ્રભાવ પાડે, ધર્મના અનુરાગી જે જૈનધર્મના પ્રભાવથી આપણો આત્મા ઉન્નત અને શાશ્વત સુખની સન્મુખ થયો છે તે ધર્મનો પ્રભાવ બીજાને બતાવી તેમને સદ્ધર્મના શ૨ણે લાવી સુખી કરવાની ભાવના સમકિતીઓના હૃદયમાં સદાય જાગૃત રહે છે અને સ્વપરહિત સાધનને તે પોતાનું સાચું કર્તવ્ય સમજે છે. આ કર્તવ્ય પાલન અર્થે ઉપરોક્ત આઠ પ્રભાવનામાંથી જેમની જેટલી શક્તિ હોય તે પ્રમાણે પ્રભાવના કરી ધર્મોન્નતિ અને ધર્મ વૃદ્ધિ કરે. પરંતુ પ્રભાવક થઈને હું પ્રભાવક છું. હું ધર્મદીપક છું કે શાસન દિવાકર છું એવા પ્રકારનું અભિમાન લાવી પ્રાપ્ત થયેલા મહાન ફળને નષ્ટ ન કરવું. આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. નવમે બોલે જતના ૬ (૧) આલાપ ઃ પ્રયોજન વિના તેમજ પોતાને બોલાવ્યા વિના મિથ્યાત્વીની સાથે બોલે નહિ અને સમકિતી બોલાવે અથવા ન પણ બોલાવે છતાં તેમની યથોચિત વાર્તાલાપ કરે. (૨) સંલાપ : મિથ્યાત્વીના છળ કપટથી ભરેલાં માયાવી .હોય છે, તેઓ સહજમાં સમકિતને બટ્ટો લગાડી દે છે. એટલા માટે તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરે નહિ, અને સમકિતની સાથે ધર્મચર્ચાદિ વાર્તાલાપ વારંવાર કરે. (૩) દાન : દુઃખી, દરિદ્રી, અનાથ વગેરે ઉપર દયા લાવી દાન આપવું તે તો સમકિતીનું કર્તવ્ય છે, પરંતુ તેમને દાન આપવાથી મને મોક્ષ મળશે એવી ઇચ્છાથી મિથ્યાત્વીને દાન આપે નહિ અને પોતાની પાસે જે શ્રેષ્ઠ દેવા યોગ્ય વસ્તુ હોય તે ગ્રહણ કરવા સમકિતીને આમંત્રણ કરે, તેમને જે જોઈએ તે આપે, ગરીબ સ્વધર્મીઓને યથાશક્તિ સહાય અવશ્ય કરે. |૩૦૬ સમકિત અધિકાર Page #327 -------------------------------------------------------------------------- ________________ (૪) માનઃ મિથ્યાત્વીઓનું સન્માન ન કરે. કેમકે તે જોઈ સમકિતીઓનાં મન મિથ્યાત્વી તરફ આકર્ષાય અને શિથિલ બની જાય કે અન્યમતિ બની જાય. સમકિતીના માન સન્માન અવશ્ય કરે, જેથી તેઓ દઢઘ બને અને સમકિતીનું માન માહાસ્ય વધતું જોઈ મિથ્યાત્વીઓનાં ચિત્ત પણ સમકિતી તરફ આકર્ષિત બને અને તેઓ પણ જૈનધર્માનુરાગી બને. (૫) વંદના : મિથ્યાત્વીઓનાં આડંબરની તેમની રિદ્ધિસિદ્ધિની, સંપની તથા હિંસક ક્રિયાઓની પ્રશંસા કરે નહિ અને સમકિતીએ કરેલા ધર્મકૃત્યોની તેમના ઔદાર્યાદિ ગુણોની વારંવાર પ્રશંસા કરે, ગુણવંતોના ગુણને દીપાવે. (૬) નમસ્કાર: મિથ્યાત્વીઓને નમસ્કાર કરે નહિ અને જેવી રીતે શંખશ્રાવકની સ્ત્રી ઉપ્પલાબાઈએ પોખલીજી શ્રાવકને તિબ્બત્તના પાઠથી નમસ્કાર કર્યા તેવી જ રીતે પોતાનાથી ગુણમાં, જ્ઞાનમાં અને વયમાં વૃદ્ધ હોય એવા સ્વધર્મીઓને નમસ્કાર કરવા જોઈએ. દરેક સ્વધર્મી સાથે સદેવ નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. જેવી રીતે વૈષ્ણવો “જય ગોપાળ મુસ્લિમો સલામ આદિ પોતપોતાના દેવનાં નામ લઈ નમન કરે છે, તેવી રીતે સમકિતીઓનું પણ કર્તવ્ય છે કે જ્યારે સ્વધર્મીને નમન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે “જય જિનેન્દ્ર' શબ્દનો ઉચ્ચાર કરે. સમકિતીઓને માટે આ પોતાના ધર્મને દર્શાવવાનું ચિહ્ન છે. પરંતુ જય ગોપાળ” “સલામ' વગેરે શબ્દો કહી પોતાના ધર્મને લુપ્ત, ગુપ્ત અને કલંકિત કરવો કદાપિ ઉચિત નથી. જેવી રીતે ધનિક મનુષ્ય પોતાના ધનનું ચોરાદિકથી રક્ષણ કરવા પ્રયત્ન કરે છે, તેવી જ રીતે સમકિતીએ પણ પોતાના સમ્યકત્વરૂપ ધનનું મિથ્યાત્વરૂપ ચોરોથી રક્ષણ કરવા ઉપર કહેલા છ પ્રકારથી યતના કરવાની પરમ આવશ્યક્તા છે અને સમ્યત્વના ગુણની વૃદ્ધિ કરવા છ યતનાનું યથોચિત્ત સમાચરણ કરવું જોઈએ. દસમે બોલે – આગાર ૬ (૧) “રાયાભિઓગણ” : રાજા અથવા રાજાના સામંત નોકરાદિક કદાચિત્ સમકિતીનાં જાન માલ ઈજ્જત હરવાની ધમકી આપીને સમક્તિ વિરૂદ્ધ કાર્ય શ્રી જૈન તત્વ સાર ૩૦૭, Page #328 -------------------------------------------------------------------------- ________________ કરવાનો હુકમ કરે તો સમકિતી રાજાના જુલમથી ડરી સમકિત વિરુદ્ધ કાર્ય પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૨) ગણાભિઓગણું : ઉપર પ્રમાણે સમકિતીના કુટુંબી, જ્ઞાતિ, સમાજ વગેરે જેઓ અન્ય મતાવલંબી હોય તેઓ જાતિ બહાર કરવા આદિની ધમકી આપીને કુલદેવ, કુલગુરુ આદિને નમન પૂજન કરવાનું દબાણ કરે અને સમકિતી ભયભીત થઈને તે કાર્ય પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૩) બલાભિઓગણે કદાચ કોઈ ધનબલી, જનબલી, તનબલી અથવા વિદ્યા (મંત્રાદિ) બલી સમકિતીથી વિરૂદ્ધ આચરણનું સમકિતીને કહે અને સમકિતી તેને વશવર્તી થઈ, તેમના જુલમથી ડરી પશ્ચાત્તાપયુક્ત તે કાર્ય કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૪) સુરાભિઓગેણે કદાચ કોઈ દુષ્ટદેવતા જાનમાલનો નાશ કરવાની ધમકી આપીને સમકિતીથી વિરૂદ્ધાચરણ કરવાનું કહે અને તેના ઉપદ્રવથી ડરીને સમકિતી તે કામ પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૫) ગુરુનિઝારેણે : (૧) કદાચિત કોઈ માતા, પિતા, ભાઈ તથા ઘણાના માનનીય મોટેરા પુરુષ ઘરમાંથી કાઢી મૂકીશ” વગેરે ધમકી આપીને સમકિત વિરૂદ્ધ કામ કરાવે. (૨) સમકિતના દેવ, ગુરુ, ધર્મની પ્રશંસા કોઈ મિથ્યાત્વી કરે અને તેના અનુરાગથી તેના સત્કારાદિ કરે. (૩) સમકિતને અન્ય કોઈ ઉત્કૃષ્ટ ધર્મ લાભને અર્થે અવસરોચિત સમકિતથી વિરૂદ્ધ કાર્ય કરવાનું કહે અને કરવું પડે, એ ત્રણે પ્રકારે કોઈ સમકિત વિરૂદ્ધ કાર્ય કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૬) વિત્તિકતારેણ : રસ્તે ભૂલા પડવાથી કોઈ સમકિતી જીવ મહાઇટવીમાં જઈ ચડ્યો હોય તેને પ્રસંગે પોતાના કુટુંબના રક્ષણાર્થે મયાદ ઉપરાંત વસ્તુને પશ્ચાત્તાપયુક્ત ભોગવે, તેમજ ત્યાં કોઈ માર્ગે ચડાવવાની લાલચ આપી સમક્તિ વિરૂદ્ધ આચરણ કરવાનું કહે ત્યારે સમકિતી પ્રાણ “સ્વજન' ધનાદિની રક્ષા માટે તે કાર્ય કરે તો પણ સમકિતનો ભંગ થતો નથી. આ છ ને કોઈ છ આગાર પણ કહે છે અને કોઈ તેને છીંડી (ગલી) પણ કહે છે. જેમ રસ્તે ચાલતાં કોઈ પ્રકારની નડતર આવે ત્યારે ગલી કૂચીમાં થઈને પાછા મુખ્ય રસ્તા ઉપર આવી જવાય છે. તેવી જ રીતે સમકિતનું પાલન ૩૦૮ સમકિત અધિકાર Page #329 -------------------------------------------------------------------------- ________________ કરતાં કોઈ પ્રકારની ગંભીર મુશ્કેલી ઊભી થવા પામે, તો ઉપર કહેલી ગલીઓમાંથી પસાર થઈને પાછા મુખ્ય સડક (સમકિત) ઉપર આવી જાય છે. આ આગાર બધા સમકિતીઓ માટે નથી. જેઓ શૂરવીર, ધીર, સાહસિક, દઢ સમકિતી હોય છે, જેમનો હાડહાડની મજ્જાએ ધર્મનો રંગ કિરમજના રંગની જેમ અટલ લાગી ગયો હોય છે. તેઓ તો જાનમાલ ઇજ્જત વગેરે સર્વસ્વનો નાશ થઈ જાય તો પણ સમ્યકત્વમાં કદાપી કિંચિત્ માત્ર પણ દોષ લગાડતા નથી. અહંત્રક, કામદેવાદિ શ્રાવકોની જેમ પ્રાણાંત સંકટમાં પણ કદી ચલાયમાન થતા નથી. અગિયારમે બોલે – ભાવના ૬ પ્રત્યેક કાર્ય સિદ્ધ કરવા માટે ભાવનાના બળની પરમાવશ્યકતા છે. “યદિશ ભાવના સિદ્ધિર્મવતિ તાદશી' જેવી જેની ભાવના હોય છે તેવું જ તેને ફળ મળે. એટલા માટે ભાવનાથી વિરૂદ્ધ અને તેનું બળ વધારવા નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ અને તેમ કરવા માટે નીચે લખેલા છે પ્રકારના કથનને લક્ષબિન્દુ બનાવવાથી સમકિતી સમકિતમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે. (૧) ધર્મવૃક્ષનું સમ્યક્ત મૂળ : વૃક્ષનું મૂળ મજબૂત હોય તો જ તે વાયુ આદિ ઉપદ્રવોની સામે ટકી શકે છે અને શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરેથી ફાલી ફૂલી ઘણા કાળ પર્યત ટકી શકે અને ઘણાં પ્રાણીઓને વિવિધ પ્રકારના હૂંફ આપનાર નીવડે છે. તેવી જ રીતે ધર્મરૂપ વૃક્ષનું સમ્યકત્વરૂપ મૂળ છે, તે દઢ રહેવાથી ધર્માત્માઓ મિથ્યાત્વરૂપ વાયુના ઉપદ્રવથી પરાભવ પામતાં નથી અને નિશ્ચળ રહી યશકીર્તિરૂપ શાખા, પ્રશાખાથી વિસ્તૃત થઈ દયારૂપ પત્રની છાયા સદ્ગણ રૂપ પુષ્પ અને નિરામય સુખ રૂ૫ ફળથી પોષકને સુખી બનાવે છે. (૨) ધર્મનગરનો સમકિતરૂપ કોટ અથવા દરવાજો : જેમ નગરનો કોટ અને દરવાજો મજબૂત હોય તો દુશ્મનો તેને પરાભવ કરી શકતા નથી તેવી જ રીતે વિવિધ પ્રકારની કરણીરૂપ રિદ્ધિથી ભરપૂર ધર્મરૂપ નગરનો જો સમક્તિરૂપ કોટ મજબૂત હશે તો પાખંડ રૂપ શત્રુ - સૈન્ય તેનો પરાભવ કરી શકશે નહિ. જેવી રીતે દરવાજે થઈને નગરમાં જઈ સુખ પ્રાપ્ત કરી શકાય છે, તેવી રીતે સમકિત રૂપ દરવાજામાં થઈને શ્રી જૈન તત્ત્વ સાર ૩૦૯ | Page #330 -------------------------------------------------------------------------- ________________ જ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરી શકાય છે. સમકિત એ ધર્મનો દરવાજો છે; અને ધર્મ એ આત્મિક રિદ્ધિ અને સુખ પ્રાપ્તિનું સર્વોત્કૃષ્ટ સાધન છે. (૩) ધર્મપ્રસાદનો સમકિત પાયો : જો ઇમારત કે મહેલનો પાયો મજબૂત હોય તો તેના ઉપર ગમે તેટલા માળ કરવા હોય તો થઈ શકે અને ચિ૨-સ્થાયી રહી શકે. તેવી જ રીતે ધર્મરૂપ મકાન તેના સમતિરૂપ મજબૂત પાયા વડે જ ટકી શકે છે અને તેના ઉપર સંવર કરણી વગેરે મજલા બનાવી શકાય છે અને તે અચલ રહી શકે છે. (૪) ધર્મરત્ન સમકિતરૂપ પેટી : જેવી રીતે મજબૂત પેટી (તિજોરી) માં રાખેલું જવાહિર ચોર લઈ જઈ શકતા નથી, તેવી જ રીતે સમકિતરૂપ મજબૂત પેટીમાં સ્થાપન કરેલ ધર્મકરણીરૂપ રત્નોને કામ, ક્રોધાદિ ચોરો પણ લઈ જઈ શક્તા નથી. (૫) ધર્મ ભોજન સમકિત ભાજન : જેમ ઘૃત, પકવાન, સાકર, ચોખા વગેરે ભોજનને થાળી, કટોરા વગેરે ધારણ કરી રાખે છે, તેવી જ રીતે ધર્મકરણીરૂપ આત્મગુણના પોષક ઇષ્ટ મિષ્ટ ભોજનને સમકિત રૂપ ભાજન (પાત્ર) ધારણ કરી રાખે છે. ભાજન વિના ભોજન રહી શકતું નથી તેવી જ રીતે સમકિત વિના ધર્મ પણ રહી શકતો નથી. (૬) ધર્મ કરિયાણું સમકિત કોઠી : જેમ મજબૂત કોઠીમાં રાખેલા બદામ, પિસ્તા વગેરે કરિયાણાં કીડા, ઉંદર તથા ચોરાદિના ઉપદ્રવથી સુરક્ષિત રહી શકે છે, તેવી રીતે સમકિત રૂપ કોઠીમાં સ્થાપિત કરેલા ધર્મકરણી રૂપ કરિયાણાને મિથ્યાત્વ વિષય કષાય આદિ કીડા, ઉંદર, ચોર ઉપદ્રવ કરી શકતા નથી. સમકિતી તે ધર્મનો રક્ષક છે. ઉક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતો રહે છે અને તે પ્રમાણે વર્તન કરતો રહે છે સમકિત અને ધર્મને અન્યોન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી દૃઢ નિશ્ચલ રહી શકે છે. સ્થાનક ૬ (૧) આત્મા છે : ઘટપટાદિની જેમ આત્મા પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતો ન હોવાથી કેટલાક નાસ્તિકો કહે છે કે, જેમ સૂત્રધાર વસ્ત્ર કાષ્ટની પૂતળીઓને દોરીથી સમકિત અધિકાર ૩૧૦ બારમે બોલે - Page #331 -------------------------------------------------------------------------- ________________ બાંધી નૃત્ય કરાવે છે; તેમ ઈશ્વર પણ પોતાનું ચિત્ત પ્રસન્ન રાખવા મનુષ્ય, પશુ, પક્ષી, કીડા વગેરે પૂતળાં બનાવી નચાવે છે. અને તે દોરી સંચાર કરતો બંધ પડે એટલે બધુ બંધ પડી જાય છે, પરંતુ આત્મા નામનો કોઈ પદાર્થ છે જ નહિ. એમને પૂછીએ કે ભાઈ! આ પ્રકારની કલ્પના કરે છે તે કોણ છે? શબ્દ, રૂપ ગંધ, રસ અને સ્પર્શનું વિજ્ઞાન કોને થાય છે? સ્વપ્નાવસ્થામાં દેખેલા પદાર્થોનું જાગૃતાવસ્થામાં સ્મરણ કોણ કરે છે? શરીરમાંથી ત્યારે કોણ નીકળી જાય છે? ઇત્યાદિ પ્રત્યક્ષ લક્ષણોથી જણાય છે તે જ આત્મા છે, તે જ જીવ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ બને છે. તેણે સ્વયં સમજવું જોઈએ કે આ શંકાનો કરનાર છે તે જ આત્મા છે. આ પ્રમાણે નિશ્ચય કરો કે આત્મા છે. આત્મા ન હોય તો ઈશ્વર પણ ક્યાંથી હોય? આત્માના ગુણોનો સ્વ પ્રત્યક્ષ અનુભવ કરવાથી આત્મા સ્વ પ્રત્યક્ષ થાય છે. જે પોતાની જ પ્રેરણાથી ક્રિયા કરતો દૃષ્ટિગોચર થાય છે તે પરોક્ષ રીતે પણ આત્મા સાબિત થાય છે. (૨) આત્મા નિત્ય છે : ઉપરોક્ત યુક્તિઓથી કેટલાક આત્માના અસ્વિનો તો સ્વીકાર કરે છે, પણ કહે છે કે, પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોની ૨૫ તત્ત્વની • ઉત્પત્તિ થાય છે અને તેથી જ જીવની ઉત્પત્તિ થાય છે. શરીરમાં જીવ રક્તરૂપે, વાયુરૂપે તથા અગ્નિરૂપે પરિણમે છે. જ્યારે તેનો નાશ થાય છે તે બધા ક્ષણ ક્ષણમાં રૂપાંતર પામ્યા કરે છે, તેવી જ રીતે આત્માનું પણ રૂપાતર થયા કરે છે. તેથી આત્મા પણ અનિત્ય, અશાશ્વત છે. • . આવું કહેનારાઓએ જાણવું જોઈએ કે, જડમાંથી ચંતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહિ અને ચેતનમાંથી જડની ઉત્પત્તિ પણ ત્રણ કાળમાં થાય જ નહિ. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદા ચેતનરૂપે રહે છે. જેટલા જીવ છે અને જેટલા જડ પરમાણુ છે તે અનાદિકાળથી અનંતકાળ સુધી રહેશે. • (૧) કામ, ક્રોધ, શોક, મોહ અને ભય એ પાંચ તત્ત્વ આકાશનાં. (૨) ધાવન, બલન, પ્રસારણ, આકુંચન અને નિરોધન એ પાંચ તત્ત્વ વાયુનાં. (૩) ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા અને મૈથુન એ પાંચ તત્ત્વ તેજનાં. (૪) લાળ, મૂત્ર, રક્ત, મજ્જા અને વીર્ય એ પાંચ તત્ત્વ પાણીનાં અને (૫) હાડ, નાડી, માંસ, ત્વચા અને રોમ એ પાંચ તત્ત્વ પૃથ્વીના, એ પાંચભૂતથી ૨૫ તત્ત્વની ઉત્પત્તિ થાય છે. આમ “પંચીકરણ' નામક ગ્રંથમાં લખ્યું છે. શ્રી જૈન તત્વ સાર ૩૧૧ | Page #332 -------------------------------------------------------------------------- ________________ તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધઘટ થશે નહિ. પરંતુ પરમાણુમાં એકઠા થવાનો તેમજ વિખરાવવાનો સ્વભાવ હોવાથી જડ પદાર્થોનું રૂપાંતર થતું રહે છે, પણ જીવમાં આમ થતું ન હોવાથી તે સદેવ એકરૂપે શાશ્વતો રહે છે; તેની સાબિતિ એ છે કે પહેલી ક્ષણમાં આપણને જે અનુભવ થયો હતો તેનું જ્ઞાન પછીની ક્ષણમાં પણ કાયમ રહે છે એટલે વસ્તુનો પલટો થાય છે પણ તેનો અનુભવ કરનાર (આત્મા)નો પલટો થતો નથી . જો જીવની ઉત્પત્તિ કે નાશ થતાં હોય તેમજ ક્ષણ ક્ષણમાં તેનો પલટો થતો રહેતો હોય તો પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરેનાં ફળ ભોગવનાર જગતમાં કોઈ રહે નહિ. પણ આ વાત પ્રમાણ વિરૂદ્ધ છે. કેમકે જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ શ્રીમંત, કોઈ ગરીબ વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે અને તે જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે. વળી ઊંદર અને બિલાડીને જન્મથી જ વેર છે એ પૂર્વજન્મને સિદ્ધ કરનારું પ્રમાણ છે. જીવો પૂર્વે કરેલા કર્મ હમણાં ભોગવે છે; હમણાં કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભોગવશે. જીવના શરીરનો પલટો થતો રહે છે પણ જીવનો પોતાનો પલટો થતો નથી, તે તો સદા શાશ્વત છે તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ન્યૂનાધિક થતો નથી, આ નિશ્ચય માનવું દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાય (અવસ્થા) થી અનિત્ય છે. (૩) આત્મા કર્તા છે : ઉક્ત પ્રમાણોથી કેટલાક આત્માને નિત્ય તો માને છે પણ કહે છે કે, આત્મા સ્વાધીન નથી પણ ઈશ્વરાધીન છે, એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળા કાર્યો થતાં રહે છે. જો આત્મા સ્વાધીન હોય તો દુઃખી શા માટે થાત? તેથી આત્મા કર્તા નથી. આવું માનનારાઓએ સમજવું જોઈએ કે, જે કરે તે જ ભોગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જો ઈશ્વર જ બધું કરનાર હોય તો કોઈ પણ પદાર્થનો મૂળમાંથી કદાપિ નાશ થતો નથી કેવળ રૂપાંતર જ થાય છે. જેમ ઘડો ફૂટવાથી ઘડાની પર્યાય (આકાર)નો નાશ થયો, પરંતુ કૃતિકાનો નાશ થયો નથી. કૃતિકાના બારીક અણુઓ છૂટા પડી ગયા પછી પણ કાળાંતરે તે જ પરમાણુ માટીનાં વાસણની પર્યાયરૂપ બની શકે. આમ, જડ પદાર્થનો પણ સમૂળ નાશ થતો નથી. તો પછી ચેતનનો નાશ કેવી રીતે થાય? ઘટ પટાદિની પર્યાય જેમ પલટે છે તેમ શરીરની પર્યાયો પણ પલટતી રહે છે; પણ જીવનો નાશ કદાપિ થતો નથી. જીવ અસંખ્યાતા પ્રદેશી દ્રવ્ય છે. તેવું જ સદા શાશ્વત રહે છે. ૧૨. સમકિત અધિકાર Page #333 -------------------------------------------------------------------------- ________________ કરણીના ફળ ઈશ્વરે જ ભોગવવાં જોઈએ. પછી ઈશ્વરમાં અને જીવમાં કશું અંતર રહ્યું નહિ. પાછલા પ્રકરણોમાં આ વિષે ઘણું વિવેચન થઈ ગયું છે અને અનેક યુક્તિઓ અને પ્રમાણોથી સિદ્ધ કરી ચૂક્યા છીએ કે કર્મનો કર્તા આત્મા જ છે વ્યવહારથી આત્મા કર્મનો કર્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે ઃ ઉક્ત પ્રમાણોથી આત્માના કર્તૃત્વપણાનો તો કેટલાક સ્વીકાર કરે છે અર્થાત્ આત્મા કર્મનો કર્તા છે એમ માને છે. પણ કર્મ જડ હોવાથી તે ગમાનાગમન કરી શકતાં નથી તેથી તે અહીં જ રહી જાય છે અર્થાત્ જીવની સાથે જતાં નથી અને તેટલા માટે કૃતકર્મનું ફળ ભોગવનાર આત્મા નથી આવું માનનારે વિચારવું જોઈએ કે, જેમ મદિરાપાન કરનારા જ્યાં જાય છે ત્યાં તે જડ મદિરાના ગુણના પરિણામરૂપ નશો તેની મુદત પાકતાં જરૂર ચડે છે. તેવી જ રીતે કૃતકર્મનો રસ આત્મપ્રદેશમાં પરિણમી જીવની સાથે જાય છે અને તેના શુભાશુભ ફળ અબાધાકાળ (અંતરકાળ) પૂર્ણ થયા બાદ અવશ્ય ભોગવવાં જ પડે છે. વ્યવહારથી આત્મા કર્મફળનો ભોક્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવનો ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે : ઉપરોક્ત પ્રમાણોથી કેટલાક આત્માનું અસ્તિત્વ કર્તૃત્વ અને ભોક્તૃત્વ વગેરે સ્વીકારે છે; પણ કહે છે કે, જેવી રીતે આ સંસાર અનાદિ અનંત છે તેવી જ રીતે આત્મા અને કર્મનો સંબંધ પણ અનાદિ અનંત છે. કર્મ કરવા અને તેના ફળ ભોગવવા એવો વ્યવહાર અનાદિ કાળથી ચાલતો આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. કેટલાક એવું માને છે કે જે પદાર્થની આદિ હોય તેનો જ અંત હોય અને જે અનાદિ હોય છે તે જ અનંત હોય છે. એમણે જાણવું જોઈએ કે, વંશ પરંપરા અનાદિ છે. એ મનુષ્યની પિતા, પિતામહ વગેરે પેઢીઓ ગણતાં તેની ક્યાંય આદિ હોતી નથી, મતલબ કે તે અનાદિ છે છતાં કોઈ મનુષ્ય બાલબ્રહ્મચારી રહે અથવા નિર્વંશ મરી જાય તો વંશપરંપરાનો જે અનાદિ સંબંધ છે તે તૂટી જાય છે, અર્થાત્ ત્યાં અનાદિ સાંતનો વિકલ્પ લાગુ થાય છે. એવી જ રીતે કૃતિકા અને સુવર્ણનો સંબંધ અનાદિકાળનો હોવા છતાં અગ્નિ, ક્ષાર અને સુવર્ણકાર વગેરેનો યોગ મળતાં તે અનાદિ સંબંધ છૂટી શુદ્ધ સુવર્ણ માટીથી અલગ થઈ જાય છે. એ જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંબંધથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૧૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ સંબંધ બે પ્રકારના છે. (૧) સમવાય અને (૨) સંયોગ. આત્મા અને તેનો ઉપયોગ ગુણ, સુવર્ણ અને તેનો પીળાપણાનો ગુણ એ સમવાય સંબંધ કહેવાય. તે અનાદિ અનંત સંબંધ છે, પણ જીવ અનેક કર્મનો અથવા સુવર્ણ અને માટીનો સંબંધ તે સંયોગ સંબંધ છે; અને તે અનાદિ સાંત પણ હોઈ શકે છે. જીવને અનાદિકાળથી કર્મ લાગેલાં છે એ ખરું છે. પણ જે કર્મો અનાદિ કાળ પહેલાં હતાં તેનાં તે જ અત્યારે પણ છે એમ નથી. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તો ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. એટલે કર્મ બાંધવાં, છોડવાં, વળી બાંધવાં વગેરે વ્યવહાર અનાદિકાળથી ચાલ્યો આવતો હતો તે પૂર્વોક્ત વંશપરંપરાના દૃષ્ટાંતે બંધ પડતાં આત્માનો મોક્ષ પણ થઈ જાય છે. નવાં કર્મ આવતાં ઓછાં ઓછાં થતાં જાય અને જૂના કર્મ વધારે ખપતાં જાય તો એક વખત એવો જ આવે કે સર્વ કર્મનો નાશ થઈ જાય. (૬) મોક્ષનો ઉપાય છે : ઉપરનું કથન સાંભળીને મુમુક્ષુઓને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેમણે જાણવું જોઈએ કે, જેવી રીતે સુવર્ણકાર માટીમાંથી સોનાને પૃથક્ કરવા માટે કુલડીમાં સોનાને સ્થાપન કરી ક્ષાર અને અગ્નિના પ્રયોગ વડે માટીને બાળીને શુદ્ધ સુવર્ણ કાઢી લે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપ સુવર્ણકાર દ્વારા સમજાણું કે આઠ કર્મરૂપ મૃતિકામાં આત્મસુવર્ણ મિશ્રિત છે તેને પૃથક્ કરવું ઉચિત છે. ત્યારે બધા ગુણના ભાજન સમ્યક્ત્વરૂપ કુલડીમાં સ્થાપન કરી તેની સાથે આત્મા અને કર્મને છૂટાં પાડનાર ચારિત્રરૂપ ક્ષારનો પ્રયોગ મેળવી અર્થાત્ ચારિત્રધર્મનો સ્વીકાર કરી કર્મરૂપ મેલને ભસ્મીભૂત કરનાર તપરૂપ અગ્નિના પ્રયોગથી બાળી નાખે, બાહ્ય તપથી બાહ્ય ઉપાધિને ભસ્મ કરે, આપ્યંતર તપથી આપ્યંતર ઉપાધિને ભસ્મ કરે, આ પ્રકારે આત્મા અને પરમાત્માની એકતારૂપ ધ્યાનથી કર્મરૂપ મેલથી આત્મરૂપ સુવર્ણને પૃથક્ કરે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે. જેવી રીતે ભટકતો માણસ સ્વસ્થાનને પ્રાપ્ત કરી સ્થિર થઈ સુખી થાય છે, તેવી જ રીતે અનાદિકાળથી મિથ્યામાર્ગે ચડી ભૂલો પડેલો આત્મા ઉક્ત છ સ્થાનનો વિચાર કરી, સુધર્મના સ્વરૂપને યથાતથ્ય સમજવાથી સમ્યક્ત્વ સ્થાનમાં સ્થિર થઈ સુખી થાય છે. ૩૧૪ સમકિત અધિકાર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રદ્ધાન, ૧ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, પ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના. યતના.૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાનક એમ સર્વ મળીને ૬૭ બોલ વ્યવહાર સમકિતના થયા. આટલા ગુણો જ આત્મામાં હોય તેને વ્યવહારથી સમકિતી જાણવો. સમ્યકત્વની ૧૦ રુચિ (૧) નિસર્ગ રુચિ : ગુરુ આદિનો ઉપદેશ સાંભળ્યા વિના જ સમ્યકત્વના આવરણરૂપ પ્રકૃતિ નષ્ટ થઈ જવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમકે (૧) કલિંગ દેશના રાજા “નગ્નઇ સેના સહિત વનમાં ગયા. એક રમણીય આમ્રવૃક્ષને જોઈ તેની મંજરી તોડી, પછી બધી સેનાએ મંજરી પાંદડાં વગેરે તોડી લીધાં એટલે વૃક્ષ પૂંઠા જેવું થઈ ગયું. પાછા ફરતી વખતે એક શોભનિક આંબાને આ પ્રમાણે અરમણિક થઈ ગયેલો જોઈને રાજાને વૈરાગ્ય ઉપજ્યો અને સમજ્યો કે જગતમાં સર્વ શોભા પુદ્ગલોની છે. (૨) પંચાલ દેશનો દ્વિમુખ રાજા' પ્રથમ તો મહોત્સવને માટે શણગારેલા સ્થંભને જોઈ ખુશી થયો. પછી મહોત્સવ પૂર્ણ થયે થંભ તૂડી પડયો તે જોઈ વૈરાગ્ય પામ્યો કે, સંસારમાં પ્રતિષ્ઠા પુણ્યસંયોગે પ્રાપ્ત થાય છે અને પુણ્ય ખૂટવાથી આ સ્થંભ જેવી સ્થિતિ થઈ જાય છે. (૩) વિદેહ દેશના રાજા “નમિરાજર્ષિ'ને દાહજ્વર થયેલો, તેને ઉપશમાવવા ૧૦૦૮ રાણીઓ ચંદન ઘસવા લાગી. તેમના હાથમાંના કંકણોનો શોર સાંભળતાં રાજા ખેદિત થયો. આથી રાણીઓએ એક એક ચૂડી રાખી બાકીની ઉતારી અલગ કરી અને શોરબકોર બંધ પડી ગયો. આ પ્રસંગથી રાજા એકત્વભાવના ભાવતાં ભાવતાં વૈરાગ્ય પામ્યા. અનેકના સંગ વડે જ દુનિયામાં દુઃખ પ્રાપ્તિ હોય છે. એકલો આત્મા સુખી થાય છે. (૪) કંચનપુર અને ચંપાનગરીના રાજા “કરકંડુએ” સાંઢને ગાયોના ઝુંડમાં ઘૂમતો જોયેલો. ત્યાર બાદ એ સાંઢ દુર્બળ થઈ નીચે પડી ગયો. ત્યારે ગાય વગેરે કોઈને તેની પાસે ન જોયાં. આ ઉપરથી તેને વૈરાગ્ય ઉપજ્યો કે, આ સંસારમાં બધો પ્રેમ સ્વાર્થનો છે. ( આ ચારે પ્રત્યેક બુદ્ધ રાજાઓ દિક્ષા લઈ મોક્ષે પધાર્યા છે.) - શ્રી જૈન તત્ત્વ સાર ઉ૧૫ | Page #336 -------------------------------------------------------------------------- ________________ આ જ પ્રમાણે કોઈ પ્રાણી કે પદાર્થને જોવાથી કે સાંભળવાથી જાતિસ્મરણ આદિ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેના પરિણામે પૂર્વભવમાં જે જીવાદિ નવ પદાર્થોનું દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી યર્થાથ જાણપણું કર્યું હોય તેનું સ્મરણ થઈ આવે અને જિનપ્રણિત ધર્મ પર રુચિ થાય, ધર્મનો સ્વીકાર કરે તેમજ કોઈ અન્ય મતાવલંબીને અજ્ઞાન તપના પ્રભાવથી કર્મનો ક્ષયોપશમ થતાં તેને વિર્ભાગજ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને લીધે જૈનધર્મની વિરુદ્ધ પ્રવૃત્તિ જોઈ તે જૈન ધર્મનો અનુરાગી બને અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાનનો નાશ થઈ અવધિજ્ઞાનનો પ્રકાશ થાય. તેથી નિરારંભી નિષ્પરિગ્રહી જૈનધર્મની આરાધના કરવાની રુચિવાળો બને તેને નિસર્ગરુચિ કહેવાય. (૨) ઉપદેશ રુચિ : જે કોઈ તીર્થંકરો કેવળજ્ઞાનીઓ સામાન્ય સાધુઓ તથા શ્રાવકો વગેરેના ઉપદેશથી જીવાદિ નવ પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ સમજીને તત્ત્વજ્ઞ બને અને તેને ધર્મ કરવાની રુચિ જાગૃત થાય તેને ઉપદેશ રુચિ કહીએ. (૩) આજ્ઞા રુચિ: તે રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન ઇત્યાદિ દુર્ગુણોને નાશ કરી આત્માને જ્ઞાનાદિ અનેક સગુણોમાં સ્થાપન કરવાવાળી અનંત ભવભ્રમણનાં દુઃખોનો નાશ કરી મુક્તિપંથમાં પ્રવર્તાવવાવાળી એવી અનેકાનેક ગુણોની ખાણ તે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા છે. તેને આરાધવાની અર્થાત્ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થવી તેનું નામ આજ્ઞારુચિ. (૪) સૂત્રરુચિ : શ્રી જિનેશ્વરપ્રણિત અને ગણધરાદિ ૧૦ પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનારાઓએ રચેલાં દ્વાદશાંગી આદિ જે સૂત્રો છે તેનું પઠન કરી કરાવી તેમાં રહેલા અદ્ભૂત જ્ઞાનને અનુભવમાં પરિણમાવે અપૂર્વજ્ઞાનના રસમાં આત્માને તલ્લીન બનાવે અને ઉત્સાહપૂર્વક તેનું જ વારંવાર શ્રવણ, પઠન, મનન કરવાની ઉત્કંઠા જાગૃત થાય તેને સૂત્રરુચિ કહે છે. (૫) બીજ રુચિ ? જેવી રીતે હળ વડે ખેડેલી, ખાતર પૂરેલી અને વૃષ્ટિથી તૃપ્ત થયેલી કરાળ ધરતીમાં વાવેલું બીજ અનેક બીજનું ઉત્પાદન કરનાર નીવડે છે, તેવી જ રીતે વિષય કષાય અલ્પ કરવાથી શુદ્ધ બનેલા, ગુરુ ઉપદેશથી પોષણ પામેલા અને સંતોષાદિ ગુણોથી તૃપ્ત થયેલા ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનરૂપ બીજ વૃદ્ધિ પામે છે. તથા જેવી રીતે પાણીમાં નાખેલું તેલનું બિંદુ પ્રસરે છે તેવી જ રીતે એક પદનું જ્ઞાન પ્રાપ્ત થતાં અનેક પદરૂપે પરિણમે ૩૧૬ સમકિત અધિકાર Page #337 -------------------------------------------------------------------------- ________________ વિસ્તાર પામે તે બીજ રુચિવાળો કહેવાય. (૬) અભિગમ રુચિ કોઈને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ થતાં તે અંગ-ઉપાંગ, પયત્રા, દષ્ટિવાદ આદિ સૂત્ર અને તેના અર્થરૂપ જ્ઞાનનો અભ્યાસ કરતાં વિશુદ્ધ જ્ઞાન થવાથી સમકિતની પ્રાપ્તિ થાય તેને અભિગમ રુચિ કહે છે, અને તે ભાવો બીજાને સંભળાવતાં સંભળાવતાં તે શ્રોતાને સમ્યત્વની પ્રાપ્તિ થાય તેને પણ અભિગમ રુચિ કહેવામાં આવે છે. (૭) વિસ્તાર રુચિ : જીવાદિ ૯ તત્ત્વ, ધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્ય, નૈગમાદિ, ૭ નય, નામાદિ ૪ નિષેપ, પ્રત્યાક્ષાદિ ૪ પ્રમાણ, તેનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિસ્તાર પૂર્વક જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય તે વિસ્તાર રુચિ. (૮) ક્રિયા રુચિ: સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સત્ય ક્ષમા આદિ પૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવામાં ઉત્સાહ જાગૃત થાય, પ્રતિદિન આચાર ક્રિયાની વિશુદ્ધિ કરતા રહેવાની ઇચ્છા રહે, તે ક્રિયા રુચિ જાણવી. (૯) સંક્ષેપ રુચિ : કેટલાક હળુકર્મી જીવ એવા છે કે તેઓ ધર્મ અધર્મનો કશો. ભેદ જાણતા નથી હોતા. પરંતુ અનાભિગ્રહિક મિથ્યાત્વીની જેમ બધા ધર્મને માને છે, તેવા જીવો કદાચિત્ પુણ્યોદયથી સત્સંગતિને પ્રાપ્ત કરી સદ્જ્ઞાન શ્રવણ કરવાનો સુયોગ મળવાથી સગુણોનું સંક્ષિપ્ત કથન શ્રવણ કરી તત્કાળ ભાવભેદને સમજી જાય અને મિથ્યાત્વનો પરિત્યાગ કરી સદ્ધર્મનો સ્વીકાર કરી લે તેને સંક્ષેપ રુચિવાળો જાણવો. (૧૦) ધર્મ રુચિ ઃ સમ્યત્વાદિ સૂત્રધર્મ અને વ્રતાદિ ચારિત્ર ધર્મ તથા ક્ષમા, નિર્લોભતા અદિ યતિધર્મ ઇત્યાદિ પ્રકારના ધર્મનું કથન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે તેનું શ્રદ્ધાન કરી આરાધના કરવાની રુચિ થાય, તથા ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યના સૂક્ષ્મ ભાવો તથા ગાંગેય અણગાર આદિના ભાંગા શ્રવણ કરી સત્ય શ્રદ્ધાન કરી ઉત્સાહપૂર્વક ધર્માનુષ્ઠાન, ધર્મકરણીનું સમાચરણ કરે તેને ધર્મ રુચિવાળો જાણવો. જેવી રીતે વરનો નાશ થવાથી મનુષ્યને ભોજનની રુચિ જાગૃત થાય છે અને રૂચિ પૂર્વક કરાયેલું ભોજન સુખકર્તા નીવડે છે, તેવી જ રીતે મિથ્યાત્વરૂપ શ્રી જૈન તત્ત્વ સાર Page #338 -------------------------------------------------------------------------- ________________ જ્વરનો નાશ થવાથી દસ પ્રકારથી ધર્મનું આરાધન રૂચિપૂર્વક, ઉત્સાહ પૂર્વક આચરણ કરેલો ધર્મ યથાર્થ ફળદાતા બની આત્માને અક્ષય સુખી બનાવે છે. સમકિતીને હિતશિક્ષા આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ નીચે પ્રમાણે સમકિતીઓને હિતશિક્ષા આપી છે. (૧) ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ તીર્થંકરોનું ફરમાન છે કે, બે ઇન્દ્રિયાદિ પ્રાણી, વનસ્પત્યાદિ ભૂત, પંચેન્દ્રિયાદિ જીવ તથા પૃથ્વી આદિ સત્ત્વની જ્યાં કિંચિત માત્ર પણ હિંસા કદાપિ થતી નથી, કિંચિત માત્ર દુઃખ ઉત્પન્ન થતું નથી ત્યાં જ સત્ય શુદ્ધ સનાતનધર્મ છે. રાગીઓનો, ત્યાગીઓનો, ભોગીઓનો એને યોગીઓનો એમ સર્વનો તે ધર્મ એક સરખો આદરણીય છે. (૨) ઉક્ત ધર્મનો સ્વીકાર કરી તેના પાલનમાં કદી પણ પ્રમાદી ન બનવું જોઈએ, પરંતુ નિરંતર સુદૃઢ અચલ બનીને તેનું પાલન કરવું જોઈએ. (૩) મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર, પાખંડાચારને જોઈને વ્યામોહ પામવો નહિ. (૪) સંસારમાં રહેલા સમકિતીઓએ મિથ્યાત્વીઓનું અનુકરણ (દેખાદેખી) ન કરવું જોઈએ. (૫) જે મિથ્યાત્વીઓનું અનુકરણ કરતો નથી તેનાથી કુમતિ સદૈવ દૂર રહે છે. (૬) ઉક્ત ધર્મ પર શ્રદ્ધા નથી તે જ મોટામાં મોટી કુમતિ છે. (૭) સર્વ તીર્થંકરોએ કેવળદર્શનથી જોઈ કેવળજ્ઞાનથી જાણી અને યથાખ્યાતચારિત્રથી પૂર્ણનુભવયુક્ત થઈને ઉપરોક્ત ધર્મનું ફરમાન કર્યું છે. (૮) સંસારી જીવો મિથ્યાપાસમાં ફસાયેલા રહી અનંત સંસાર પરિભ્રમણ કરે છે. (૯) તત્ત્વદર્શી મહાત્મા તે જ છે કે, જે પ્રમાદનો નિરંતર ત્યાગ કરી સાવધાન પણે ધર્મપંથે વિચરે છે. ઇતિ પ્રથમોદેશ. (૧) જે કર્મબંધનના હેતુઓ છે તે સમકિતીઓને માટે વખત પ૨ કર્મ છોડવાના હેતુ નીવડે છે. (૨) અને જે કર્મ છોડવાના હેતુઓ છે તે મિથ્યાત્વીઓને માટે કર્મબંધનના હેતુ નીવડે છે. (૩)જેટલા કર્મ બાંધવાના હેતુ છે તેટલા જ કર્મ છોડવાના હેતુ છે. (૪) જગજંતુઓને કર્મથી પીડિત થતા જોઈને કોણ ધર્મ કરવામાં પ્રવૃત નહિ થાય? સુખાર્થી હશે તો તે અવશ્ય થશે. (૫) વિષયાસક્ત અને પ્રમાદી જીવ પણ જૈનશાસ્ત્રનું શ્રવણ કરી ધર્માત્મા બની જાય છે. (૬) અજ્ઞાનીઓ કાળનો કોળિયો બનવા છતાં પણ આરંભમાં તલ્લીન બની ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. (૭) નરકના દુઃખના પણ કેટલાક શોખીન જીવો સમકિત અધિકાર |૩૧૮ Page #339 -------------------------------------------------------------------------- ________________ હોય છે તેઓ પુનઃ પુનઃ નરકગમન કરવા છતાં પણ તેનાથી તૃપ્ત થતાં નથી. (૮) ક્રૂર કર્મના કરનાર દુઃખ પામે છે અને તેને છોડે છે તે સુખી થાય છે. (૯) કેવળીના વચન જેવા જ દસ પૂર્વના ધા૨ક શ્રુતકેવળીના પણ વચન હોય છે. (૧૦) હિંસાના કામમાં જે દાંષ માનતો નથી તે અનાર્ય છે. (૧૧) એવા અનાર્યના વચન પાગલ મનુષ્યના બકવાદ જેવા છે. (૧૨) જીવની ઘાત કરવી તો બાજુ પર રહી, પરંતુ તેમને દુઃખ પણ દેતાં નથી તે આર્ય છે. (૧૩) તમને સુખ વહાલુ છે કે દુઃખ ? આ પ્રશ્ર અનાર્યોને પૂછવાથી સત્ય ધર્મનો નિશ્ચય તેમના ઉત્તરમાંથી જ મળી રહેશે. ઇતિ દ્વિતીયોદેશ. (૧) પાખંડી જનોની ચાલચલગત પર લક્ષ આપતાં નથી તે ધર્માત્મા છે. (૨) હિંસાને દુઃખદાતા જાણી તેનો પરિત્યાગ કરે, શરીર પર મમત્વ ન કરે, ધર્મના તત્ત્વનો જ્ઞાતા બને, કપટરહિત ક્રિયાનું સમાચરણ કરે અને કર્મ તોડવામાં સદૈવ તત્પર રહે તે જ સમકિતી છે. (૩) બનતાં સુધી બીજાને દુઃખ ન દે. તે જ ધર્માત્મા છે. (૪) જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે, આત્માને એકલો જાણે, તપશ્ચર્યાથી તનને તપાવે તે જ પંડિત છે. (૫) પુરાણા કાષ્ટની જેમ દેહ મમત્વના શીઘ્રતાથી ત્યાગ કરે અને તપ અગ્નિથી કર્મને બાળે તે જ મુનિ છે. (૬) મનુષ્યનું આયુષ્ય અલ્પ જાણી ક્રોધને જીતે તે જ સંત છે. (૭) ક્રોધાદિ કષાયને વશીભૂત થયેલું જગત દુ:ખી થઈ રહ્યું એવો વિચાર કરે તે જ જ્ઞાની છે. (૮) કષાયને ઉપશમાવી શાંત બને તે જ સુખી છે. (૯) ક્રોધાગ્નિથી પ્રજ્વલિત ન બને તે જ વિદ્વાન છે. ઇતિ તૃતીયોદેશ. (૧) પ્રથમ થોડું અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે ધર્મ અને તપની વૃદ્ધિ કરવી જોઈએ. (૨) શાંતિ, સંયમ, જ્ઞાન, ઇત્યાદિ સદ્ગુણોની વૃદ્ધિ કરવાનો નિરંતર ઉદ્યમ કરવો જોઈએ. (૩) મુક્તિનો માર્ગ મહાવિકટ છે. (૪) બ્રહ્મચર્યનું પાલન કરવાનો તથા મોક્ષની પ્રાપ્તિ કરવાનો મુખ્ય ઉપાય તપશ્ચર્યા જ છે. (૫) જે સંયમધર્મથી ભ્રષ્ટ બનેલો છે તે કશા કામનો નથી. (૬) મોહ રૂપ અંધકારમાં અથડાતાં જીવો જિજ્ઞાસાનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. (૭) ગત જન્મમાં જેમણે જિનાજ્ઞાનું આરાધન કર્યું નથી તે હવે શું કરશે? (૮) જેઓ જ્ઞાની બનીને આરંભથી નિવર્તે છે તે જ પ્રશંસનીય છે. (૯) અનેક પ્રકારના દુઃખો આરંભથી ઉત્પન્ન થાય છે. (૧૦) જેઓ ધર્માર્થી છે તેઓ પ્રતિબંધનો ત્યાગ કરી એકાંત મોક્ષાભિમુખ હોય છે. (૧૧) કૃતકર્મનાં ફળ અવશ્ય ભોગવવાં જ પડશે, એવું જાણી કર્મબંધન કરતાં ડરવું જોઈએ. અને (૧૨) જે સદુઘમી, સત્યધર્માવલંબી, જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનારા, પરાક્રમી શ્રી જૈન તત્ત્વ સાર ૩૧૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણ અર્થે દૃઢ લક્ષયુક્ત, પાપકાર્યથી નિવૃતિ પામેલો અને યથાર્થ લોકસ્વરૂપનો દર્શક હોય છે તેને કોઈ પણ દુઃખી કરી શકતુ નથી. ઇતિ ચતુર્થ ઉદ્દેશ. આ તત્ત્વદર્શી સત્પુરુષ નો અભિપ્રાય છે કે જે કોઈ તે પ્રમાણે ચાલશ તે આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ સર્વ દુઃખોનો નાશ કરી અનંત, અક્ષય, અવ્યાબાધ સુખોનો ભોક્તા બનશે. સમ્યક્ત્વનું સ્વરૂપ શાસ્ત્રો અને ગ્રંથોમાં દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યું છે. ધર્મનું પગથિયું સમકિત છે. અથવા સમકિત સહિત કરેલો ધર્મ જ અનંત કર્મ વર્ગણાની નિર્જરારૂપ મહાફળને આપનાર નીવડે છે. એમ જાણી ધર્મના યર્થાથ ફળને ઇચ્છનારે સમ્યક્ત્વ રત્ન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનમાં કહ્યું છે. सम्मदंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥ २५९॥ અર્થ : જે જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષના મળરહિત હોય છે તથા કલેશ રહિત શાંત સ્વભાવી બની જાય છે અને જિનપ્રણિત શાસ્ત્રાનુસા૨ તથા નિયાણા રહિત નિર્મળ કરણી કરવામાં તત્પર રહે છે તે સ્વલ્પ સંસારી થાય છે. અર્થાત્ ભવોભવમાં સુલભતાથી બોધિબીજને પ્રાપ્ત કરી શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરી લૅ છે. मिच्छा दंसणरत्ता, सनियाणा कण्हलेसमोगाढा । इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥ २६०॥ અર્થ : જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત રહે છે, તે પાપકર્મ કરે છે. અને કૃષ્ણ લેશ્યાવાળા થાય છે. અને એવા જીવને બોધિ (સદ્ધર્મની પ્રાપ્તિ) દુર્લભ થઈ પડે છે. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करन्ति भावेणं । अमला असंकिलिठ्ठा, ते होन्ति परित्तसंसारी ॥ २६९ ॥ અર્થ : જે જીવ જિનવચન (સિદ્ધાંત વાણી)માં અનુરક્ત રહે છે અને તે પ્રમાણે ભાવથી આચરણમાં ઉતારી વર્તે છે તે મળરહિત અને (મોહ મત્સરાદિ) ક્લેશરહિત થાય છે અને કાળે કરીને સંસારથી મુક્ત થાય છે. સમકિત અધિકાર |૩૨૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬..... શ્રાવક ધર્મ श्रीसर्वज्ञ पदाब्जसेवनमति: शास्त्रागमे चिन्तना । - तत्त्वातत्त्व विचारणे निपुणता, सत्संयमे भावना | सम्यक्त्वे रुचिता अधोपशमता जीवादि के रक्षणा । सत्सगारिगुणा जिनेन्द्रकथिता, येषां प्रसादाच्छिवम् ॥ १॥ અર્થ : શ્રી જિનેન્દ્ર ભગવાને સાગારી ધર્મ એટલે શ્રાવક ધર્મના ગુણો આ પ્રમાણે કહ્યા છે. શ્રી સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરે તે જ તેમની સેવા છે. તેમાં જ તેની મતિ જોડાયેલી રહે, આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપાયેલા આગમોના અર્થ વિચારવામાં જે સદૈવ તત્પર રહે, તત્ત્વાતત્ત્વ, ધર્માધર્મ, ન્યાય અન્યાય વગેરેના નિર્ણય કરવાને માટે બુદ્ધિનો સદુપયોગ કરે, સંયમની ભાવના ભાવે, સમ્યક્ત્વની રુચિવાળો હોય, પાપને ઘટાડવાનો નિરંતર પ્રયત્ન કરતો હોય, ત્રસ સ્થાવર જીવોનું રક્ષણ યથાશક્તિ કરતો હોય અને જિનેન્દ્રકથિત માર્ગનો અનુસરનાર હોય તે જીવ તેમના પ્રસાદ વડે સુખી થાય, શિવસુખ પામે. न्यायोपात्त धनो जनो गुणा गुरुः सदमिस्त्रिवर्गभजनवन्योन्यं गुणवांस्तथैव गृहिणी ज्ञानालयो हिमयः । युक्ताहार विहार आर्य समिती प्रज्ञः कृतज्ञो वशी । श्रुण्वधर्मविधं दयालुरधसी: सागारधर्माचरेत् ॥ २ ॥ ॥૨॥ અર્થ : ન્યાયથી દ્રવ્યોપાર્જન કરનારો હોય, ગુણાનુરાગી હોય, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું યથોચિત્ સેવન કરનારો હોય, પ૨સ્પ૨ ગુણોનો જોનારો, જ્ઞાનના ભંડારરૂપ, લોકાપવાદથી લજ્જાનો ધારક હોય, પોતાની સ્ત્રીને પણ ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર હોય, સદૈવ કુલની, ધર્મની, રાજાની મર્યાદાની અંદર રહેનારા હોય, શ્રાવકધર્મને યોગ્ય આહાર અને વ્યાપારની આજીવિકા કરનાર હોય, સત્પુરુષોની સંગતિ કરનારા હોય, કોઈ સલાહ માગે તેને સુબુદ્ધિપૂર્વક સાચી સલાહ આપનાર હોય, મહા બુદ્ધિવંત હોય, અન્યના અલ્પ ઉપકા૨ને પણ મહાન માને, કૃતજ્ઞ હોય, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ શ્રી જૈન તત્ત્વ સાર ૩૨૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ છ રિપુઓને વશ કરનાર હોય, સલ્ફાસ્ત્રનું શ્રવણ કરનાર હોય, સામાયિક પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આદિ ધર્મક્રિયાનુષ્ઠાનનું વિધિ પૂર્વક આરાધન કરવાવાળો હોય, મહાદયાવાન હોય અને પાપકૃત્યથી સદા ભયભીત બની રહેલો હોય. આ બધા ગુણો શ્રાવકોને આદરણીય છે. અર્થાત્ આ ગુણોથી અલંકૃત-શોભિત હોય તેને જ શ્રાવક કહેવો. (૧) આગાર એટલે ઘર : ઘરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધર્મારાધન કરાય છે તે સાગારીધર્મ કહેવાય. વ્યવહારમાં તેનો અર્થ એવો પણ કરવામાં આવે છે કે સાધુના વ્રત મુક્તાફળ (મોતી) સમાન છે. અર્થાત્ મોતી અખંડિત ધારણ કરાય છે તેવી રીતે સાધુજી સાવઘયોગના ત્રિકરણ ત્રિયોગ એમ નવ કોટીએ પ્રત્યાખ્યાન કરી પંચ મહાવ્રત પાળે છે, પણ એક બે વ્રતના ધારક હોય તે સાધુ કહેવાતા નથી. મહાવ્રત મોતી સરીખા, કીજે કોડ જતન તૂટા ફૂટા નહીં કામકા, રાખો પૂર્ણ અખંડ” આવી રીતે સાધુનાં વ્રત અખંડિત હોવાથી , તેમાં કોઈ પ્રકારનો આગાર ન હોવાથી તેઓ અણગાર કહેવાય છે અથવા સાધુ ઘરના ત્યાગી હોવાથી પણ અણગાર કહેવાય છે અને શ્રાવકના વ્રત સુવર્ણ સમાન છે અર્થાત્ સોનું વાલ, બેવાલ, તોલો, બે તોલો એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદ કરી શકાય છે. તેવી જ રીતે શ્રાવકનાં વ્રત પણ યથાશક્તિ અંગીકાર કરી શકાય છે. કોઈની ઇચ્છા એક વ્રત ધારણ કરવાની હોય તે એક વ્રત ધારણ કરે, કોઈ બે વ્રત ધારણ કરે યાવત્ કોઈની ઇચ્છા બાર વ્રત ધારણ કરવાની હોય તે બારવ્રત ધારણ કરે, વળી કોઈની ઇચ્છા એક કરણ એક યોગે, કોઈ એક કરણ ત્રણ યોગે, કોઈની બે કરણ ત્રણ યોગે વ્રત ધારણ કરવાની હોય તે પ્રમાણે તે વ્રતો અંગીકાર કરી શકે છે. જેટલી મૂડી હોય તેટલું સોનું જેમ ગૃહસ્થ ખરીદે છે, તેમ જેટલો ક્ષયોપશમ, જેટલી શક્તિ તેટલા પ્રમાણમાં વ્રતો ધારણ કરે, શ્રાવકનાં વ્રતોમાં એવો આગ્રહ નથી કે અમુકે આટલાં વ્રતો ગ્રહણ કરવા જોઈએ. આ કારણથી તે સાગારીધર્મ કહેવાય છે. અર્થાત્ આગાર સહિત | |૩૨૨ શ્રાવક ધર્મ અધિકાર Page #343 -------------------------------------------------------------------------- ________________ વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે. (૨) ઉક્ત સાગારીધર્મની પાલકનું અપર નામ શ્રાવક પણ છે. શ્રાવક એ “શ્ર' ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે, શું એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. વળી વ્યવહારમાં શ્રાવકનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે. શ્ર= શ્રધ્ધાવંત + વ = વિવેકવંત + ક = ક્રિયાવંત. અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક ત્રીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ = સાધુ + ઉપાસક = ભક્ત અર્થાત્ સાધુજીની સેવા ભક્તિના કરનાર શ્રમણોપાસક. તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં દર્શનમોહનીય કર્મની ૩, અનંતાનુબંધીનો ચોક - ૪ અને અપ્રત્યાખ્યાનીનો ચોક - ૪ એમ મોહનીય કર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઇત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રમણોપાસક અથવા શ્રાવક કહેવાય છે. શ્રાવકના ૨૧ ગુણ अखुदो रुववं पग्गइसोमो लोकपियाओ। अकुरो भीरु असढो दक्खिणो लज्जालु दयालु ॥१॥ मज्झत्यो सुदिछी गुणानुरागी सुपक्खजुतो सुदीही। विसेसन्नु वृद्धानुग विनीत कयन्नु परहियकता लद्धलक्खी ॥२॥ (૧) અક્ષુદ્ર પરિણામી હોય : દુઃખપ્રદ સ્વભાવવાળાને શુદ્ર કહે છે. શ્રાવક પોતાના અપરાધીને પણ દુઃખપ્રદ થતો નથી તો અન્યનું તો કહેવું જ શું? અર્થાત્ કોઈને પણ દુ:ખદાતા ન હોવાથી શ્રાવક અશુદ્ર હોય છે. (૨) રૂપવંત હોય : “યથાતિ તથા પ્રતિઃ ' અર્થાત્ જેવી શરીરની આકૃતિ તેવી પ્રાયઃ પ્રકૃતિ પણ હોય છે. તદનુસાર શ્રાવક પૂર્વોપાર્જિત પુણ્યના પ્રયોગથી હસ્ત પાદાદિ પૂર્ણ અંગવાળો હોય છે. કર્ણ, ચક્ષુ આદિથી પૂર્ણ ઇન્દ્રિયોવાળો હોય છે અને સુંદરાકૃતિ, તેજસ્વી તથા સશક્ત શરીરવાળો હોય શ્રી જૈન તત્ત્વ સાર ૩૨૩ | Page #344 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રકૃતિ સૌમ્ય હોય. જેવી રીતે બાહ્ય દેખાવમાં સુંદરતા હોય તેવી જ રીતે શાંત, દાત્ત, ક્ષમાવાન, શીતળ સ્વભાવી, મિલનસાર, વિશ્વાસપાત્ર ઇત્યાદિ ગુણોએ કરી અંદરથી પણ સુંદર હોય છે. (૪) લોકપ્રિય હોય : આ લોક અને પરલોક વિરૂદ્ધ કાર્યોનો પરિત્યાગ કરવાથી શ્રાવક સર્વને પ્રિયકર હોય છે. ગુણવંતોની નિંદા, દુર્ગણીઓ તથા મૂર્ખાઓની હાંસી મશ્કરી, પૂજ્ય પુરુષોની ઈર્ષ્યા, જન સમુદાયના વિરોધી સાથેની મિત્રતા, દેશાચાર ઉલ્લંઘન અને છતી શક્તિએ સ્વજન મિત્રોને સહાય ન કરવી, ઇત્યાદિ કાર્યો આ લોક વિરૂદ્ધનાં ગણાય છે અને કોટવાળી, ઈજારા રાખવા, વન કરાવવા ઇત્યાદિ કાર્યો યદ્યપિ લોકવિરૂદ્ધ ગણાતાં નથી. તથાપિ પરલોકમાં દુઃખપ્રદ નિવડે છે અને સાત દુર્બસનોનું સેવન બંને લોક વિરૂદ્ધ અને દુઃખ ॐ घृतं च मांस च सुरा च वेश्या पापार्ध चोरी परदार सेवा । एतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ અર્થ: (૧) જુગાર : હારજીતનાં જેટલા કામ તથા ખેલ છે તે બધા જુગારમાં ગણાય છે. ચોપાટ તથા ગંજીપાના ખેલ તથા સટ્ટાનો ધંધો તે પણ જુગાર કહેવાય છે. જુગાર એ મનુષ્યની બુદ્ધિનો તથા તેના સદ્ગુણો અને સુખ સંપત્તિનો નાશ કરી તેને દુર્ગુણી અને દુઃખી બનાવી દે છે. (૨) માંસનો આહાર: માંસનો આહાર પણ હિંસાની વૃદ્ધિ કરનાર, સ્વભાવને ક્રૂર બનાવનાર તથા કુષ્ટ આદિ રોગોનો ઉત્પાદક હોય છે. વળી પશુઓ તરફ નિર્દયી બનેલાં મનુષ્યો સમય પર મનુષ્યનાં પણ ઘાતક બને છે અને તેના પરિણામે તેને નરકનાં ઘોર દુઃખો ભોગવવા પડે છે. (૩) મદિરાપાન: મદિરાપાન પણ શુદ્ધિનો, બુદ્ધિનો, રૂપનો, બળનો, ધનનો અને આબરૂનો નાશ કરે છે. દારૂના નાશમાં ભાન ભૂલી ન કરવાનું કરે છે. માતા, ભગિની આદિથી વ્યભિચાર સેવે છે અને ક્લેશની વૃદ્ધિ કરી નરકમાં જાય છે. (૪) વેશ્યા ગમન : વેશ્યા ગમન કરનાર પોતાની જાતિથી, ધર્મથી અને સમાજથી ભ્રષ્ટ થઈ ઇજ્જતનો નાશ કરે છે, તેથી ચાંદી, પ્રમેહ આદિ ભયંકર રોગોનો ભોગ બની સડીને અકાળે મૃત્યુ પામે છે અને નરકગામી થાય છે. (૫) શિકાર : શિકાર કરવાવાળો પણ અનાથ, ગરીબ નિરપરાધી પશુઓ કે જેઓ બિચારા ઘાસ, પાણી આદિ જે કંઈ થોડું ઘણું મળે એનાથી નિર્વાહ ચલાવી માનવજાત પર ઉપકાર કરે છે એવાં પશુઓ તથા જલચર, ખેચર આદિ જીવોની નિર્દયપણે હિંસા કરે છે તે મૃત્યુને અંતે નરકગામી થઈ પરમાધામીના શિકાર બનશે અને મહાભયંકર દુઃખો પામશે. (૬-૭) ચોરી અને પરસ્ત્રીગમન: આ કરનાર પણ જગતમાં તિરસ્કૃત થઈ રાજા કે સમાજનો અપરાધી બની ઘણાં દુઃખો પામે છે અને મરીને નરકે જાય છે. આ સાતે વ્યસનો આ લોક-પરલોકમાં દુઃખદાતા હોવાથી ઉભયલોક વિરૂદ્ધ ગણાય છે. ૩૨૪. શ્રાવક ધર્મ અધિકાર Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રદકર્મ છે. આ ત્રણે પ્રકારનાં નિંદનીય કર્મોનો પરિત્યાગ કરી શ્રાવક જગજ્જનોનો પ્રીતિપાત્ર બને છે. (૫) અક્રૂર હોય : ક્રૂર સ્વભાવ અને ક્રૂર દૃષ્ટિનો પરિત્યાગ કરી સરળ સ્વભાવી અને ગુણગ્રાહી થાય. પરાયા છિદ્ર જોનારાનું ચિત્ત હંમેશા મલિન રહે છે. તેથી છિદ્રો કદી પણ જુએ નહિ, અને પોતાના અવગુણોને જોતા રહે, જેથી સ્વભાવ નમ્રભૂત બની જાય છે. (૬) ભીરુ હોય : લાંકોપવાદથી, કર્મબંધથી તથા નરકાદિ દુર્ગતિનાં દુ:ખોથી હંમેશા ડરતો રહે. પાપકર્મનું તેમજ લોવિરૂદ્ધ કાર્યોનું આચરણ કરે નિહ. (૭) અશઠ હોય : મૂર્ખને સારીમાઠી વસ્તુનો વિવેક હોતો નથી. તેથી તે ઘણી ગરબડ કરી દે છે, પાપના કાર્યને પુણ્યનું અને પુણ્યના કાર્યને પાપનું સમજી બેસે છે પણ શ્રાવક પુણ્ય અને પાપનાં ફળને પૃથક્ સમજી અધર્મ તથા પાપને ઘટાર્ડ અને ધર્મ તથા પુણ્યની વૃદ્ધિ કરતો રહે, તે ઠગ ન હોય, શઠ-લુચ્ચો ન હોય. (૮) દક્ષ હોય : શ્રાવક ઘણો વિચક્ષણ હોય દૃષ્ટિ માત્રથી જ મનુષ્યને તથા કાર્યને સમજી જાય. સમયોચિત કાર્ય કરવાવાળો હોય અને પાખંડીઓના છળથી કદી પણ છેતરાય નહિ એવી હોશિયારી રાખે. (૯) લજ્જાવંત હોય : અનંતજ્ઞાનીની તથા મહાપુરુષોની લજ્જા રાખતો થકો ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કદી પણ કરે નહિ, વ્રતોનો ભંગ કરે નહિ, લજ્જા સર્વગુણોના ભૂષણરૂપ કહી છે. પાપી કામ કરતા લાજે. (૧૦) દયાવંત હોય : ધર્મનું મૂળ દયા છે એમ જાણી સર્વ જીવો ઉપર દયા કરે. દુઃખી ♦ જોઈને અનુકંપા લાવે; યથાશક્તિ સહાય કરી દુઃખમાંથી બચાવે મોતના પંજામાંથી છોડાવે. (૧૧) મધ્યસ્થ હોય : સારી કે માઠી વાતો સાંભળીને અથવા ભલી બુરી વસ્તુ ને જોઈ રાગ તથા દ્વેષમય પરિણામ કરે નહિ. તેવી જ રીતે, કોઈ પણ પદાર્થની • जयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ અર્થ : આ મારું આ બીજાનું આવો વિચાર તુચ્છ બુદ્ધિવાળાને હોય છે. ઉદારચરિત મનુષ્યતો પૃથ્વીના સમસ્ત પ્રાણીઓને પોતાના કુટુંબ સમાન જ સમજે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૨૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ અત્યંત આસક્તિ ધારણ કરે નહિ. કેમકે રાગ દ્વેષ અને વૃદ્ધતા એ ચીકણાં કર્મ બાંધવાના મુખ્ય કારણ છે. આમ વિચારી શ્રાવક સર્વ પદાર્થોમાં ચીકણાં માઠા બનાવોમાં મધ્યસ્થ રહે. રૂક્ષ, શુષ્કવૃત્તિ ધારણ કરે કે જેથી ચીકણાં કર્મો બંધાય નહિ અને પૂર્વપાર્જિત કર્મ શિથિલ થઈ જાય, જેથી શીઘ્ર તેનો છુટકારો થઈ જાય. (૧ર) સુદૃષ્ટિવંત હોય ઇન્દ્રિયોમાં વિકાર ઉત્પન્ન કરવાવાળા પદાર્થોનું અવલોકન કરી અંતઃકરણને મલિન ન બનાવે, દૃષ્ટિને ફેરવી લે આંખમાં અમી હોય, વિકાર વાળી દૃષ્ટિ ન કરે. (૧૩) ગુણાનુરાગી હોય : જ્ઞાની-ધ્યાની, તપસ્વી, સંયમી શુદ્ધ ક્રિયાના પાલક, બ્રહ્મચારી, ક્ષમાશીલ, વૈર્યવંત, ધર્મપ્રદીપક, દાનેશ્વરી ઇત્યાદિ ગુણવાનો પર પ્રેમ રાખે, તેમનું બહુમાન કરે, માહાભ્ય વધારે, યથાશક્તિ સહાય કરે, ગુણોની પ્રશંસા કરે અને વિચારે કે મારા અહોભાગ્ય છે કે, મારા કુળમાં, ગામમાં કે સમાજમાં આવાં આવાં ગુણવાન ઉપસ્થિત છે. તેમને લીધે મારા કુળની કે ધર્મની ઉન્નતિ થશે ઇત્યાદિ વિચારથી તેમના ગુણનો પ્રેમી હોય. (૧૪) સુપક્ષયુક્ત : ન્યાયનો પક્ષ ગ્રહણ કરે અને અન્યાયનો પક્ષ છોડે. અહીં શંકા કરે કે, સમકિતીએ રાગદ્વેષ છોડવાં જોઈએ અને જો ન્યાયનો પક્ષ ધારણ કરે અને અન્યાયનો પક્ષ છોડે તો રાગદ્વેષ થયો નહિ? સમાધાન ઝેરને ઝેર અને અમૃતને અમૃત જાણવું અને કહેવું તેને રાગદ્વેષ શી રીતે કહેવાય? સમકિત દૃષ્ટિ તે જ છે કે જે વસ્તુના યથાતથ્ય સ્વરૂપને સમજીને આદરણીય હોય તે આદરે અને છાંડવા યોગ્ય છાંડે. શ્રાવકે ન્યાયપક્ષી જરૂર થવું જોઈએ. આનો બીજો એવો પણ અર્થ છે કે, શ્રાવકનાં માતા, પિતા, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ, સ્વજન, શુદ્ધાચારી, ધર્મપરાયણ હોવાથી શ્રાવક સુપક્ષયુક્ત કહેવાય છે. કોઈનો સમકિત દૃષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ.” અર્થ : જેવી રીતે ઓરમાન માતા અચવા ધાવ માતા બચ્ચાનું લાલન પાલન કરતી હોય, પણ મનમાં સમજતી હોય કે આ બાળક મારું નથી. જ્યાં સુધી હું સ્તનપાન કરાવું છું ત્યાં સુધી તે મને માતા માને છે. દૂધ છુટયા પછી તે મને સંભારશે પણ નહિ. તેવી જ રીતે સમકિત દૃષ્ટિ પણ કુટુંબનું પાલનપોષણ કરતા અંતઃકરણથી સર્વને સ્વાર્થના સગા જાણીને તેના મોહ, માયા અને પ્રપંચથી અલિપ્ત રહે. ૩૨૬ શ્રાવક ધર્મ અધિકાર Page #347 -------------------------------------------------------------------------- ________________ પણ ખોટો પક્ષ લે નહિ. (૧૫) દીર્ધદષ્ટિ હોય કોઈ પણ કાર્યના પરિણામનો દીર્ધદષ્ટિથી વિચાર કરી જે કાર્ય ભવિષ્યમાં આત્મિક ગુણનો વિકાસ કરનાર, સુખદાયક અને પ્રામાણિક મનુષ્ય દ્વારા પ્રશંસનીય હોય તેવું કાર્ય શ્રાવક કરે છે. અને નિંદા તથા દુઃખપ્રદ કાર્ય છોડી દે છે. આમ કરે તે સુખી અને યશસ્વી થાય છે. અને વગર વિચાર્યું કાર્ય કરનારને પશ્ચાત્તાપ કરવો પડે છે. (૧૬) વિશેષજ્ઞ હોય : ગાયનું અને આંકડાનું દૂધ તેમજ સોનું અને પિત્તળ રંગમાં સરખાં હોય છે. પરંતુ ગુણની અપેક્ષાએ તેમાં જમીન આસમાન જેટલું અંતર હોય છે. તેની પરીક્ષા તો વિશેષજ્ઞ - વિજ્ઞાની પુરુષ હોય તે જ કરી શકે છે. તેઓ બાહ્ય દેખાવ જોઈ ભ્રમમાં પડતાં નથી, પરંતુ અંદરના ગુણોની તપાસ કરી યથોચિત્ત પ્રવૃતિ કરે છે. આવી જ રીતે શ્રાવક પણ નવતત્ત્વના જ્ઞાન વડે વિશેષજ્ઞ બનીને જાણવા યોગ્ય જાણે, આચરવા યોગ્ય આચરે અને છાંડવા યોગ્ય છાંડે છે. (૧૭) વૃદ્ધાનુગામી હોય વયોવૃદ્ધ અને ગુણવૃદ્ધની આજ્ઞામાં રહેનારો હોય, તેમના કોઈ ઉત્તમ ગુણોનો સ્વીકાર કરે, અને વૃદ્ધજનના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરતો રહે. (૧૮) વિનીત હોય: “વિUો નિસાસો મૂનો ' અર્થાત્ જિનશાસન માં ધર્મનું મૂળ વિનય કહ્યું છે. એવું જાણી માતા, પિતા, વડીલભાઈ, ગુરુ આદિ વડેરાઓનો યથાચિત વિનય કરે. તેમજ બધાની સાથે નમ્રભાવે વર્તે. ગુરુનો યથાયોગ્ય વિનય સાચવે. (૧૯) કૃતજ્ઞ હોય : કરેલા ઉપકારને જાણવા તેનું નામ કૃતજ્ઞતા. કોઈએ આપણા ઉપર કિંચિત્ માત્ર પણ ઉપકાર કર્યો હોય તો તેનો મહાન ઉપકાર માની ઉપકારથી ઋણ a (દેવા) માંથી મુક્ત થવાનો યથાશક્તિ પ્રયત્ન કરે, તપ: વૃત્તિ ધ્યાને વિવેવ યમ: સંયમો ! ये वृध्दास्तेषु ते वृद्धाः न पुनः पलितांकुराः ॥ અર્થ : જે તપમાં, જ્ઞાનમાં, વૈર્યમાં, ધ્યાનમાં, વિવેકમાં, યમમાં, સંયમમાં ઇત્યાદિ ગુણોમાં વૃદ્ધ છે તે ખરા વૃદ્ધ છે એકલા સફેદવાળથી વૃદ્ધ કહેવાયો નથી. શ્રી જૈન તત્ત્વ સાર Page #348 -------------------------------------------------------------------------- ________________ કરેલા ઉપકાર ને ઓળવવો તે કૃતઘ્ન, કૃતઘ્ની મનુષ્ય આ પૃથ્વી ૦ માટે ભારરૂપ કહ્યો છે. (૨૦) પરહિત કર્તા હોય ઃ યથાશક્તિ અને યથોચિત સદૈવ પર ઉપકાર કરતો રહે. કદાપિ પરોપકારનાં કામ કરવાં જતાં પોતાને દુઃખ કિંવા કોઈ પ્રકારની હાનિ થતી હોય તો પણ પરોપકાર કરવાથી વંચિત રહે નહિ. ‘પોપારાય માં વિદ્યુતય:।' સત્પુરુષની વિભૂતિઓ પરોપકારને અર્થે જ હોય છે, વળી પણ કહ્યું છે કે ‘પોપારાય પુળ્યાય ।' અર્થાત્ પરોપકાર કરવો એજ પુણ્ય છે. (૨૧) લબ્ધલક્ષી હોય : જેમ લોભીને ધનની તૃષ્ણા હોય અને કામીને સ્ત્રીની n શ્રી ઠાણાંગ સૂત્રમાં ત્રણ વ્યક્તિનાં ગુણનો બદલો વાળવો મુશ્કેલ કહેલ છે. (૧) ગર્ભધારણ કર્યો ત્યારથી યોગ્ય વય થતાં સુધી અનેક કષ્ટો સ્વયં સહન કરી અનેક ઉપાયો દ્વારા ૨ક્ષણ કરનારા માતા અને પિતાને કોઈ પુત્ર સ્વયં સ્નાનાદિ કરાવે, વસ્ત્રઆભૂષણોથી અલંકૃત કરે, ઇચ્છિત ભોજન આપે અને આજ્ઞાનુસાર વર્તન કરી તેમને સંતુષ્ટ રાખે-કિં બહુના. સ્કંધ પર બેસાડી ફેરવે છતાં પણ ગુણનો બદલો વળે નહિ. પરંતુ જિનેન્દ્ર પ્રણિત ધર્મ તેમને અંગીકાર કરાવી, સમાધિ મરણ કરાવે તો ઋણ મુક્ત થઈ શકે. (૨) કોઈ શેઠે કોઈ દરિદ્રને દ્રવ્યાદિની મદદ આપી ધંધે ચડાવ્યો અને શ્રીમંત બનાવી દીધો. પછી કર્મયોગે તે શેઠ દરિદ્ર બની ગયા, તે વખતે ગુમાસ્તો શેઠને પોતાની બધી લક્ષ્મી અર્પણ કરી દે અને ઉપરોક્ત કથનાનુસાર આખી જિંદગી તેનો દાસ થઈ સેવા કરે તો પણ ઋણ મુક્ત ન થાય, પરંતુ જિનેન્દ્ર ભાષિત ધર્મમાં સ્થાપી સમાધિ મરણ કરાવે તો ઋણમુક્ત થાય. (૩) કોઈ ધર્માચાર્યના ધર્મોપદેશથી ધર્મ પામી ધર્મારાધનના પરિણામે દેવગતિ પામ્યો, તે દેવ તે આચાર્યની યથોચિત ભક્તિ કરે. પરિષહ, ઉપસર્ગ, દુર્ભિક્ષ, દુષ્કાળાદિથી તેનું સંરક્ષણ કરે ઇત્યાદિ વૈયાવૃત્ય કરવા છતાં ઋણમુક્ત ન થાય. પરંતુ કદાચિત્ કર્મયોગે આચાર્ય મહારાજના પરિણામ ધર્મથી સંયમથી ચલિત થઈ જાય તો તમને યથોચિત ઉપાયો દ્વારા ધર્મમાં સંયમમાં સ્થિર કરી દે તો ઉત્ક્ષણ (દેવામાંથી મુક્ત) થાય. ૦ न मे के पर्वता भारा, न मे भार: सर्वसागराः । कृतघ्नास्तु महाभारा, भारा विश्वास घातकाः ॥ અર્થ : પૃથ્વી કહે છે કે, મને પર્વતનો કે સમુદ્રનો ભાર લાગતો નથી પણ કૃતઘ્ની અને વિશ્વાસઘાતીનો મને ઘણો ભાર લાગે છે. શ્રાવક ધર્મ અધિકાર ૩૨૮ Page #349 -------------------------------------------------------------------------- ________________ લાલસા હોય છે, તેમ શ્રાવકને જ્ઞાનાદિ ગુણની લાલસા હોય છે, નિત્ય થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાથી પંડિત થઈ શકાય છે. “પઢતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય” આવું જાણી શ્રાવક સદેવ નવો નવો અભ્યાસ કરતો રહે છે. અને આ રીતે લબ્ધલક્ષી-ધ્યેયની પ્રાપ્તિ કરનારો બને છે. તથા જે જે ગુણીજનોની સંગતિ થાય તેમના એક એક ગુણને ગ્રહણ કરતાં કરતાં અનેક ગુણોનો ધારક બની જાય છે. તેવી જ રીતે શ્રાવક અનેક શાસ્ત્ર અને ગ્રંથોના પઠન પાઠન કરનારા હોય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ર૧માં અધ્યયનમાં કહ્યું છે કે “નિશાળે પવિયો, સવિ, સેવિ વિE '' અર્થાત્ ચંપા નગરીનો પાલિત શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં કોવિદ એટલે પ્રવીણ હતો. અને ૨૨માં અધ્યયનમાં કહ્યું છે કે સિવત્તા વાસુયા'' અર્થાત્ રાજેમતીજી શીલવંત અને બહુશ્રુત હતાં. આવાં આવાં અનેક ઉદાહરણો છે. તેનો સારાંશ એ છે કે, ભૂતકાળમાં શ્રાવક શ્રાવિકાઓ અનેક શાસ્ત્રોના જાણકાર બનતાં હતાં. આવું જાણી સામાયિકથી શરૂ કરી દ્વાદશાંગી સુધી જ્ઞાનનો તથા સમ્યકત્વથી માંડી સર્વ વિરતિની ક્રિયા સુધીનો અભ્યાસ કરતાં કરતાં અવસર પ્રાપ્ત થયે સર્વ ગુણના ધારક બની જાય છે. ઉક્ત ૨૧ પ્રકારના ગુણના જે ધારક હોય છે તે શ્રાવક કહેવાય છે. એવું જાણી શ્રાવક નામ ધરાવનારનું કર્તવ્ય છે કે, એકવીસ ગુણોમાંથી યથાશક્તિ ગુણોનો સ્વીકાર કરે. શ્રાવકનાં ૨૧ લક્ષણ (૧) અલ્પ ઇચ્છા : શ્રાવક ધનની, વિષયની તૃષ્ણા ઓછી કરી અલ્પ તૃષ્ણાવાળો હોય છે. ધન અને વિષયની પ્રાપ્ત સામગ્રીમાં પણ અત્યંત લુબ્ધ થતો ન હોવાથી અલ્પ ઇચ્છાવાન બને છે. (૨) અલ્પારંભી : જે કાર્યમાં પૃથ્વી આદિ છ કાયની હિંસા થતી હોય તેવાં કાર્યોની વૃદ્ધિ કરે નહિ, પરંતુ પ્રતિદિન અલ્પ કરતો રહે, અનર્થદંડથી સદેવ દૂર રહેતો હોવાથી અલ્પારંભી હોય છે. શ્રી જૈન તત્વ સાર ૩૨૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ (૩) અલ્પ પરિગ્રહ : શ્રાવકની પાસે જેટલો પરિગ્રહ (સંપત્તિ) હોય છે તેટલાથી સંતોષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાનો નિરોધ કરે છે. પુણ્યોદયે પ્રાપ્ત થયેલ પરિગ્રહનો સન્માર્ગે વ્યય પણ કરતો રહે છે અને અન્યાયોપાર્જિત દ્રવ્યોનો અણવંચ્છક હોવાથી અલ્પપરિગ્રહી કહેવાય છે. (૪) સુશીલ : શ્રાવક પરસ્ત્રીનો ત્યાગી તો હોય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હોવાથી શીલવંત કહેવાય છે. (૫) સુવતી : શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતો હોવાથી “સુવ્રતી' ભલાં વ્રતવાળો કહેવાય છે. (૬) ધર્મિષ્ઠ : ધર્મકરણીમાં નિરંતર દત્તચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે. (૭) ધર્મવૃત્તિ: શ્રાવક મન આદિ ત્રણે યોગથી સદેવ ધર્મમાર્ગમાં રમણ કરનાર હોવાથી ધર્મમાં જ વર્તનાર હોય છે. (૮) કલ્પ ઉગ્રવિહારી : ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર છે તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિહત વિહારનો કરનાર અને ઉપસર્ગાદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરૂદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પોતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે. (૯) મહા સંવેગ વિહારી : શ્રાવક નિવૃત્તિ માર્ગમાં (વૈરાગ્યમાં) જ સદેવ તલ્લીન હોવાથી મહા સંવેગ વિહારી હોય છે. (૧૦) ઉદાસી : શ્રાવક સંસારાર્થે જે હિંસાદી અકત્ય કરવાં પડે તે કરવા છતાં તેમાં ઉદાસીન (રૂક્ષ) વૃત્તિ રાખે છે. (૧૧) વૈરાગ્યવંત : શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇચ્છુક હોવાથી વૈરાગ્યવંત હોય છે. (૧૨) એકાંત આર્ય શ્રાવક બાહ્યાભંતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે. આદર્શરૂપ નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે. (૧૩) સમ્યકમાર્ગી: સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યગુમાર્ગી કહેવાય છે. ૨૪૦ શ્રાવક ધર્મ અધિકાર Page #351 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સુસાધુ શ્રાવકે પરિણામથી તો અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફક્ત સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો રહે છે તેથી તથા આત્મસાધના કરનાર અર્થાતુ મોક્ષ માર્ગનો સાધક હોવાથી સુસાધુ કહેવાય છે. (૧૫) સુપાત્ર સુવર્ણપાત્રમાં જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યકત્વાદિ સદ્ગણો સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે. અથવા શ્રાવકને આપેલ સહાય નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે. (૧૬) ઉત્તમ : શ્રાવક મિથ્યાત્વી કરતાં અનંત ગણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. (૧૭) ક્રિયાવાદી : શ્રાવક પુણ્ય પાપનાં ફળને માનનારો તથા બંધ મોક્ષનો માનવાવાળો હોવાથી ક્રિયાવાદી છે. (૧૮) આસ્તિક : શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચનો પર શ્રાવકને પ્રતીતિ હોય છે. તેથી તે આસ્તિક છે. (૧૯) આરાધક : શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણી કરતો હોવાથી આરાધક (૨૦) જેન માર્ગનો પ્રભાવક: શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જીવો પર કરુણા ભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ ભાવ રાખે છે. વચનથી તથ્ય પથ્ય વચનોચ્ચાર કરે છે. તથા સમકિતીથી માંડીને સિદ્ધ ભગવંત પર્યંત ગુણવંતોના ગુણકીર્તન કરે છે અને ધનથી ધર્મોન્નતિનાં કાર્યો ઉદારતા અને વિવેકપૂર્વક દ્રવ્યનો નિરંતર સવ્યય કરતો હોવાથી તે જૈન ધર્મનો પ્રભાવક, જિન શાસ્ત્રનો દીપાવનાર હોય છે. (૨૧) અર્વતના શિષ્ય : અહંત અર્થાત્ તીર્થકર દેવના જ્યેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે શ્રાવક એટલે શ્રાવક ત અરિહંત ભગવાનના શિષ્ય છે. ઉક્ત ૨૧ ગુણ અને લક્ષણ અર્થાત્ ચિહ્ન જેમનામાં હોય તે જ સુશ્રાવક કહેવાય છે. આ શ્રાવકો બાર પ્રકારના વ્રતોનું આચરણ કરે છે શ્રી જૈન તત્ત્વ સાર ૩૩૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના ગુણ (મનહર છંદ) મિથ્યા મતભેદ ટાળી, ભયા અણુવ્રત ધારી એકાદશ ભેદ ભારી, હિરદ વહત છે. સેવા જિનરાજકી હૈ, યહ સિરતાજકી છે, ભક્તિ મુનિરાજ કી હૈ, ચિત્તમેં ચહત છે. નિવારી વિષય અરુ, ભોજન અભક્ષ્ય પ્રીતિ, ઇન્ટ જો કો જીતી, ચિત્ત સ્થિરતા ગહત છે. રાભાવ સદા વરે, મિત્રતા પ્રમાણ કરે, પાપ મિલ પકે હરે, શ્રાવક સો કહત હે. અર્થ સમકિત પ્રાપ્ત કર્યા પછી જે શ્રાવક વ્રત ધારણ કરે છે તે મિથ્યાત્વના બધા રીતરિવાજ છોડી દે છે અને અણુવ્રત, ગુણવ્રત તથા શીલવ્રતનું પાલન કરે છે. અવસર પ્રાપ્ત થતાં શ્રાવકની ૧૧ પડિમા પણ આદરે છે. આવા શ્રાવકો વીતરાગની આજ્ઞામાં જ ધર્મ માને છે, સદૈવ મુનિરાજોની સેવા કરતા રહે છે, વિષય કષાય મંદ પાડવામાં નિરંતર ઉદ્યમી રહે છે. રસનેન્દ્રિયને કાબુમાં રાખી ઇન્દ્રિયોની લોલુપતાનો ત્યાગ કરે છે, જિતેન્દ્રિય થઈને ચિત્તવૃતિને સ્થિર કરે છે. સર્વ પ્રાણીઓ પર દયાભાવ તથા મૈત્રી ભાવ રાખે છે. અનાથ, અપંગ દુઃખી જીવોને યથાશક્તિ સહાય કરે છે અને કઠોરવૃત્તિનો ત્યાગ કરી સ. નમ્રભાવે ધારણ કરે છે. આટલાં ગુણોનો ધારક હોય તે શ્રાવક કહેવાય છે. શ્રાવકનાં ૧૨ વ્રત જેવી રીતે તળાવમાં પાણીની આવક રોકવા માટે તેમાં જે જે પાણી આવવાનાં નાળાં હોય તેને બંધ કરી દેવાં પડે છે, તેવી રીતે આત્મરૂપ તળાવમાં પાપરૂપ પાણી આવતું રોકવા માટે ઇચ્છાનું નિર્ધન કરવું ઇચ્છાપો ને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. આ વ્રતો બે પ્રકારે ગ્રહણ કરી શકાય છે, (૧) જેઓ સર્વથા પાપ વ્યાપારથી નિર્વતે છે તેવા સાધુ સર્વવિરતિ કહેવાય છે અને (૨) જે આવશ્યકતા અનુસાર છૂટ રાખી શક્તિા પ્રમાણ ઇચ્છાનો નિરોધ કરે છે તેઓ દેશવિરતિ (શ્રાવક) કહેવાય છે. તેમાં શ્રાવક ધર્મ અધિકાર Page #353 -------------------------------------------------------------------------- ________________ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત હોય છે. ૫ અણુવ્રત | જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનો હોય છે તેવી જ રીતે આ પાંચ વ્રતો સાધુઓનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રતો કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. પહેલું અણુવ્રત – સ્થૂલ પ્રાણાતિપાત વેરમણ અણુ એટલે નાનું. શ્રાવકે સ્કૂલ જીવોની હિંસાથી નિવર્તવું. જીવ બે પ્રકારના છે. (૧) સ્થાવર, (૨) ત્રસ. શ્રાવકને સંસારમાં રહેવાનું હોવાથી સ્થાવર જીવોની હિંસાથી નિવર્તવું દુષ્કર છે. એટલા માટે સ્થૂલ પ્રાણાતિપાતની વાત કરી છે. (બેઇન્દ્રિય થી પંચેન્દ્રિયની) હિંસા પોતે કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, એ બે કરણથી અને મન, વચન, કાયાના યોગથી ત્રસની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે. પહેલા વ્રતના આગાર - (૧) કોઈ પણ સારા કાર્યની પ્રશંસા કરવી પડે. (ર) સ્વજન, પરજનના શરીરમાં કમિ આદિ જીવોત્પત્તિ થઈ ગઈ હોય તો દવાદિ કરાવવી પડે છે. (૩) શત્રુથી બધાનું રક્ષણ કરવા માટે સંગ્રામ કરવો પડે. (૪) સ્થાવરકાયના ઉપયોગમાં બચાવવાનો ઉપયોગ રાખવાં છતાં ત્રણ જીવની હિંસા થઈ જાય છે. તેનું પાપ લાગે છે પણ વ્રતનો ભંગ થતો નથી. બાર પ્રકારના “અવતકહ્યાં છે. છ કાયનાં અવ્રત, પાંચ ઇન્દ્રિયોના અને ૧ મનનું. આ બાર અવ્રતમાંથી પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને ત્રસ જીવના ૧ અવ્રત સિવાય બાકીનાં ૧૧ અવ્રત લાગે છે. ત્રસ જીવની હિંસા થાય તેવાં કાર્યો જાણીબૂઝીને શ્રાવક કરે નહિ. એટલા માટે જે જે કાર્યોમાં ત્રસ જીવોની હિસા થતી હોય તેવાં કાર્યોમાંથી કેટલાંક અહીં દર્શાવીએ છીએ, તેનાથી શ્રાવકે નિવૃત્ત થવું જોઈએ. (૧) પ્રહર રાત્રિ વીત્યા પછી અને સૂર્યોદય પહેલાં મોટે અવાજે બોલવું નહિ. શ્રી જૈન તત્વ સાર Page #354 -------------------------------------------------------------------------- ________________ કેમકે અવાજથી જાગૃત થઈ પાપી જીવો આરંભ કરવા લાગી જાય છે. (૨) રાત્રિના સમયે રાંધવું, મુસાફરી, ખાનપાન છ કરવું તેમાં ત્રસ જીવોની હિંસા તથા સાપ; વીંછીના કા૨ણે આપણું જીવન પણ જોખમમાં રહે છે માટે રાત્રે કાર્ય ન કરવું (૩) જાજરૂ, ગટર, મોરી આદિનો ઉપયોગ ન કરતાં ખુલ્લી જમીનનો ઉપયોગ કરવો. [A] અર્થ : સ્વજન, સ્વગોત્રીનું મૃત્યુ થઈ ગયું હોય તો સૂતક પાળી આપણે ભોજન કરતાં નથી. તો પછી દિનનો નાથ સૂર્ય અસ્ત થઈ ગયા બાદ ભોજન શી રીતે કરી શકાય? रक्तं भवन्ति तोयानि, अन्नानि विशितान्यपि જોઇએ. रात्रिभोजन रक्तस्य, भोजनं क्रियते कथं ? ॥२॥ અર્થ : રાત્રિના સમયે પાણી રક્ત સમાન અને અન્ન માંસ સમાન બની જાય છે એટલે રાત્રિ ભોજન કરનારને રક્તપાન અને માંસભક્ષણના જેવું પાપ લાગે છે. આમ મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે. उदक नैव पातव्यं, रात्रावेव युधिष्ठिर तपस्विना विशेषण गृहिणा च विवेकिना ॥३॥ હે યુધિષ્ઠર! વિવેકી ગૃહસ્થો અને ખાસ કરીને તપસ્વીઓએ પાણી રાત્રે ન પીવું मृतस्वजनगोत्रेपि सूतकं जायते किलं । અસ્ત તે વિનાનાથે, મોનનું યિતે થ? ાશા ये रात्र सर्वदाऽऽहारं वर्जयन्ति सुमेधसः तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ॥४॥ જે બુદ્ધિમાન મનુષ્યો રાત્રિભોજન હંમેશને માટે છોડે છે તેમને દર મહિને ૧૫ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. |૩૩૪| हन्नाभिपद्मसंकोचा, चण्डरोगश्च जायते । अतो नक्तं भोक्तव्यं सूक्ष्मजीवादनादपि ॥५॥ હૃદય અને નાભિકમળ સૂર્યાસ્ત થતાં સંકોચાય જાય છે. તેથી રાત્રિભોજન રોગોત્પાદક છે. વળી, રાત્રે સૂક્ષ્મ જીવો પણ ખોરાકમાં આવી જાય છે. मेधां पिपीलिका हन्ति, यूका कूर्याज्जलोदर । कुरुते मक्षिका वान्ति, कुष्टरोगं च कोलिकः ॥ कंटक दारुखडं च वितनोति गलव्यथाम् । पलितं व्यंजनादपि, तालु विध्यति वृश्चिकम् ॥ રાત્રિભોજનમાં જો કીડી ખવાઈ જાય તો બુદ્ધિનો નાશ થાય છે. જૂ ખાવાથી જલોદર, માખી ખાવાથી ઉલટી, કરોળીયો ખાવાથી કૃષ્ટરોગ, કાંટા ખાવાથી કંઠરોગ, સડેલા શાકથી ધોળાવાળ અને વીંછીનો કાટો ખાવાથી તાળવું છેદાય છે. આવાં આવાં અનેક નુકમ્રાન રાત્રિભોજનથી થાય છે. શ્રાવક ધર્મ અધિકાર Page #355 -------------------------------------------------------------------------- ________________ (૪) ધરતીની ફાટમાં, દરમાં કે છોતરાં ઉપર અશુચિ આદિ કરવા નહિ તેમાં રહેલાં ત્રસજીવોની હિંસા થાય છે. (૫) જોયા વિનાનું કાર્ય ક૨વાથી જીવોની ઘાત થાય છે. (૬) દિવાળી આદિ પર્વમાં ઘરની સફાઈ કરતા ત્રસજીવોની હિંસા થાય છે. (૭) ખાદ્ય પદાર્થો ઘણા દિવસથી પડયા હોય તેને જોયા વિના ખાવાથી હિંસા થાય છે. (૮) ચૂલો, ઘંટી, લોટ, દાળ, મસાલા, વાસણ આદિ જોયા વિના કામમાં લેવાથી ત્રસજીવોની ઘાત થાય છે. (૯) ચોમાસાના દિવસોમાં જમીન ઉપર પણ છાણાં, લાકડાં માટીના વાસણ આદિમાં કંથવાદિ જંતુઓની ઉત્પત્તિ થઈ જાય છે તેને પોંજણીથી પોંજ્યા વિના ઉપયોગમાં લેવાથી ત્રસજીવોની ઘાત થાય છે. (૧૦) ચૂલા, ઘંટી પર ચંદરવા ન બાંધવાથી છાપરામાં ચાલતાં જીવો પડી મૃત્યુ પામે છે. (૧૧) અણગળ (ગાળ્યા વિનાનું) પાણી વાપરવાથી કે જતના ન કરવાથી જીવોની ઘાત • થાય છે. ● सूक्ष्मानि जंतूनि जलाश्रयानि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जल जीवदयानिमित्तं निर्ग्रथशूराः परिवर्जयन्ति ॥ અર્થ : ભાગવતપુરાણમાં કહ્યું છે કે, પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મજીવો પાણીમાં રહે છે, તેથી નિગ્રંથશ્રોએ - મુનિઓએ જીવદયા નિમિત્તે સચેત (કાચુ) પાણી તથા અણગળ પાણી વાપરવું કે પીવું નહિ. विशत्यंगुलमानंतु त्रिशदंगुलमायतं । तद्धयस्त्रं द्विगुणीकृत्य, गालयेज्जलमापिबन् ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् स्तापयेज्जलमध्ये तु । एवं कृत्वा पिबेज्जलं, स यति परमां गति ॥ . અર્થ : ૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળનું લાંબુ એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું, પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે, આમ મહાભારતમાં કહ્યું છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૩૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કરીયાણાનો, મીઠાઈનો, જિનનો વગેરે વ્યાપારમાં વિશેષ કરીને ત્રસજીવોની ઘાત થાય છે. (૧૩) દૂધ, દહીં આદિના વાસણો તેમજ બીજા વાસણો ખુલ્લા રાખવાથી ત્રસજીવોની હિંસા થાય છે. (૧૪) મકાઈના ડોડા શેકવાથી, ઘઉં, બાજરો, જુવારનો પોંક પાડવાથી, તેવી બીજી પણ વસ્તુ શેકવાથી ત્રસ જીવોની હિંસા થાય છે. (૧૫) ગાય, ભેંસના સ્થાનમાં ધ્રેવાડી કરવાથી ત્રસજીવોની હિંસા થાય છે. (૧૬) કઠણ પગરખા પહેરવાથી પગ નીચે ઘણા ત્રસજીવો ચગદાઈ મરે છે. આ તેમજ આવા બીજા પ્રકારના કામો શ્રાવક વિવેક બુદ્ધિથી વિચાર કરી ત્યાગ કરે. એ રીતે પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત પાળી સાચો શ્રાવક બને. સ્થાવર જીવો : (૧) પૃથ્વીકાય : ખેતીવાડી નિમિત્તે, વ્યાપાર નિમિત્તે, મકાન માટે વગેરેથી પૃથ્વીકાયની હિંસાથી નિવર્તવા યથાશક્તિ પ્રયત્ન કરે. કારણ વિના પૃથ્વીકાયના જીવોની હિંસા કરે નહિ. (૨) અપ્કાય : નદી, કૂવા, તળાવ આદિમાં પડી સ્નાન કરવાથી સ્થાવર તથા ત્રસની હિંસા થાય છે. પાણી ખરાબ થાય છે. પાણીના એક ટીપામાં ભગવાને અસંખ્યાતા જીવો બતાવ્યા છે. (૩) તેઉકાય : અગ્નિ આદિનો દુરૂપયોગ કરવો, દિવાળી સમયે ફટાકડા ફોડવા. એક જ અગ્નિના તણખાથી ભયંકર આગ પણ લાગે છે. ત્રસજીવોની હિંસા થાય છે. ક્યારેક સળગી પણ જવાય છે. વ્યસન થવાથી અગ્નિકાયનો આરંભ સમારંભ પણ કરવો પડે છે. તેથી બચવાનો પ્રયત્ન કરે. (૪) વાયુકાય : પંખાથી, હિંડોળાથી, વાજિંત્રથી, ફૂંકવાથી, ઉઘાડે મુખે બોલવાથી ઘાત થાય છે. શક્ય એટલા બચવાના પ્રયત્નો કરે. વાયુકાયની રક્ષા થવી બહુ દુષ્કર છે. (૫) વનસ્પતિકાય : સંખ્યાતા, અસંખ્યાતા, અનંતાજીવોની જતના કરે, કંદમૂળ આદિનો ત્યાગ કરે. સ્વાદ માટે નહિ પણ સાધના માટે ખાવાનું છે આમ • વિચારી બને તેટલા જીવોની દયા પાળે. |૩૩૬ શ્રાવક ધર્મ અધિકાર Page #357 -------------------------------------------------------------------------- ________________ પહેલા વ્રતના ૫ અતિચાર (૧) બંધે : કોઈ જીવને ગાઢ બંધનમાં બાંધે તો અતિચાર 2 માત્ર જનાવર જ નહિ પણ પરિવારજનો, નોકર, જનાવર વગેરેને બંધનમાં બાંધવાથી અતિચાર લાગે. એ તરફડે છે, ગભરાય છે કોઈ મૃત્યુ પણ પામે, પંચેન્દ્રિયની હિંસાનું પાપ લાગે. આવા દયાહીન કૃત્ય શ્રાવક કરે નહિ. (૨) વહે : કોઈને પણ મારે, પ્રહાર કરે તો અતિચાર લાગે. જનાવરોને સીધી રીતે ન ચાલે તો મારે, આર ભોંકે. શ્રાવક આવા દયાહીન કૃત્ય ન કરે. મર્મ સ્થાન આદિ પર પ્રહાર ન કરે. જેનાથી મૃત્યુ થઈ જાય. (૩) છવિચ્છેએ : અંગ ઉપાંગનું છેદન કરે તો અતિચાર લાગે. (૪) અઇભારે : મનુષ્ય, પશુ પાસે ગજા ઉપરાંતનો અતિભાર ઉપડાવે, ખેંચાવે તો અતિચાર લાગે. (૫) ભન્ન પાણવોચ્છેએ ઃ વધુ કામ કરાવવાની લાલસામાં આહાર પાણીમાં અંતરાય પાડે, વિયોગ પડાવે, ભૂખ્યા તરસ્યા રાખે, કામ ઘણું કરાવી પૂરું ખાવાનું ન આપે તો અતિચાર લાગે. બીજું અણુવ્રત - સ્થૂલ મૃષાવાદ વેરમાં સાધુની પેઠે સર્વથા મૃષાવાદથી નિવૃત થવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કેમકે ગૃહસ્થથી સહજમાં બોલાઈ જાય છે કે, ઊઠ! ઊઠ! પહોર દિ’ ચડી ગયો, અને દિવસ તો એક ઘડી પણ ચડ્યો ન હોય ઇત્યાદિ અનેક પ્રકારનાં નાનાં નાનાં જૂઠ વચન સહેજે બોલાઈ જાય. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારનાં કહ્યા છે તેનો ત્યાગ કરવો. (૧) કન્નાલિક : કન્યા સંબંધી મૃષાવાદ. પોતાની કન્યાને શ્રીમંતને ઘરે આપવા માટે ઉંમર, ખોડ, અભ્યાસ વગેરેમાં ખોટું બોલે, ૧૨-૧૫ વર્ષની કન્યાને ૬૦ વર્ષના બુટ્ટા સાથે પૈસાની લાલચમાં પરણાવે. બીબી ઘર જોગ થાય ત્યારે a (૧) જેમ કોઈને અમુક વસ્તુના પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તે અતિક્રમ, (૨) તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ, (૩) તેને ગ્રહણ કરી લે તે અતિચાર અને (૪) તે વસ્તુ ભોગવે તો અનાચાર. અતિક્રમનું પાપ પશ્ચાત્તાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલોચનાથી, અતિાચારનું પાપ પ્રાયશ્ચિથી અને અનાચારનું પાપ મૂળ વ્રતોચ્ચા૨ ક૨વાથી પ્રાયશ્ચિત થાય. આ ચાર પ્રકારના ઉપાયથી તે પાપ દૂર થાય છે. આ ચાર પ્રકારનાં પાપમાંથી અતિચાર એ ત્રીજા પ્રકારનું પાપ જાણવું. શ્રી જૈન તત્ત્વ સાર 330 Page #358 -------------------------------------------------------------------------- ________________ મિયાં ઘોર (કબર) જોગ થાય એ કહેવતને ચરિતાર્થ કરે છે. કજ્ઞાલિક શબ્દમાં વર +અલિક એટલે કે ઉપર પ્રમાણે વર સંબંધી પણ જાણી લેવું. શ્રાવકે આવી જાતના મૃષાવાદથી નિવર્તવું. (૨) ગોવાલિક: ગાય, ભેંસ આદિ ચાર પગવાળા પશુઓને વેચવા તથા લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોય. જે સુંદર ન હોય પણ બુદ્ધિથી સુંદર કહી તે સારા છે તેમ કહી વેપાર કરે છે. શ્રાવક જરા પણ અસત્ય ન બોલે. (૩) ભોમાલિક : જમીન સંબંધી મૃષાવાદ. જમીન બે પ્રકારની (૧) ખુલ્લી જમીન તે ખેતર, વાડી, બાગ, જંગલ, તળાવ વગેરે અને (૨) વળ્યુ : ઢાંકી જમીન તે ઘર હવેલી, દુકાન, વખાર વગેરે જમીન સંબંધી ખોટું બોલે. વસ્તુ હલકી હોય તેને સારી કહી બતાવે. વાડીમાં ઉત્પાદન થોડું હોય તો વધારે કહી બતાવે. તળાવ આદિનું બતાવે. આ ઉક્ત પ્રકારનું જૂઠ બોલે તે અનર્થનું કારણ છે. માટે શ્રાવક હંમેશા સત્ય બોલે. (૪) થાપણમોસો : કોઈની થાપણ ઓળવવા જૂઠું કહેવું તે થાપણમોસો. કોઈએ થાપણ મૂકી હોય તે લાલચે લઈ લેવી, આવે ત્યારે ફજેતી કરી, અપમાન કરવું કલંક લગાડી સામેવાળાને ખોટો પાડવો. વિશ્વાસઘાત કરવો. આવા સમયે વિચારે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ક્યારે પણ સુખ આપતું નથી. ટતું પણ નથી, આગામી ભવમાં વિધવાપણું, વાંજિયાપણું, દરિદ્રપણું પામે છે. નરક તિર્યંચ ગતિના ઘોર દુઃખ પામે છે. આવા અનર્થનું કારણ મૃષાવાદને જાણી શ્રાવકોએ એવા હરામના ધનની સ્વપ્નમાં પણ ઇચ્છા ન કરવી. (૫) કૂડી સાક્ષી પોતાના લાભ માટે ખોટી સાક્ષી આપે, સાચાને ખોટો ઠરાવે, ન્યાયીને અન્યાયી અને અન્યાયીને ન્યાય ઠરાવે, નિર્દોષ માણસ માર્યો જાય. આપધાત કરે. આ કૂડી સાક્ષી રૂપ મૃષાવાદનું મહાપાપનું કારણ છે. સત્યમેવ જયતે ' અંતે સત્યનો જ જય છે. જ્યારે સત્યનો વિજય થાય, ભોપાડું કોઈ ફોડી નાખે, રાજદંડ થાય, કોઈ વિશ્વાસ રાખે નહિ, માટે શ્રાવકે કદાપિ ખોટી સાક્ષી આપવી નહિ.' ઉપરના પાંચે પહેલા વ્રતની જેમ બે કરણ અને ત્રણ યોગે કરે છે. અનુમોદન ખુલ્લું છે છતાં એમાંથી પણ બચવાનો પ્રયત્ન કરે. બીજા વ્રતના ૫ અતિચાર (૧) સહસાભખાણે : કોઈને ધ્રાસકો પડે તેવું બોલવું નહિ, વગર વિચાર્યું બોલવું નહિ. મશ્કરી, હાસ્યમાં પણ ધ્રાસ્કો પડે તેવું બોલવું નહિ. શ્રાવક ધર્મ અધિકાર Page #359 -------------------------------------------------------------------------- ________________ (૨) રહસાબભકખાણે : કોઈના રહસ્યની, છાની વાત કે છિદ્ર ઉઘાડે તો અતિચાર લાગે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર હોય છે. કોઈએ વિશ્વાસ રાખી પોતાની વાત કરી હોય તો શત્રુ બને, અહિત કરે, તો પણ રહસ્ય છતું ન કરવું. છતાં બોલાયું હોય, વિશ્વાસઘાત કર્યો હોય, શરમાવું પડે તેવી વાતો ખુલ્લી પાડી હોય જેનું પરિણામ સારું ન આવે એવા કાર્યો શ્રાવક ન કરે. શ્રાવક તો “સાગર વર ગંભીરા” સમુદ્ર જેવા ગંભીર બને. રહસ્ય પ્રગટ કરવાના ત્યાગી હોય તે જ સાચો શ્રાવક કહેવાય છે. (૩) સદારમંતભેએ : પોતાની સ્ત્રીના મર્મ ઉઘાડા પાડે તો અતિચાર લાગે. (૪) મોસોવસે મૃષા એટલે જૂઠો ઉપદેશ આપે તો અતિચાર લાગે. ધર્મના નામે હિંસાદિનો ઉપદેશ આપે, ગરીબોને અન્ન આપવામાં પાપ છે એવો ઉપદેશ આપે. દેશકથાદિ વિકથાનો ઉપદેશ આપે. આરંભ અને ક્લેશ ઉત્પન્ન થાય તેવો ઉપદેશ આપે, અસત્યનો ઉપદેશ આપવો એ શ્રાવકનું કામ નથી. પ્રમાણોપેત સત્ય a નિર્દોષ વચનોચ્ચાર કરી આત્માને પાપથી બચાવે તે જ શ્રાવક કહેવાય a શ્રાવકે ભાષાના ૮ ગુણ ધારણ કરવા જોઈએ. (૧) અવસરે થોડું બોલે, બહુ બોલ બોલ કરવાથી કિંમત ઘટે છે. (૨) થોડું બોલે તે પણ ઇષ્ટ, મિષ્ટ અને મનોજ્ઞ બોલે, કોઈને જરા પણ દુઃખ ઉપજે તેવું કે નિંદા યુક્ત ન બોલે. (૩) મિષ્ટ વચન બોલે અને તે પણ સમયોચિત બોલે રામ નામ સારું છે છતાં લગ્ન પ્રસંગે રામ બોલો ભાઈ રામ” એમ ન બોલાય. (૪) સમયોચિત બોલે અને તે પણ ચતુરાઈ સહિત બોલે, વાકચાતુર્યથી રાજા મહારાજા તેમજ મોટી પરિષદને મંત્ર મુગ્ધ બનાવી શકાય છે. (૫) ચતુરાઈથી બોલે અને તે પણ અભિમાન રહિત બોલે, પોતાની પ્રશંસા પોતે ન કરે તેમ કરવાથી લઘુતા થાય છે. પરંતુ અન્યના ગુણોને પ્રસિદ્ધિમાં લાવવાથી ગૌરવ વધે છે. (૬) અભિમાન રહિત બોલે અને તે પણ મર્મ ભેદક ન બોલે. માર્મિક વચનો બોલવાથી અન્યના દુર્ગુણ પ્રકાશવાથી ઘણાં અનિષ્ટ નિપજે છે. (૭) મર્મ ભેદક ન બોલે અને તે પણ શાસ્ત્રની સાક્ષીયુક્ત બોલે કારણ એવા વચનો સર્વમાન્ય થઈ શકે છે. (૮) શાસ્ત્રની સાક્ષીએ બોલે અને તે પણ સર્વ પ્રાણીઓને સાતાકારી બોલે. શાસ્ત્રમાં શેય (જાણવા યોગ્ય), હેય (છાંડવા યોગ્ય), ઉપાદેય (આદરવા યોગ્ય) એમ ત્રણ પ્રકારના કથન છે. તેથી કેટલાક શાસ્ત્રનાં કથન પણ અનધિકારી અજ્ઞજનોને દુઃખપ્રદ થઈ પડે છે, જેમકે જૂતા કિયા તમં તમે' આ પાઠનો અર્થ અક્ષર જોઈને જ કરી શકાય.) શ્રી જૈન તત્ત્વ સાર ૩૩૯ | Page #360 -------------------------------------------------------------------------- ________________ (૫) કૂડ લેહ કરણે : ખોટા લેખ લખે તો અતિચાર લાગે, ભોળા લોકોને લૂંટવા, બીજાને ફસાવવા, દગાબાજી કરવી, સોના અંક ઉપર મીંડુ ચડાવી હજાર બનાવી દે છે. લેખ ને સાચાં પાડવા ખોટા સાક્ષી ઊભા કરવા આવી રીતે ગરીબોની આંતરડી કકળાવીને અન્યાયથી મેવળેલું ધન પણ વિશેષ ટકતું નથી. अन्यायोपार्जितं वित्तं, दस वर्षाणि तिष्ठति । प्राप्तेतु एकादशे वर्षे समूलं च विनश्यति ॥ અર્થ : અન્યાયથી મેળવેલું દ્રવ્ય દસ વર્ષથી અધિક ટકતું નથી અને કદાચિત્ અગિયારમું વર્ષ ટકી જાય તો પહેલાનું પ્રાપ્ત કરેલું દ્રવ્ય પણ તેની સાથે નાશ પામે છે. આ પ્રમાણે બીજા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ સમજીને સુજ્ઞ શ્રાવકો પોતાના વ્રતની રક્ષા માટે તે પાંચ પ્રકારના દોષથી હંમેશા દૂર રહે છે. જૂઠ બોલવાના મુખ્ય ૧૪ કારણો (૧) ક્રોધ (૨) માન (૩) કપટ (૪) લોભ (૫) રાગ (૬) દ્વેષ (૭) હાંસી (૮) ભય (૯) લજ્જા (૧૦) ક્રીડા (૧૧) હર્ષોત્સાહ (૧૨) શોક (૧૩) દાક્ષિણ્ય (૧૪) બહુ બોલવાથી. શ્રાવકોએ ઉપ૨ના ૧૪ કારણોને વશ પડવું નહીં અને કદાચિત્ વશ થવાય તો પણ જૂઠ તો બોલવું જ નહિ. કેટલાક સત્ય વચન પણ અસત્ય જેવા જ હોય છે. જેમકે આંધળાને આંધળો, કોઢિયાને કોઢિયો, ચોરનો ચોર આ વચનો સત્ય છે પણ તે વચનો મનુષ્યને દુ:ખપ્રદ અને અમનોજ્ઞ હોવાથી ભગવાને તેવા વચનોને જૂઠમાં ગણ્યા છે. શ્રાવકે એવા વચન બોલવા ઉચિત નથી. ૩૪૦ न सत्यमपि भाषेत् परपीडा कारक च I लोकेऽपि जयते, यस्मात् कौशिको नरकं गतः || અર્થ : જે વચનો અન્યને પીડાકારી તે સત્ય હોય તે પણ બોલવા નહિ. કેમકે લૌકિક શાસ્ત્રમાં એમ સંભળાય છે કે કૌશિક મુનિ અન્યને દુઃખપ્રદ વચન બોલવાથી નરકમાં ચાલ્યા ગયા. શ્રાવક ધર્મ અધિકાર Page #361 -------------------------------------------------------------------------- ________________ જૂઠ્ઠું બોલવાથી સદ્ગુણોનો નાશ થાય છે. કોઈ વિશ્વાસ કરતું નથી, મંત્ર તંત્ર આદિ નિષ્ફળ જાય છે. કમોતે મરવાનું થાય છે. ગપ્પી, લંપટ, લુચ્ચો, બદમાશ આદિ નામોથી સંબોધે છે. મૃત્યુ બાદ પરલોકમાં તે મુંગો, તોતડો, કટુભાષી, દુર્ગંધયુક્ત મુખવાળો, મોઢાના અનેક રોગોથી ગ્રસ્ત બને છે. નરકગતિના પરમાધામી તે મુખમાં સીસુ રેડે છે. જીભ ખેંચી કાઢે છે, ઇત્યાદિ જૂઠવચનના માઠા ફળને જાણીને સુજ્ઞ જીવોએ જૂઠનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. સત્ય સઘળાં સદ્ગુણોને ખેંચી લાવે છે. જૂઠથી ઉંધુ સમજવું. કહેવત છે કે “સત્ય કી બાંધી લક્ષ્મી ફિર મિલેગી આય” ધર્મના સર્વોત્તમ ફળનો દાતા જ્ઞ સત્ય જ છે. ત્રીજું અણુવ્રત થૂલાઓ અદિન્નાદાણાઓ વેરમણં સાધુની જેમ સર્વથા પ્રકારે અણદીધી વસ્તુ ગ્રહણ કરવાથી અર્થાત્ ચોરીથી નિવર્તવું ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કારણ કે ધૂળ, કાંકરાં, તૃણ આદિ નિર્માલ્ય વસ્તુઓ ગ્રહણ કરતી વખતે ગૃહસ્થ કોઈની આજ્ઞા મેળવવાની દરકાર કરતા નથી તેમજ ખરીદીને લાવેલી વસ્તુ કદાચિત્ સામાની નજરચૂકથી થોડી અધિક આવી ગઈ હોય તો તે પાછી આપવા પણ કોઈ ભાગ્યે જ જાય છે. આમ સંસાર વ્યવહારના અનેક કામોમાં નાની નાની ચોરીના દોષ સેવાઈ જાય છે. - આ પ્રકારની ચોરીઓ યદ્યપિ લોક વિરૂદ્ધ ગણાતી નથી. તથાપિ લોકોત્તર વિરૂદ્ધ તો અવશ્ય છે. આનાથી બચાય તો ઘણી સારી વાત છે નહિ અથર્વ વેદ મંડુતોપનિષદમાં કહ્યું છે કે સત્યમેવ નયતે નામૃત અર્થાત્ સત્યનો જ જય થાય છે અસત્યનો નહિ. नास्ति सत्य समो धर्मो न सत्याद्विद्यते परं । ન હિ તીવ્રતનું વિચિત્રૃતાહૈિં વિદ્યતે ॥ (મહાભારત આદિપર્વ) જગતમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી અને સત્યથી કોઈ શ્રેષ્ઠ નથી અને અસત્ય સમાન કોઈ પાપ નથી તેના જેવું કોઈ બૂરું પણ નથી. સત્ય પ્રતિષ્ઠાયામ્ ક્રિયાનાશ્રયત્વમ્ (પાતંજલ યોગદર્શન) સત્ય સિદ્ધ થતાં અર્થાત્ સત્યનું યથાર્થ આચરણ કરતા ક્રિયાના ફળની સિદ્ધિ થાય છે. એટલે કે સત્ય આચરનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે. શ્રી જૈન તત્ત્વ સાર |૩૪૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ તો નીચે જણાવેલી ૪ પ્રકારની સ્થૂલ ચોરી કરવાના પચ્ચકખાણ તો દરેક શ્રાવકે અવશ્ય કરવા જોઈએ. (૧) ખાતરખણી : ધન પ્રાણીથી પણ અધિક વહાલું હોય છે ધન ગમે ત્યાં હોય ત્યાઁથી પણ ઉપાડી જવું. માલિકને જ્યારે ખબર પડે ત્યારે રડે, ખાય નહિ, આઘાત લાગી મૃત્યુ પણ પામે. આવું કરનાર પોતાને માટે દુર્ગતિના દ્વાર ખુલ્લા ને ખુલ્લા મૂકતો જાય છે. આ બધું જાણી શ્રાવક ચોરીનો ત્યાગ કરે. (૨) ગાંસડી છોડી સાચવવાને માટે કોઈ વિશ્વાસ રાખી ધન, સુવર્ણ અલંકારો મૂકી ગયું હોય તો તેમાંથી કાઢી લેવા. હલકો, ઓછી કિમતનો ભાર ભરી દેવો. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં મૂકી દેવો. માલિકને જ્યારે ખબર પડે ત્યારે ખાવાનું ન ભાવે, વસ્તુના વિયોગનું દુઃખ થાય છે. વિશ્વાસઘાત રૂપ મહાપાપનો શ્રાવક પરિત્યાગ કરે છે. (૩) તાળું પર કૂંચીએ કરી : ઘર, કબાટ આદિ વિશ્વાસે સાચવવાં આપી ગયો હોય પણ લાલચે તાળું ખોલી અંદરથી માલ લઈ લેવો. જ્યારે માલિક જુએ છે ત્યારે ધ્રાસકો પડે છે, મૃત્યુ પણ પામે છે. આવા વિશ્વાસઘાત રૂપ અને ચોરીના કૃત્ય બંને ભવમાં ભયંકર દુઃખદાતા નીવડે છે. એવું જાણી શ્રાવક તેવા કર્મોનો પરિત્યાગ કરે. (૪) પડી વસ્તુ ધણીયાતી જાણી ગ્રહણ કરેઃ રસ્તામાંથી મળેલી વસ્તુ જોઈ ખુશ થવું, મોજ મઝા ઉડાવવા કામ આવશે, મઝા પડશે, આવું જાણી તે આકર્ષાય છે પણ અણહકનું દ્રવ્ય શ્રાવક કદાપિ પોતાનું કરીને રાખે નહિ. ઉક્ત ૪ પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, લોકોમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. ચોરી કરવી લૌકિક, લોકોત્તર બંનેથી વિરૂદ્ધ કૃત્ય છે. એવું જાણી શ્રાવક તેનો સર્વથા પરિત્યાગ કરે | ત્રીજ વ્રતના ૫ અતિચાર (૧) તેના હકે ચોરીનો માલ ખરીદે કે રાખે તો અતિચાર લાગે. (૨) તક્કરપ્પઓગે : ચોરને ચોરી કરવાની પ્રેરણા કરી ઉત્તેજન આપે તો ૩૪૨ શ્રાવક ધર્મ અધિકાર Page #363 -------------------------------------------------------------------------- ________________ અતિચાર જ લાગે. (૩) વિરૂદ્ધ રજાઇક્કમે : રાજ્ય વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે તો અતિચાર લાગે. (૪) કુડ તોલે કુડમાણે : ખોટા તોલ કે ખોટા માપ રાખે તો અતિચાર લાગે, લેવાના એક અને આપવાના જુદા એવા બે ન રાખે. (૫) તપ્પડિરૂવગવવહારે : જે વસ્તુ હોય તેના જેવી જ હલકી વસ્તુ મેળવી આપે તો અતિચાર લાગે, ભેળસેળ કરી સારાભાવમાં વેંચે, સારો માલ બતાવી હલકો આપે આવી હલકી પ્રવૃત્તિ શ્રાવક ક્યારે પણ ન કરે. જૈનો ઘણાં જ દયાળુ અને સંતોષી હોય છે. આવી ધર્મપ્રભાવના કરવી એ શ્રાવકનું ખાસ કર્તવ્ય છે. આ ત્રીજા વ્રતનો આદર કરનારા સદેવ નિર્ભય રહે છે. તેના હૃદયમાં ભગવતી દયાનું નિવાસ સ્થાન હોય છે. તે વાત પ્રત્યાખ્યાન ના નિર્મળ પણે નિર્વાહ કરી શકે છે, અનેક વિઘ્નોથી પોતાના આત્માને બચાવે છે. સંતોષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સ્વર્ગ અને ક્રમથી મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. 5 શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્રમાં ચોરની ૧૮ પ્રસુતિ કહી છે. (૧) ચોર ને કહે, હું તારી સાથે છું, કામ પડ્યે મદદ કરીશ (૨) ચોરની સુખસાતા પૂછે (૩) આંગળી ચીંધી ચોરીનું સ્થાન બતાવે (૪) પ્રથમ શાહુકાર બની રાજા શેઠ વગેરેના સ્થાને જોઈ આવે પછી તે સ્થાન ની માહિતી ચોરને આપે (૫) ચોરને સંતાવવાનું સ્થાન બતાવે (૬) ચોરને કોઈ પકડવા આવે ત્યારે તે પૂર્વમાં ગયો હોય તો પશ્ચિમમાં ગયો એમ વિપરીત બતાવે (૭) ચોર ને રહેવા મકાન, બેસવાને આસન, સૂવાને પથારી વગેરે આપે (૮) ચોર પડી જવાથી અથવા શસ્ત્રાદિ થી ઘાયલ થતાં તેને ઘેર પહોંચવા એશ્વાદિ વાહન આપે (૯) ચોરની ઘેર જવાની શક્તિ ન હોય તો પોતાના ઘરમાં છુપાવી રાખે (૧૦) ચોરનો માલ ખરીદે (૧૧) ચોરનો સત્કાર કરી ઊંચા આસને બેસાડે (૧૨) ઘરમાં ચોર હોય અને પકડવા આવે ત્યારે નથી એમ કહે (૧૩) ઘરે આવેલા ચોરને અન્ન વસ્ત્રાદિથી સાતા ઉપજાવે અને જતી વખતે ભાથું આપે (૧૪) ચોરને જે જે વખતે જે જે ચીજો જ્યાં જ્યાં જોઈએ તે તે વખતે તે તે ચીજો ત્યાં ત્યાં પહોચાડે (૧૫) થાકેલા ચોરને તેલાદિનું મરદન કરે, કરાવે, સ્નાન કરાવે, ગોળ, ફટકડી ખવડાવે, શેક કે મલમપટ્ટી કરે (૧૬) ચોરને ભોજન બનાવવા અગ્નિઆદિ સામગ્રી આપે (૧૭) ચોરી લાવેલ ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ, ગૌ, ઘોડા વગેરે પશુને પોતાના ઘરમાં સર્વ પ્રકારનો બંદોબસ્ત કરી રાખે (૧૮) ચોરને સર્વપ્રકારની સાતા ઉપજાવે. આ ૧૮ પ્રકારે ચોરને સહાય દેનાર પણ ચોર કહેવાય છે અને રાજ્યના કાનૂન પ્રમાણે તે ચોર સમાન શિક્ષાને પાત્ર છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૪૩ | Page #364 -------------------------------------------------------------------------- ________________ ચોથું અણુવ્રત - ગૂલાઓ મેહુણાઓ વેરમણ સાધુની જેમ સર્વતઃ બ્રહ્મચર્ય વ્રત પાળવું તો ગૃહસ્થને માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાનો ઉદય અધિક હોય છે છે તત્ત્વની જાણ અને શૂર, વીર, ધીર એવો જ મનુષ્ય મોહરાજાના પ્રબળ આક્રમણ સામે ટકી શકે છે અને સર્વથા બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે છે. તે પોતાના ઇષ્ટની અર્થ સિદ્ધિ-મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. નવ નવ કોટીએ આવા અતિ દુષ્કર બ્રહ્મચર્યવ્રતનું પાલન તો સર્વસંગ પરિત્યાગી સાધુ મુનિરાજો જ કરી શકે શ્રાવકોથી તેમ એકાએક ન બને, તો પણ ધીમે ધીમે કર્મોનો સંગ છોડવા માટે પ્રથમ સ્થૂલ મૈથુન થી નિવર્તે છે. અર્થાત્ સ્વદારાથી સંતોષ રાખી શેષ મૈથુન સેવનનો પરિત્યાગ કરે છે. કારણકે પંચની સાક્ષીએ જેનું પાણિ ગ્રહણ કર્યું હોય એવી સ્ત્રીને પતિના આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાના વિચારથી ભારે આઘાત પહોંચે. કદાચ તે આપઘાત પણ કરી બેસે અથવા વ્યભિચારનું સેવન કરી કુળને કલંક લગાડે. આથી ભયભીત થયેલો શ્રાવક સ્વસ્ત્રીથી સંબંધ કરે છે, પણ વિષય લોલુપીપણાથી સ્ત્રીસંગ કરતો નથી કેમકે જિનવાણીનું પાન કર્યું હોવાથી તે સમજે છે કે વિષયાશક્તિ એ ચીકણાં કર્મ બાંધવાનું અને ભવ ભ્રમણનું કારણ છે. વિષયાસક્ત મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને બળ ક્ષીણ થાય છે. જ્ઞાન દૃષ્ટિ વડે આ રૂક્ષવૃત્તિ ધારણ કરનારા શ્રાવકોને દઢ પ્રતીતિ હોય છે કે હજારોવર્ષ - કાયમ રહે એવા ભોગ હજારો દેવાંગનાઓથી સાથે આપણે અનંતીવાર ભોગવી આવ્યા છીએ તો પણ તૃપ્તિ થઈ નહિ. તો પછી મનુષ્ય સંબંધી અશુચિમય અને ક્ષણભંગુર ભોગથી તૃપ્તિ શી રીતે થાય? ભોગ ભોગવવાથી તૃપ્તિ કદાપિ થતી નથી, પરંતુ તેનો ત્યાગ કરવાથી જ સંતોષ થાય છે. આવા સુવિચારથી શ્રાવક સંતોષ ધારણ કરે છે અને પોતાની સ્ત્રીથી પણ દિવસે તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, | નરકમાં ભય સંજ્ઞા અધિક, તિર્યંચમાં આહાર સંજ્ઞા અધિક, દેવતામાં પરિગ્રહ સંજ્ઞા અધિક અને મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અધિક હોય છે. • વૈમાનિક દેવોનો ૨000 વર્ષ પર્યત, જ્યોતિષી દેવોનો ૧૫૦૦ વર્ષ પયંત, ભવનપતિનો ૧૦૦૦ વર્ષ પર્યત અને વાણવ્યંતરનો ૫૦૦ વર્ષ પયંતનો સંયોગ રહે છે, (એમ ગ્રંથોમાં કહેલ છે) ૩૪૪ શ્રાવક ધર્મ અધિકાર Page #365 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણિમા અને અમાવસ્યા તથા તીર્થકરોના કલ્યાણક આદિ પર્વ તિથિએ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. કેમકે દિવસે સ્ત્રીસંગ કરવાથી વિષયાસક્તિ, નિર્બળતા અને ખરાબ સંતતિની ઉત્પત્તિ વગેરે દોષોત્પત્તિ આવે છે અને તિથિઓને દિવસે સ્ત્રીસંગ કરવાથી દુર્ગતિનો આયુબંધ પડે છે. ૦ તથા કુગર્ભની ઉત્પત્તિ થાય છે. આવી જ રીતે શ્રાવક એક રાત્રિમાં બે વાર મૈથુન સેવે નહિ કારણકે તંદુલવિયાલિય પયત્રામાં કહ્યું છે કે, એક વખત મૈથુન સેવ્યા બાદ ૧૨ મુહૂર્ત પર્યત યોનિ સચેત રહે છે. ઉત્કૃષ્ટ ૯ લાખ 8 સંજ્ઞી મનુષ્ય અને અસંખ્ય ૦ પંચપર્વોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું કારણ એ છે કે શાસ્ત્રનું કથન છે કે અસંખ્યાતા વર્ષાયુવાળા નારકી, દેવતા અને યુગલિક મનુષ્યો જ્યારે છ મહિના આયુષ્ય બાકી રહે છે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય આયુષ્યનો ત્રીજો, નવમાં, સત્તાવીસમો વગેરે ભાગ બાકી રહે ત્યારે અથવા અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનો આયુબંધ કરે છે. ઝ સંભવત : એ કારણથી કરુણાસિંધુ જિનેન્દ્ર પ્રભુએ અને આચાર્યોએ અશુભ આયુનો બંધ ન પડે તેટલા માટે પર્વ તિથિઓ કાયમ કરી છે. જેમકે ત્રીજા અને ચોથ એમ બે થયા એટલે ત્રીજો ભાગ પાંચમનો આવે એવી રીતે છઠ્ઠ અને સાતમ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ આઠમ આવે એમ ક્રમશ: એકાદશી તથા ચતુર્દશી આવે છે. આમ આ તિથિઓ ત્રીજા ભાગમાં આવે છે (પૂર્ણિમા અને અમાવાસ્યા એ પાક્ષિક પર્વ છે) આ દિવસોમાં પરભવનું આયુષ્ય બંધાવાનો સંભવ છે. એટલા માટે હંમેશ માટે બ્રહ્મચર્ય પળાય તો ઠીક નહિ તો પર્વ તિથિઓમાં સંસારના કાર્યોથી વિરક્ત થઈ દયા, શીલ, સંતોષ, સામાયિક, પૌષધ આદિ ધર્મકરણી કરવી જ જોઈએ કે જેથી દુર્ગતિનું આયુષ્ય ન બંધાવા પામે. मेहणसणारुढो णवलक्ख, हणेइ सहमजीवाणं । केवलिणा पण्णत्त सदहियव्वा सया कालं ॥१॥ इत्थीजोणिए संभवित, बेइंदिया उ जे जीवा । इक्को वा दो तिर्णणवा, लक्ख पुहुत्तं तु उक्कोसं ॥२॥ पुरिसेण सह गयाए, ते सिं जीवाणं होइ उद्वणं वोणुिगदिटुंतेणं, तत्तायसलागणाण्णं ।।३।। અર્થ : શ્રી સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, સ્ત્રીની યોનિમાં કોઈવાર બે, કોઈવાર ત્રણ એમ ઉત્કૃષ્ટ ૯ લાખ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. જેમ વાંસની નળીમાં ભરેલા તલમાં તપાવેલો લોઢાનો સળીયો નાખવાથી તે તલ બળી જાય છે. તેવી જ રીતે સ્ત્રી પુરુષના સમાગમથી તે બધા જીવો મૃત્યુ પામે છે. આ કથનનું સત્ય શ્રદ્ધાન કરી એવા પાપથી બચવું. पंचिंदिया मणुस्सा, एगणर भुत्तणारिनमम्मि । उक्कोस णवलक्खा, जायंति पगवेलाए ।।१।। णवलक्खाणं मज्झे जायइ, इक्कस्स दोण्ह व समत्ती । सेसा पुण एमेव य, विलयं क्च्यति तत्थेव ॥२॥ અર્થ : એક વખતના સ્ત્રી સમાગમમાં ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી કોઈવાર એક ક્યારેક બે અને ક્યારેક ત્રણ બચે છે. બાકીના નાશ પામે છે, એમ તંદુલવિયાલીયામાં કહ્યું છે. સ્ત્રી સંભોગ બાદ બાર મુહૂર્ત યોનિ સચેત રહે છે, અર્થાત્ તેમાં જીવોની ઉત્પત્તિ અને મૃત્યુ થયા કરે છે. તે ૧૨ મુહૂર્તની અંદર કોઈ પણ ગતિમાંથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તેવો જીવ તે યોનિમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ શકે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૪૫ | Page #366 -------------------------------------------------------------------------- ________________ અસંશી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. બીજી વખતનાં સંભોગમાં તે બધાનો નાશ થઈ જાય છે. ગૃહસ્થોને માત્ર પુત્રપ્રાપ્તિને અર્થે જ સ્ત્રીસંગની આવશ્યકતા હોવી ઘટે. અધિક ભોગ ભોગવવાથી પુત્ર પ્રાપ્તિનો સંભવ પણ ઓછો રહે છે. વેશ્યાને અધિક સંતતિ થતી નથી તે પણ એજ કારણ જણાય છે. એટલા માટે શ્રાવકે મિતવ્યયી અને સંયમી રહેવું એ પરમ હિતાવહ છે. ચોથા વ્રતના ૫ અતિચાર (૧) ઇત્તરિય પરિગ્રહિયાગમણે : પોતાની પરણેલી નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કર્યું હોય. લગ્ન થઈ ગયા પછી પણ જ્યાં સુધી સ્ત્રી ઋતુમતી ન થાય ત્યાં સુધી તેની સાથે ગમન કરે તો અતિચાર લાગે. (૨) અપરિગ્રહિયાગમણે માત્ર સગપણ થયું હોય તેવી સ્ત્રી સાથે ગમન કરે તો અતિચાર લાગે. (૩) અનંગ ક્રીડા: પરસ્ત્રીને વિષયભાવથી આલિંગન કરે તો અતિચાર લાગે. (૪) પરવિવાહ કરણે : સ્વજન સિવાય અન્યના લગ્ન સંબંધ કરાવી આપે તો અતિચાર લાગે. ક્યારેક વિચારો ન મળે અને ક્લેશ થાય કજોડા થાય, નિસાસા લાગે અને ઉપરથી કરાવનારને અપયશ મળે. આ બાબતમાં જ્ઞાની પુરુષોએ ખૂબજ દીર્ઘ દૃષ્ટિનો ઉપયોગ કરી આ વાત કહી છે. (૫) કામભોગેસુ તિવાભિલાસા: કામભોગ સેવવાની તીવ્ર અભિલાષા કરે તો અતિચાર લાગે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિયના વિષયોને “કામ” કહ્યા છે. ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયના વિષયોને “ભોગ” કહ્યા છે. “ામ મોણ પસ્થમામામા હોવાડું ''કામભોગના પ્રાર્થી મનુષ્યો કામ ભોગનું સેવન કર્યા વિના જ મરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આવું જાણી શ્રાવક જન આ પાંચમાં અતિચારના દોષથી આત્માને બચાવી વિષય વૃદ્ધિના કાર્યથી અલગ રહે છે. વિષયોથી વિરમવા માટે ઉપવાસ, આયંબિલ આદિ તપ કરતો અલગ રહે છે. બ્રહ્મચારી સંત સતીઓના ગુણકીર્તન કરી તેમના ઉજ્જવળ ચારિત્રોનું પાઠન કરતો રહી વિશુદ્ધ ચારિત્રવાન બને છે. બ્રહ્મચર્ય પાલન કરનારની દેવો પણ સેવા કરે છે. વિશ્વમાં કીર્તિ વિસ્તરે છે. બુદ્ધિ, બળ અને તેની વૃદ્ધિ થાય છે. દુષ્ટો તરફથી થતાં મંત્ર, |૩૪૬ શ્રાવક ધર્મ અધિકાર Page #367 -------------------------------------------------------------------------- ________________ તંત્ર, યંત્ર કામણટુમણ વગેરેની અસર થતી નથી. વ્યંતર દેવો પણ કોઈ ઉપદ્રવ કરી શક્તા નથી. અગ્નિ પાણી સમાન, સમુદ્ર સ્થળ સમાન થઈ જાય છે. સિંહ બકરી સમાન, સર્પ પુષ્પમાળા સમાન, વન ગામ સમાન, વિષ અમૃત સમાન બની જાય છે. અને અનિષ્ટકારી ઇષ્ટકારી બની જાય છે. પ્રતિદિન કરોડ સોનૈયાનું દાન દેવાથી જે ફળ મળે તેના કરતાં પણ એક દિવસનું બ્રહ્મચર્ય પાળવાથી અનેક ગણું ફળ મળે છે. ભવાંતરમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પામે પાંચમું અણુવ્રત - થૂલાઓ પરિગ્રહાઓ વેરમાં સાધુજીની જેમ સર્વથા નિષ્પરિગ્રહી રહેવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કહેવત છે કે “સાધુ કોડી રાખે તો કોડીની કિંમતનો, અને ગૃહસ્થની પાસે કોડી ન હોય તો કોડીનો” આ પ્રમાણે પોતાની આબરૂનું સંરક્ષણ કરવા, શરીર અને કુટુંબનો નિર્વાહ કરવા ઇત્યાદિ કાર્યને અર્થે ગૃહસ્થને દ્રવ્યની આવશ્યક્તા રહે છે, એટલા માટે પૂર્વ પૂણ્યોદયથી અથવા ન્યાયપૂર્વક વ્યાપાર આદિથી જે દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તેમાં શ્રાવક સંતોષ ધારણ કરે છે, તૃષ્ણાને અધિક વધારતો નથી. તૃષ્ણા પરમ દુઃખનું કારણ છે “તૃષ્ણા ગુરુજી! બિન પાળ સરવર” અર્થાત્ જેવી રીતે પાળ વિનાના સરોવરમાં ગમે તેટલું પાણી આવતું હોય તો પણ તે કદિ ભરાતું નથી તેવી જ રીતે તૃષ્ણાતુર મનુષ્યને ગમે તેટલું દ્રવ્ય મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી. હા નાદો તદા તોડો, નાહી નોટો પવકૂફ ” જેમ જેમ લાભની વૃદ્ધિ થાય તેમ તેમ લોભની પણ વૃદ્ધિ થાય છે, પ્રત્યક્ષ પ્રમાણથી પણ જોઈ શકાય છે કે જેમના પૂર્વજો ઝાડનાં પાંદડાના વસ્ત્રો પહેરતા, માટીથી શરીરના રંગતા, પશના ચામડાંથી મઢેલી હોડીમાં બેસીને શિકાર કરતા. એવી દીન હીન સ્થિતિને બદલે તેઓના વંશજો રાજા મહારાજા બની બેઠા છે, તો પણ તેમને હજી તૃપ્તિ થતી નથી અને રાજ સંપદાની વૃદ્ધિને માટે આશ્રિતોનો દ્રોહ કરે છે તથા કરોડો મનુષ્યો, પશુઓનો સંહાર કરે છે, એવાઓને કવચિત્ આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય તો પણ તૃપ્તિ થવાની જ નથી. આવી હીન સ્થિતિના લોકો આટલી ઊંચી સ્થિતિ પામ્યા છતાં તૃપ્ત - શ્રી જૈન તત્વ સાર Page #368 -------------------------------------------------------------------------- ________________ થયાં નહિ તો પછી હજારપતિ, લખપતિ કે કરોડપતિ થવાથી સામાન્ય જનો તપ્ત શી રીતે થવાના હતા ! એક સંતોષ વિના કોઈ પણ તૃપ્ત થઈ શકવાનું નથી. માટે સુખાર્થી જીવોએ પ્રાપ્ત દ્રવ્યોથી જ સંતુષ્ટ રહેવું જોઈએ. આનંદ કામદેવ આદિ શ્રાવકોએ જે પ્રમાણે દ્રવ્ય મર્યાદા કરી લીધી, પોતાની પાસે હતું તેટલા દ્રવ્યથી સંતોષ માન્યો. અધિક રાખવાના પચ્ચકખાણ કર્યા તે રીતે શ્રાવકોએ પરિગ્રહની મર્યાદા કરી, સંતોષ રાખવો જોઈએ તે છતાં પણ તૃષ્ણાનો નિરોધ ન થઈ શકે તો પોતાની ઇચ્છાનુસાર પરિણામ કરી લઈ વધારે રાખવાના પચ્ચકખાણ અવશ્ય કરવા જોઈએ. શ્રાવક નિમ્નોક્ત ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરે છે. (૧) ખેત યથા પરિમાણ' : ખેત = ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન, વાડી, ખેતર, જંગલ ઇત્યાદિ ખુલ્લી જમીનનો પરિગ્રહ રાખે. ઘણા સમય પછી છ કાયના જીવોનો આરંભ થવાની સંભાવના રહે છે. તેથી તેની મર્યાદા કરે. (૨) “વલ્થ યથા પરિમાણ' : ઢાંકેલી જમીન = ઘર, હવેલી, મહેલ આદિની લંબાઈ, પહોળાઈ અને સંખ્યાની મર્યાદા કરે. અધિક હોય તો છ કાયના જીવોની પણ હિંસા થઈ જાય છે. (૩-૪) હિરણ સોવત્ર યથા પરિમાણ' : હિરણ = ચાંદિ અને સોવન્ન = સોનું તેનું પરિમાણ કરે. નવા ન કરે. જ્યાં અગ્નિનો આરંભ છે ત્યાં છે એ કાયના જીવોની ઘાત થાય છે. ધાતુને ગાળવામાં પણ ઘણું પાપ છે. તેથી શ્રાવક વધુ ન રાખે પણ મર્યાદામાં રાખે. (૫) ધન યથા પરિમાણ : રોકડ નાણાની પણ મર્યાદા કરે. ક્યારેક ધન અનર્થ નું કારણ બની જાય, ચોરીનો ભય, ધન વધુ તો તૃષ્ણા પણ વધે, બે લાત મારનારી દોલત તો મર્યાદામાં જ સારી. (૬) ધાન યથા પરિમાણ : ધાન્યનું પણ પરિમાણ કરે. વિશેષ સમય રાખવાથી સડી જાય છે, ત્રસ જીવોની ઉત્પત્તિ થાય અને ભાવ વધે તો માણસો પાસેથી વધુ દ્રવ્ય પડાવવાનું મન થાય તેથી ધાન્યની પણ મર્યાદા કરવી. (૭) દ્વિપદ યથા પરિમાણ : દ્વિપદ = બે પગવાળા દાસ, દાસી, નોકર, ચાકર, પોપટ, મોર આદિ પક્ષીઓ જો વધુ હોય તો કાળજી ન લેવાય. પ્રમાદ થાય વળી, જાતે કામ કરે તો તેનાથી થાય છે તેટલી અન્ય પાસેથી કામ લેતા થઈ શકતી નથી માટે મર્યાદા કરવી. ૩૪૮ શ્રાવક ધર્મ અધિકાર Page #369 -------------------------------------------------------------------------- ________________ (૮) ચતુષ્પદ યથા પરિણામ : ચોપગા પશુઓનું ઇચ્છિત પરિમાણ કરે. ગાય, ભેંસ આદિ મર્યાદિત હોય તો બરાબર ધ્યાન આપી શકાય છે. (૯) કુવિય યથા પરિમાણ : ઘર વપરાશની વસ્તુઓ વસ્ત્ર, ફર્નીચર વગેરે સામગ્રી આવશ્યકતાથી અધિક ન રાખે. જેટલી વધારે તેટલી ઉપાધિ વધારે. કહ્યું છે કે “સંપત્તિ તેટલી વિપત્તિ” વાસણો ચર્ચારાય જાય, તૂટી જાય તો આર્તરોદ્ર ધ્યાન થાય છે. માટે જરૂર પુરતા રાખવાની મર્યાદા કરી તેનાથી અધિક રાખવાના પચ્ચક્ખાણ કરી લેવા. આ પાંચમું વ્રત એક કરણ ત્રણ યોગથી ગ્રહણ કરાય છે. અર્થાત્ અમુક પરિમાણથી અધિક પરિગ્રહ મન, વચન, કાયાના યોગથી હું નહિં રાખું; એવો નિયમ શ્રાવક કરે છે. કારણ કે પ્રસંગોપાત પુત્રાદિને વ્યાપારાદિ દ્વારા ધન વૃદ્ધિ કરવાનું કહી દેવાય છે. તેમજ તેને ધન પ્રાપ્તિ થવાનું જાણી ખુશાલી પણ ઉપજે છે. પાંચમાં વ્રતના ૫ અતિચાર (૧) ખેત્તવત્યુ પમાણાઇકમ્પે : ક્ષેત્ર અને ઘર વગેરેની મર્યાદા ઉલ્લંઘે તો અતિચાર લાગે. (૨) હિરણ્ણ સોવત્ર પમાણાઇકમ્પે : ચાંદી, સોનાની મર્યાદા ઉલ્લંઘે તો અતિચાર લાગે. (૩) ધનધાન પમાણાઇકર્મો : ધન અને ધાન્યની મર્યાદા અતિક્રમે તો અતિચાર લાગે. (૪) દુપ્પદ-ચઉપ્પદ પમાણાઇકમ્પે : દ્વિપદ અને ચતુષ્પદની જે મર્યાદા કરી છે તેને તોડે તો અતિચાર લાગે. (૫) કુવિય પમાણાઇક્કમે : ઘ૨ વખરી વાસણ આદિની જે મર્યાદા કરી છે. તેનાથી અધિક થઈ જાય તો અતિચાર લાગે. તૃષ્ણાએ દુઃખનું મૂળ છે દ્રવ્યોપાર્જન ક૨વાને માટે ટાઢ, તડકો, ભૂખ, તરસ, ગુલામી આદિ અનેક કષ્ટો સહેવા પડે છે. ધનની વૃદ્ધિ થતાં કુટુંબનારાજ્યના અનેક ઝઘડા ઉપસ્થિત થાય છે. કૃપણ મનુષ્ય તો ખાતા ખર્ચતા પણ દુઃખી થાય છે. અગ્નિ, પાણી ચોર ઇત્યાદિના પ્રયોગે કદાચિત્ ધનનો નાશ થઈ શ્રી જૈન તત્ત્વ સાર ૩૪૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ જાય તો પણ ધનનો માલિક દુઃખ વેઠે છે. આમ જાણી શ્રાવક સર્વથા તૃષ્ણાનો પરાજય કરી ન શકે તો પણ આસ્તે આસ્તે મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરે. પરિગ્રહની મર્યાદા શ્રાવકે અવશ્ય કરવી જોઈએ. ધર્મમાં દ્રવ્યનો અમુક હિસ્સો લગાડવાનો સંકલ્પવાળાની લક્ષ્મી અચળ રહે છે, યશકીર્તિની પણ વૃદ્ધિ થાય છે. જન સમાજમાં પણ સન્માન મળે છે. આ પ્રમાણે સુખપૂર્વક જીવન વ્યતિત કરી આગળ ઉપર સ્વર્ગના અને અનુક્રમે મોક્ષના સુખની પ્રાપ્તિ કરી શકે છે. ત્રણ ગુણ વ્રત જેવી રીતે કોઠારમાં રાખેલું ધાન્ય વિનાશ પામતું નથી તે જ પ્રમાણે નિમ્નોક્ત ત્રણ ગુણવ્રત ધારણ કરવાથી ઉક્ત પાંચ અણુવ્રતનું સંરક્ષણ થઈ શકે છે તથા સર્વ દિશાની અને સર્વ પદાર્થોની નિરંતર અવ્રતની ક્રિયા આવતી રહે છે તેનો સંકોચ થવાથી આત્મગુણોની વિશુદ્ધતા અને વૃદ્ધિ ગુણવ્રત કહેવાય છે. છઠું વ્રત ક્ષેત્રથી, સાતમું વ્રત દ્રવ્યથી અને આઠમું વ્રત ભાવથી મર્યાદા કરીને આશ્રવનો સંકોચ કરે છે અને સંવરગુણનો વધારો કરે છે. છઠ્ઠ દિશાપરિમાણ વ્રત મુખ્ય દિશા ત્રણ છે. (૧) ઊર્ધ્વ (ઊંચી) દિશા, (૨) અધો (નીચી) દિશા, (૩) તીર્જી દિશા, તેના (1) પૂર્વ, (૨) દક્ષિણ, (૩) પશ્ચિમ, (૪) ઉત્તર, (૫) ઊર્ધ્વ, (૬) અધો એમ છ પ્રકાર પણ કહી શકાય. (૧) પૂર્વ, (૨) અગ્નિ, (૩) દક્ષિણ, (૪) નૈઋત્ય, (૫) પશ્ચિમ, (૬) વાયવ્ય, (૭) ઉત્તર (2) ઈશાન, (૯) ઊર્ધ્વ અને (૧૦) અધો એ રીતે દસ દિશા પણ થઈ શકે અને વિસ્તારે અઢાર પ્રકારની દિશાઓ કહી છે. ૪ દિશા, ૪ વિદિશા ખૂણા) એ ૮ તથા ૮ આંતરા એ ૧૮ તથા ઊર્ધ્વ અને અધો મળી ૧૮ પ્રકારની દિશા છે. પરંતુ અહીં મુખ્યતાએ પ્રથમ કહી તે ત્રણ દિશા ગ્રહણ કરી છે. તેમાં ગમનાગમન કરવાની મર્યાદા ન હોવાથી જેવી રીતે બારી બારણા ખુલ્લા રાખવાથી ઘરમાં કચરો ભરાય છે તેવી રીતે દિશા પરિમાણ ન કરનારાને સમસ્ત જગતમાં થતાં પાપ કર્મોનો હિસ્સો આવે છે અને મર્યાદા | |૩૫ શ્રાવક ધર્મ અધિકાર Page #371 -------------------------------------------------------------------------- ________________ કરનારને તો જેટલું ક્ષેત્ર ખુલ્લું રાખ્યું છે તેટલા જ પાપનો હિસ્સો આવે છે બાકી આખા લોકનો આશ્રવ બંધ થાય છે. એટલા માટે શ્રાવક(૧) ઊર્ધ્વ દિશાનું યથાપરિમાણ ઊંચી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, જેમકે પહાડ, વૃક્ષ, મહેલ, મિનારા, આકાશ ગમન કરવું પડે તો તેના માઈલની મર્યાદા કરે. (૨) અધો દિશાનું યથાપરિમાણ : નીચી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, ભોયરું, સુવર્ણની ખાણ, કૂવા, વાવડી વગેરેની મર્યાદા કરે. (૩) તિર્જી દિશાનું યથાપરિમાણ : તિર્જી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, ચારે દિશામાં આટલા કિલોમીટર ઉપરાંત જવું નહિ. આ પચ્ચખાણ બે કરણ અને ત્રણ યોગથી થાય છે. તેનો હેતુ મર્યાદિત ક્ષેત્રની બહાર જઈને ૧૮ પાપ અને ૫ આશ્રવથ નિવર્તવાનો છે. પરંતુ કોઈ જીવને બચાવવા, સાધુજીના દર્શનાર્થે કોઈ મહાઉપકારના કામ માટે તેમજ દીક્ષા ધારણ કર્યા પછી મર્યાદિત ક્ષેત્રની બહાર જાય તો વ્રત ભંગ થતો નથી. છઠ્ઠા વ્રતના ૫ અતિચાર (૧-૨-૩) ઊર્ધ્વ, અધો, તિર્યમ્ દિશા પરિમાણ અતિક્રમ : ઊંચી, નીચી અને તિર્જી દિશામાં ગમન કરવાનું જે પરિમાણ કર્યુ છે. તેનું સમજણપૂર્વક ઉલ્લંઘન કરે તો અનાચાર લાગે, ભૂલી જવાથી નિદ્રામાં મર્યાદા બહાર ચાલ્યા જવાય અને પાંચ આશ્રવનું સેવન કરે તો અતિચાર લાગે. બીજા પાસે મર્યાદા બહારથી મંગાવે તો પણ અતિચાર લાગે. (૪) ક્ષેત્ર વૃદ્ધિ : ક્ષેત્રમાં વૃદ્ધિ કરે તો અતિચાર લાગે. ચારે દિશામાં એક કિલોમીટર જેટલું ખુલ્લું રાખ્યું હોય તેની બહાર જાય તો અતિચાર લાગે. (૫) સઈ અંતરધાએ : સંદેહ પડ્યા છતાં આગળ વધ્યો હોય. ચિત્તભ્રમ વિસ્મરણ થઈ ગયું હોય અને મર્યાદા ઉલ્લંઘે. તો અતિચાર લાગે. - છઠું વ્રત ધારણ કરવાથી ૩૪૩ ઘનરજ્જુના વિસ્તારવાળા સંપૂર્ણ લોકનું જે પાપ આવતું હતું તે રોકાઈને જેટલા ગાઉની મર્યાદા કરી હોય તેટલા જ ક્ષેત્રનું પાપ આવે છે. તૃષ્ણાનો નિરોધ થઈ જાય છે. અને મનને શાંતિ થાય છે. વ્રતધારી શ્રાવક સ્વર્ગના અને ક્રમે મોક્ષના સુખ પ્રાપ્ત કરી લે છે. શ્રી જૈન તત્વ સાર ૩પ૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ - - - - સાતમે ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત આહાર : અન્ન, પાણી, પકવાન, શાક, અત્તર, તંબોલાદિ જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ઉપભોગ અને સ્થાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી, શયનાસન, વાસણ આદિ જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે પરિભોગ”. એ બંને પ્રકારની વસ્તુના મુખ્યત્વે ર૬ પ્રકાર કહ્યાં છે.તેની મર્યાદા શ્રાવક કરે છે. (૧) ઉલ્લણિયા વિંહિ : શરીર સાફ કરવાના કે શોખ નિમિત્તે રૂમાલ, ટુવાલ ની મર્યાદા. (૨) દંતણ વિહિં : દાતણની મર્યાદા. (૩) ફળ વિહિ : કેરી, જાંબુ, નાળીયેર, નારંગી આદિ ફળ ખાવાના તથા માથામાં નાખવાના આમળા વગેરેની મર્યાદા. (૪) અભંગણ વિહિં : અત્તર, તેલ, ફૂલ આદિ શરીરે ચોળવાના તેલોની મર્યાદા. (૫) ઉબૅટ્ટણ વિહિં : શરીરને સ્વચ્છ સતેજ કરવા માટે પીઠી વગેરે ચોળવાની મર્યાદા. (૬) મજ્જણ વિહિ : સ્નાન પાણીની મર્યાદા. (૭)વત્થ વિહિં : વસ્ત્રની 2 જાત અને સંખ્યાનુમાન (૮) વિલેપમ વિહિ: વિલેપન જેવા કે સુખજ, કેશર, અત્તર, અગર, તેલ સેંટ વગેરે ની જાત અને માપ. (૯) પુષ્પ વિહિં : ફૂલની 5 જાત અને સંખ્યા. 2 એક ગજ રેશમ બનાવવામાં ઘણા કિડાની ઘાત થાય છે. રેશમના કિડાએ પોતાના મુખમાંથી લાળ કાઢી પોતાના જ શરીર પર લપેટી હોય છે. તે જો અંગનો કીડો એની મેળે જ યોગ્ય સમયે બહાર નીકળે તો બધા તંત કાપીને નીકળે એટલે તેને ઉનાં ખદબદતાં પાણીમાં નાખી કીડાઓને મારી નાખે છે. અને પછી રેશમ ઉકેલી લે છે,રેશમી વસ્ત્ર પહેરનાર આ પાપનો ભાગીદાર થાય છે, માટે શ્રાવકે રેશમી વસ્ત્રો પહેરવા નહિ. E ફૂલ અધિક કોમળ હોવાથી તેમાં અનંત જીવો હોય છે. તેમજ તેમાં ત્રણ જીવોનું પણ નિવાસ સ્થાન હોય છે. તેનું છેદન ભેદન કરવાથી સ્ત્ર જીવોની હિંસા થઈ જાય છે. કેટલાક અજ્ઞ જીવો દેવને ફૂલ ચડાવવામાં ધર્મ માને છે. શ્રાવકે આમ કરવું ઉચિત નથી. નાગરવેલના પાન સદેવ પાણીમાં ભીંજાયેલા રહેતા હોવાથી તેમાં તેવા જ રંગના ત્રસ જીવો તથા લીલ ફૂગની ઉત્પતિ થાય છે તેથી તે ખાવા યોગ્ય નથી. | 3પર શ્રાવક ધર્મ અધિકાર Page #373 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આભરણવિહિં : ઘરેણાની જાત અને મર્યાદા. (૧૧) ધૂપ વિહિ : ધૂપની જાત અને વજન. (૧૨) પેન્જ વિહિં : દૂધ, રાબડી, સરબત, ચા કોફી, ઉકાળા આદિ પીવાની મર્યાદા. (૧૩) ભમ્મણ વિહિં : પકવાન કે મીઠાઈની જાત. (૧૪) ઓદાણ વિહિં : ચોખા, ખીચડી, થુલી આદિની જાત. (૧૫) સુપ વિહિ : ચણા, મગ, મઠ, અળદ આદિની દાળ તથા ૨૪ પ્રકારના ધાન્ય. (૧૬) વિગય વિહિં : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર. (૧૭) સાગ વિહિ: મેથી, તાંદલજો, પ્રમુખભાજી તથા તુરીયા, કાકડી, ગલકા, ભીંડો, વાલોળ આદિ શાકની જાત. (૧૮) માહુર વિહિઃ બદામ, પિસ્તા, ચારોળી, દ્રાક્ષ, ખારેક, અંગુર આદિ મેવા તથા કેરી આદિના મુરબ્બા, ગુલકંદ આદિ. (૧૯) જમણ વિહિ : ભોજનમાં જેટલા પદાર્થ ભોગવવામાં આવે તે. (૨૦) પાણી વિહિ : નદી, તળાવ, કૂવા, નળ, નહેર, ભૂંડ અથવા વરસાદનું પાણી તેવી જ રીતે ખારું, મીઠું, મોળું આદિ પાણીની જાત. (૨૧) મુખવાસ વિહિ: પાન, સોપારી, લવીંગ, એલચી, જાયફળ, ચૂર્ણ, ખટાઈ, પાપડ આદિ મુખવાસની જાત. (૨૨) વાહન વિહિં : હાથી, ઘોડા, ઊંટ, બળદ પ્રમુખ ચરતા, ગાડી, બગ્ગી, મોટર, સાયકલ, મ્યાન, પાલખી પ્રમુખ ફરતા. વહાણ, મછવા, હોડી, સ્ટીમર આદિ તરતા, વિમાન ગભારા આદિ ઉડતા ઇત્યાદિ જેટલા સવારીના ઉપયોગમાં આવે તે વાહન. (૨૩) ઉવાણહ વિહિં : પગરખા, ચંપલ, ચાખડી, મોજા વગેરેની જાત. (૨૪) શયણ વિહિં : ખાટલા, પલંગ, પાટ, કોચ, ટેબલ, ખુરશી, બીછાના વગેરેની જાત. (૨૫) સચિત્ત વિહિં : કાચાદાણા, કાચી લીલોતરી, કાચું પાણી, મીઠું ઇત્યાદિ સચેત વસ્તુ. શ્રી જૈન તત્ત્વ સાર ૩૫૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ (૨૬) દવ્ય વિહિ : જેટલા સ્વાદ પલટે તેટલા દ્રવ્ય. જેમકે ધઉં એ વસ્તુ છે પણ તેની રોટલી, પુરી, થુલી આદિ ઘણી ચીજો બને તે જુદા જુદા દ્રવ્ય થયા. વળી તળેલી અને તવામાં કરેલી પુરી એમ બે દ્રવ્ય થઈ ગયા એમ દરેકમાં દ્રવ્યના ભેદ જાણવાં. ઉપર કહેલી ૨૬ વસ્તુમાં કેટલીક તો ઉપભોગની છે અને કેટલીક તો પરિભોગની છે તેમાં સર્વ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. શ્રાવકોનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જે વસ્તુ ભોગવ્યા વિના ચાલી શકતું નથી તેની ગણતરી તથા વજનનું પરિમાણ કરે અને બાકીના પચ્ચકખાણ કરે. પરિમાણ કરેલી વસ્તુમાંથી પણ અવસરોચિત્ત ઓછી કરતો રહે. પરંતુ લુબ્ધતા કદાપિ ધારણ કરે નહિ. સાતમાં વ્રતનાં કુલ ૨૦ અતિચાર ભોજન સંબંધીના ૫ અતિચાર (૧) સચિત્તાહારે શ્રાવકને સચેત વસ્તુ કાચું પાણી લીલોતરી આદિના પચ્ચખાણ હોય અને ભોજનમાં તેવી કોઈ વસ્તુ આવી ગઈ હોય ત્યારે તે સચેત છે કે અચેત તેનો પૂરો નિર્ણય થયા વિના તે વસ્તુ ભોગવવી ન જોઈએ. છતાં ભોગવે તો અતિચાર લાગે. કદાચિત્ સર્વથા સચેતના પ્રત્યાખ્યાન ન થઈ શકે તો તેનું ઇચ્છિત પરિમાણ કરે અને તેનાથી અધિક ભોગવવાના પચ્ચકખાણ કરે. પરિમાણ કેટલું કર્યું તેનું વિસ્મરણ થઈ જાય તો જ્યાં સુધી પૂરું સ્મરણ ન થાય ત્યાં સુધી સચેત વસ્તુ ખાવી નહિં, ખાય લે તો અતિચાર લાગે. (૨) સચિત્ત પડિબદ્ધાહારે : કેરી, તરબૂચ વગેરે ઉપરથી તો નિર્જિવ છે. પણ અંદરની ગોટલી બીજ સચેત છે તથા વૃક્ષથી તરતનો લીધેલો ગુંદ, તરતની વાટેલી ચટણી, તરતનું ધોવણ પાણી વગેરે સચિત્ત પ્રતિબદ્ધ આહાર કહેવાય છે. આમાદિ ફળની ગોટલી અલગ કર્યા પહેલા તથા ચટણી આદિ પર પૂર શસ્ત્ર પરિણમ્યાં પહેલા સચેત્તના પચ્ચક્ખાણવાળા તેને ભોગવે તો અતિચાર લાગે. ૩૫૪ શ્રાવક ધર્મ અધિકાર | Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩) અપ્પઉલિઓસહિ ભખ્ખણયા: કાચી કેરી, કેળા વગેરે પકાવવા માટે ઘાસ આદિમાં દબાવી મુક્યા પરંતુ પુરતા પાક્યાં નહિ તેમજ શાક પૂરું ચડાવ્યું નહિ કંઈક સચેત કંઈક અચેત હોય તેવું ઉતારી લીધું. ઘઉં, ચણા, બાજરો, મકાઈ વગેરેનો પોક ઘાસના અગ્નિમાં શેકીને પાડે. તેમાં પણ ઘણાં દાણા સચેત રહી ગયા હોય તેને અચેતની બુદ્ધિથી ખાઈ જાય તો અતિચાર લાગે. (૪) દુપ્પઉલિઓસહિ ભખ્ખણયા: જેવડુ બહુ પાકીને બગડી ગઈ હોય. સડી ગઈ હોય, વાસી થઈ ગઈ હોય, ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયા હોય અથવા ભડથું કરી દુષ્ટ રીતે પકાવેલ હોય એવી વસ્તુ ખાય તો અતિચાર લાગે. (૫) તુચ્છસહિ ભખ્ખણયા : શેરડી, સીતાફળ બોર આદિ જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું તે ખાય તો અતિચાર લાગે. કર્મ (વ્યાપાર) સંબંધી ૧૫ અતિચાર (૧) અંગાર કર્મ : કોયલા વેંચવાનો વેપાર તથા લુહાર, સુતાર કુંભાર, હલવાઈ, ભાડભુંજા, ધોબી, કંસારા, મિલ, કારખાના વગેરે જે વેપાર અગ્નિ ના આરંભથી થાય છે તે. (૨) વન કર્મ બાગ બગીચા, વાડી આદિમાં ફળ ફૂલ, શાકભાજી વગેરે ઉત્પન્ન કરી વેંચે, બકાલાનો વેપાર કરે તથા વનમાંથી ઘાસ, લાકડા, કંદમૂળ આદિ લાવીને વેંચે, વૃક્ષાદિનું છેદન કરી લાકડાનો વેપાર કરે. (૩) શકટ કર્મઃ ગાડા, ગાડી, રથ, ઘોડાગાડી, મ્યાના, પાલખી, નાવ ઇત્યાદિ બનાવીને વેંચે તથા તેના ઉપકરણ પૈડા વગેરે વેંચે. (૪) ભાટક કર્મ : ઊંટ, ઘોડા, ગધેડા, બેલગાડી, જહાજ આદિ અન્યને ભાડે આપે તે ભાડી કર્મ. (૫) સ્ફોટ કર્મઃ ખાણ, કૂવા, તળાવ, ખેચર આદિ ખોદવા, ખોદાવવાના વેપાર કરે તે ફોડી કર્મ આ શેરડીના છોતા, સીતાફળના બીજ, રસ્તામાં ફેંકી દેવાથી કીડીઓ તથા માખીઓનો કચ્ચરઘાણ નીકળી જાય છે. તેનો બચાવ કરવો. શ્રી જૈન તત્ત્વ સાર ૩૫૫ | Page #376 -------------------------------------------------------------------------- ________________ (૬) દંત વાણિજ્ય : ૦ હાથીદાંત, શીંગડા, હાડકાં, જીભ, છીપ વગેરેનો વેપાર કરવો, કરાવવો તે. (૭) લખ વાણિજ્ય : લાખ, ચામડી , ગુંદ, મનસીલ, ધાવડીના ફૂલ, હરતાળ, ગળી, મહુડા, સાજી આદિ ક્ષાર, સાબુ ઇત્યાદિ વસ્તુઓનો વેપાર લખ વાણિજ્યમાં 1 ગણાય (૮) રસ વાણિજ્ય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, સરબત, મધ, મુરબ્બો, મદિરા વગેરે પ્રવાહી પદાર્થોના વેપારને રસ વાણિજ્ય કહે છે. (૯) વિષ વાણિજ્ય ઝેરી, પ્રાણઘાતક વસ્તુ જેવી કે અફીણ, વચ્છનાગ, સોમલ, ધતૂરો ઇત્યાદિ ઝેરી ઔષદિઓ તેમજ ઉપલક્ષણથી તલવાર, ધનુષ્ય, ચક્ર, ભાલા, બરછી, બંદૂક, તોપ, તમંચા, ચપ્પ, છરી, કટારી જ ઇત્યાદિનો વેપાર પણ વિષ વાણિજ્ય કહેવાય છે. ૦ ઊંડો ખાડો ખોદી તેના ઉપર પાતળા વાંસ બિછાવી તેના ઉપર કાગળની હાથણી ઊભી રાખે છે. તેના ભોગને માટે જંગલી હાથી આવે છે અને ખાડામાં પડી-મૃત્યુ પામે છે. તેના હાડકાંના ચૂડા વગેરે બનાવે છે. સાંભળ્યું છે કે ચૂડા માટે પ્રતિવર્ષ ૯૦,000 હાથીઓને મારી નાખવામાં આવે છે. તેના પાપના ભાગીદાર હાથીદાંતના વાપરનારા બને છે. જૈન જેવી દયાળુ જાતિમાં આવી હલકી પ્રથા છે તેનો નાશ કરવો જોઈએ. • મિલોમાં અને જિનમાં ચામડાંનો પુષ્કળ ઉપયોગ થાય છે, વેપારીઓ ચોપડાના પૂઠા પણ ચામડાના રાખે છે. પાકીટ, કમ્મરપટ્ટા, ગાદીઓ, વગેરે ઘણી ચીજોમાં ચામડું વપરાય છે. આથી ચામડું મોંઘુ થયું અને અનાર્ય લોકો દ્રવ્યના લોભે હજારો પશુઓની ઘાત ચામડા માટે કરે છે. તેના પાપનો હિસ્સો ચામડાની વસ્તુઓ વાપરનારને આવે છે. ચામડું અપવિત્ર છે એમ જાણી તેની બનેલી વસ્તુઓ વાપરવી ન જોઈએ. a વૃક્ષોને છેદી કે ટોંચી તેમાંથી રસ કાઢે છે તેની લાખ બનાવે છે. લાખ આદિમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે. 2 પ્રવાહી વસ્તુઓમાં વખતે પંચેન્દ્રિય જીવો પડી મરી જાય છે. તથા મીઠાઈમાં કીડી મકોડા આદિ જીવોની ઉત્પત્તિ અધિક થાય છે, તે જીવો પગ નીચે ચંપાય ને મરી જાય છે, તેમજ વસ્તુ વાપરતાં પણ તેમની ઘાત થઈ જાય છે. શસ્ત્રોથી જેટલી જીવ હિંસા થાય છે. તેના પાપનો હિસ્સો શસ્ત્ર બનાવનારને વેંચનારાને અને વાપરનાર સૌને લાગે છે. | ૩૫૬ શ્રાવક ધર્મ અધિકાર | Page #377 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કેશવાણિજ્ય : મનુષ્ય, પશુ, પક્ષીના વાળ કે પીંછાની બનેલી વસ્તુ , જેવી કે ધાબળાં, સાલ, ઉનનાં વસ્ત્રો, મોજા, ટોપી, તથા ચમરીગાયના વાવના બનેલાં ચામર આદિ વેચે તથા મનુષ્ય, પશુ, પક્ષીને વેંચતા તે પણ કેશ વાણિજ્યમાં ગણાય છે. (૧૧) યંત્ર પિલન કર્મ : તલ વગેરે પિલવાની વાણી, કપાસ લોઢવાનાં ચરખા, શેરડી પીલવાના ચિચોડા, જિન = મિલ, ચક્કી વગેરે વેંચે અથવા તેના ચક્ર પટ્ટા, પુલી, ખીલા આદિ સામાન વેંચે તે યંત્ર પિલન કર્મ જાણવું (૧૨) નિલંછન કર્મ : બળદ, ઘોડા, આદિ પશુઓને ખસી કરે (ગુહ્યાંગનું છેદન કરે) કાન, નાક, શીંગ કે પૂછડાંનું છેદન કરે, મનુષ્યને નાજર n બનાવે છે. આ બધા નિલંછન કર્મ છે. (૧૩) દવાગ્નિ દાપન કર્મ : જંગલ, ખેતર, બાગ, બગીચા આદિમાંથી કચરો ઘાસ વગેરે સાફ કરવા માટે આગ છે લગાડે. (૧૪) સરદ્રહ તલાવ શોષણ કર્મ : તલાવ, દ્રહ (કુંડ), કૂવા, નદી નાળા, વાવ 3 ટોપી, આદિ પર પક્ષીઓનાં પીંછા લગાડવા માટે હિંસક લોકો જીવતા પક્ષીઓની પાંખો ઉખેડી લે છે તે બિચારા તરફડી તરફડીને મરી જાય છે. - A કપાસમાં જીવડા બહું હોય છે તે ચરખાના રોલમાં પિલાયને મરી જાય છે. તેમજ મિલ તો મહાઆરંભનું સ્થાન છે તેમાં તો વખત પર મનુષ્ય જેવા પણ અકસ્માતથી મરી જાય છે. - બિચારા પરાધિન પડેલા અનાથ પશુઓના ગુપ્ત અંગોનું છેદન કરતી વખતે કેટલાક પશુ તો અકાળે મૃત્યુ પામે છે, ખૂબ, ખૂબ અસહ્ય દુઃખો ભોગવે છે. આ કામ ઘણું જ નિર્દય અને નિંદનીય છે. n રજવાડામાં કેટલાક ઠેકાણે દાસી પુત્રને નાનપણથી જ અંગ ભંગ કરી નામદ બનાવે છે અને પછી તે મોટો થાય ત્યારે રાણીઓનાં રક્ષણાર્થે પહેરેગીર તરીકે તેને રાખે છે. આ લોકોને “નાજર' કહેવામાં આવે છે. છે જંગલમાં દવ લગાડવાથી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત ઘણાં જીવો ભસ્મીભૂત બની જાય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩પ૭ | Page #378 -------------------------------------------------------------------------- ________________ આદિ જળાશયના પાણી ઉલેચાવે તથા તળાવ આદિની પાળ ફોડી ખેતર, બગીચા વગેરેને પાણી પાવાં છતાં જે માટે નિકો વહેવડાવે તેમજ જળાશય સાફ કરવાને માટે પાણી ઉલેચાવે તે સરદ્રહ તલાવ પરિશોષણ કર્મ. (૧૫) અસતીજન પોષણ કર્મ : અસતીનું પોષણ કરે અર્થાત છોકરીઓને વેંચાતી લઈને દાસીઓનું ખાન, પાન, વસ્ત્રાભૂષણ આદિથી પોષણ કરીને તેમની પાસે વેશ્યાં જેવાં કર્મ કરાવે અને તેનાથી પ્રાપ્ત થયેલા દ્રવ્યને ગ્રહણ કરે, તથા ઊંદર મારવાને બિલાડી પાળે, બિલાડી મારવાને કૂતરાં પાળે ઇત્યાદિ જીવઘાત કરવાની અભિલાષાથી જીવોનું પોષણ કરે, શિકારી બિલાડી, કૂતરા, શકરા આદિનું પોષણ કરીને તેને વેંચે. પોપટ, મેના, કાબર, કબૂતર, મરવા આદિનું પોષણ કરી બેંચે જ ઇત્યાદિ વેપાર કરે છે. દયા કે રક્ષા નિમિત્તે પોષે તો હરકત નહિ. ઉક્ત પંદર કર્માદાન (કર્મબંધન) ના કાર્ય છે. કેમકે આ વેપારમાં ત્રણ જીવોની ઘણી હિંસા થાય છે. આમાંના કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય શ્રાવકોએ કરવા યોગ્ય નથી. કદાચિત એ વેપારથી આજીવિકા ચાલતી હોય તો તેની મર્યાદા કરવી જોઈએ. કેમકે આનંદજી એ પ00 હળની મર્યાદા રાખી, કડાલજી કુંભાર નિંભાડા પકવીને જ આજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે ૨૦ અતિચાર રહિત સાતમાં વ્રતનું પાલન કરે છે. તેનું મેરુ અસતીઓનો વેપાર એ ઘણું નિર્લજ્જ કર્મ છે, પ્રસંગોપાત તે ગર્ભપાતાદિ મહાદોષનું સ્થાન થઈ પડે છે. કેટલાક “અસઈ જણ પોષણયા પાઠ ફેરવી તેને બદલે અસંજઇ જણ પોષણયા બોલે છે અને કહે છે કે શ્રાવકોએ અસંજઇનું પોષણ ન કરવું જોઈએ. પણ આ પાઠ અને અર્થ શાસ્ત્ર વિરુદ્ધ છે. કેમકે ઉપાસક દશાંગસૂત્રમાં કહ્યું છે કે આનંદાદિ શ્રાવકોને ૪૦,૦૦૦ ગાયો હતી. ભગવતી સૂત્રના તંગીયા નગરીના શ્રાવકોની રિદ્ધિનું વર્ણન કરતા કહ્યું છે કે શ્રાવકોને ત્યાં ગાય, ભેંસ, બકરા આદિ પશુઓ ઘણાં હતા. આ બધા પશુઓ અસંયતિ હોય છે અને શ્રાવકો તેનું પાલન પોષણ કરે છે. કારણ જ પોષણ ન કરે તો પહેલા વ્રતનો પાંચમો અતિચાર “ભત્તપાણ વોટ્ટેએ' લાગે. આવી રીતે જેઓ સૂત્ર પાઠ પલટાવીને ઊલટાં અર્થ કરે છે તેને કર્મનો વજબંધ થાય છે માટે ભ્રમમાં ન પડતાં ઉપર દર્શાવેલો શાસ્ત્રોક્ત અર્થ માનવો જોઈએ અને દયા પાળવા તથા દાન દેવાથી વંચિત રહેવું ન જોઈએ. ઉપરોક્ત ૧૫ કર્માદાનનાં કાર્ય બંને લોકમાં ઘોર દુ:ખ દેનાર છે. એવું જાણી યથાશક્તિ તેનો ત્યાગ કરવો જોઈએ. | [૩૫૮ શ્રાવક ધર્મ અધિકાર Page #379 -------------------------------------------------------------------------- ________________ પર્વત જેટલું પાપ તો રોકાઇ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ રહી જાય છે. તેમજ શારીરિક માનસિક સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતિત કરી ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના અનંત સુખોનો ભોક્તા બને છે. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત દંડ બે પ્રકારના કહ્યા છે (૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ (૧) શરીર, કુટુંબ આદિ આશ્રિતોનું પાલન પોષણ કરવાને છકાય જીવોનો આરંભ કરવો પડે છે તે અર્થ દંડ કહેવાય છે. (૨) વિના કારણ તથા જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તેને અનર્થ દંડ કહેવાય છે. અનર્થ દંડની અપેક્ષાએ અર્થ દંડમાં પાપ ઓછું હોય છે. કેમકે તે કર્યા વિના સંસારનું ગાડું ચલાવવું મુશ્કેલ છે એટલા માટે અર્થ દંડ શ્રાવકે કરવો પડે છે છતાં પણ તેમાં અનુરક્ત બનતો નથી. જે કામમાં આરંભ થાય છે તે કરતા થકા અનુકંપા અને વિવેક રાખે છે અને અવસર આવ્યું ત્યાગવાની અભિલાષા સેવે છે. અને જેમાં પોતાનો કશો સ્વાર્થ ન હોય એવા હિંસાદિ પાપ બનતા સુધી શ્રાવક કરતા નથી. અનર્થ દંડના મુખ્ય ૪ પ્રકાર કહ્યા છે. (૧) અપધ્યાનાચરિત : ખોટા વિચાર કરે. જેવાંકે, (૧) ઇષ્ટકારી (સ્ત્રી, પુત્ર, સ્વજન, મિત્ર, ખાન, પાન, વસ્ત્ર, ભૂષણ આદિ) પદાર્થોનો સંયોગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિના વિયોગે હાય હાય કરવું, માથું કૂટવું તેને આર્તધ્યાન કહે છે. (૨) હિંસાના, જૂઠના, ચોરીના કામમાં તથા ભોગોપભોગના સંરક્ષણના કામમાં આનંદ માનવો, દુશ્મનોની ઘાતનું કે નુકશાનનું ચિંતન કરવું તેને રોદ્ર ધ્યાન કહે છે. શ્રી જૈન તત્વ સાર ૩૫૯ Page #380 -------------------------------------------------------------------------- ________________ આ બંને પ્રકારના ધ્યાન ધ્યાવવાં તે અપધ્યાન આચરિત અનર્થાદંડ છે આ પ્રકારના વિચાર શ્રાવકે કરવા ઉચિત નથી. કદાચિત્ તેવા વિચારો મનમાં આવે તો ચિતરવું કે, રે ચેતન! તું દેવતાઓના સુખ અને નરકના દુઃખ અનંતીવાર ભોગવી આવ્યો છે. તેના અનંતમે ભાગે પણ આ સુખ દુઃખ નથી, વળી પાપારંભના કામોમાં આનંદ માનવાથી ચીકણાં કર્મ બંધાય છે. તે ભોગવતી વખતે ઘણું દુઃખ થાય છે માટે વિના કારણે કર્મ બંધ ન કર. ઇત્યાદિ વિચારથી સમભાવ ધારણ કરવો. એક મુહૂર્તથી અધિક ખોટો વિચાર રહેવા ન દેવો. (૨) પ્રમાદાચરિત : પ્રમાદનું આચરણ કરે પ્રમાદ પાંચ પ્રકારના છે. मद विसय कसाया, निदा विगहा पंचमा भणिया। D B પંઘ પમાયા, ગોવા પહેંતિ સંસારે અર્થ : (૧) મદ-જાતિ આદિ આઠ આઠ પ્રકારના મદ, (૨) વિષયપાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોની લોલુપતા, (૩) કષાય : ક્રોધાદિ ચાર કષાય નો ઉદ્ભવ (૪) નિદ્રા નિદ્રા અને (૫) વિકતા : સ્ત્રી આદિ ૪ પ્રકારની વિકથા, એ પાંચમાંથી એક એક પ્રમાદનું આચરણ કરનાર મહાપુરુષ પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે તો જે પાંચેનું આચરણ કરશે તેની કેવી દુર્ગતિ થશે? માટે શ્રાવકોએ પાંચ પ્રમાદોને ઓછા કરવા સદૈવ ઉદ્યમવંત રહેવું જોઈએ. બીજી રીતે પણ ૮ પ્રમાદ કહ્યાં છે. (૧) અજ્ઞાનતામાં રમણ કરવું, (૨) વાતવાતમાં શંકા કરવી, (૩) પાપોત્પાદક કહાનીઓ, નોવેલ, કોકશાસ્ત્ર (કામ શાસ્ત્ર) આદિ પુસ્તકોનું પઠન, (૪) ધન, કુટુંબાદિ પર અત્યંત લુબ્ધ બનવું. (૫) દુશ્મન પર તથા મલિન વસ્તુ પર દ્વેષ ભાવ ધારણ કરવો, (૬) ધર્માત્માનો આદર સત્કાર ન કરવો, (૭) ધર્મકરણી આદરપૂર્વક ન કરવી, (૮) ખોટા વિચાર ઉચ્ચાર અને ચારથી ૩ યોગોને મલિન કરવા. આ ૮ પ્રમાદ જ સંસાર સમુદ્ર તરવાના અભિલાષીએ સદૈવ ત્યાગવા જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ નથી. અને કર્મબંધ તો સહેજે જ થઈ જાય છે. ૩૬ શ્રાવક ધર્મ અધિકાર Page #381 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો પ્લેનકાર્ડ, ચોપાટ, શતરંજ આદિ રમતોમાં ફોગટનાં ગપોડા મારવામાં કે ખરાબ પુસ્તકો વાંચવામાં એવા તો મશગૂલ થઈ જાય છે કે તેમને સમયનો કે ભૂખ તરસ, ટાઢ, તડકાનો પણ ખ્યાલ રહેતો નથી. આથી તેઓ અનેક વ્યાધિઓના ભોગ બની બેસે છે. તેમાંથી તરેહ તરેહના ઝઘડા ઉત્પન્ન થાય છે. સજ્જનોને પણ શત્રુ માની લે છે. રમતમાં જે હારી જાય છે તે અત્યંત શરમિંદા અને દુર્ગાની બની જાય છે આમ રમતા રમતા તેને જુગારનો શોખ પણ લાગી જાય છે. પછી તે જુગારી સટ્ટાબાજ બની ધન અને આબરૂની ધૂળધાણી કરી વખતે રાજનો પણ કેદી બની જાય છે અથવા અકાળ મૃત્યુ પામે છે. સમયનો આ પ્રમાણે અપવ્યય કરવાને બદલે જો વ્યાખ્યાન શ્રવણ, ધર્મ પુસ્તકનું પઠન, સત્પુરુષોના ગુણાનુવાદ કે સદુપદેશાદિ રૂડા કાર્યમાં સદ્ભય કરે તો તે ધર્માત્મા સત્પુરુષ કહેવાય છે. અનેક મનુષ્યોનો તે પ્રિય કે પૂજનીય બને છે. યશસ્વી અને સુખી થાય છે. આવું જાણી શ્રાવકોએ નિવૃત્તિનો સમય ખરાબ કામમાં ન વિતાવતા ધર્મલાભ લેવો. કેટલાક અજ્ઞ મનુષ્યો નિર્દોષ માર્ગ છોડીને આડે માર્ગે ચાલે છે તથા કાચી માટી, પાણી, લીલોતરી, કીડીયારા આદિને ખુંદતા ચાલે છે વિના કારણ વૃક્ષની ડાળ, પાંદડા, પુષ્પ આદિ તોડી નાખે છે, હાથમાં સોટી હોય તો વૃક્ષને ગાયને કે શ્વાન આદિને મારતા ચાલે છે. સારી જમીન છોડીને માટી મીઠું કે અનાજના ઠગલા પર ગુણો ઉપર કે લીલા ઘાસ ઉપર બેસી જાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, પાણી, છાશ વગેરેના કામ વાસણ ખુલ્લા મૂકી દે છે. ખાંડવું, દળવું, લીપવું, રાંધવું, ધોવું, સીવવું વગેરે કામ તથા ખાણીયો, સાંબેલું, ચૂલો, વસ્ત્ર, વાસણ વગેરે વસ્તુઓને વગર જોયે જ કામમાં લે છે તેથી ઘણી વખત ત્રસજીવની ઘાત થઈ જાય છે. આ બધા કામ પ્રમાદાચરિત જાણવા, આમાં લાભ તો છે જ નહિ, પરંતુ હિંસાદિ પાપોનું આચરણ થતાં વજ કર્મબંધ થવા પામે છે કે જે રોતાં રોતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આવું જાણી શ્રાવકોએ પ્રમાદાચરણ અનર્થદંડ શ્રી જૈન તત્ત્વ સાર ૩૬૧ | Page #382 -------------------------------------------------------------------------- ________________ સેવવો ઉચિત નથી. (૩) હિંસધ્ધયાણું હિંસાકારી શસ્ત્રોનું પ્રદાન, જે શસ્ત્રો વડે જીવની વાત થાય. તેવા શસ્ત્રો સંગ્રહી રાખે અને જરૂર પડતા પાડોશી વગેરેને તેવા શસ્ત્રો છરી, ચાકુ, ત્રિકમ, કોદાળી, પાવડા વગેરે વાપરવા આપે. આમ કરવામાં પોતાનો કશો સ્વાર્થ ન હોવા છતાં વિના કારણે પાપના ભાગીદાર થઈ પોતાના આત્માને દંડે છે, શ્રાવકે આવું કરવું તે ઉચિત નથી, (૪) પાવક—ોવએ? : પાપ કર્મોપદેશ. પાપકર્મોનો ઉપદેશ આપે. જેમને ધર્મશાળા, દેવાલયને માટે મકાન બંધાવવામાં કૂવાદિ જલાશય ખોદાવવામાં તથા તીર્થ સ્નાનાદિ કરવામાં, ધર્મસ્થાનમાં પંખા લગાવવામાં, નગારા, ઝાંઝ આદિ વાજિત્ર બજાવવામાં, પત્ર, પુષ્પ, ફળ, ધાન્ય આદિ દેવને ચડાવવામાં માંકડ, મચ્છર, સાપ, વીંછી આદિ ક્ષુદ્ર જાનવરને મારવામાં, ભેંસ બકરા, પાડા, કુકડા આદિનો રૂદ્રાણિ ભૈરવ આદિને ભોગ ચડાવવામાં, ઋતુદાન દેવામાં, લગ્નાદિ કરાવવામાં ઇત્યાદિ હિંસક કાર્યોમાં ધર્મ થાય છે એવો ઉપદેશ કરે તથા લડાઈ ઝઘડાનો, બીજાને હેરાન કરવા, ખોટા મુકદમાં કરવાનો, ભોગના ૮૪ આસન વગેરે કામશાસ્ત્રનો, જ્યોતિષ નિમિત્તનો, યંત્ર, મંત્ર, તંત્રનો ત્રસ જીવોની હિંસા થાય એવા ઔષધોપચારનો શાસ્ત્રોનો ઉપદેશ કરે. તેને સાંભળીને મનુષ્ય જે જે પાપકર્મનું આચરણ કરશે તે તે હિંસાનો ભાગીદાર તે ઉપદેશક બનશે તથા મિથ્યાધર્મની વૃદ્ધિ થવાથી સંસારમાં ડૂબશે. તે બધા પાપ તે ઉપદેશકને લાગે છે અને તેના હાથમાં કશું આવતું નથી આવાં અનર્થ દંડથી પોતાના આત્માને દંડિત કરવો તે શ્રાવકને ઉચિત નથી, એટલા માટે આ અનર્થદંડનો બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરી પ્રથમ વ્રત પ્રમાણે આ વ્રત પણ શ્રાવક અંગીકાર કરે છે. ૩૬૨ શ્રાવક ધર્મ અધિકાર Page #383 -------------------------------------------------------------------------- ________________ આઠમા વ્રતનાં ૫ અતિચાર (૧) કંદપ્પે : કંદર્પ - કામોત્પાદક કથા કરે. જેમકે સ્ત્રીઓ સમક્ષ પુરુષના અને પુરુષ સમક્ષ સ્ત્રીના હાવભાવ, વિલાસ, ખાન, પાન, શૃંગાર, ભોગોપભોગ, ગમનાગમન, હાંસી, મશ્કરી, ગુપ્ત અંગોપાંગનું વર્ણન ઇત્યાદિ વિકારોત્પાદક કથાઓ કરવાથી, કહેનાર અને સાંભળનાર સર્વને વિકાર ઉત્પન્ન થાય. અનેક પ્રકારની માઠી કલ્પનાઓ જન્મ પામે, કુકર્મ કરવા પ્રેરાય ઇત્યાદિ અનર્થ થવાથી અતિચાર લાગે છે. (૨) કુક્કુઇએ : કૌકુચ્ય અર્થાત્ કુચેષ્ટા, જેમકે ભ્રકુટી ચડાવવી, આંખના ઇશારા, હોઠ વગાડવા, નાક મરોડવું, મુખ મલકાવવું, હાથ પગની આંગળી વગાડવી, હાથ પગ નચાવવા, દીન વચન અથવા બિભત્સ શબ્દોચ્ચાર કરી વિકારોદ્ભવ થાય તેવી અંગચેષ્ટા કરી તેવીજ રીતે હોળીના તહેવારમાં નગ્ન પૂતળું બેસાડવું, નગ્ન રૂપ ધારણ કરી બિભસ્ત નૃત્ય ગાનાદિ કરવા, કામ વિકારની વૃદ્ધિ થાય એવા નૃત્ય કરવા વગેરે પ્રવૃત્તિથી અતિચાર લાગે છે. (૩) મોહરિએ : મૌખર્ય, લુચ્ચાઈ આદિથી મુખનું નિરર્થક વાચાળપણું બહુ બોલવાપણું અથવા વે૨ીની જેમ વચન બોલે જે વચન બોલવાથી પોતાના તથા ૫૨ના આત્મગુણોનું દ્રવ્યનું કે મનુષ્યનું નુકશાન થાય, અસંબદ્ધ વચન બોલે, વચનની ચપળતા કરે, ગાળો દે, તુચ્છ વચનો બોલે, ઇત્યાદિ ખરાબ વચનોચ્ચાર કરે તો અતિચાર લાગે, આવા વચનો બોલવાથી જગતમાં નિંદા થાય, ઝઘડાં થાય, મારામારી વગેરે અનેક આપત્તિ ઉત્પન્ન થાય છે. આવા કૃત્ય અજ્ઞાની માણસો જ કરે છે અજ્ઞાનીની દેખાદેખીથી શ્રાવક આવું કૃત્ય કરે જ નહિ છતાં કરે તો તેને અતિચાર લાગે છે. (૪) સંજીત્તાહિગરણે : સંયુક્તાધિકરણ - અર્થાત શસ્ત્રોનો સંબંધ મેળવે. જેમ કે ખાણિયો હોય તો સાંબેલું અને સાંબેલું હોય તો તે ખાણિયો નવો બનાવે. ઘંટીનું એક પડ હોય તો બીજુ પડ બનાવે, ચપ્પુ, છરી, તલવાર, વગેરેને હાથા કે મુઠ બનાવે. ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય તો તિક્ષ્ણ બનાવે, કુહાડી, ભાલા, શ્રી જૈન તત્ત્વ સાર |૩૬૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ બરછી વગેરેને હાથા કે ભલકા લગાવે. આમ અપૂર્ણ ઉપકરણને પૂર્ણ કરવાથી તે શસ્ત્ર આરંભની વૃદ્ધિ કરનારું બને છે. બીજા માગે તો તેને પણ દેવું પડે છે તેથી અતિચાર લાગે છે. જો તે અપૂર્ણ હોય તો સહેજે બચી જવાય છે. આવું જાણી અપૂર્ણ શસ્ત્રને વિના પ્રયોજન પૂર્ણ ન કરવું તથા આવશ્યક્તાથી અધિક શસ્ત્રોનો સંગ્રહ પણ ન કરવો. ઘરમાં જે શસ્ત્રો હોય તેને પણ એવી રીતે ગુપ્ત રાખવા કે તે બીજાના હાથમાં જવા ન પામે વળી કેટલાક માનના ભૂખ્યા નાપટેલ કે મહાજનના મોવડી બની બેસે છે. અને લગ્ન કારજ આરંભના કામમાં આગેવાન થઈને તાવડા બેસાડવાની ખાંડ-સાકર વગેરેની ચાસણી કરવાની, શાક વગેરેની આજ્ઞા આપે છે. તથા પાપારંભના કાર્યને ઉત્તેજના આપે છે. એવા કામ પોતે કરે છે અને બીજા પાસે કરાવે છે. દિવાળી, દશેરા, હોળી આદિ પર્વને માટે લીંપણ, ગૂંપણ, રંગવું, ધોવું, રાંધવું, તળવું મકાન ધોવડાવવા આદિ આરંભના કામોનો બધાની પહેલા પ્રારંભ કરી દે છે તે જોઈ બીજાઓ પણ આરંભ કરવા માંડે છે આથી તેવા કામની પાપની ક્રિયાનો અધિકાર તે પ્રારંભ કરનાર બને છે. આ પણ અનર્થ દંડ છે. આત્મા તેથી વિના કારણ દંડાય છે. માટે શ્રાવકે તેમ કરવું નહિ. (૫) ઉપભોગ પરિભોગ અર7: ઉપભોગ પરિભોગમાં અતિ આસક્ત બને જેમકે નાટક, ચેટક, ખેલ, તમાસા, સ્ત્રી પુરુષાદિના રૂપનું નિરીક્ષણ કરવામાં, રાગ રાગીણી, વાજિંત્રો સાંભળવામાં, અત્તર, પુષ્પાદિની સુગંધમાં મનોજ્ઞ રસવતીના ઉપભોગમાં, સ્ત્રી આદિ સંબંધમાં ઇત્યાદિ પ્રવૃત્તિમાં અતિઆસક્ત બને. વાહ! કેવી મજા પડે છે! ઇત્યાદિ શબ્દોચ્ચાર કરે આ પ્રમાણે ભોગપભોગમાં મશગૂલ બનવાથી જીવ તીવ્ર રસે ચીકણા અને દીર્ઘ સ્થિતિના કઠણ દુર્ભેદ્ય કર્મો બાંધે છે. આવું જાણી શ્રાવકે અપ્રાપ્ત ભોગોની ઇચ્છા માત્ર કરતા નથી અને પ્રાપ્ત ભોગોમાં બહુ લુબ્ધ બનતા નથી. લાલા રણજીતસિંહજીએ બૃહદાલોયણામાં કહ્યું છે કે, કદી શ્રાવક ધર્મ અધિકાર Page #385 -------------------------------------------------------------------------- ________________ समझा सके पापसे, जन समझा हर्षन्त वे लुक्खे वे चीकने, इसविध कर्म बंधन्त । समझ सार संसारमें, समझ टाले दोष समझ समझ कर जीवडे गये अनंते मोक्ष । અર્થ : સમજૂ માણસ તો પાપ કર્મનું આચરણ કરતો જ નથી. કદાચિત્ કારણવસાત્ કરવું પડે તો તે મનમાં શંકાય છે, પાપથી ડરીને કામ કરે છે, તેથી તેની રૂક્ષ વૃત્તિ રહે છે. આને લીધે જેમ રેતીની મુઠ્ઠી ભીંત ઉપર ફેંકવાથી ત્યાં ચોંટતી નથી પણ તરત નીચે પડી જાય છે. તેવી જ રીતે તેના કર્મ પણ તપ, જપ અને પશ્ચાત્તાપાદિ કરવાથી છૂટી જાય છે. સંસારમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યાને સાર એજ છે કે, રામજણ (જ્ઞાન) પ્રાપ્ત કરી જ્ઞાતી બનાવું. જ્ઞાની હશે તે પાપ પુણ્યના ફળને યથાતથ્ય સમજશે. પુણ્યના ફળ સુખદાતા અને પાપના દુઃખદાતા છે. એવું જ્ઞાન જેનામાં હશે તે પુણ્યની વૃદ્ધિ કરશે અને પાપને ઘટાડશે. આમ અનુક્રમે પાપ ઓછા કરતાં કરતાં કોઈ વખતે તે સર્વ પાપ રહિત બની જાય અને પુણ્યથી સ્વભાવતઃ નિવૃત્તિ પામીને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. હવે જે અજ્ઞાની મનુષ્ય છે તે પાપાચરણ કરીને આનંદ પામશે. આથી જેમ ભીનો ચીકણો કાદવ ભીંત પર ફેંકવાથી તે ત્યાં ચોંટી જાય છે અને મુશ્કેલીએ ત્યાંથી છૂટો પડે છે, તેવી જ રીતે તેના કર્મ પણ નક, તિર્યંચાદિ દુર્ગતિનાં મહાદુ:ખ દેનારા રોતા રોતા ભોગવ્યા છતાં જલ્દી છૂટકારો ન થઈ શકે તેવા ચિકણા બંધાય છે. રૂક્ષતાથી ભોગોપભોગ ભોગવો ચાહે લુબ્ધતાથી ભોગવો. જેમકે સાકર રૂક્ષ ભાવે ખાનારને પણ મીઠી લાગે છે અને લોલુપતાથી ખાતા પણ તે મીઠી લાગશે, તો પછી લુબ્ધ બનીને ચીકણા કર્મો શા માટે બાંધવા? અલ્પ સુખને માટે મહાદુ:ખ ઉપાર્જન કરી લેવું તે સુજ્ઞ મનુષ્યોને ઉચિત નથી. આઠમાં વ્રતનું આ સંક્ષિપ્ત સ્વરૂપ સમજી લઈને જેટલા અનર્થ દંડના કામ છે તેનાથી સુજ્ઞ શ્રાવકોએ પોતાના આત્માને બચાવવો કે જેથી અનેક પ્રકારના પાપોતી અને ચીકણા કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી શ્રી જૈન તત્ત્વ સાર ૩૬૫| Page #386 -------------------------------------------------------------------------- ________________ થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકે. ઉપરોક્ત ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત એ ૮ વ્રત જાવજ્જીવ ધારણ કરી શકાય છે. ૪ શિક્ષાવ્રત (૧) જેવી રીતે રત્નાદિ મૂલ્યવાન પદાર્થ કોઈને સોંપીને આપણે એવી શિખામણ આપીએ છીએ કે આને રૂડી રીતે સાચવજો ગુમાવશો નહીં. તેવી જ રીતે ઉક્ત ૮ વ્રતાચરણ રૂપ રત્નની પ્રાપ્તિ કરનાર જીવોને નીચે જણાવેલા ૪ વ્રતોમાં પ્રવૃત્તિ કરવાથી ભૂતકાળમાં લાગેલા પાપોની સમજ અને ભવિષ્યમાં નિર્દોષ રહેવાની સાવધાની રૂપ શિક્ષા (શિક્ષણ) પ્રાપ્ત થાય છે. આથી તે શિક્ષાવ્રત કહેવાય છે. (૨) જેમ પાઠક શિક્ષકની ઉપાસના કરી વિદ્યાપાત્ર બની સંસારની સુખી થાય છે તેવી જ રીતે નિમ્નોક્ત ચારે શિક્ષાવ્રતો અંગીકાર કરનાર જીવો ૮ વ્રતોનું વારંવાર સ્મરણ ચિંતન આદિ કરી તેનો સુખથી નિર્વાહ થઈ શકે તે પ્રકારનું આત્મ બળ પ્રાપ્ત કરે તે છે તે કારણે પણ તે શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત આત્મભાવમાં દાખલ થવાનો અભ્યાસ કરાવે છે. અનુભવ જ્ઞાન સ્વાનુભૂતિ શીખવે છે. નવમું સામાયિક વ્રત જીવાજીવ સર્વ પદાર્થો પર તથા શત્રુ મિત્ર પર જ્યારે સમભાવ થવા રૂપ લાભની પ્રાપ્તિ થાય ત્યારે તે નિશ્ચય સામાયિક છે કહેવાય. સામાયિક કરતી વખતે સંસારના સર્વે કાર્યોથી નિવૃત્તિભાવ ધારણ કરી પૃથ્વી, પાણી, અગ્નિ, ફળ, પુષ્પ, ધાન્યાદિ, સ્થાનકાદિમાં સાંસારિક સ્વરૂપના દર્શક પાઘડી, ∞ સમ = સમભાવ, આય = લાભ, ઇક - વાળું - જેનાથી સમભાવનો લાભ થાય તે સામાયિક અથવા જેમાં આત્માનો શાંત રસ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનો લાભ થાય તે સામાયિક. |૩૬૬| શ્રાવક ધર્મ અધિકાર Page #387 -------------------------------------------------------------------------- ________________ અંગરખું, દાગીના 5 વગેરે તેટલા માટે તેનું પ્રતિલેખન કરી નિર્જીવ પ્રાસુક ભૂમિકાને ગુચ્છા કે પોંજણીથી પોંજી પ્રમાજી એક આસન પાથરણું) ઊન, સૂતર, કે શણનું બિછાવે, તેમજ ૮ પડવાળી મુહપત્તી 3 પડીલેહીને (બારીકાઈ થી નજરે જોઈને) મુખ પર બાંધે. વિધિ સહિત સામાયિક બે ઘડીથી બાંધે. નવમાં વ્રતના પાંચ અતિચાર (૧) “મણ દુપ્પણિહાણે” : મનમાં ખરાબ વિચાર કરે તો અતિચાર લાગે, જંગલી ઘોડાની જેમ મન સન્માર્ગ છોડી ઉન્માર્ગે દોડી જાય છે. એટલા માટે જ્ઞાનરૂપ લગામ મનરૂપ ઘોડાને કાબૂમાં રાખી સન્માર્ગે પ્રવર્તાવવો. તે સામાયિકધારી શ્રાવકનું કર્તવ્ય છે. મનનાં ૧૦ દોષ (૧) અવિવેક દોષ : વિવેક વિના સામાયિક કરે તે, (૨) યશોવાંછા દોષ યશ કીર્તિ અર્થે કરે તે, (૩) લાભવાંછા દોષ : ધનાદિ લોભની ઇચ્છાથી કરે તે, (૪) ગર્વદોષ: મારા જેવું શુદ્ધ સામાયિક કોણ કરી શકે? તે, (૫) ભય દોષ : કોઈ વ્યક્તિ કે નિંદાના ભયથી દોષ કરે તે, (૬) નિદાન દોષ : સામાયિક કરીને તેનું ફળ ધન, સ્ત્રી આદિ ઇચ્છે તે, (૭) સંશય દોષ : સામાયિકનું ફળ હશે કે નહિ એવો સંદેહ આણે તે, (૮) કષાય દોષ : સામાયિકમાં ક્રોધ, માન, માયા, લોભ કરે તે, (૯) અવિનય દોષ : બહુમાનથી ભક્તિપૂર્વક સામાયિક ન કરે તે. આ ૧૦ પ્રકારના દોષ ટાળીને સામાયિક કરવું. = ઉપાસક દશાંગ સૂત્રમાં કુંડકોલિક શ્રાવકે સામાયિક કર્યું હતું ત્યારે નામાંકિત મુદ્રિકા (વીટી) દૂર રાખી હતી. આથી એ સમજાય છે કે સામાયિકમાં અંગ ઉપર કોઈ પ્રકારનો દાગીનો રાખવો ન જોઈએ. एगवीसंगुलायाय, सोलसंगुल विच्छिणो। चउककार संजुयाय, मुहपत्ति एरिसा होई ॥ અર્થ : એકવીસ અંગૂલ લાંબા અને સોળ અંગૂલ પહોળા વસ્ત્ર ખંડના આઠ પડ કરીને તેના મધ્યમાં દોરો બાંધીને મુખ પર બાંધે તેને મુહપત્તી કહેવાય છે. શ્રી જૈન તત્ત્વ સાર Page #388 -------------------------------------------------------------------------- ________________ (૨) વય દુપ્પણિહાણે : વચન માઠું પ્રવર્તાવે, ખરાબ વચન બોલે, ઘણું બોલવાથી સમજમાં સાવદ્ય વચન બોલાય જાય છે. માટે સામાયિકમાં વિના પ્રયોજન બોલવું નહિ અને પ્રયોજન હોય તો નીચેના ૧૦ દોષ ટાળીને બોલવું. (૧) કુવચન દોષ : સામાયિકમાં કુવચન બોલે, (૨) સહસ્સાકાર દોષ : વિચાર્યા વગર બોલે, (૩) સ્નેહ દોષ : સામાયિકમાં રાગ ઉત્પન્ન કરનારા સંસાર સંબંધી ગાયન ગાય, (૪) સંક્ષેપ દોષ : સામાયિકના પાઠ અને વાક્યો ટૂંકી રીતે બોલે, (૫) કલહ દોષ : કલહકારી વચન બોલે, (૬) વિકથા દોષ : સ્ત્રીકથા વગેરે ૪ વિકથા કરે, (૭) હાસ્ય દોષ : કોઈની હાસ્ય મશ્કરી કરે, (૮) અશુદ્ધિ દોષ ઃ સૂત્ર પાઠ ન્યુનાધિક કે અશુદ્ધ બોલે, (૯) નિરપેક્ષ દોષ : સામાયિકમાં ઉપયોગ વિના બોલે, (૧૦) મુમ્મણ દોષ ઃ સ્પષ્ટ ઉચ્ચાર ન કરતા ગુણ ગુણ કરતા વિના અવાજ થી બોલે. : (૩) કાય દુપ્પણિહાણે શરીરની અધિક ચપળતા કરવાથી દોષ લાગે છે. માટે સામાયિકમાં પ્રયોજન વિના હલન ચલન કરવું નહિ અને કાયાના ૧૨ દોષ વર્જીને સામાયિક કરવું. (૧) કુઆસન દોષ : સામાયિકમાં અયોગ્ય આસનથી બેસે, (૨) ચલાસન દોષ : સામાયિકમાં સ્થિર આસન ન રાખે, આસન બદલે ચપળતા કરે, (૩) ચલદૃષ્ટિ દોષ : સામાયિકમાં સ્થિર દૃષ્ટિ ન રાખતાં જ્યાં ત્યાં નજર ફેરવે, (૪) સાવદ્ય ક્રિયા દોષ : સામાયિકમાં કોઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે, (૫) આલંબન દોષ : સામાયિકમાં ભીંતાદિકનું ઓઠીંગણ લે, (૬) આકુંચન પ્રસારણ દોષ : સામાયિકમાં વિના પ્રયોજને હાથ પગ લાંબા ટૂંકા કરે, (૭) આલસ્ય દોષ : સામાયિકમાં અંગ મરોડે, બગાસા ખાય, (૮) મોટન દોષ : હાથ પગના ટચાકા ફોડે, (૯) મલ દોષ : સામાયિકમાં મેલ ઉતારે, (૧૦) વિમાસણ દોષ : લમણે કે ગાલે હાથ રાખી શોકાસને બેસે, પૂંજ્યા વિના ખણે, પૂંજ્યા વિના હાલે ચાલે, (૧૧) નિદ્રા દોષ : સામાયિકમાં નિદ્રા લે, (૧૨) વસ્ત્ર સંકોચન દોષ : સામાયિકમાં ટાઢ પ્રમુખની બીકથી વસ્ત્ર સંકોચે તે. ઉપર કહેલા કાયાના ૧૨ દોષ છોડીને સામાયિક કરવું આમ ૩ર દોષ રહિત સામાયિક વ્રતનું પાલન કરવાથી શુદ્ધ સામાયિક થાય છે. |૩૬૮| શ્રાવક ધર્મ અધિકાર Page #389 -------------------------------------------------------------------------- ________________ (૪) સમાઈયસ્સ સઇ અકરણયાએ : નિદ્રા, મૂચ્છ, ચિત્તભ્રમ આદિ કારણથી સામાયિકના કાળમાં સંશય ઉત્પન્ન થાય કે સમય પૂરો થયો કે નહિ? તો જ્યા સુધી એ સંશયનું નિરાકરણ ન થાય, સમય પુરો થયાનો નિશ્ચય ન થાય અને સામાયિક પાળે તો અતિચાર લાગે. જેવું જોઈએ તેવું બરાબર વ્રત ન થયું હોય તો અતિચાર. (૫) સામાઈયસ્સ અણવઠ્ઠિયસ્સ કરણયાએ : સામાયિક અવસ્થિતપણે કર્યું હોય, નિંદા, વિકથા આદિ પ્રપંચમાં પડીને સામાયિકનો કાળ વ્યર્થ ગુમાવે. ઉપરોક્ત ૫ અતિચાર રહિત શુદ્ધ સામાયિક સમાચરવાથી નવમા વ્રતનું આરાધન થાય છે. પ્રશ્ન : આ કાળમાં આવું શુદ્ધ સામાયિક થવું મુશ્કેલ છે તેથી અશુદ્ધ સામાયિક કરવા કરતા ન જ કરીએ તો શું? સમાધાન આ કથન તો એવું થયું કે ખાવો તો પકવાન જ ખાવો, નહિતર ભૂખે મરવું, પહેરું તો રત્ન કંબલ જ પહેરું નહિ તો નગ્ન ફરવું, આવા વિચાર વાળા વણમોતે મરશે. પરંતુ પકવાન ખાવાની ઇચ્છા મનમાં હોવા છતાં જ્યાં સુધી પકવાન ન મળે ત્યાં સુધી રોટલા રોટલીથી કામ ચલાવશે અને પકવાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેશે તો વખત આવ્યે પકવાન પણ પ્રાપ્ત કરી શકશે. આવી જ રીતે ઉતરતા કાળને કારણે સંઘયણની હીનતાને લીધે તથા પ્રમાદ આદિના કારણેથી કદાચિત્ શુદ્ધ સામાયિક ન બની શકે તો જેવું બને તેવું કરે, દોષ લાગી જાય તેનો પશ્ચાત્તાપ કરે અને શુદ્ધ કરવાનો ઉદ્યમ જારી રાખે તો કોઈક વખતે શુદ્ધ સામાયિક પણ કરી શકશે. જેટલી સાકર નાખશો તેટલી મીઠાશ જરૂર આવશે. યાદ રાખવું કે, કોઈ પણ કામ એકદમ સુધરી જવું મુશ્કેલ છે. વિદ્યા પ્રાપ્ત કરવી તે દુષ્કર છે એમ જાણી કોઈ ભણવું જ છોડી દે તો તે મૂર્ખ ગણાય. અથવા પ્રથમ છાપેલા અક્ષર જેવા સુંદર અક્ષર ન થવાથી કોઈ ભણવું જ છોડી દે તો તે મૂઢ જ ગણાય. પછી તેને સુધારવાની આશા આકાશકુસુમવત્ છે. પઢતા પંડિત નીપજે, લખતાં લહીયો થાય' એ ન્યાયે હંમેશા સામાયિક કરતા કરતા કોઈ વખતે શુદ્ધ સામાયિક પણ બની જશે. એક સમયે માત્ર પણ સમભાવ આવી જાય તો તે નિશ્ચય સામાયિક થઈ જાય છે. તો શું એક મૂહુર્ત , , , શ્રી જૈન તત્વ સાર સાર ૩૬૯ | Page #390 -------------------------------------------------------------------------- ________________ જેટલા કાળમાં એક સમય પણ શુદ્ધ પરિણામ નહિ આવે? શુદ્ધ સામાયિક કરવાના ઉદ્યમીને એક સમય તો શું પણ વિશેષ કાળ સુધી પરિણામ શુદ્ધ રહી શકે છે. આવો વિશ્વાસ રાખીને બને તેટલા સામાયિક અવશ્ય કરવા જોઈએ. સામાયિક વ્રત એ સંયમ ધર્મની વાનગી છે. સંયમ જાવજીવનો હોવાથી સંયમી સાધુજી શાસ્ત્ર વિધિ પ્રમાણે ખાન, પાન, શયનાદિ કરી શકે છે અને ગૃહસ્થનું સામાયિક સ્વલ્પ કાળનું હોવાથી તેઓ ખાન, પાન, શયન આદિ કરી શકતા નથી. સામાયિકનું ફળ दिवस दिवस लक्खं, देई सुवणस्स खंडियं एगो। इयरो पुण्ण सामाइयं, न पहुप्पहो तस्स कोई ॥ (સંબોધ સિત્તરી) અર્થઃ નિત્ય પ્રતિ લાખ ખાંડી સોનાનું લાખ વર્ષ પર્યત કોઈ દાન દે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતનાં ફળની બરાબરી કરી શકે નહિ. કારણ કે તે દાન તો પુણ્ય વૃદ્ધિનું કારણ છે તેથી ભવિષ્યમાં સુખ સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ સામાયિક તો ભવ ભ્રમણથી છોડાવી મોક્ષને અનંત સુખને આપનારું છે. કહ્યું છે કે – લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન તોય સામાયિક તુલ્યના, ભાખે શ્રી ભગવાન” गाथा : सामाइयं कुणतो समभावं, सावओ धडीय दुग्गं । आउ सुरस्स बंधइ, इति अगिताई पलियाइं ॥१॥ वाणवई तोडिओ, लक्ख गुणसट्ठी सहस्स पणवीसं। नवसीए पणवीसाए, सत्तिय अडभाग पलियस्स ॥२॥ (પુણ્ય પ્રમાણ) અર્થ : જે શ્રાવક સમભાવથી બે ઘડી (૪૮ મીનીટ) નું એક સામાયિક યથા વિધિ કરશે તે ૯૨, ૧૯, ૨૫, ૯૨૫ (બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસો પચ્ચીસ અને એક પલ્યોપમના ૮ ભાગ કરીએ તેમના ૩ ભાગ) દેવગતિનું આયુષ્ય બાંધશે. ૭૦[ શ્રાવક ધર્મ અધિકાર Page #391 -------------------------------------------------------------------------- ________________ પારણામાં કુશાગ્ર ઉપર રહે તેટલું અન્ન અને અંજલિમાં રહે તેટલું પાણી ગ્રહણ કરી માસ મા ખમણનાં તપ, ક્રોડ વર્ષ સુધીની કરનાર અજ્ઞાની તપસ્વીના તપનું ફળ સમકિતી શ્રાવકના એક સામાયિકના ફળના સોળમાં ભાગની પણ બરોબરી કરી શકતું નથી. આવા મહાન લાભને આપનાર સામાયિક વ્રત છે. એટલા માટે જો વધારે ન બની શકે તો સવાર, બપોર, સાંજ મળી ૩ સામાયિક જરૂર કરવા જોઈએ. કદાચ ત્રણ વાર ન બની શકે તો સવાર સાંજ મળી બે સામાયિક જરૂર કરવા જોઈએ. “આઠ પ્રહર કાજકી તો દો ઘડી જિનરાજ કી' આઠે પહોર ઘર ધંધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે બે ઘડી આત્માના ઉત્થાન કાજે જરૂર બચાવવી જોઈએ. સામાયિક વ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરવાથી ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે. રાગ દ્વેષ રૂપી દુર્જય શત્રુનો નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નોનો લાભ થાય છે. જન્મ, જરા, મૃત્યરૂપ જાલિમ દુઃખોનો અંત આવે છે અને ભવિષ્યમાં સ્વર્ગના અને ક્રમશઃ મોક્ષનાં અનંત સુખો પ્રાપ્ત થાય છે. દિશમું દેશાવકાસિક વ્રતો પૂર્વોક્ત છઠ્ઠા વ્રતમાં દિશાનું અને સાતમાં વ્રતમાં ભોગોપભોગનું પરિમાણ જાવજીવને માટે ક્યું છે, પરંતુ એટલા બધા ક્ષેત્રમાં જવાનું ભોગપભોગ ભોગવવાનું નિરંતર કામ પડતું નથી અને અવ્રતની ક્રિયા તો ચાલુ જ રહે છે માટે આત્માર્થી સજ્ઞ શ્રાવકે પોતાના આત્માને પાપથી બચાવવા માટે હંમેશા પ્રાતઃકાળના એક પહોરના એક અહો રાત્રિના અથવા પખવાડીયું કે માસના એમ જેટલા કાળની મર્યાદા કરવી ઘટે તેટલા કાળમાં જેટલા ક્ષેત્રની બહાર જઈ હિંસા, જૂઠ, ચોરી મૈથુન અને પરિગ્રહ એ ૫ આશ્રવ સેવવાના પચ્ચખાણ સામાયિકની જેમ બે કરણ ત્રણ જોગે કરી લેવા. તેમજ મર્યાદાની અંદર રહીને પણ સાતમાં વ્રતમાં ભોગોપભોગનાં ૨૬ બોલની જે મર્યાદા કરી હોય તેમાંથી જેટલી આવશ્યક્તા હોય તે ઉપરાંત ભોગપભોગના પચ્ચખાણ એક કરણ ત્રણ જોગે કરવા. તેમાં આગાર-જો રાજાની આજ્ઞાની મર્યાદા ઉપરાંત જવું પડે, દેવતા કે વિદ્યાધર અપહરણ કરી મર્યાદા બહાર લઈ જાય ઉન્માદાદિ રોગથી વિવશ થઈ મર્યાદા બહાર ચાલ્યું જવાય અને સાધુજીના દર્શનાર્થે જવું પડે કે મરતા જીવને બચાવવા આદિ શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૧ | Page #392 -------------------------------------------------------------------------- ________________ મોટા ઉપકારના કામ માટે જવું પડે તો વ્રત ભંગ થાય નહિ. મર્યાદા બહાર ગયા બાદ બને ત્યાં સુધી હિંસાદિ ૫ આશ્રવ સેવવા નહિ. ૧૭ નિયમ | ૧૦માં વ્રતનું સહેલાઇથી સમાચરણ કરવા માટે નીચેના ૧૭ નિયમો બતાવેલા છે. (૧) સચિત્ત - સજીવ વસ્તુ જેવી કે નિમક આદિ, કાચી માટી, નળ, કૂવા, વાવ, તળાવ આદિના પાણી, ચૂલા, સંગજી, બીડી, હુક્કા, દીપક આદિ અગ્નિ, પંખા, ઝુલા, વાજિંત્રો આદિ વાયુ, ફળ, ફૂલ આદિ કાચી વનસ્પતિ, કાચું ધાન્ય એવા આદિ સજીવ વસ્તુ, (૨) દ્રવ્ય : ખાવા, પીવાના કે સુંઘવાના પદાર્થો, (૩) વિગય - ઘી, દૂધ, મીઠાઈ તથા તળેલી વસ્તુ આ વિગતમાંથી એકાદ તો અવશ્ય છોડવી જોઈએ, (૪) પન્ની : પગરખાં, મોજા, ચાખડી આદિ પગમાં પહેરવાની વસ્તુ, (૫) તંબોલ : સોપારી, લવીંગ, એલચી, ચુરણ વગેરે, (૬) કુસુમ : તમાકુ, અત્તર, પુષ્પાદિ સુંઘવાની વસ્તુ (૭) વલ્ય : પહેરવા, ઓઢવાના વસ્ત્રો, (૮) સયણ : પલંગ, ગાદી, શેતરંજી આદિ બિછાના, (૯) વાહન ઘોડા, બળદ, ગાડી, ટાંગા, રેલ, મોટર, સાયકલ, જહાજ, વિમાન આદિ સવારી, (૧૦) વિલવણ તેલ, પીઠી, કેસર, ચંદન ઇત્યાદિ, (૧૧) અખંભ સ્ત્રી પુરુષથી કુશીલ સેવવાની (૧૨) દિશા - પૂર્વાદિ છ દિશામાં ગમનાગમન કરવાનું (૧૩) નાવણ ધોવણ : નાનાંમોટા સ્નાનનાં તથા વસ્ત્રાદિ ધોવાના, (૧૪) ભત્તેસુ : ખાવા પીવાની બધી વસ્તુના સામાન્ય વજનનું પરિમાણ, (૧૫) અસિ : પંચેન્દ્રિયની ઘાત થાય તેવા તલવાર આદિ શસ્ત્રોનો ત્યાગ અને ચાકુ, છરી વગેરેની મર્યાદા (૧૬) મસિ : ખડિયો, કાગળ, કલમ, ચોપડા તથા ઝવેરાત, કપડાં, કરિયાણા, વ્યાજ આદિ વેપાર, (૧૭) કૃષિ : ખેતર, બગીચા, વાડી વગેરે. આ ૧૭ પ્રકારનાં નિયમો કેટલાકમાં સંખ્યાનું અને કેટલાકમાં વજનનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણથી અધિક વસ્તુ ભોગવવાનાં પચ્ચખાણ એક કરણ અને ત્રણ યોગથી કરે, મન, વચન, કાયાથી સ્વયં ભોગવે નહિ. કુટુંબાદિનું પાલન પોષણ કરવાને જે જે ભોજનાદિનો આરંભ કરવો પડે. વસ્ત્રાદિ દેવા પડે તેનો આગાર છે. સવારે ધારેલા નિયમો સંધ્યા સમયે યાદ કરી લે. ભૂલથી કોઈ વસ્તુ અધિક ભોગવાઈ ગઈ હોય તે મિથ્યા દુષ્કૃત્ય કરે. ઉક્ત ૧૭ નિયમોનું વર્ણન સાતમાં વ્રતમાં થઈ ગયું છે. ૩૭૨ શ્રાવક ધર્મ અધિકાર Page #393 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું પરિપૂર્ણ પોષધવ્રત જ્ઞાનાદિ ત્રિરત્ન રૂપ ધર્મનું પોષક અને નિજગુણોમાં રમણ કરાવી આત્યંતર સંયમથી આત્માને પોષનાર તેમજ છકાય જીવના રક્ષણ દ્વારા બાહ્યસંયમથી આત્માનું પોષણ કરે તે પૌષધદ્રત. તેને ધારણ કરવાની વિધિ, જે દિવસે પૌષધ કરવાનો હોય તેના આગલા દિવસે અને મત્ત ૨ બોય ' અર્થાત્ એક વખત ઉપરાંત ભોજન કરે નહિ, અહોરાત્રિ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે. બીજે દિવસે પ્રાતઃકાળમાં પૌષધશાળા, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં અથવા ઘરના એકાંત સ્થાનમાં જ્યાં ગૃહકાર્ય દૃષ્ટિગોચર ન થતું હોય, જ્યાં ધાન્ય, કાચું પાણી, વનસ્પતિ તથા કીડી વગેરેના દર ન હોય, તથા જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક રહેતા ન હોય એવા પ્રકાશિત સ્થાનમાં એક મુહૂર્ત રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિ પ્રતિક્રમણ કરે, પછી અંડિલ જવું વગેરે કાર્ય પૂર્ણ કરી સૂર્યોદય થતાં જ ઓઢવા, પાથરવાના વસ્ત્રોની પ્રતિલેખના કરે. પછી રજોહરણથી ભૂમિ પ્રમાર્જન કરે, જેથી કીડી વગેરે જંતુ પ્રવેશ કરવા ન પામે. આ પ્રમાણે આસન જમાવી, મુખે મુહપત્તી બાંધી, વિધિપૂર્વક પૌષધવ્રત અંગીકાર કરે. પૌષધમાં ચારે આહારનો ત્યાગ, તમામ સાવદ્ય ક્રિયાનો ત્યાગ, પ્રથમ વ્રતની જેમ બે કરણ અને ત્રણ યોગે પ્રત્યાખ્યાન કરે. દિવસ રાત સમય દરમ્યાન વ્યાખ્યાન શ્રવણ, પઠન પાઠન, જ્ઞાન, ધ્યાન, પરિપટ્ટણા, નામસ્મરણ ધર્મકથા આદિ ધર્મધ્યાનમાં વ્યતિત કરે. પૌષધવ્રતમાં વિના કારણે સુવું નહિ, દિવસના ચોથા પહોરમાં પોતાના વાપરવાના વસ્ત્રો, રજોહરણ આદિની પ્રતિલેખન કરે. લઘુનીત પરઠવાના સ્થળની પ્રતિલેખન કરે. સાંજે પ્રતિક્રમણ કરે. પહોર રાત્રિ વીતે ત્યાં સુધી ધર્મધ્યાન કરે. પછી નિદ્રા લેવાની જરૂર હોય તો ભૂમિ અને બિછાનાની - રજોહરણથી પ્રાર્થના કરે. ધ્યાન સ્મરણ કરીને પછી હાથ-પગને લાંબા-ટૂંકા ન કરતા નિદ્રા લે. નિદ્રામાંથી પહોર બાકી રહે ત્યારે જાગૃત થઇ ઇરિયાવહી અને ૪ લોગસ્સનો કાઉસગ્ગ કરે. પછી પ્રગટ લોગસ્સ બોલે પછી પહેલું શ્રી જૈન તત્વ સાર ૩૭૩ | Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સૂત્ર બોલે. સૂર્યોદય થયા પહેલા પ્રતિક્રમણ કરે, પછી વસ્ત્રોની પ્રતિલેખના કરે. કદાચ તેમાંથી કોઇ જંતુ આદિ નીકળે તો તેને યતનાથી એકાંતમાં પાઠવીને તેનું પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય. પૌષધવ્રતના ૧૮ દોષ પોષધ નિમિત્તે પૌષધને આગલે દિવસે : (૧) હજામત કે સ્નાનાદિ દેહભૂષા કરે. (૨) મૈથુન સેવે, (૩) સરસ આહાર ભોગવે, (૪) વસ્ત્ર ધોવે, (૫) દાગીના પહેરે, વસ્ત્ર તથા હસ્તાદિ રંગે એટલા કાર્યો પૌષધનિમિત્તે આગલે દિવસે કરે તો દોષ લાગે. તથા પૌષધ કર્યા બાદ, (૭) અવિરતિને સત્કાર કે આસન આપે, વૈયાવચ્ચ કરે. (૮) શરીરની વિભૂષા કરે. જેમકે શરીરના વાળ, દાઢી, મૂછ સમારે, ધોતીની પાટલી જમાવે. (૯) પોતાના કે પરના શરીરનો મેલ ઉતારે, (૧૦) દિવસે શયન કરે અને રાત્રે બે પહોરથી અધિક નિદ્રા લે. (૧૧) ગુચ્છા વગેરેથી શરીરને પૂંજ્યા વિના ખરજ ખણે. (૧૨) દેશ, દેશાંતરની, રાજા રજવાડાની લડાઈ, ઝઘડાની, સ્ત્રીના શૃંગાર, હાવભાવ, ભોગવિલાસની, ભોજન બનાવવાની, સ્વાદની ઇત્યાદિ વિકથા કરે, (૧૩) ચાડી ચુગલી, નિંદા કે ઠઠ્ઠી મશ્કરી કરે. (૧૪) વ્યાપારની લેણદેણની, હિસાબની કથા કરે, ગપ્પાં મારે, (૧૫) પોતાના શરીરનું કે સ્ત્રી આદિના શરીરનું સરાગદૃષ્ટિથી નિરીક્ષણ કરે. (૧૬) ગોત્ર, જાતિ, જ્ઞાતિ વગેરે સાંસરિક સંબંધોની વાતો કરે. (૧૭) ખુલ્લા મુખે બોલે તથા જેમની પાસે સચેત વસ્તુ હોય તેની સાથે વાર્તાલાપ કરે અને, (૧૮) પૌષધમાં રુદન કરે તો દોષ લાગે. 1. પૌષધ વ્રતનું સમાચરણ કરનારે ૧૮ દોષનો પરિત્યાગ કરવો જોઇએ. ૩૭૪ શ્રાવક ધર્મ અધિકાર Page #395 -------------------------------------------------------------------------- ________________ પૌષધવ્રતના ૫ અતિચાર (૧) અપ્પડિલેહિય – દુપ્પડિલેહિય સિજ્જા સંથારએ જે સ્થાનમાં પૌષધ કર્યો હોય તે સ્થાનનું તથા બિછાનાનું ઓઢવાનાં વસ્ત્ર, પરાલ, પાટ આદિનું સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રતિલેખન કર્યું ન હોય, પૂરેપૂરાં દેખ્યા વિના પ્રતિલેખન કરી કામમાં લીધાં હોય તથા હલનચલન કરતાં, ગમનાગમન કરતાં જમીનની કે પથારીની પ્રતિલેખના ન કરે અથવા ખરાબ રીતે પ્રતિલેખન કરે તો અતિચાર લાગે. કારણકે તેમ કરવાથી ત્રસ સ્થાવર જીવોની હિંસા થવાનો સંભવ છે. પ્રતિલેખન એટલે જોવું, તપાસવું, નિરીક્ષણ કરવું. - (૨) અપ્પમયિ - દુપ્પમજ્જિય સિજ્જા સંથારએ - ઉપર મુજબ દૃષ્ટિથી દેખવા છતાં કોઇ સ્થળે જિવની શંકા પડે તો ત્યાં, અગર દૃષ્ટિ બરાબર ન પહોંચે તેવાં અંધકારવાળા સ્થાનમાં રજોહરણ ગુચ્છઆદિથી પ્રમાર્જન કર્યા વિના ગમનાગમન કરે તથા સ્થાન પાટ બિછાનાનાં તેમજ ઓઢવાનાં વસ્ત્રાદિ પ્રમાર્જન કર્યા વિના કામમાં લે અથવા ખરાબ રીતે પ્રમાર્જ કરે તો અતિચાર લાગે. (૩) અપ્પડિલેહિય - દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ - વડીનીત, લઘુનીત, વમન આદિ પરઠવાની ભૂમિને સૂક્ષ્મ દૃષ્ટિથી દેખ્યા વિના તેમજ રાખ, છાણ, કચરો વગેરેના ઢગલા ઉપર પરઠવે અથવા નજર બીજે હોય અને પરઠવે તો અતિચાર લાગે. કારણકે આ પ્રમાણે પરઠવામાં હિંસા થવાનો સંભવ છે. (૪) અપ્પમજ્જિય દુપ્પમજ્જિય ઉચ્ચાર પાસવણ ભૂમિ - નજરે જોયા છતાં કોઈપણ જીવજંતુ હોવાની શંકા હોય તો અથવા અંધકારાદિના કારણે દૃષ્ટિનો ઉપયોગ ન પહોંચે તેવા સ્થાનમાં ગુચ્છા કે રજોહરણથી પ્રમાર્જન કર્યા વિના લઘુનીત, વડીનીત આદિ પરઠવે તો અતિયાર લાગે. (૫) પોસહસ્સ સમ્મ અણણુપાલણયા - પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ પ્રકારે અનુપાલન ન કરે. તેની જે વિધિ કહી છે તે પ્રમાણે કરે નહિ અથવા કર્યા બાદ શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૫ Page #396 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ પ્રકારે પાળે નહિ. ઉપરોક્ત ૧૮ દોષોમાંથી કોઇ પણ દોષ લગાડે. આજ મારે અમુક કાર્ય કરવાનું હતું. મેં નાહક પૌષધ કર્યો, ઇત્યાદિ પશ્ચાતાપ કરે, પારણામાં ખાવાપીવાની વસ્તુ વિષે વિચાર કરે. પૌષધ કર્યા પછી અમુક સમારંભના કાર્યો કરીશ, એવો નિશ્ચય કરે. અસંબદ્ધ વચન બોલે, આરંભની વૃદ્ધિનાં વચન બોલે, અયતનાથી ગમનાગમન કરે, સાધુ, સાધ્વી, તથા શ્રાવક શ્રાવિકાનું અપમાન કરે, પોષાનો સમય પૂર્ણ થયા પહેલાં પૌષધ પારવાની ગરબડ કરે. પોષો પારવાની પ્રતિલેખના કરવાની ચતુર્વિશતિ સ્તવન કરવાની પૂરી વિધિ કરે નહિ તો અતિચાર લાગે. ઉપર પ્રમાણે પાંચ અતિચાર તથા ૧૮ દોષરહિત નિર્દોષ પૌષધવ્રતનું સમાચરણ કરવાથી ર૭,૭૭,૭૭,૭૭,૭૭૭ (સત્તાવીસ અબજ ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ પલ્યોપમ અને એક પલ્યનો નવમો ભાગ અધિક) જેટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આ વ્યવહારિક ફળ જાણવું અને નિશ્ચયમાં તો એક જ પૌષધવ્રતનું સમ્યક પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઇ થોડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ચક્રવર્તી મહારાજા સ્વાર્થ સાધનાર્થે દ્રવ્ય તપ-દ્રવ્ય પૌષધ કરે છે. તો પણ અઠ્ઠમ પોષાથી છ ખંડના રાજ્યના ભોક્તા બની જાય છે. હજારો દેવ તેમની આજ્ઞામાં પ્રવર્તે છે. તે નિધાન, ૧૪ રત્ન આદિ મહારિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવી જ રીતે વાસુદેવાદિ અનેક પુરુષોએ એક જ અઠ્ઠમના પોષધવ્રતમાં મોટા મોટા દેવતાઓને પોતાના વશવર્તી બનાવી દીધા છે. તેમની પાસે અનેક કાર્યો કરાવ્યાં છે, તો જેઓ નિશ્ચય પૌષધવ્રત કરશે, જિનાજ્ઞાનુસાર તે આરાધક બનશે. તેનું ફળ તો અકથ્ય છે. પૌષધવ્રતને આમ આત્મગુણનાં અનંત સુખોનો દાતા સમજીને સુજ્ઞ શ્રાવક મહિનામાં છ પોષા (બે આઠમના અને ચૌદશ પાખીના બે છઠ્ઠ પોષા) અવશ્ય કરે. કદાચિત્ છ ન બની શકે તો બે આઠમ અને બે પાખી એમ મહિનામાં ૪ પષા તો જરૂર કરે. અને ૪ પણ ન બને તો બે પાખીના બે પોષા |૩૭૬ શ્રાવક ધર્મ અધિકાર Page #397 -------------------------------------------------------------------------- ________________ તો જરૂર કરે. મહિનામાં ૨૮ દિવસ ભલે પેટ ભરીને ખાઓ પણ બે દિવસ તો ઉપવાસ સહિત પૌષધ અવશ્ય કરવા જોઇએ. બારમું અતિથિ સંવિભાગ વ્રત જેઓ નિત્ય ભિક્ષાર્થે ન આવે, વારો નક્કી કરી તે પ્રમાણે પણ ભિક્ષાર્થે ન આવે તથા આમંત્રણ આપવા છતાં પણ ન આવે અર્થાત્ જેમની આવવાની કોઇ નક્કી તિથિ નથી તે * અતિથિ કહેવાય છે. એવા અતિથિ વિષય કષાયના શમાવવાવાળા, શુદ્ધિ માટે શ્રમ કરનારા “શ્રમણ” કહેવાય છે. તથા દ્રવ્યથી પરિગ્રહ રહિત અને ભાવથી કર્મગ્રંથિનો ભેદ કરનાર હોવાથી નિગ્રંથ સાધુઓને માટે સદૈવ અચિત અને ઔષણિક નિર્દોષ ભોજનાદિનો સંવિભાગ કરે અર્થાત્ પ્રાપ્ત ભોજનાદિમાંથી અમુક હિસ્સો વહોરાવવાનો મનોરથ શ્રાવક કરે અને સાધુનો યોગ પ્રાપ્ત થયે પ્રતિલાલે તેને “અતિથિ સંવિભાગ' વ્રત કહે છે. ગૃહસ્થના ઘરમાં જે ભોજન નિષ્પન્ન થયું છે, તેમાં કુટુંબાદિ ભોગવવાવાળા સર્વનો હિસ્સો છે. પરંતુ જમતી વખતે થાળીમાં પિરસાયેલા ભોજનના માલિક આપણે સ્વયં છીએ. આપણા હિસ્સામાંથી મુનિરાજને વહોરાવતાં આપણને મહાન લાભની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારના લાભનો અભિલાષી શ્રાવક જમવા બેસે ત્યારે સચેત વસ્તુનો સ્પર્શ જરા પણ થાય તેવું ન રાખે. ગામમાં સાધુજી હોય કે ન હોય તો પણ ભોજન ગ્રહણ કરતા પહેલા થોડો સમય ધીરજ રાખી બારણા તરફ નજર કરે અને મનમાં ચિંતવે કે, કોઇ સાધુ સાધ્વીજી પધારે તો તેમને દાન દઈ કૃતાર્થ થાઉ, કેમકે અપ્રતિબદ્ધ વિહારી સાધુ કદાચિત અચાનક પણ આવી ચડે છે. સાધુ સાધ્વીજી દૃષ્ટિગોચર થઇ જાય તો ભાણામાં કોઇ જંતુ ન પડે તેવો વિવેક કરીને તત્કાળ સાધુજીની સન્મુખ આવી નમસ્કાર કરે, અતિ આદરપૂર્વક પોતાના નિવાસમાં લઇ જઇને ઉત્કૃષ્ટ ભાવથી આહાર પ્રતિલાલે. * fધાવી સર્વ, ત્યાં જે મહાત્મની ! अतिथिः स विजानीया, च्छेषमभ्यागतं विदु : ।। અર્થ : જે મહાત્માએ તિથિ પર્વ, ઉત્સવાદિનો ત્યાગ કર્યો છે અર્થાત્ અમુક દિવસે જ અમુકને ત્યાં ભિક્ષાર્થે જવું એવો નિયમ બાંધીને આવતા નથી તેઓ જ અતિથિ કહેવાય છે. શેષ ભિક્ષુક અભ્યાગત કહેવાય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૭ | Page #398 -------------------------------------------------------------------------- ________________ સાધુજીને ૧૪ પ્રકારની વસ્તુઓ વહોરાવી શકાય છે. (૧) “અસણ - અન્ન, પકાવેલા અન્નમાંથી જે જોઇએ તે વહોરાવે. (૨) પાણ” – પાણી, ઉષ્ણ પાણી, દ્રાક્ષાદિના ધોવણનું પાણી, છાશની પરાશ, શરબત, શેરડીનો રસ આદિ હાજર હોય તે વહોરાવે. (૩) “ખાઇમ' - પકવાન્ન, સુખડી, કે અચેત મેવો, મીઠાઇ. (૪) “સાઇમ' - સોપારી, એલચી, લવિંગ, ચૂર્ણ આદિ. (૫) “વત્થ' - સૂતર, શણ કે રેશમનાં શ્વેત વસ્ત્ર. (૬) પડિગ્નહે – પાત્ર, લાકડાના, તુંબડાનાં કે માટીનાં (૭) “કંબલ’ - ઊનનાં વસ્ત્ર, ધાબળો, ફલાલીન આદિ. (૮) “પાયપુચ્છણેણ” - રજોહરણ, ગુચ્છો તથા બિછાવવાનું જાડું વસ્ત્ર. - આ આઠ વસ્તુ તો આપ્યા પછી પાછી લેવાતી નથી. (૯) “પીઢ' - આહાર પાણી રાખવા તથા બેસવાનો નાનો પાટલો. (૧૦) “ફલગ’ – સૂવાની પાટ અથવા પૃષ્ટ વિભાગમાં સ્થાપન કરવાનું પાટિયું (૧૧) સેજ્જા - રહેવા માટેનું મકાન (૧૨) સંથારએ - વૃદ્ધ, તપસ્વી, રોગી, સાધુઓની પથારી માટે ઘઉંનું, શાળનું, કોદ્રા વગેરેનું પરાળ. (૧૩) ઓસહ – ઔષધ, સુંઠ, અચેત મીઠું, હિમેજ, મરી આદિ. (૧૪) ભેસજ - શતપાકાદિ તેલ, ચૂર્ણ, ગોળી વગેરે તૈયાર કરેલી દવા. આમાંથી જે જે વસ્તુઓની આપણે ત્યાં જોગવાઇ હોય તેનું આમંત્રણ કરવું. વહોરાવતી વખતે ગરબડ કરવી નહિ, ગભરાવું નહિ, સાધુના પૂછવાથી જેવી હોય તેવી સત્ય વાત કહેવી, અકલ્પતું કે અસૂઝતું વહોરાવવું નહિ. અસૂઝતું વહોરાવવાથી ટૂંકું આયુષ્ય બંધાય છે, એટલા માટે જવું હોય તેવું કહી દેવું, અને સાધુ કહે કે અહો ! આયુષ્યમાન ! આ અમારે કહ્યું નહિ. આવા પ્રસંગે શ્રાવક પોતાના દાનાંતરાય કર્મનો ઉદય જાણી પશ્ચાત્તાપ કરે. કદાચિતુ જેવું હોય તેવું કહી દીધા બાદ કોઇ રસાલોલુપી સાધુ તે અશુદ્ધ આહાર ગ્રહણ કરે તો તેમાં ગૃહસ્થને દોષ નથી, કેમકે શ્રાવકનાં તો અભંગ * છાલ રહિત પાકાં કેળાંનાં ટુકડા, આમ્રરસ, પાકી કેરીની કાતરી, પાંપંચાં (બીજ રહિત), પિસ્તાં, કોપરું ઇત્યાદિ અત્યંત મવા સાધુજીને કામમાં આવી શકે છે. પાકા કેળા અચિત્ત છે. તેથી વહોરાવી શકાય છે. કેળાને અસૂઝતા ગણવા નહી. ૨ શ્રાવક ધર્મ અધિકાર Page #399 -------------------------------------------------------------------------- ________________ દ્વાર કહ્યાં છે. સાધુ મુનિરાજ આહારાદિ ગ્રહણ કરી પાછા ફરે ત્યારે તેમને સાત આઠ ડગલાં વળાવી નમસ્કાર કરી કહે કે, અહો પૂજ્યવર ! આજે તો આપે મહાન લાભ આપ્યો. આવી દયા વારંવાર કરજો. જો સાધુ સાધ્વીને પ્રતિલાલવાનો અવસર મળતો ન હોય તો એમ વિચારે કે ધન્ય છે તે ગામ-નગરને કે જ્યાં સાધુ સાધ્વીજી બિરાજે છે અને ઘન્ય છે તે પુણ્યશાળી જીવોને કે, જેઓ ૧૪ પ્રકારનાં દાન પ્રતિલોભે છે. બારમાં વ્રતમાં ૫ અતિચાર (૧-૨) “સચિત્ત નિબૅવણિયા’ અને ‘સચિત્ત પેહણિયા' અર્થાત્ સાધુજી સચિત્ત વસ્તુના સંઘટ્ટાવાળી કોઇપણ વસ્તુ ગ્રહણ કરતાં નથી. આવું જાણવા છતાં પણ સાધુને દેવા યોગ્ય વસ્તુ ન દેવાના ઇરાદાથી, સચિત્ત વસ્તુ ઉપર રાખે અથવા નીચે રાખે તો અતિચાર લાગે. વિચારે કે સાધુ યાચના કરશે ત્યારે વસ્તુ હોવા છતાં ના તો નહિ કહી શકું પરંતુ સચિત્તનો સંઘટ્ટો હશે તો તેઓ ગ્રહણ નહિ કરે આવા વિચારથી અંતરાય કર્મ બંધાય છે. આ બે અતિચારથી બચવા માટે દાતાનું કર્તવ્ય છે કે, સાધુને માટે તો સચિત વસ્તુને અચિત્ વસ્તુથી અલગ ન કરે, પરંતુ ગૃહકાર્યને માટે સહેજે જ અલગ કરી હોય તો ફરીથી તેને સચિત્તના સંઘટ્ટામાં રાખે નહિ. (૩) “કાલાઇક્કમે' - ભિક્ષાનો કાળ વીતી ગયા પછી સાધુજીને દાન આપવાનું નિમંત્રણ કરે અથવા વસ્તુનો કાળ વીતી ગયા પછી બગડી ગયેલી વસ્તુ વહોરાવવાનું મન કરવું તે. (૪) પરોવએસે – પોતે સૂઝતો હોવા છતાં આળસ કે અભિમાનને લીધે ઊઠે નહિ અને હુકમ ચલાવે કે, સાધુજી આવ્યા છે; એમને કંઇક આપી દો; અથવા ન દેવાની ઇચ્છાથી પોતાની વસ્તુ હોવા છતાં તે પરની છે એમ કહે તો શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૯ Page #400 -------------------------------------------------------------------------- ________________ અતિચાર લાગે. (૫) મચ્છરિયાએ - મત્સરભાવ ધારણ કરે. જેમકે, (૧) સાધુ તો મંડ્યા જ છે, જો નહિ આપે તો નિંદા કરશે એવા વિચારથી આપે. (૨) સારી વસ્તુ હોવા છતાં પણ ખરાબ વસ્તુ આપે. (૩) મારા જેવા કોઇ પણ દાતા નથી. તેથી જ તો સાધુ ફરી ફરીને મારે ઘેર આવે છે, એવું અભિમાન કરે. (૪) સાધુનું શરીર તથા વસ્ત્ર મલિન જોઇને દુર્ગચ્છા કરે. (૫) આ સાધુ અમારા ગચ્છના નથી જાણી યથોચિત્ત ભક્તિભાવ ન કરે, ફક્ત લોક લજ્જાએ દાન આપે. (૬) આ સાધુ સાધ્વીજી સંસારપક્ષે મારા સંબંધી છે. તેમને દેવું જ જોઇએ, આ રાગભાવ અને આ બિચારા સાધુ આપણા જૈનના છે, તેમને આપણે નહિ આપીએ તો બીજું કોણ આપશે આ ઢેષભાવ એ બન્ને પ્રકારના ભાવથી આપે તો અતિચાર લાગે. - ઠાણાંગજી સૂત્રમાં દસ પ્રકારના દાન કહ્યાં છે. તેમાં સર્વ દાન કરતાં ધર્મદાનને એકાંત | નિરવદ્ય બતાવ્યું છે અને તેનું ફળ સંસાર પરિત્ત કરી મોક્ષ પ્રાપ્તિ છે. આ પ્રમાણે બારમાં વ્રતનાં અતિચારોના સેવનથી દુઃખોત્પત્તિ થાય છે. એમ જાણી સુજ્ઞજનો એવા કાર્યથી આત્માને બચાવશે અને સુપાત્ર દાનનો યથોચિત્ત લાભ પ્રાપ્ત કરશે તે અહીં પણ યશ, સુખ, સંપત્તિનો ભોક્તા બનશે અને પરલોકમાં દેવાદિકનો પૂજનિક બનશે. અને કદાચિત્ ઉત્કૃષ્ટ રસ આવી જશે તો તીર્થંકર ગોત્ર બાંધી ત્રીજે ભવે તીર્થંકર થઇ સર્વજગતનો પૂજનિક બની જશે. અને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. जतहारूवं समणं वा माहणं वा हीलिता निंदिता खिसिता गरिहिता अवमानिता अन्नयरेणं अमणुनेणं अपीइकारणं असणं पाणं खाइमं साइमेणं पडिलभिता एवं खलु जीवा असुह दोहाउतीय कम्मं पकरेंति । - भगवती सूत्र. અર્થ : તથારૂપ જિનશાસનના લિંગના ધારણ કરનારા સાધુ કે શ્રાવકની કોઇ હીલના, નિદા, ગહ અપમાન કરશે અને અમનોજ્ઞ અપ્રિયકારી રોગોત્પાદક આહાર.. પાણી, પકવાન, મુખવાસ આદિ આપશે તે દીર્ધાયુષ્ય તો પામશે, પરંતુ દુઃખથી પીડિત થઇ જન્મ પૂરું કરશે. ૩૮૦ શ્રાવક ધર્મ અધિકાર Page #401 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં સુભાગ્યોદયથી સાધુ સાધ્વીજીને દાન દેવાનો સુઅવસર સાંપડ્યો છે, તો ઉત્સુક ભાવે ભક્તિપૂર્વક યથોચિત્ દાન દઇ મહાલાભ પ્રાપ્ત કરશે તે આલોક પરલોકમાં સુખી થશે. અને અનુક્રમે મોક્ષના અનંત સુખોને મેળવશે. આ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૧૨ વ્રતનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. જો શક્તિ હોય તો બારે વ્રતોનું પાલન કરવું, નહિ તો શક્તિ અનુસાર બને તેટલા વ્રત અંગીકાર કરી જેમ જેમ અવસર પ્રાપ્ત થતો જાય તેમ તેમ વ્રતોમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. શ્રાવકની ૧૧ પ્રતિમા ઉપરોક્ત બારે વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્ય ભાવ આવે છે ત્યારે અધિક ધર્મવૃદ્ધિ કરવાના અભિલાષી શ્રાવક ગૃહકાર્ય અને પરિગ્રહાદિનો ભાર પોતાના પુત્ર કે ભ્રાતા વગેરે જે તેનો નિર્વાહ કરવાને સમર્થ હોય તેને સોંપી દે છે, અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃતિ પામે છે. અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવા કે, આસન, ગુચ્છો, રજોહરણ, મુખવસ્ત્રિકા, માળા, પુસ્તક તથા ઓઢવા બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પૌષધશાળા આદિ ધર્મસ્થાનકમાં ___D गाथा - अणुकंपा संग्गहे चेव भये कालूणिइय । लज्जाए गारवेणं च, अहम्मे पुण्ण सत्तमं । धम्मेय अठुमं वुते, कयहतिय ॥ (ઠાણાંગ સૂત્ર ભાગ - ૫ પાનું ૫૫૧) (૧) અનુકંપાદાન - દુઃખી જીવોને દુઃખમુક્ત કરવાને કોઇ વસ્તુ આપે. (૨) સંગ્રહદાન - સંકટગ્રસ્ત જીવોને સંકટમાંથી છોડાવે. (૩) અભયદાન - સાત પ્રકારના ભયથી ભયભીત બનેલા જીવોને અભય કરવા અને મરણોન્મુખ પ્રાણીને મૃત્યુથી બચાવવા વસ્તુ આપે તે અભયદાન. (૪) કારુણ્યદાન - સ્વજનાદિના મૃત્યુ બાદ અભ્યાગતાદિને આપે તે. (૫) લજ્જાદાન - કોઈની શરમમાં આવી કંઇક દાન કરે તે. (૬) ગૌરવદાન - અભિમાનમાં આવીને કંઇક આપે તે. (૭) અધર્મદાન - વેશ્યા આદિ કુદર્મ કરનારને આપે તે. (૮) ધર્મશાન સાધુ શ્રાવકને પ્રાસુક આહારાદિ આપે તે. (૯) કરિષ્યતિદાન - આણે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે એને કંઇક આપવું જોઇએ એવા વિચારથી આપે તે. (૧૦) કુતદાન આ માણસે મારા ઉપર ઘણા ઉપકારો કર્યા છે. આ ભાવનાથી પ્રેરાઈને દાન દેવાય છે તે.) શ્રી જૈન તત્ત્વ સાર ૩૮૧ Page #402 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યા જાય છે અને પછી નીચે પ્રમાણે શ્રાવકની ૧૧ પ્રતિમાનું યથાવિધિ સમાચરણ કરે છે. (૧) દંસણ પડિમા' - એક મહિના પર્યત નિર્મળ સમકિત પાળે, શંકાકાંક્ષાદિ પાંચ અતિચારમાં કોઇપણ અતિચાર કિંચિત્માત્ર સેવે નહિ. ગૃહસ્થને તથા અન્યતીર્થીને નમસ્કારાદિ કરે નહિ. (૨) “વ્રત પડિમા' - બે મહિના પર્યત સભ્યત્વપૂર્વક ઉક્ત બારે વ્રતોનું ૭૫ અતિચાર રહિત નિર્મળ પાલન કરે. કોઇપણ અતિચારોના સેવનરૂપ કિંચિત્ દોષ લગાડે નહિ. (૩) સામાયિક પડિમા' - અર્થાત્ ૩ મહિના પર્યત સદેવ સમ્યકત્વપૂર્વક પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રિકાળ ૩ર દોષરહિત શુદ્ધ સામાયિક નિરંતર કરે. (૪) પૌષધ પડિમા' - ચાર મહિના સુધી સમ્યકત્વ, વ્રત અને સામાયિકપૂર્વક ૧૮ દોષ રહિત દર માસે છ પોષા કરે. (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવસ્યા અને ૧ પૂર્ણિમા). (૫) નિયમ પડિમા' - પાંસ માસ સુધી સમક્તિ, વ્રત, સામાયિક અને પૌષધપૂર્વક પાંચ પ્રકારના નિયમનું સમાચરણ કરે. (૧) સર્વ સ્નાન કરે નહિ. (૨) રાત્રિ ભોજન કરે નહિ. (૩) ધોતિની એક લાંગ ખુલ્લી રાખે. (છેડો ખોસે નહિ) (૪) દિવસે બ્રહ્મચર્ય પાળે. (પ) રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરે છે તેમજ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે છે. (૬) “બ્રહ્મચર્ય પડિમા' - છ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ નિયમપૂર્વક કરે નવવાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે. (૭) “સચિતપરિત્યાગ પડિમા' - સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્ય પૂર્વક સર્વ પ્રકારની સચિત વસ્તુના ઉપભોગ પરિભોગનો પરિત્યાગ કરે. ૩૮૨ શ્રાવક ધર્મ અધિકાર Page #403 -------------------------------------------------------------------------- ________________ (૮) “અણારંભપડિમા' - આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સમાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત પરિત્યાગપૂર્વક છ કાયનો સ્વયં આરંભ કરે નહિ. (૯) “પેસારંભ પડિમા' - નવ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્ય સચિત ત્યાગ અને અણારંભ પૂર્વક છકાય જીવોનો આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ. (૧૦) ઉદિષ્ટભક્ત પડિમા''- દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ નિયમ અને બ્રહ્મચર્ય સચિત ત્યાગ, અણારંભ અને પેસારંભ પરિત્યાગ પૂર્વક પોતાના માટે બીજા કોઇએ છ કાયનો આરંભ કરી વસ્તુ બનાવેલી હોય તેને ગ્રહણ ન કરે. તેમજ તે હેરકટીંગ કરાવે છે અથવા કેશ રાખે છે. હું જાણું છું કે હું નથી જાણતો એ બે ભાષા બોલવી તેને કહ્યું છે. (૧૧) “સમણ ભૂય પડિમા' - સમ્યકત્વાદિ ૧૦ બોલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુનો વેષ ધારણ કરે. ત્રણ કરણ ત્રણ યોગથી સાવદ્ય કર્મનો ત્યાગ કરે. મસ્તક, દાઢી અને મૂછનો લોચ કરે, શિખા(ચોટલી) રાખે, શક્તિ ન હોય તો હજામત પણ કરાવે, રજોહરણની દાંડી પર કપડું ન બાંધે, ખુલ્લી દાંડીનો રજોહરણ રાખે, ધાતુના પાત્ર અને સ્વજાતિમાં ભિક્ષાવૃત્તિથી ૪૨ દોષ રહિત આહારપાણી આદિ જે વસ્તુની જરૂર હોય તેને ગ્રહણ કરે. કોઇ ગૃહસ્થ સાધુ અથવા મહારાજ આદિ શબ્દથી સંબોધન કરે ત્યારે સ્પષ્ટ કહી દે કે, હું સાધુ નથી, પણ પડિમાધારી શ્રાવક છું’ ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહાર આદિને ઉપાશ્રય આદિ સ્થાનકમાં લાવીને મૂચ્છ રહિત ભોગવે. આ પ્રમાણે ૧૧ પ્રતિમાનું પાલન કરવામાં પાકે વર્ષ લાગે છે. પછી શારીરિક શક્તિ ક્ષીણ થઇ જાય, આયુષ્યનો અંત નજીક જણાય તો સંથારો કરી દે. અને આયુષ્ય અધિક હોય તો દીક્ષા લેવી હોય તો દીક્ષા લે. પૂર્વોક્ત પ્રકારથી (૧) જઘન્ય શ્રાવક સમકિતી કહેવાય છે. (૨) મધ્યમ શ્રાવક વ્રતધારી કહેવાય છે. અને (૩) ઉત્કૃષ્ટ શ્રાવક પડિમાધારી | શ્રી જૈન તત્વ સાર ૩૮૩ | Page #404 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. એમ ૩ પ્રકારના શ્રાવક હોય છે. आर्या- कय वय कम्मो तह, सीलवं च गुणवं च उज्जु बवहारी । गुरू सुसुओ पवयणं कुसलो, खलु भवओ सद्धो ॥ સાચા શ્રાવકનાં લક્ષણ અર્થ - (૧) સમકિત, વ્રતાદિ શ્રાવકનાં કર્મનું સમ્યક્ પ્રકારે સમાચરણ કર્યું હોય. (૨) ક્ષમા શીલાદિ ગુણોથી અલંકૃત હોય. (૩) ન્યાયપક્ષી, સત્યવાદી, ગુણગ્રાહી હોય, (૪) નિષ્કપટ સરળતાથી વ્યવહાર ચલાવતો હોય, (૫) ગુરૂ આદિ સાધુની તથા ચતુર્વિધ સંઘની તન, મન, ધનથી સેવાભક્તિ કરતો હોય, અને (૬) પ્રવચન શાસ્ત્રોનાં અભ્યાસથી, કુશળ, બન્યો હોય તે જ સાચો શ્રાવક કહેવાય છે. 1 अगारिसामाइयं गाणि, सढि कारण फासए पोसहं दुहओ पक्खं, एगरायं न हावए ॥ ૨૩ ॥ एवं सिक्खासमावन्ने, गिहवासे वि सुव्वए । મુખ્યરૂં વિપન્નાઓ, શક્કે નવશ્ર્વસનોયં ૨૪ ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૫) અર્થ - દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તો તે ગૃહવાસમાં રહીને પણ સમકિત પૂર્વક સામાયિક આદિ વ્રતોનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે; બન્ને પાખીના પૌષધ કરે છે અને રૂક્ષવૃત્તિથી સંસાર પક્ષનું અને પ્રેમાનુરાગ રક્ત થઇ ધર્મપક્ષનું પાલન કરે છે. ધર્મની કરણી કરવાનું એક રાત્રિની પણ હાનિ કરતો નથી અર્થાત્ નિત્ય નિયમ પ્રમાણે ધર્મકરણી સમાચરણ કરે છે. આ પ્રમાણેની શિક્ષાએ સંપન્ન જે ગૃહસ્થ છે તેને વિશુધ્ધવ્રતી કહેવો. તે હાડ, ચર્મ, માંસાદિ અશુદ્ધિથી ભરેલું આ ઔદારિક શરીર છોડી અત્યુત્તમ વૈક્રિય શરીરનો ધારક, ઇચ્છા પ્રમાણે રૂપ બનાવનાર મહારિદ્ધિવંત દેવતા થશે અને ભવિષ્યમાં થોડા જ ભવમાં જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખોનો અંત કરી મોક્ષનાં અનંત સુખોનો ભોક્તા થશે. 筑 卐卐 શ્રાવક ધર્મ અધિકાર |૩૮૪ Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭.....અંતિમ શુદ્ધિ અધિકાર मृत्युमार्ग प्रवर्तस्य वीतरागो ददातु मे । समाधिबोध पाथेयं, यावन्मुक्तिपुरी पुरः || (મૃત્યુ મહોત્સવ) ' અર્થાત જેવી રીતે પરદેશમાં રહેલા પોતાના પુત્રને ઘેર બોલાવવાને માટે દયાળુ પિતા પુત્ર દ્વારા રસ્તાની માહિતી આપે છે અને ખરચીને માટે દ્રવ્ય પણ મોકલે છે, કે જેથી તે સુખે સુખે રસ્તો પસાર કરી ઘેર પહોંચી શકે. તેવી જ રીતે, હે પરમ દયાળુ પિતા વીતરાગદેવ ! હું પણ મૃત્યુમાર્ગમાં પ્રવૃત્ત અને મુક્તિપુરી પ્રાપ્ત કરવાનો અભિલાષી છું; એટલા માટે આપ મારા ઉપર કૃપા કરીને મુક્તિને સુખેથી પ્રાપ્ત કરી શકું એવી ચિત્તની સમાધિ અને જ્ઞાનાદિ ત્રણ રત્નરૂપ બોધનું ભાથું આપીને મુક્તિપુરીમાં મને તેડાવી લો. મૃત્યુનાં ૧૭ પ્રકાર (૧) ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય ઓછું થતું જાય છે તે આવિચિ મૃત્યુ. (૨) વર્તમાન કાળમાં જે શરીરરૂપ પર્યાય પ્રાપ્ત થઇ છે તેનો અભાવ થાય તે ‘તદ્ભવ મૃત્યુ’ (૩) ગતભવમાં આયુબંધ કરી અહીં ઉત્પન્ન થયા તે આયુ અહીં પૂર્ણ થાય તે ‘અવધિ મૃત્યુ’ (૪) સર્વથી અને દેશથી આયુ ક્ષીણ થાય તથા બંને ભવમાં એક જ પ્રકારનું મૃત્યુ થાય તે ‘આદ્યંત મૃત્યુ' (૫) ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી પડીને ઇત્યાદિ પ્રકારથી આત્મઘાત કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી મૃત્યુ પામે તે ‘બાલ મૃત્યુ' (૬) સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય પૂર્ણ થાય તે ‘પંડિત મૃત્યુ' શ્રી જૈન તત્ત્વ સાર |૩૮૫ Page #406 -------------------------------------------------------------------------- ________________ (૭) સંયમવ્રતથી ભ્રષ્ટ થઇને મૃત્યુ પામે તે “આસન મૃત્યુ (૮) સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રતોનું આચરણ કર્યા બાદ સમાધિ ભાવથી મૃત્યુ પામે તે “બાલ પંડિત મૃત્યુ (૯) માયા, નિદાન, અને મિથ્યાત્વદર્શન શલ્ય એ ત્રણમાં કોઇ પણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે “સશલ્ય મૃત્યુ (૧૦) પ્રમાદને વશ થઇ તથા અત્યંત સંકલ્પ વિકલ્પ પરિણામોથી પ્રાણમુક્ત થઇ જાય તે પલાય મૃત્યુ (૧૧) ઇંદ્રિયોને વશ પડી કષાય, વેદના કે હાંસીને વશ પડીને મૃત્યુ પામે તે વશાત મૃત્યુ (૧૨) સંયમ શીલ વ્રતાદિનો નિર્વાહ ન થવાથી આપઘાત કરે તે વિપ્રણ મૃત્યુ (૧૩) સંગ્રામમાં શૌર્ય ધારણ કરી મરણ પામે તે વૃદ્ધપૃષ્ટ મૃત્યુ (૧૪) યથાવિધિ ત્રણ આહારમાં લાવજીવન પચ્ચકખાણ કરી મૃત્યુ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ (૧૫) સંથારો કર્યા બાદ અન્યની પાસે સેવા ચાકરી ન કરાવતાં થકા મૃત્યુ પામે તે ‘ઇંગિત મૃત્યુ (૧૬) આહાર અને શરીર બંનેનો માવજીવન ત્યાગ કરી વવશ હલન - ચલન કર્યા વગર મૃત્યુ પામે તે પાદપોપગમન મૃત્યુ (૧૭) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દેહોત્સર્ગ થાય તે “કેવળી મૃત્યુ આ ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન અષ્ટપાહુડ ગ્રંથના પાંચમાં ભાવપાહુમાં કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમાં અધ્યયનમાં મૃત્યુના મુખ્ય બે પ્રકાર કહ્યાં છે. बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेणं सइं भवे ।। અર્થ - બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે. તેમને વારંવાર મરવું પડે છે અને પંડિત પુરુષો જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવું પડે છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી લે છે એટલા માટે આત્મ હિતાર્થીઓએ બંને પ્રકારનું સ્વરૂપ સમજવાની આવશ્યકતા છે. પરલોકને ૩૮૬ અંતિમ શુદ્ધિ અધિકાર Page #407 -------------------------------------------------------------------------- ________________ નહિ માનનારા એવા કેટલાંક અજ્ઞાની મનુષ્ય કહે છે કે, જો પરલોક હોત તો આપણાં આટલાં આટલાં સગાં સ્નેહીઓ મરીને ગયા તેમાંથી કોઇના પણ સમાચાર આવ્યા હોત” વળી, હમણાં જે કામભોગો પ્રાપ્ત થયા છે તેને છોડી દેવા અને ભવિષ્યના સુખની આશાએ ભૂખ, તરસ, ટાઢ, તાપ આદિ કષ્ટો ઉઠાવવા એ તો નરી મૂર્ખાઇ જ છે. તેનાં કરતાં તો હાલમાં જે ભોગો પ્રાપ્ત થયા છે તે જ ભોગવી લેવા સારા છે. “આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો' આવો બકવાદ કરવાની વૃષ્ટતા કરે છે અને હિંસા જૂઠ, ચોરી, વ્યભિચાર આદિ પાપાચરણ કરતાં જરા પણ અચકાતાં નથી સ્વાર્થ કે વિના સ્વાર્થે સહજમાં ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરે છે, માંસ મદિરા સેવે છે, પરસ્ત્રી કે વેશ્યાનું સેવન કરે છે. આમ, વિષયમાં અત્યંત આસક્ત બનીને ગાઢા કર્મ બાંધે છે. ધર્મના નામથી ભડકે છે, પાપ કાર્યમાં હર્ષોત્સાહ ધારણ કરે છે. સાધુજી કે પુરુષોની સંગતિથી દૂર ભાગે છે. ચોર, ઠગ, વ્યભિચારીની સોબતમાં આનંદ માને છે. આવી રીતે જીવનભર પાપકર્મનું આચરણ કરે છે. પછી જ્યારે મૃત્યુના મુખમાં પડે છે. ત્યારે અતિસાર, કોઢ, જલોદર, ભગંદર, શૂળ, ક્ષય આદિ દુષ્ટ રોગોથી ઘેરાઇને ત્રાસ પામે છે, અને બરાડા પાડે છે કે હાય ! હાય ! હવે હું મહાકષ્ટ પ્રાપ્ત કરેલી સુખોપભોગની આ સર્વ સામગ્રી તથા પ્રાણ પ્યારા કુટુંબને છોડી ચાલ્યો જઇશ. આ પ્રમાણે મૃત્યુની ઇચ્છા વિના જ જે ઝૂરણા કરતો ત્રાસ પામતો મૃત્યુને પ્રાપ્ત થાય છે તેને અકામ મરણ કહે છે. આ મરણથી મરનાર પ્રાણી આ સંસારમાં અનંત જન્મ મરણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આવા અકામ મરણે મરે છે. ત્યાં સુધી સંસારના દુઃખોથી છૂટી શક્તો નથી, મોક્ષ પ્રાપ્ત કરી શક્તો નથી. આવા મરણો કરી અનંતકાળ વિતાવી દીધો. આમ સંસારના મહાકષ્ટ ભોગવતાં ભોગવતાં જ્યારે ભવી જીવ સર્વ કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડ સાગરોપમની અંદર રહે તેટલો હળુકર્મી થાય ત્યારે કંઇક ધર્મારાધનની ભાવના જાગૃત થાય છે. સદ્ભાગ્યોદયથી સદૂગરની સંગતિને પામીને સંસારના સ્વરૂપને સમજે છે, ભવભ્રમણના દુઃખોને જાણે છે ત્યારે તે દુઃખોથી ત્રાસિત બને છે. જન્મ જરા. મરણનું સ્વરૂપ સમજવાની સહેજે અભિલાષા ઉત્પન્ન થાય શ્રી જૈન તત્ત્વ સાર ૩૮૭ | Page #408 -------------------------------------------------------------------------- ________________ છે. અને સકામ મરણને માટે જેમ કોઇ શુર, વીર, ધીર ક્ષત્રિય રાજા પર કોઇ પરચક્રી રાજા ચડાઇ લઇને આવ્યો હોય ત્યારે તેના આગમનના સમાચાર સાંભળતાં જ તે વીર ક્ષત્રિયના રોમરોમમાં વીરરસ વ્યાપ્ત થઈ જાય છે. અને તે તત્કાળ ચતુરંગિણી સેના સાથે સજ્જ થઇ રાજસુખોનો પરિત્યાગ કરી દે છે. ભૂખ, તરસ, ટાઢ, તાપ આદિ કષ્ટોની તથા શસ્ત્ર અસ્ત્રાદિના પ્રકારની લેશ પણ પરવા કરતો નથી. ઊલટો તે દુઃખોને પણ સુખોનું સાધન સમજી પોતાના પરાક્રમથી, કૌશલ્યથી શત્રુ સેનાને ધ્રુજાવતો તેનો પરાજય કરી પોતે વિજયવંત બને છે અને પોતાના રાજ્યને નિર્વિઘ્ન બનાવે છે. આવી જ રીતે સકામ મરણનો ઇચ્છુક મહાત્મા કાળરૂપ શત્રુને રાગાદિ દૂત દ્વારા નિકટ આવ્યો જાણી તત્કાળ સાવધાન થઇ જાય છે, અને શારીરિક સુખોનો ચારિત્ર્ય પરૂપ ચતુરંગિની સેનાથી સજ્જ થઇને સકામ મરણ રૂપ સંગ્રામ દ્વારા કાળરૂપ દુર્દત શત્રુનો પરાજય કરે છે તેથી અનંત, અક્ષય આત્મિક સુખની પ્રાપ્તિ રૂપ મોક્ષરાજ્યને પ્રાપ્ત કરી સદાને માટે નિર્વિન થઇ જાય છે. જેનો જન્મ થયો તેનું મૃત્યુ તો એક દિવસ અવશ્ય થવાનું છે. મૃત્યુથી બચવાનો જગતમાં કોઇ ઉપાય છે જ નહિ, તો પછી મૃત્યુને વણસાડી આત્માની ખરાબી શા માટે કરવી જોઇએ ? શા માટે અનંત મરણોને વધારવા જોઇએ ? એક જ વખતના મૃત્યુથી ફરી કદી પણ મરવું જ ન પડે એવો ઉપાય શા માટે ન કરવો ? આ ઉપાય ચાહે તેટલો વિકટ હોય તો પણ એક વખતના મૃત્યુથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ સમાધિ મરણે મરતા થતું નથી. આવો નિશ્ચય કરી શૂરવીર મહાત્મા જ સકામ મરણે મરી શકે છે અને મૃત્યુના દુઃખથી સદાને માટે છૂટી શકે છે. સકામ મરણનાં ગુણનિષ્પન્ન પાંચ નામ છે :(૧) સકામ મરણ - મુમુક્ષુઓની કામના મૃત્યુથી બચવાની છે તે સિદ્ધ થાય અર્થાત્ પુનઃ મરવું ન પડે તે સકામ મરણ. (૨) સમાધિ મરણ - સર્વ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિથી પોતાના ચિત્તની નિવૃત્તિ કરીને સમાધિભાવ ધારણ કરે છે તે. (૩) અનશન - જાવજીવ ત્રણ કે ચાર આહારનાં પચ્ચખાણ કરી લેવાં તે. ૩૮૮. અંતિમ શુદ્ધિ અધિકાર Page #409 -------------------------------------------------------------------------- ________________ (૪) સંથારો - મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજ્જ બને તે. (૫) સંલેખના - માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણે શલ્યની આલોચના, નિંદણા, ગર્હણા કરી શુદ્ધ બને તે, ઇત્યાદિ નામ સકામ મરણનાં કહ્યાં છે. શ્રાવકના સંથારાની વિધિ મૃત્યુનો ભરોસો નથી, કોઇ વખતે અણચિંતવ્યુ મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને, ધર્માત્મા સદૈવ વખતે ઇત્વર (અલ્પ) કાળને માટે અર્થાત્ જાગૃત થતાં સુધીનાં અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઇ જાય તો યાવજ્જીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સાગારી X સંથારો કહે છે. તે આ પ્રમાણે કરી શકાય છે. શયન કરતાં પહેલાં નવકા૨, તિષ્ણુત્તો, ઇરિયાવહી તથા તસઉત્તરીનો પાઠ કહી ચાર લોગસ્સનો કાઇસ્સગ કરે, પછી એક લોગસ્સે પ્રગટ કહી બે હાથ જોડી કહે કે, – “ભષ્યંતિ, ડઋન્તિ, મારંતિ કિંવિ ઉવસગ્ગેણં મમ આઉ અંતે ભવંતિ તથા શરીર સંબંધ મોહ મમત્ત અડ્ડારસ પાવઠ્ઠાણું ચઉવિહં પિ આહાર વોસિરે સુહ સમાહિએણે નિદ્દા વઇક્કતિ તઓ આગાર” અર્થાત્ - નિદ્રામાં કદાચિત્ સર્પ સિંહાદિ ભક્ષણ કરી લે તેથી મૃત્યુ થઇ જાય, અગ્નિ પ્રયોગથી ભસ્મીભૂત થઇ જાઉં. પાણીમાં તણાઇ જાઉં, શત્રુ આદિ મારી નાખે, આયુષ્ય પૂર્ણ થતા મરી જાઉં, તથા અન્ય કોઇપણ ઉપસર્ગ દ્વારા મારા આયુષ્યનો અંત થઇ જાય, તો મારો શરીર સંબંધ, મોહ, મમત્વ, ૧૮ પાપસ્થાનક અને ચાર પ્રકારના આહાર ભોગવવાનો ત્યાગ કરું છું. અને જો સુખે સમાધિએ જાગૃત થઇ જાઉં તો હું સર્વ પ્રકારે ખુલ્લો છું. પછી નવકાર મંત્રનું સ્મરણ કરતો થકો શયન કરે. જાગૃત થયા બાદ પૂર્વોક્ત પ્રકારે ૪ લોગસ્સનો કાઉસગ્ગ કરી કહે છે કે - “પડિક્કમામિ પગામસિજ્જાએ જાવ જો મે રાઇ અઇચારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં” પછી સાગારી અણસણનું પચ્ચખ્ખાણ પારતાં આ પ્રમાણે બોલે. “સાગારી અણસણનાં X સંક્ષેપમાં સાગારી સંથારો નીચેના એક દોહરાથી થઇ શકે છે. આહાર શરીર ને ઉપધિ, પચ્ચક્ષુ પાપ અઢાર, મરણ આવે તો વોસિરે જીવું તો આગાર. શ્રી જૈન તત્ત્વ સાર ૩૮૯ Page #410 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખ્ખાણ કર્યા હતાં તે સમ્મકાએણે, ન ફાસિયં, ન પાલિય, ન સોહિયે, ન તીરિયં, ન કિત્તિયં, ન આરાહિય, આણાએ અણુપાલિતા ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડ” આ સાગારી સંથારાની વિધિ કહી. ચોર, સિંહ, સાપ, વ્યંતર, અગ્નિ, પાણી આદિ કોઇપણ પ્રકારે પ્રાણાંત ઉપસર્ગ પ્રાપ્ત થાય તથા બિમારી આદિ પ્રાપ્ત થતાં જો અણગારી સંથારો કરવાનો અવસર ન હોય તો ત્યાં પણ ઉપર પ્રમાણે સાગારી સંથારો કરવો ઉચિત છે. આણગારી સંથારો – સંલેખના પ્રાણાંત ઉપસર્ગ આવે, અન્ન પાણી ન મળે એવો દુર્ભિશ-દુષ્કાળ પડે, વૃદ્ધાવસ્થાથી શરીર અતિ જિર્ણ થઈ જાય, અસાધ્ય રોગ ઉત્પન્ન થાય, ઇત્યાદિ પ્રસંગોમાં પ્રાણ બચાવવાનો કોઇ પણ ઉપાય ન હોય ત્યારે તથા કાળજ્ઞાન ગ્રંથમાં વર્ણવેલાં લક્ષણોથી પોતાનો અંતઃ સમય નિકટ જાણે ત્યારે પોતાના ધર્મના રક્ષણાર્થે જે શરીરાદિનો ત્યાગ કરે છે તેને સંલેખના તપ કર્યું છે. संलेहणा दुविहा, अब्भंतरिया य बहिरा चेव । अब्भंतर कसाएसु बाहिरा होइ हु सरीरे ॥ (૨૧૧-ભ.આ.) અર્થ - (૧) ક્રોધાદિ કષાયોને ક્ષણ કરવા તે આત્યંતર સંલેખણા (૨) શરીરનો પરિત્યાગ કરવો તે બાહ્ય સંલેખણા એમ બે પ્રકારની સંલેખણા હોય છે. હવે સંલેખણા જ કરવાની વિધિનો સૂત્રાર્થ કહે છે – “અપચ્છિમાં મારાંતિય સંલેહણા ઝૂસણા આરોહણા' - હવે સંસારનું કોઈપણ કામ બાકી * દોહા - અતિ ગાજ, અતિ વિજ નહિ, મૂત્ર ન ખંડ ધાર, કર દીસ જો સ્તંભ સમ, હંસાં હાલણહાર. અર્થ કાનમાં આંગળીઓ નાખ્યા બાદ ગણગણાટ થતો અવાજ સાંભળવામાં ન આવે, આંખની ઉપરનો ભાગ દબાવવાથી વીજળી જેવો ચમત્કાર દેખાય નહિ, પેશાબ કરતી વખતે મધ્યમાં રોકી શકે નહિ, મસ્તક ઉપર પંજો રાખી હાથનું કાંડું જોતાં જો હાથ સ્થંભ જેવો જાડો દેખાય ઇત્યાદિ લક્ષણથી માલૂમ પડે કે હવે આ હંસ રવાના થવાનો છે. ૩૯૦ અંતિમ શુદ્ધિ અધિકાર Page #411 -------------------------------------------------------------------------- ________________ રહ્યું નથી એવાં સાંસરિક કામોથી મનઃ કામના નિવૃત્તિ પામી છે તેથી ‘અપચ્છિમ' છેલ્લી “મારસંતિય” મરણને અવસરે કરાતી “સંલેહણા’ - તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, ‘ ઝરણા ' - સેવવાની “ આરાણા ” - આરાધન કરવાની ક્રિયાને પ્રસંગે પૌષધશાળાને પોંજી પ્રમાજી અંતઃ સમયે આત્મસાધનામાં તત્પર થયો થકો, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમકિત તથા વ્રતમાં ઉપયોગે જે જે મરણને અવસરે કરાતી ‘સંલેહણા - તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, ‘ઝૂસણા - સેવવાની “આરોહણા' – આરાધન કરવાની ક્રિયાને પ્રસંગે પૌષધશાળાને પોંજી પ્રમાજી અંતઃ સમયે આત્મસાધનામાં તત્પર થયો થકો, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમકિત તથા વ્રતમાં ઉપયોગે જે જે દોષ અતિચાર લાગ્યો હોય તેની ગવેષણા (સ્મરણ) કરે અને સ્મૃતિગોચર દોષો જે સ્વવશે, પરવશે, મોહવશે જાણ્યું કે અજાણ્યે લાગ્યા હોય તે નાના મોટા સઘળા દોષોની આલોચના કરવા પ્રગટ કરવાને માટે ગાંભીર્યાદિ ગુણોયુક્ત આચાર્ય, ઉપાધ્યાય કે સાધુજી જે નિકટ હોય તેમના સન્મુખ પ્રગટ કરે. ससल्लो जइ वि कठुग्गं घोर वीर तवं चरे । दिव्वं वास सहस्सं तु, तओ वि तस्स निष्फलं ।। અર્થ - અંતઃ કરણમાં માયા આદિ શલ્ય ધારણ કરનારની હજારો વર્ષ પર્વતની તપશ્ચર્યા પણ નિષ્ફળ થઇ જાય છે. लहु आल्हाद जणणं अत्थ परिनिवत्ति अज्जवं सोही । दुक्करं करण आढाणं निसल्लं तस्स सोइगुणा ।। અર્થ - માસ માસખમણનાં તપ કરવાથી પણ આત્મોદ્ધાર થતો નથી, પરંતુ અંતઃ કરણના શિલ્ય રહિત આલોચના, નિંદણા કરવાથી આત્માનો ઉદ્ધાર થાય છે. માસખમણ તપ અને આલોચના વગેરે બન્ને કરવાથી વધારેને વધારે લાભ થાય છે. निठवियं पावपंका, सम्म आलोइय गुरू समासे । पत्ता अणंत सत्ता, सासयसुहं अणावाहं ॥ નિશીથ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, તે સેવિMફ તે ટુરે H મોડ્રન્નત છે અર્થાત્ અન્ય તપાદિ ધર્મક્રિયા કરવી જેટલી દુષ્કર નથી તેટલી દુષ્કર આલોચના કરવી તે છે. અર્થ શુદ્ધ પરિણામથી અંતઃ કરણના શલ્ય રહિત થઇ આલોચના કરવાવાળા અનંત જીવોએ પાપરૂપ કર્મોના સર્વથા નાશ કરી અવ્યાબાધ શાશ્વત મોક્ષનાં સુખ પ્રાપ્ત કરંલાં છે. આવું જાણી ગુરુ સમીપે નિઃશંક પણે અને નિઃસંકોચે આલોચના કરવી જોઇએ.) શ્રી જૈન તત્વ સાર ૩૯૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ કદાચિત્ આલોયણા સાંભળવા યોગ્ય એવા કોઇ સાધુજીનો યોગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત સાધ્વીજી સન્મુખ આલોયણા કરે. સાધ્વીજીનો પણ યોગ ન હોય તો પૂર્વોક્ત ગુણે કરી સહિત શ્રાવકજી સન્મુખ દોષ પ્રકાશ કરે અને શ્રાવકનો પણ યોગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત શ્રાવિકાજી સન્મુખ અને તેવો પણ યોગ ન હોય તો જંગલમાં જઇને પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઊભો રહી, બે હાથ જોડી સીમંધર સ્વામીને નમસ્કાર કરી ઉચ્ચ સ્વરે કહે કે અહો પ્રભુ ! મેં અમુક અમુક અનાચરણનું આચરણ કર્યું છે, જેનું પ્રાયશ્ચિત અમુક મારી ધારણામાં છે તેનો હું આપની સાક્ષીએ સ્વીકાર કરું છું. જૂનાધિક હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડે. આ પ્રમાણે નિઃશલ્ય બની પછી જેમ કાળા કોયલા અગ્નિમાં પડવાથી તેની સફેદ રાખ બની જાય છે, તે પ્રમાણે આત્માને ઉજ્જવળ કરવા માટે સંથારા (તપ) રૂ૫ આગમાં ઝુકાવવું. જ્યાં ખાન-પાન ભોગવિલાસના પદાર્થો ન હોય, સાંસરિક શબ્દ સાંભળવામાં આવતા ન હોય, જ્યાં ત્રણ સ્થાવર જીવોની હિંસાનો સંભવ ન હોય તેવા નિર્દોષ પૌષધશાળા, ઉપાશ્રયાદિ સ્થાનમાં અથવા જંગલ, પહાડ, ગુફા આદિ સ્થાનમાં શિલા આદિની ઉપર જ્યાં ચિત્તસમાધિને યોગ્ય જગા હોય તે સ્થાનને રજોહરણાદિથી ધીમે ધીમે પ્રમાર્જન કરે પછી લઘુનીત, પીત્ત, શ્લેષ્માદિ પરઠવવાની જગ્યાનું પ્રતિલેખન કરે જે જીવજંતુ કે વનસ્પતિ રહિત હોય તેને આંખથી સૂક્ષ્મદષ્ટિથી જોઇ લે, પછી સંથારો કરવાના સ્થાન પર આવી ગમનાગમનના પાપની નિવૃત્તિ અર્થે ઇરિયાવહી પડિક્કમે. કાયોત્સર્ગ પારી લોગસ્સ બોલી કહે કે, પ્રતિલેખનામાં પૃથ્વીકાય આદિ છે કાયની વિરાધના થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી જો કષ્ટ સહવા શરીર સમર્થ હોય તો જમીન પર તથા શીલા આદિ પર વસ્ત્રનું બિછાનું કરી તે ઉપર સંથારો કરે અને જો અસમર્થ હોય તો ઘઉં, ચોખા, કોદ્રવ આદિનું પરાળ કે તૃણાદિ જો તદ્દન સાફ (ધાન્ય રહિત) મળી જાય તો તે લાવી તેનું કોઈ હાથ લાંબું અને ૧/ હાથ પહોળું બિછાનું કરે તેને શ્વેત વસ્ત્રથી ઢાંકીને તે ઉપર પૂર્વ તથા ઉત્તરાભિમુખ પલ્યકાદિ (પલાઠિ કે પદ્માસન) આસને બેસે અથવા જે આસન સુખદ માલૂમ પડે, જેનાથી ચિત્તની સમાધિ રહે તે આસને બેસે. ૩૯૨ અંતિમ શુદ્ધિ અધિકાર Page #413 -------------------------------------------------------------------------- ________________ જો બેસવાની શક્તિ ન હોય તો ભીંતાદિને ઓઠીંગણે બેસે અથવા સૂઇ જઇને પણ ઇચ્છા મુજબ સ્થિર આસન કરે. પછી બન્ને હાથ જોડી દસે આંગળીઓ એકત્ર કરે. અને જે પ્રમાણે અન્યદર્શની આરતી ઉતારે છે તે પ્રમાણે જોડેલા હાથોને જમણી બાજુથી શરૂ કરી જમણી બાજુ તરફ ત્રણ વાર લઈ મસ્તકે સ્થાપન કરે. પછી નમોત્થણનો પાઠ ભણે. પહેલું નમોત્થણે શ્રી સિદ્ધ ભગવંતને અને બીજું શ્રી અરિહંત ભગવાનને કહેવું. વિશેષમાં છેલ્લું પદ “ઠાણે સંપત્તાણું” ને બદલે “ઠાણે સંપાવિઉ કામાણે” (એટલે સિદ્ધ પદ પામવાના ઇચ્છુક) કહેવું પછી ત્રીજું નમોત્થણ “મમ ધમ્મગુરુ ધમ્માયરિય ધોવદેસબસ્ત જાવ સંપાવિ કામસ્સ” અર્થાત્ મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશનાં દાતાર યાવત્ મોક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી તેમને નમસ્કાર હો. આ પ્રમાણે વંદન નમન કરીને પછી પૂર્વે સમાચરણ કરેલા સમતિ, વ્રત નિયમમાં આજ સુધી સ્વવશે, પરવશે, જાણપણે, અજાણપણે જે કંઇ દોષ અતિચાર લાગ્યા હોય તેની આલોચના - વિચારણા કરી તેનાથી નિવત્ છે. ગુરુની સાક્ષીએ ગહ (તે પાપની નિંદા) કરું છું. એમ કહી પછી ભવિષ્યને માટે પ્રત્યાખ્યાન કરી માયા, નિયાણું અને મિથ્યાત્વ દર્શન એ ત્રણ શલ્ય રહિત બને. આ પ્રમાણે શુદ્ધ નિર્મળ થઇને ભવિષ્યમાં “સવ્વ પાણાઇવાય પચ્ચખામિ) સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. ‘સવૅ મુસાવાયં પચ્ચખામિ’ - સર્વથા મૃષાવાદનો ત્યાગ કરું છું, “સબં અદિન્નાદાણું પચ્ચખ્ખામિ' - સર્વથા અદત્તાદાન ત્યાગું છું, “સä મેહુર્ણ પચ્ચખૂમિ' સર્વથા મૈથુનનો ત્યાગ કરું છું. “સવૅ પરિશ્મહં પચ્ચખ્ખામિ) સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. “સવૅ કોહ, માણે, માય, લોહ, રાગ, દોસ, કલહ, જાવમિચ્છા દંસણ સલ્ત, અકરણિજ્જ જોગ પચ્ચખામિ’ - સર્વ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રતિ, અરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્ય એ અનાચરણીય જોગના પ્રત્યાખ્યાન “જાવજીવાએ તિવિહે તિવિહેણ - જીવું ત્યાં સુધી ત્રણ કરણ ત્રણ યોગથી કરું છું. અર્થાત્ ન કરેમિ, ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ મણસા, વયસા, કાયસા' ઉક્ત અઢારે પાપોને હું પોતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને અન્ય કોઇ કરતું હશે તેને ભલું પણ જાણીશ નહિ. શ્રી જૈન તત્વ સાર ૩૯૩ Page #414 -------------------------------------------------------------------------- ________________ મનથી, વચનથી, કાયાથી આમ અઢારે પાપનાં પ્રત્યાખ્યાન કરીને પછી ‘સર્વાં અસણં પાણં, ખાઇમં, સાઇમં, ચવિહં પિ આહાર પચ્ચખ્ખામિ’ - સર્વથા પ્રકારે કંઇ પણ આગાર રહિત અન્ન, પાણી, સુખડી, મુખવાસ અને અપિ શબ્દથી સૂંઘવાની કે આંખમાં આંજવાની વસ્તુ ઇત્યાદી સર્વ વસ્તુનાં પચ્ચખ્ખાણ કરું છું. આમ ચારે આહારના પ્રત્યાખ્યાન કરીને પછી કે, ‘ જં પિયં ઇમ શરીરં’ - આ શરીર જે મને ‘ઇષ્ટ’ - ઇષ્ટકારી છે. ‘કંત’-કાંત-સુંદર છે, ‘પિયં’ - પ્રિય વહાલું છે ‘મણુત્રં’ - મનોજ્ઞ છે, ‘મણામં’ - મનોરમ છે, ‘ધિજ્જ’ વિજ્જ-ધૈર્ય રૂપ છે. ‘વિસાસિયં’ - વિશ્વાસનીય છે, ‘સમયં’-માન્ય છે, ‘અણુમયં’ - વિશેષ માનવા યોગ્ય, ‘બહુમયં’ - ઘણું માનવા યોગ્ય છે, ‘ભંડ કરડંગ સમાણું’ - આભૂષણોના કરડ (પેટી) સમાન, ‘રચણ કરડંગ ભૂયં’ - રત્નના કરંડિયા સમાન છે તે શરીરને ‘માણં સીયં' રખે ટાઢ વાય. માણું ઉણહું' રખે ગરમી લાગે. ‘માણંખુહા’ – ૨ખે ભૂખ લાગે. ‘માણું પિવાસા’ – ૨ખે તરસ લાગે, ‘માણં બાલા’ - રખે સર્પાદિ (વ્યાલ) ડંસે ‘માણં ચોરા' - રખે ચોર આદિ ઉપદ્રવ કરે, ‘માણું હઁસા’ – ૨ખે ડાંસ કરડે, ‘માણં મસગા' - મચ્છ૨ ૨ખે ત્રાસ આપે, ‘માણં વાઇયં - પિત્તિયં - સંભીમં - સન્નિવાઇયં’ - ૨ખે વાત, સળેખમ, સન્નિપાત, વગેરે વિવિહા રોગાયંકા પરિસહોવસગ્ગા' - વિવિધ પ્રકારની વ્યાધિઓ, પરિષહો અને ઉપસર્ગો ‘ફાસા ફુસંતું' - મારા શરીરને સ્પર્શે ઇત્યાદિ જે જે દુ:ખપ્રદ સંયોગો ઉત્પન્ન થયા તે તે સર્વ ઉપદ્રવો તથા દુઃખોનો પ્રતિકાર કરી તથા સત્કાર સન્માન કરીને આ શરીરનું રક્ષણ કર્યું. મારી આ અજ્ઞાનતાનો હવે મને ખેદ થાય છે કે, જે શરીરને મેં પ્રાણથી પ્યારું ગણી સાચવ્યું તે જ મારું શરીર આજ મને દુઃખ દઇ રહ્યું છે. આવા દગાબાજ શરીરનો મોહ હવે હું છોડું છું. ‘એવં પિયર્ણ ચરમેહિ ઉસ્સાસ નિસ્સાસેહિં વોસિરામિ' - આવા આ શરીરને પણ અંતિમ શ્વોસોચ્છવાસ પર્યંત વોસિરાવું છું. હવેથી આ શરીર મારું નહિ અને હું એનો નહિ. - આ પ્રમાણે મમત્વભાવ પરિત્યાગ કરીને પછી કહે કે હવે જીવન પર્યંત આ શરીરનું રક્ષણ કે સુખોપચાર નહિ કરૂં. આમ, શરીર વોસિરાવીને અંતિમ શુદ્ધિ અધિકાર ૩૯૪ Page #415 -------------------------------------------------------------------------- ________________ કાલ અણવતંખમાણે વિહરામિ' - મૃત્યુને નહિ, વાંછતા થકો વિચારીશ. આ અણગારી સંથારાનું કથન સંથારો કરવાની વિધિ સહિત પૂર્ણ થયું. સંખનાના પાંચ અતિચાર (૧) ઇહલોગા સંસપ્પઓગે' - મારા સંથારાના ફળરૂપે મને મૃત્યુ બાદ રાજા, રાણી, પ્રધાન, શેઠ, શેઠાણી આદિ પદની પ્રાપ્તિ થાઓ, સેના, પરિવાર, રિદ્ધિ, સંપદાનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાઓ, બધાનો વંદનીય, માનનીય, પૂજનીય બનું ઇત્યાદિ આ લોક સંબંધી સુખની વાંછા કરે તો અતિચાર લાગે. (૨) “પરલોગ સંસપ્પઓગે' - આવી જ રીતે પરલોક સંબંધી સુખની ઇચ્છા કરે. જેવી કે મને ઇંદ્ર, ઇંદ્રાણી, દેવ, દેવી કે અહમેન્દ્રાદિની જ પદવી પ્રાપ્ત થાઓ. તો અતિચાર લાગે. (૩) “જીવિયા સંસપ્પઓગે' - સંથારો કરવાથી મહિમા પૂજા થતી જોઇ, વિશેષ લોકોનું આગમન જોઇ ઇચ્છા કરે કે હું વધારે વખત જીવતો રહું તો ઠીક. આમ ચિંતવે તો અતિચાર લાગે. (૪) “મરણા સંસUઓગે” – ૮ સુધા, તૃષાદિ વેદનાએ વ્યાકુળ થઇ વિચાર કરે કે જલ્દી મરી જાઊં તો ઠીક, તો પણ અતિચાર લાગે. (૫) “કામભોગા સંસપ્ટઓગે' - સારા રાગ, રાગિણી, વાજિંત્ર વગેરે સાંભળવાનું, * તપશ્ચર્યા તથા સંથારા આદિ ધર્મકરણી કરીને જે ઉક્ત પ્રકારે આ લોક પરલોક સંબંધી રિદ્ધિસિદ્ધિ સુખ પ્રાપ્તિનો અનુબંધ બાંધે છે તે ક્રોડોનો લાભ કોડીમાં ગુમાવી બેસે છે. થોડી કરણીનું વિશેષ ફળ મળતું નથી, તેમજ કરણીનું ફળ પણ નિષ્ફળ જતું નથી, તો પછી વાંછા કરીને કરણીનું ફળ શા માટે ગુમાવવું જોઇએ ? નિર્વાઇક કરણી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે કેવળ મોક્ષને અર્થે જ કરણી કરવી અને તેનો મહાલાભ પ્રાપ્ત કરી લેવો. < વધારે જીવવું કે જલ્દી મરવું એ કોઇના હાથની વાત નથી. ઇચ્છા કરવાથી આયુષ્ય છું અધિવું તો થતું નથી, પરંતુ કર્મબંધ તો અવશ્ય થાય છે. માટે નકામા વિચાર કરીને કારણ વિના કર્મ બાંધવાં ન જોઈએ. શ્રી જૈન તત્વ સાર ૩૫ Page #416 -------------------------------------------------------------------------- ________________ નાટક, ચેટક, સ્ત્રી આદિનાં રૂપ નિરીક્ષણ કરવાનું અત્તર પુષ્પાદિ સુગંધી દ્રવ્ય સુંઘવાનું, ષડરસ ભોગવવાનું, સ્ત્રી શયનાસનાદિ ભોગવવાનું નિયાણું કરે તો અતિચાર લાગે. સંથારો કરનાર મહાત્માએ ઉક્ત પાંચ પ્રકારના વિચાર કદાપિ ન કરવા જોઇએ, અને સંથારાથી પ્રાપ્ત થતા પરમાનન્દ સુખના લાભને ગુમાવવો ન જોઇએ. | સમાધિમરણ (સંથારો) વાળાની ભાવના) | (૧) અહો ! ઇતિ આશ્ચર્ય ! કે અનંત પરમાણુ પુદ્ગલોનો સમૂહ મળીને આ શરીરપિંડ નિર્માણ થયું હતું અને જોત જોતામાં તો તે પ્રક્ષીણ થવા લાગ્યું અહો ! પુદ્ગલોની કેવી વિચિત્રતા છે ! (૨) અહો ! જિનેન્દ્ર ભગવાન ! આપે કહ્યું છે કે “અધુવે અસાસયમિ' અર્થાત્ આ પુદ્ગલપિંડ અધ્રુવ અને અશાશ્વત છે. આ કથનનો આટલા દિવસ મેં ખ્યાલ કર્યો નહિ, પરંતુ હવે શરીરની આ વિનાશક રચના જોઇને નિશ્ચયાત્મક બન્યો છું કે, આપનું કથન યથાતથ્ય છે. (૩) જે પ્રમાણે મનુષ્યનો મેળો કાળાંતરે વિખરાઈ જાય છે, તેવી જ રીતે કુટુંબનો સંબંધ પણ સંસારરૂપ મેળો છે. તેનો પણ વિખરાવાનો સ્વભાવ છે. જેમ મેળામાં ભેળા થયેલા લોકો મેળો વિખરાઈ જશે તેની કોઇ ફિકર કરતા નથી, તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું. મને પણ આ શરીરપર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી. (૪) જગતનો કર્તાહર્તા કોઈ નથી. સર્વ સંયોગ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાય છે. તેવી જ રીતે આ શરીરનો સંયોગ પણ સ્વભાવથી જ મળ્યો છે અને સ્વભાવથી જ વિખરાશે. મારો રાખ્યો રહેશે નહિ, અને વિખેર્યો વિખરાશે નહિ, તો પછી તેના વિયોગની ફિકર મારે શા માટે કરવી જોઇએ ? થવાનું હશે તે થયા કરશે. (૫) હું ચૈતન્ય જ્ઞાયક સ્વભાવનો કર્તા, ભોક્તા અનુભવી અને જ્ઞાનમય છું. મારો જ્ઞાયક સ્વભાવ અવિનાશી છે. અને આ શરીર નાશવંત છે, શરીરનો ૩૯૬ અંતિમ શુદ્ધિ અધિકાર Page #417 -------------------------------------------------------------------------- ________________ નાશ થવા છતાં પણ મારા સ્વભાવનો નાશ થતો નથી. માટે મારે શરીરની ચિંતા કરવી અનુચિત છે. (૬) અહો ! જિનેન્દ્ર ! આટલા દિવસ હું આ શરીરને મારું માનતો હતો, પરંતુ હવે મને સત્ય ભાસ થયો કે, આ મારી એજ્ઞાનતા છે કારણ કે આ શરીર મારી ઇચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ, જે રોગ અને વૃદ્ધાવસ્થા છે, તેને મળી ગયું અને મૃત્યુને ભેટવાની પણ તૈયારી કરી રહ્યું છે, જો એ મારું હોત તો મારા શત્રુઓને મળી મને દુઃખી કરવાને તત્પર કેમ થાત ? આવા સ્વામીદ્રોહીને મારું માનવું તે મને ઉચિત નથી. એટલા માટે હવે તે મારું નથી, રહો યા જાઓ. (૭) રે ભોળા જીવ! આ શરીરને માતાપિતા મારો પુત્ર કહે છે. ભાઈ બહેન મારો ભાઈ કહે છે, કાકા કાકી ભત્રીજો કહે છે; મામા મામી ભાણેજ કહે છે; સ્ત્રી પતિ કહે છે; પુત્ર પુત્રી પિતા કહે છે, ઇત્યાદિ સૌ પોતપોતાનું કહે છે અને તું તારું માને છે. હવે વિચાર કર કે આ શરીર કોનું કોનું છે ? તત્ત્વદૃષ્ટિથી જોતાં તે કોઇનું નથી, કારણકે તેને રોકવા કોઇ પણ સમર્થ નથી માટે કુટુંબ સંબંધીઓના મમત્વભાવનો પરિત્યાગ કર, અળગો થઇ નિશ્ચયાત્મક બન કે સચ્ચિદાનંદ છો. એટલા માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે. (૮) રે આત્મન્ ! આ શરીર સંપદા ઇંદ્રાજાળ સમાન છે. बालो यौवन सम्पदा परिगतः क्षिप्रं क्षितो लक्ष्यते । वृद्धत्वेन युवा जरा परिणतो व्यक्तं समालोक्यते ॥ सोङपि क्यापिगतः कृतान्तवशतो, न ज्ञायते सर्वथा । पश्यैतद्यदि कौतुकं किमपरे, स्तैरिन्द्रजालः सखे ॥ (વૈરાગ્ય શતક) અર્થ - આ શરીર કાળને વશ પડી ઇંદ્રજાળના તમાશાની જેમ ક્ષણમાં પરિવર્તન પામે છે. તેનું જરા અવલોકન કર, બાલ્યાવસ્થામાં આ શરીર સર્વને પ્રિય લાગે છે. પછી શનૈઃ શનૈઃ પુદ્ગલો પ્રાદુર્ભાવને પામતાં પામતાં યુવાવસ્થામાં પ્રવેશ શ્રી જૈન તત્ત્વ સાર ૩૯૭. Page #418 -------------------------------------------------------------------------- ________________ કરી આ શરીર છટાદાર મનોહર બની જાય છે. સ્ત્રી પુરુષોનાં મનને હરણ કરવા લાગે છે. અને એ જ રીતે પલટતાં પલટતાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઇ આ શરીર ગલિત ( ગળેલું ) પલિત ( પળી-ધોળાવાળવાળું) થઇ ધૃણાસ્પદ થઇ જાય છે. તેનાથી પ્રેમ કરનારે જ તે ખારું ઝેર લાગવા માંડે છે. તેમજ તેના પાલકને પણ તે ગ્લાનિનું ઉત્પાદક બની જાય છે. અંતે મૃત્યુનો ગ્રાસ બની તે મડદુ બની જાય છે ત્યારે તે જ સ્વજનો તત્કાલ તે શરીરથી મોહનો પરિત્યાગ કરીને અગ્નિમાં ભસ્મીભૂત કરી દે છે. આવી આ શરીરની અને કુટુંબીઓની હાલત જાણવા જોવા છતાં પણ શરીર અને સ્વજનથી મોહ છૂટતો નથી, એ સખેદાશ્ચર્યની વાત છે. (૯) જે જીવે છે તે મરતો નથી અને જે મરે છે તે સદા જીવીત રહેતો નથી અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરનો ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માનો, જ્યારથી શરીર ઉત્પન્ન થયું છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઇ રહ્યું છે, પરંતુ હું તો જેવો હતો તેવો જ છું અને હોઇશ. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, અને થશે પણ નહિ; આવો નિશ્ચય જેમને સમ્યગૂજ્ઞાન દ્વારા થઇ ચૂક્યો છે તેમને મૃત્યુનો ભય કદાપિ હોતો જ નથી. (૧૦) હું આકાશવત્ છું, એટલા માટે અગ્નિમાં બળતો નથી, પાણીમાં ભીંજાતો નથી, વાયુથી ઉડતો નથી, હસ્તાદિથી ગ્રહણ કરી શકાતો નથી, નાશ પણ પામતો નથી. વિશેષમાં આકાશ અચૈતન્ય, અમૂર્ત છે, અને હું તો ચૈતન્યવંત અમૂર્ત હોવાથી અધિક સત્તાવંત છું, માટે કોઇનો પણ ભય કદાપિ હોય જ નહિ. (૧૧) જેવી રીતે શ્રીમંત પુત્રના બંને બાજુના ગજવામાં મેવા ભરેલા હોય તો તે જે બાજુએ હાથ નાખે તે બાજુથી સ્વાદિષ્ટ પદાર્થ જ મળે, તેવી જ રીતે મારા પણ બંને હાથમાં મેવા છે; અર્થાત્ જીવતો છું તો સંયમ પાળુ છું - સ્વાધ્યાય, ધ્યાન, દાનાદિ કરું છું, અને મરીશ તો સ્વર્ગ કે મોક્ષના સુખનો ભોક્તા બનીશ, મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ તીર્થકરોના, ગણધરોનાં સાધુ-સાધ્વીઓનાં દર્શનનો લાભ પ્રાપ્ત કરીશ, ધર્મોપદેશ સાંભળીશ, પ્રશ્નોત્તર દ્વારા સંશયનું નિવારણ કરી તત્ત્વજ્ઞ બનીશ, જેથી રાગદ્વેષનું ઉચ્છેદન કરવામાં સમર્થ બનીશ અને પછી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી સંયમ તપથી કર્મોનો ક્ષય ૩િ૯૮ અંતિમ શુદ્ધિ અધિકાર Page #419 -------------------------------------------------------------------------- ________________ કરી મોક્ષ પ્રાપ્ત કરીશ. (૧૨) જેમ લોભી વણિક ભૂખ, તરસ, ટાઢ, તાપ સહી અનેક દેશોમાં ભ્રમણ કરી માલનો સંગ્રહ કરે છે. તેને ભંડારમાં ભરી અનેક બંદોબસ્ત કરી સાચવે છે અને ભાવ વધવાની રાહ જુએ છે અને તેજીનો રંગ આવે છે ત્યારે અતિ કષ્ટ સંગ્રહેલા માલનું મમત્વ છોડી તરત તેનો પરિત્યાગ કરી દે છે અને વેચીને લાભ પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે હે જીવ ! પ્રાણપ્યારા ધન કુટુંબનો પરિત્યાગ કરી અનેક કષ્ટો સહન કરીને શરીરથી તપ, સંયમ ધર્મરૂપ જે માલ સંગ્રહ કર્યો છે અને દોષોથી બચાવી તેને સાચવ્યો છે તે માલને બદલે હવે સ્વર્ગ-મોક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરવાને માટે આ મૃત્યુ રૂપ તેજીનો ભાવ આવ્યો છે, તો હવે શરીરથી મમત્વનો પરિત્યાગ કરી સ્વર્ગમોક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરી લે. (૧૩) જેમ દિવસભર કરેલી મજૂરીનું ફળ શેઠ આપે છે તેવી જ રીતે જિંદગી પર્યત કરેલી કરણીનું ફળ મૃત્યુરૂપ શેઠથી પ્રાપ્ત થાય છે, તો હવે ફળ પ્રાપ્ત કરવાનો ઇન્કાર શા માટે કરે છે ? તેનો આદર કરવો જોઇએ. (૧૪) જેમ કોઇ ગૃહસ્થ શ્રીમંત બની પોતાના તૂટ્યા ફૂટ્યા જિર્ણ થઇ ગયેલા ઘરનો પરિત્યાગ કરવાને માટે ઘણું દ્રવ્ય ખર્ચાને નવી હવેલી બનાવે છે અને પછી તે તૈયાર થયેલી હવેલીમાં નિવાસ કરે છે, તેવી જ રીતે આ મારો આત્મા તપ સંયમાદિરૂપ સદ્રવ્યથી શ્રીમંત બન્યો છે. હવે આ આધિ વ્યાધિ, ઉપાધિથી પૂરિત અસ્થિ, માંસ, ચર્મમય સડન, પડન સ્વભાવવાળા ઔદારિક શરિરરૂપ ઝુંપડીનો ત્યાગ કરવાને માટે પુણ્યરૂપ દ્રવ્યના વ્યયથી તૈયાર કરેલ મનોવિંછિત રૂપોને કરી શકાય તેવી દિવ્ય દેવતાના શરીરરૂપ હવેલીમાં પહોંચાડનાર મૃત્યુરૂપ સહાયક પ્રાપ્ત થયો છે, તો હવે દેવલોક રૂપ હવેલીમાં નિવાસ કરવાને માટે હર્ષોત્સાહ પૂર્વક આ ઝુંપડીનો ત્યાગ કરવો જોઇએ. (૧૫) જેમ કોઇ રાજાને કોઇ પરચક્રી રાજાએ પકડીને કેદમાં કે કાષ્ટપિંજરમાં રાખ્યો અને ક્ષુધા, તૃષા, તાડન તર્જનાદિ દુ:ખથી પીડીત કરવા લાગ્યો. આ સમાચાર તેનો કોઈ મિત્ર રાજા સાંભળી સેના સહિત આવે અને કારાગ્રહ કે શ્રી જૈન તત્ત્વ સાર ૩૯૯ Page #420 -------------------------------------------------------------------------- ________________ કાષ્ટપિંજરથી તેને છોડાવી સુખી કરે; તેવી જ રીતે ચૈતન્યરૂપ રાજાને કર્મરૂપ પરચક્રીએ સંસાર કારાગ્રહમાં અને શરીરરૂપ કાષ્ટપિંજરમાં કબજે કરી રાખ્યો હતો. રોગ, શોક, વિયોગ, પરાધીનતા આદિ વિવિધ દુઃખોથી પીડીત કરી રહ્યો હતો તે દુઃખથી મુક્ત કરવાને માટે આ મૃત્યુરૂપ મિત્રરોગ રૂપ સેનાથી સજ્જ થઇ મને દુઃખથી મુક્ત કરવાને માટે આવ્યો છે તેથી તે ઉપકાર છે તેના પ્રતાપથી જ હું આ સાંસારિક દુઃખોથી છૂટી ક્ષણમાત્રમાં પરમ સુખી બની જઇશ આવો ઉત્સાહ રાખી સમાધિમરણ કરે. (૧૬) ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓ ઉત્તમ એવા સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કર્યા છે ક૨ે છે અને ક૨શે તે બધો સમાધિમરણનો જ પ્રતાપ છે એમ જાણવું જોઇએ, માટે હે સુખાર્થી આત્મન્ ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે. (૧૭) કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બુરી જેવી ઇચ્છા કરે તેવા ફળ તેને મળે છે. તેવી જે રીતે મૃત્યુ પણ કલ્પવૃક્ષ સમાન છે, તેની છાયામાં બેસીને અર્થાત્ મૃત્યુ સમયે જે વિષય, કષાય, મોહ, મમત્વાદિ ખરાબ ઇચ્છા કરે છે તે નરક તિર્યંચાદિ દુર્ગતિના દુઃખો પામે છે. અને જે સમતિ યુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રતનિયમ, સત્ય, શીલ, ક્ષમા, દયા આદિ ગુણોનાં આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે તે સ્વર્ગ મોક્ષના સુખો મેળવે છે. એટલા માટે મૃત્યુરૂપ કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને હવે શુદ્ધ અને શુભભાવ રાખવો જ શ્રેષ્ઠ છે કે જેથી આત્મા પરમાનંદી પરમસુખી બની શકે. (૧૮) અશુચિથી ભરેલા ફૂટેલા હાંડલા સમાન સદૈવ સ્વેદ, મલ, મૂત્રાદિ અશ્િચ ઝરતા એવા આ અપવિત્ર અને જર્જરિત ઔદારિક શરીરના ફંદાથી છોડાવી અશરીરી'બનાવનાર તથા દિવ્ય દેવતાના શરીરને પ્રાપ્ત કરાવનાર મૃત્યુ જ છે. એટલા માટે મૃત્યુનું સ્વાગત કરવું પરમ હિતાવહ છે. (૧૯) જેવી રીતે ધર્મોપદેશક મુનિ મહાત્મા અનેક નય, ઉપનય, પ્રત્યક્ષ પરોક્ષ, હેતુ, દૃષ્ટાંત આદિ દ્વારા શરીરનું સ્વરૂપ સમજાવી મમત્વ ઓછું કરાવે છે, એવી રીતે મારા શરીરમાં ઉત્પન્ન થયેલો આ રોગ પણ મને પ્રત્યક્ષ અંતિમ શુદ્ધિ અધિકાર ૪૦૦ Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણથી ઉપદેશ આપે છે કે હે જીવ ! તું આ શરીરનું મમત્વ શા માટે કરે છે? કેમકે આ શરીર તારું નથી પણ મારા સ્વામી કાળનો ભક્ષ છે, તો હવે તેનાથી મમતા ન કરે. (૨૦) કિં બહુના ! મુનિરાજથી પણ અધિક અસરકારક ઉપદેશદાતા મને તો આ રોગ માલૂમ પડે છે, કેમકે જે શરીરને મેં પ્રાણપ્યારૂં ગણી અનેક સુખોપચારોથી પોલ્યું તેમજ તેની ખૂબસૂરતી અને કોમળતા આદિ ગુણોમાં લુબ્ધ બની રહ્યો હતો તે પ્રેમ મુનિરાજના અનેક ઉપદેશથી પણ છૂટવો મુશ્કેલ હતો. હવે અનેક ઉપચારોથી રોગ નષ્ટ થતો નથી ત્યારે સ્વભાવથી જ નષ્ટ થઇ જાય છે. (૨૧) ૨ જીવ ! જો આ રોગોદયના દુઃખથી તું ગભરાતો હોય, ખરેખર ! તને આ રોગ ખરાબ માલૂમ પડતો હોય અને તેનાથી પૂરેપૂરો કંટાળો આવ્યો હોય, તો તું હવે બાહ્યોપચારનો પરિત્યાગ કરી દે, કેમકે આ રોગ કર્માધીન છે. બાહ્યોપચારમાં રોગો મટાડવાની સત્તા નથી. કદાચિત્ એકાદ રોગ ઓછો પણ થઈ ગયો તો શું થયું ? કાળે કરી પુનઃ તેનો પ્રાદુર્ભાવ થવાનો જ છે. પરંતુ સર્વ રોગોનો અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી જિનેન્દ્ર ભગવાનરૂપ પરમવૈદ્યની બતાવેલી પરમૌષધિ સમાધિમૃત્યુરૂપી છે. તેનું સાચા દિલથી સેવન કરે કે જેથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખો સમૂલ નાશ પામી અંનત, અક્ષય, અજરામર, અવ્યાબાધ મોક્ષનાં સુખો પ્રાપ્ત થઇ શકે. (૨૨) જેમ જેમ વેદનીયનું જોર અતિ પ્રબળ થતું જાય તેમ પોતે અધિક ખુશી થતો જાય. કેમકે જેવી રીતે અધિકાધિક તાપ લાગવાથી સુવર્ણ અધિક સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ થઇ કુંદન બની જાય છે, તેવી જ રીતે તીવ્ર વેદનીયના ઉદય સમયે સમ પરિણામ ધારણ કરવાથી કઠણ કર્મોનો પણ સમૂળ શીઘ્ર નાશ થઇ જાય છે અને આત્મરૂપ સુવર્ણ શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ થઇ સિદ્ધ સ્વરૂપ બની જાય છે. અગર દેવ તો અવશ્ય થઇ શકે છે. (૨૩) જેવી રીતે ગજસુકુમારના મસ્તક પર સોમિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહાવેદના સહી, સ્કંદજીના શરીરની સર્વ ચામડી તેમના બનેવીના અનુચરોએ ઉતારી લીધી. તેની મહાવેદના તેઓએ સમભાવે વેઠી, સ્કંદજીના શ્રી જૈન તત્ત્વ સાર ૪૦૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેદના સહી. @ ઇત્યાદી મહાપુરષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખ્યો તો તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી, તેવી જ રીતે, તું પણ સમભાવ રાખીશ તો તારું પણ શીધ્ર આત્મ કલ્યાણ થઇ જશે, તેમાં સંશય નથી. (૨૪) હે આત્મન્ ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાક્ષેત્રવેદના સહન કરી છે. પરમાધામીના માર આદિ મહાકષ્ટો સહન કર્યા છે. દેવતામાં આભિયોગિક દેવ થઇને વજપ્રહારાદિ કષ્ટો સહન કર્યા છે. આમ અનાદિ કાળથી મહા દુઃખો વેઠયાં છે, તેવું કષ્ટ તો અહીં નથી જ. પરંતુ, જેટલા કર્મની નિર્જરા અનંતકાળમાં કષ્ટ સહન કરવાથી નથી થઈ તેટલી બબ્બે તેથી પણ અનંત ગણી નિર્જરા અહીં જો આ પ્રબલ વેદનાને સમભાવે સહીશ તો થઇ જશે અને તે બધા કષ્ટોથી મુક્ત થઇ પરમાનંદી પરમસુખી બની જઇશ. (૨૫) સંસારમાં જેમ લેણદેણના વ્યવહારમાં જો કોઇ કરજદાર શાહુકારને ૧૦૦ રૂપિયાનાં બદલામાં ૯૫ રૂપિયા આપીને નમ્રતાથી ફારગતી માગે તો તે આપી દે છે, અને જો તે ધૃષ્ટતા કરે તો સવાયા દામ આપવાથી પણ છૂટકારો થવો મુશ્કેલ થઈ જાય છે, તેનો નમ્રતાથી છૂટકારો કરી દે, કે જેથી થોડામાં જ તારો છૂટકારો થઈ જાય. (૨૬) “કડાણ કમ્માણ ન મોખ્ખ અસ્થિ' અર્થાત્ કૃતકર્મ ભોગવ્યા વિના છૂટકારો નથી. આ સિદ્ધાંત-વચન છે. કર્મનો બદલો દેવાને સમયે તું સમર્થ થઇને મોટું શા માટે છુપાવે છે ? વ્યાજ શા માટે વધારે છે ? સઘળા દેવાનો શીઘ્ર ચુકાદો કરી ફારેગ થઇ જવું જ સારું છે ; કે જેથી આગળ કોઇ હરકત કરે નહિ, સીધા મોક્ષમાં ચાલ્યા જવાય. (૨૭) જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ થોડા દામમાં મળતી હોય તો ગુપચુપ હર્ષોત્સાહપૂર્વક ખરીદી લે છે, તેવી જ રીતે જે સ્વર્ગ મોક્ષનાં સુખો મુનિ મહાત્માએ દુષ્કર તપ, સંયમ, ધ્યાન મૌનાદિ કરણી દ્વારા પ્રાપ્ત @ ઉક્ત બંને સ્કંદજી અલગ જાણવા. જેમની ખાલ ઉતારી તે મહાવીર સ્વામીના સમયમાં થયા અને જેમના શિષ્યોને ઘાણીમાં પીલ્યા તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા. ૪૦૨ અંતિમ શુદ્ધિ અધિકાર Page #423 -------------------------------------------------------------------------- ________________ કરેલ છે, તે કેવળ સમાધિ મરણથી જ પ્રાપ્ત થઇ શકે છે. મહામૂલ્ય નિર્વાણના સુખની પ્રાપ્તિ પણ સમાધિ મરણરૂપ અલ્પ મૂલ્યમાં પ્રાપ્ત કરવાનો અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયો છે. તો હવે કોઇપણ પ્રકારની આનાકાની કે ગરબડ ન કરતાં વ્યવહારમાં ગુપચુપ (મૌન) રહીને અને નિશ્ચયમાં સમાધિભાવ ધારણ કરી ઝટપટ કરી લે. (૨૮) જેવી રીતે સુભટો ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરી, સાધન દ્વારા સિદ્ધિ કરી સજ્જ રહે છે, અને જ્યારે શત્રુનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે સિદ્ધ કરેલી વિદ્યા દ્વારા શત્રુનો પરાજય કરીને કરેલી મહેનતને સફળ કરે છે. તેવી જ રીતે હે આત્મન્ ! તે આટલા દિવસ જે જ્ઞાનાભ્યાસ અને તપ સંયમાદિનું સાધન કર્યું છે, તે આ અવસરે આત્મકાર્ય સિદ્ધ કરવા માટે જ કર્યું છે. તે અવસર અત્યારે પ્રાપ્ત થઇ ચૂક્યો છે. માટે હવે સાચા દિલથી રોગ, મૃત્યુ આદિ શત્રુઓની સન્મુખ થઇને સમભાવ રાખીને ઇચ્છિતાર્થની સિદ્ધિ કરી લે. કર્મશત્રુઓનો પરાજય કરી સુખી થા. (૨૯) જેનો વિશેષ પરિચય હોય છે તેનો સ્વાભાવિક રીતે જ પ્રેમ ઓછો થઇ જાય છે. તેવી જ રીતે ઔદારિકાદિ શરીરનો પરિચય પણ તને અનાદિ કાળનો છે તો તેનો પ્રેમ હવે ઓછો કરવો જોઇએ. (૩૦) વાપરતાં વાપરતાં જ્યારે વસ્ત્રો જિર્ણ થઇ જાય છે ત્યારે તેનું મમત્વ ત્યાગીને નવા વસ્ત્રો હર્ષપૂર્વક ધારણ કરે છે. તેવી જ રીતે આ શરીર પણ એક કામધંધામાં વાપરવાથી અને રોગાદિ સંયોગથી તથા તપ, સંયમ, વૈયાવૃત્યમાંથી વપરાવવાથી જીર્ણ થઇ ગયું છે. હવે તેનો ત્યાગ કરી દિવ્ય દેવ શરીરની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે તેના પરનો મોહ મમત્વ ઓછો કરવા જોઇએ. પુરાણાં વસ્ત્ર ઉતારવાથી જ નવા વસ્ત્ર ધારણ કરી શકાય છે. તેમ આ શરીર છૂટયા સિવાય દેવતાનું શરીર મળવાનું નથી. પ્રશ્ન : મૃત્યુ આવ્યાં પહેલાં જ આહાર પાણી આદિનો પરિત્યાગ કરી મૃત્યુની સન્મુખ થઇ મરવું ; તેમાં આત્મહત્યા (આપઘાત) નું મહાપાતક નથી લાગતું શું ? શ્રી જૈન તત્વ સાર Page #424 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : જો ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય ઇત્યાદિને વશ પડી અન્ન, પાણી આદિનો ત્યાગ કરી મરે તો, તથા ક્રોધાદિના આવેશમાં અગ્નિમાં બળીને પાણીમાં ડૂબીને, ઝેરખાઈને ઇત્યાદિ પ્રકારે મૃત્યુ કરે તો આત્મઘાતનું પાપ ગણાય છે, પરંતુ ક્રોધાદિ કોઇ પણ કારણ વિના, ફક્ત પોતાના આત્માના કલ્યાણને માટે સંસારના મોહ મમત્વનો પરિત્યાગ કરી, જે આરાધનાપૂર્વક ચારે આહાર પાણી આદિનો પરિત્યાગ કરી સમાધિભાવથી દેહમમત્વ છોડી સંલેખના સહિત મૃત્યુ કરે છે તેને આત્મહત્યા કહેવાતી નથી. વ્યવહા૨નું પ્રત્યક્ષ દૃષ્ટાંત પણ જોઇ લો - સુદૃઢ અને નિરોગી મનુષ્યો સંગ્રામમાં મરે છે તેને આત્મઘાતી કોઇપણ કહેતું નથી, તો પછી કર્મશત્રુઓનો સંહાર કરવા ભાવ સંગ્રામમાં પ્રવૃત્ત થઇને જે શરીરનો ત્યાગ કરે છે, સમાધિમરણથી મરે છે તેમને આત્મઘાતી કેવી રીતે કહેવાય ? ન જ કહેવાય. પુરુષાર્થ સિદ્ધયુપાય' નામક ગ્રંથમાં કહ્યું છે કે ઃ હિંસાના કારણરૂપ જે કષાય છે તેને ઘટાડવાની પ્રવૃત્તિ તે અહિંસા જ કહેવાય છે. સંલેખના વ્રત અહિંસાની સિદ્ધિ અર્થે કરાય છે. તેમાં આત્મઘાતનો દોષ કિંચિત્ માત્ર પણ નથી. પ્રશ્ન - શાસ્ત્રકારોએ મનુષ્ય જન્મને ઘણો દુર્લભ બતાવ્યો છે. વળી આ શરીરનું પાલનપોષણ કરવાથી જ શુદ્ધ ઉપયોગ, વ્રત, સંયમાદિ ધર્મારાધન પણ થઇ શકે છે. તેથી એવા ઉપકારક શરીરનું રક્ષણ કરવું એજ ઉચિત છે. પરંતુ તમે સંથારો કરીને તેનો નાશ શા માટે કરો છો ? ઉત્તર - તમારૂં કથન સત્ય છે. અમે પણ એમ જ માનીએ છીએ. પરંતુ જેમ કોઈ શાહુકાર દ્રવ્ય પ્રાપ્તિને માટે દુકાનની સારસંભાળ કરતો હોય, તેવામાં દૈવયોગે અગ્નિ પ્રયોગ થઇ જાય તેવા પ્રસંગે તે શાહુકાર પોતાનું જો૨ ચાલે ત્યાં સુધી દુકાન અને દ્રવ્ય બંને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યારે કોઈ પણ ઉપાયે દુકાનની રક્ષા થઇ શકશે નહિ એમ તેને જણાય છે, ત્યારે તેમાંથી દ્રવ્યને જ બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દુકાનની સાથે ઘનનો પણ નાશ થવા દેતો નથી. તેવી જે રીતે, અમે પણ આ શરીરરૂપ દુકાનની સહાયથી તપ, સંયમ, પરોપકારાદિ અનેક લાભો ઉપાર્જન કરતા હતા, પરંતુ જ્યારે મૃત્યુરૂપી |४०४ | અંતિમ શુદ્ધિ અધિકાર Page #425 -------------------------------------------------------------------------- ________________ ભયંકર આગ લાગવાનો પ્રસંગ પડ્યો અને આ શરીરનો બચાવ કોઇપણ ઉપાયે થઇ શકશે નહિ એમ લાગ્યું ત્યારે આ બળતી ઝૂંપડીને છોડીને અને તેના રક્ષણનો પ્રયત્ન પણ છોડીને અમે અમારા પોતીકા જ્ઞાનાદિ આત્મિક ગુણોરૂપ રત્નોના રક્ષણ (સ્વરક્ષણ) માટે ઉઘત થયા છીએ, કેમકે આત્મિક ગુણના પ્રસાદ વડે જ અમે અક્ષય, અનંત, નિરાબાદ મોક્ષનાં સુખોને પ્રાપ્ત કરી શકીશું. यस्तवविज्ञानज्ञान भवत्यमनस्कः सदाडशुचिः। न स तत्पदामाप्नोति, स सारं नाधिगच्छति ॥१॥ यस्तु विज्ञानवान भवति, समनस्कः सदाङ शुचि । स तु तत्पदमाप्नोति, यस्माद् भूयो न जायते ॥२॥ અર્થ : જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ ચાલે છે, તે હંમેશા અપવિત્ર રહે છે, અનંત સંસાર પરિભ્રમણ કરે છે, પરંતુ શાંતપદ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતો નથી, અને જે વિવેકી મનુષ્ય મનને વશ કરી નિરંતર શુદ્ધ ભાવમાં રમણ કરે છે તેને ફરીથી પુનરાવૃત્તિ કરવી ન પડે એવા આનંદમય (મોક્ષ) પદને પ્રાપ્ત થાય છે. @ સમાધિ મૃત્યુ સ્થિતિનાં ૪ ધ્યાન (૧) પદસ્થ ધ્યાન - નવકાર મંત્ર લોગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) - નમોલ્યુર્ણ, શાસ્ત્ર સ્વાધ્યાય, આલોચના પાઠ, સ્તવન, છંદ, મહાપુરુષો અને સતીઓનાં ચરિત્ર ઇત્યાદિનાં પઠન, શ્રવણમાં મનને સ્થિર કરે, તન્મય કરી દે તે પદસ્થ ધ્યાન. (૨) પિંડસ્થ દાન - શરીરોત્પત્તિથી શરૂ કરીને શરીરને પ્રલય અવસ્થા પર્યંત થતી શરીરની વિચિત્રતાના અર્થાત્ પુદ્ગલોના પરાવર્તનના, રોગાદિ અસમાધિ સમયના વૈરાગ્યમય વિચારોના, શરીરના બાહ્યાભ્યતર અશુદ્ધ પદાર્થોના, આકૃતિના @ धर्मप्रधानं पुरुष, तपमा हत किल्विषम् । । परलोकं मयत्याशु भस्वान्त स्थशरीरिणम् ।। અર્થ જે ધર્મપ્રધાન પુરુષે તપ વડે કામ અને કામનાનાં ક્ષય કર્યો છે તે આત્મા નિજ સ્વરૂપને પ્રકટ કરી પરમાત્મામાં મળી જાય છે. શ્રી જૈન તત્ત્વ સાર ૪૦૫ | Page #426 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તનના તેમજ શરીર અને આત્માની ભિન્નતાના વિચારોમાં મનને સ્થિર કરે તે પિંડસ્થ ધ્યાન અથવા લોકના સંસ્થાનનું તેમજ બીજા પ્રકરણમાં દર્શાવેલ લોકમાં રહેલાં સ્થાનોનું ચિંતન કરે તે પણ પિંડ ધ્યાન. (૩) રૂપસ્થ ધ્યાન - પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં વર્ણવેલા અરિહંત પરમાત્માના ગુણોની સાથે પોતાના આત્માના ગુણોની એકતાનો તથા ભિન્નત્વ (પૃથ૮) પણામાંથી અભિન્ન બનવાના સાધનના વિચાર કરી તે ગુણોમાં તલ્લીન બને તે રૂપસ્થ ધ્યાન. (૪) રૂપાતીત ધ્યાન - સિદ્ધના ગુણોની સાથે આત્માના ગુણોની એકતા કરે કે જે પ્રમાણે સિદ્ધ પરમાત્મા વ્યક્ત રૂપથી સત્ ચિત્ આનંદમય છે તે જ પ્રમાણે હું પણ શક્તિરૂપે સત્ ચિત્ આનંદમય છું. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત આત્મસુખ, અનંત વીર્ય, અરૂપીપણું, અખંડિતતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ ભગવંતમાં વ્યક્તરૂપ છે અને મારામાં શક્તિરૂપ છે. જે ગુણ શક્તિરૂપ છે તે વ્યક્તરૂપે (પ્રકટરૂપે) થતાં હું પણ સિદ્ધ બની જઇશ. જન્મ, જરા, મરણનાં જાલીમ દુઃખોથી વિમુક્ત થઈ અજરામર થઇ જઇશ. આધિ, વ્યાધિ, ઉપાધિથી સર્વથા મુક્ત થઇ સચ્ચિદાનંદમય બની જઇશ, કે જેથી પર્યાયનો પલટો કદાપિ થાય નહિ, આવું જે ધ્રુવ પદ છે, જેનો અંશ માત્ર પણ નાશ ન પામે તેની પ્રાપ્તિ થતા હું પણ ખુદ અનંત, અક્ષય, સુખમય બની જઇશ. આ પ્રમાણે ચારે ધ્યાનને બાહ્ય ભાવથી ધ્યેય રૂ૫ ધ્યાતા થકો પછી બાહ્યભાવથી શારીરિક અવસ્થામાં સંલગ્ન બને. જેમ કે, (૧) પદસ્થ ધ્યાન - તે કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી પછી (૨) પિંડસ્થ ધ્યાન - તે કમરની ઉપરના અંગ તરફ લક્ષને ચડાવે પછી (૩) રૂપસ્થ ધ્યાન - તે ગ્રીવાની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે અને (૪) રૂપાતીત ધ્યાન - તે સર્વ શરીરવ્યાપક આત્મામાં લક્ષ સ્થિર કરે એમ મન અને શરીરનું નિર્ધન કરી પછી આત્મદ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે. - ૪૦૬ અંતિમ શુદ્ધિ અધિકાર | Page #427 -------------------------------------------------------------------------- ________________ આ શુક્લધ્યાનનો પ્રથમ પાયો પૃથવિર્તક નામનો જાણવો. પછી દ્રવ્યમાં અને પર્યાયમાં સંચરવાનું છોડી એક આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઇ જાય. (તે શુક્લ ધ્યાનનો બીજો પાયો ‘એકત્વવિતર્ક' જાણવો) આ ધ્યાન વડે શ્રેણિ સંપન્ન બનીને એક આત્મગુણમાં ગરકાવ થઇને દૈહિક ભાવથી પૃથક્ થતાં જ ચાર ઘનવાતિ કર્મોનો સર્વાંશે નાશ કરે અને કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રાપ્ત કરી લે, છેવટે શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો ‘સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ’ પ્રાપ્ત કરીને આયુષ્યકર્મના અંત સુધી પ્રવર્તતાં સ્વભાવથી જ શુક્લધ્યાનનો ‘ સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ ' નામનો ચોથો પાયો આવતાં જ આયુષ્યના બળ પર નિર્ભર રહેલાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણે અઘાતી કર્મો આયુષ્યનો ક્ષય થતાં જ એકી સાથે સર્વાંશે ક્ષય કરી નાખે છે, અને મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધ ભગવાન બની કૃતકૃતાર્થ, પૂર્ણ નિષ્ઠિતાર્થ, અનંત પરમ સુખી બની જાય છે. " કદાચિત શુદ્ધ ધ્યાનની મંદતા અને શુભ ધ્યાનની વિશેષતા થઇ જાય તો સાત લવ માત્ર અથવા અધિક આયુષ્યની ન્યૂનતા હોવાથી અથવા એક છઠ્ઠ ના પ્રયોગથી ક્ષય થાય તેટલા અથવા તેથી થોડાં વધારે કર્મો અવશેષ રહી જવાથી તેને ભોગવવાને માટે તે વિમળ પુણ્યનો પુરુષાર્થી બનેલો જીવ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આદિ ઊંચા દેવલોકમાં કે, (૧) અહમેન્દ્ર (૨) ઇંદ્ર, (૩) સામાનિક, (૪) ત્રાયસ્વિંશક અને (૫) લોકપાલ. આ પાંચ શ્રેષ્ઠ પદવીઓમાંથી કોઇ એક ઉત્તમ દેવનું પદ પ્રાપ્ત કરી અત્યુત્તમ સુખોપભોગ અનેક સાગરોપમ પર્યંત ભોગવી પુનઃ મનુષ્ય લોકમાં નીચેનાં દસ બોલને પ્રાપ્ત કરવાવાળો ઉત્તમ મનુષ્ય થાય છે - खेतं वत्युं हिरण्णं च पसवो दास पोरूसं । चत्तारि कामखंधाणि तत्थ से उववज्झइ ॥ ६७ ॥ मित्त्वं नायवं होइ उच्चागोओ य वण्णवं । अप्पायंके महापन्ने अभिजाए जसो वले ॥ ६८ ॥ (B) મહેલ, હાટ હવેલી. અર્થ - (A) ખેતર, બાગ, બગીચા. (C) ધન-ધાન્ય, (D) અશ્વ, ગજ આદિ પશુ તથા દાસ દાસી, એ ચાર બોલનો એક સ્કંધ (૧ બોલ) જાણવો. અર્થાત્ એ ચાર વસ્તુતો અવશ્ય હોવી જોઇએ. શ્રી જૈન તત્ત્વ સાર |૪૦૭ Page #428 -------------------------------------------------------------------------- ________________ જ્યાં આવો યોગ હોય ત્યાં તે દેવતાં ઉત્પન્ન થાય છે. (૨) મિત્રો સારા હોય (૩) જ્ઞાતિજનો સુખપ્રદ હોય (૪) તે ઉચ્ચ ગોત્રવાળો હોય, (૫) સુરૂપવંત હોય, (૬) તેનું શરીર રોગરહિત હોય, (૭) મહાબુદ્ધિવંત હોય, (૮) વિનયવંત હોય. (૯) યશસ્વી અને (૧૦) બલવંત હોય. આ દસે બોલોની પ્રાપ્તિ કરીને પછી ભોગાવલી કર્મોદય હોય તો રૂક્ષ વૃત્તિથી ભોગ ભોગવે અને પુનઃ સંયમનું સમાચરણ કરી યથાખ્યાત ચારિત્ર પાળી, સર્વ કર્ભાશનો ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિર્વાણ બની સર્વ દુઃખ રહિત થઇ, મોક્ષના અનંત સુખનો ભોક્ત બની જાય છે. अतुलसुहसागरगया, अव्वाबाहं अणोवमं पत्ता । सव्व मणाग य मद्धं, चिटुंति सुही सुहं पत्ता ॥ (ઉવવાઇ - સૂત્ર - ગા.રર) અર્થ - અન્ય કોઇપણ સુખની જેને ઉપમા આપી શકાતી નથી, એવા અનુપમ, અતુલ, નિરાબાધ, સુખસાગરમાં નિમગ્ન બનેલા, અનંત અનાગત કાળમાં એકાંત સુખી જ સુખી રહે છે. 1 | શ્રી જૈન તત્ત્વ સાર સમાપ્તમ્ . 5 5 5 ૮. અંતિમ શુદ્ધિ અધિકાર Page #429 -------------------------------------------------------------------------- ________________ હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને ક્ષમાપના *(ખામણા) લક્ષમાં લીધાં નહીં, તમારાં કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન ! હું ભુલ્યો. આથડ્યો-રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત અને કર્મ૨જથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું; મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. Page #430 -------------------------------------------------------------------------- ________________ વિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં. તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધો ક્ષય થાઓ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે, આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરૂં છું. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય ; તમારા કહેલાં રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવન્! તમને હું વિશેષ શું કહું ? માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Page #431 -------------------------------------------------------------------------- ________________ હે કરૂણાના કરનારા હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી, હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૧ મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૨ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળીને સવળીના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૩ હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા, મારા સાચા રક્ષણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૪ કદિ છોરૂ-કછોરૂ થાયે, તું તો માવતર કહેવાયે, મીઠી છાયાનાં દેનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૫ મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો, મારા સાચા ખેવણહારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૬ છે મારૂ જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી, મારા દિલમાં હે રમનારા, તારી કરૂણાનો કોઈ પાર નહી. ૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો, આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો; એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે; . એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીર થી નીકળે; Page #433 -------------------------------------------------------------------------- ________________ પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ ધો, આ વચનને હૃદયે લખો. ૫ International Page #434 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વ દર્શન ઉજ: જલક - લોકાગ્ર બાગ ಅತ್ರತಂ . -ಸತಕಥನ 0 Sીકીઈબીઢ sacus ૯ ટ ૯ - SIF" Punીણ કરી ૯ એલોકાકા.શ. -- ભથ્થલોક + - મન ન ક . - I A 11 '' 8347 -ಇಸಹಸನ - ૨ - દવાની અલૉક ત્રત્રનાડી અલોક Page #435 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ ક્રોડાકોડ. ૧૨છી, આળસ, ૧૦ ક્રોડાકોડી સાગરોપમ - સાગરોપમ ઉત્સર્પિણી કાળ : 'અવસર્પિણીકાળ નાર એની | ૨ જી lative re રે, SISI ૩ જી 2 Fen: Inila serio Vera : vente જા જ બની 1 2 12 પણ થઈ 1 ehere શકે la 121 જ જસ વી. જ ર - NCી વ ર છે 8 ? - ઉત્સર્પિણીકાળશરીર,આયુ. બુધ્ધિ રસકસની : ઉત્તરોત્તર વૃદ્ધ -અવસર્પિણી કાળ - શરીર,આયુર્નાદિધ - સકસ અાદિની ક્રમશ: સંનિ Page #436 -------------------------------------------------------------------------- ________________ ચા૨ ગતિના જીવની પકક ભેદ પૃથ્વીકાયના• જ ભેદી અપકાયન- ૪ હૈદ તેઉકાયના જ વંદ વીસુકામના- સંદ લાલમીન સર - પદ્ય નવ નવરો હતાદર અપના તમારી પરી ની વાત પ્રકવનસ્પતિના-૨હંદી વનપસકારોની કુલ-3 (E સાધા૨ાગવનરુપતિના-૨ કેદ નવી lego નિર હજી સુ કાં રા. શાકરીયા કાર અકૃત્િયતા કુલ-ર પંદ nિ . કાર બેઇન્દ્રિયના- ૨લંદ તૈઇન્દ્રિયના-૨ભેદ ચઉન્દ્રિયના-૨ ભેદ તીર HBS પાનાપાંપરા પયાંતા - અપચતા રીદી પયા/એની ની પતંગીયુ” અળસીયા શૈકી * જ | * જળ વિકલનિફરતા કુલ બેe Page #437 -------------------------------------------------------------------------- ________________ આઠ 8મનું સ્વરૂપ• ઉપમા અને તેનું ફળ અંધત્વ : મૂક - ઈનિ થે • કોડ નિવૃાથીગધ્ધ નિદ્રા BIRU દjનસપ્તક) દર્શન મોહના, સંવે, ઉપરાક્ષ શ્નથી પામથી સજ્જ દરને ચરિંગમોહની • મચિ એક થથી વીતરાણld!. અફગાનતા બંતા કપણાનું! * અલાભ ટરિના બીપભંગ પરાધી નર! નિલd નર્ભSારી છે નાથ' VIZIO રીની SOUL Gરણીય કે Gરાય કરે and de Rાની છે સલિ બીજા ઉદનીય ફW નરાત ત્ર કેમ ઉદી કરી, ૨!!ct] વળી જે જન્મ - જીવને મૃત્યુ શરમ કે ગત શારીર ઇજ દ્રવ્યTદ, થા- અપયશા સભJથ - દોભૂથ - વાણદ્રિ ૧ થી ૪ ઘાતીકમ [૫ થી૮. અઘાતીકળે Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉલેચ્યાની ઓળખ જંબૂવૃક્ષની ઉપમા વૈશ્યા જ ડાળીનોઇંટ 3 કાપાંત વૈશ્યા સૌરી ડાળીનો છટ ગલક્ષ્યા HE જથી૬ લૈયા સુગંધી ફૂલની ગંધથી અનંત ગામ શુભ aap po *** જાંબૂમાટે મૂળમાંથી છંદ F રક્તલક્ષ્યા ૫ પદ્મલયા થોર લેયા મરેલા સર્પના ગંધથી અનંતકુ ALLIK Page #439 -------------------------------------------------------------------------- ________________ જલચર ૪ભેદ તાલા ર SIRIGAL ગયા તિર્યંચ મનુષ્ય દેવ નારકોનો ભેદ વિપ કાળના асне ? મનુષ્ય ૩૦૩ ભેદ દુઃખા Sveis F ભુજપરિસર્પ ૪ ભેદ 600 सुजी આ પ્રes) + ૧ રમત નું મળી, ભજ એકીયા ૧૦ અંતર દ્વીપના સરિકા ne સ્વલા૪ ભેદ ચૈત્ર) ૫-અસંશી - સંમૂચ્છિમ7 પર્યાપ્તા અપાતા ૧૦ ૫. સંજ્ઞી - ગર્ભજ -પર્યાપ્તા- અપર્યાપ્તા-૧૦ કુલ ૨૦ દાદા Rion? ચ ShotgE-N ચલ છે ક બનાનકક 111 » Safeufus દેવ ૧૯૮ ભેદ ખેંચર-જભેદ 6 23/ atplaide 15 DISHUSH 20 50 મન અન પાવાની ૧૫ > ના પ્રક +xual: 40 h ઉ૫રિસપ• ૪ ભેદ ઇ સ મારી 新 ધબકા R નાકી ૧૪ બંદ T) પંચપ્રભા અને સ્તન પાનાં વાગરાભા પ ધુમપ્રભા $:// બાના શિક Page #440 -------------------------------------------------------------------------- ________________ પાપતો બંધ કરાવનારા ૧૮ પણ સ્થાનો ચોરી જૂ હિંસા 13 સાત ૧૦ રાજ આપ ફ FEE 1) 350 ૮ ભાયા Bachna 長 ૧૧ ચ ૪ શુન્ય 99 માયામાવાદ 9 GALLOL (૪) (-) -1p5w ક્રોધ ૧૮ Toiel મિથ્યાત્વ શબ્દ Page #441 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ હોડી અને સમુરૂના દૈષ્ટાંતથી સમજૂતી ૧. IS ૨ વ ઠંડીતે જાવ. કદ રૂપે જલ ३ पुण्य પપ ૮ બંધ અનુકૂળન વક્ષણમાં કાણો પાણીનું એકસક થવું મીરાનાર ત્યાથ અવસરોવરનું દૃષ્ટાન્ત કર્મક્ષય સંપૂર્ણ દેશથી * Ty Th નિર્જરાહ માણ ક્રમ પ્રવેશ ૫ લીોગ્સ 610 पुण्य © zak કર્મ અટકાયત જ) કર્મક્ષય અજીપ જી N () * Ty ક્રમ સંબંધ ન્યાય ૯ માલકિનારે પહોંચવું Je અશુભ પાય ટીપુ ો કદ CIPT A પ્રતિકૂળ પવન કાણાનું બંધ કરવા પાણી ઉલેચવું ૪૫ ૬ સવર ૭ નિર્જ Page #442 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર ચાલો વિરતિની વાટે (શ્રાવક વ્રત પત્રિકા) આ વિરતિની આગમાંથી બચી વિરતિનો બાગ સર્જવા માટે દરેક પુણ્યાત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિરતિ એટલે પાપોથી વિરામ ... પાપોથી ખદબદતા એવા સંસારમાં રહીને નિષ્પાપ બનવાની સાધના કરવી તે એક મહાન આરાધના છે. આ સંસારમાં મોટામાં મોટો રાખવા જેવો ભય પાપનો છે. પાપથી બચવા સતત પ્રયત્નશીલ રહેતા આત્મા તે માટે વિરતિનો સ્વીકાર અનિવાર્ય બની જાય છે. ૧ ૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ (૧) સભી જીવકી રક્ષા કરના (૩) માંગ પુછકર વસ્તુ લેના (૫) તૃષ્ણા અપની સદા ઘટાના (૭) સીધા સાદા જીવન જીના (૯) નિત ઉઠ સામાયિક કરના (૧૧) બનતે પૌષધ આદિ કરના (૧) સામાયિક (૪) ત્રણ મનોરથનું ચિંતન . (૨) નવકાર મંત્રની બાધી માળા (૧) રાત્રિ ભોજન (૪) પંદર કર્માદાન જોવી નહીં. વિગેરે...) સમક્તિ સૂત્ર ઃ શ્રી જૈન તત્ત્વસાર બારવ્રતના દોહરા પાંચકામ દરરરોજ કરો (૨) મુખસે સચી બાતેં કહના (૪) બ્રહ્મચર્યકા પાલન કરના (૬) ઈધર ઉધર નહીં આના જાના (૮) કોઈ અનર્થકા કામ ન કરના (૧૦) જીવનમેં મર્યાદા લાના (૧૨) અપને હાથોં સે વહોરાના (૩) ગુરૂવંદન તથા વીરવાણી શ્રવણ. (૫) પ્રતિક્રમણ . પાંચ કામ છોડો (૨) કંદ મૂળ (૩) સાત મહા વ્યસન (૫) મિથ્યા પ્રવૃત્તિ .............. (ટી.વી. વિડીયોમાં અશ્લીલ સિરિયલો સમ્યક્ત્વ સ્વરૂપ अरहंतो मम देवो जावज्जीवं सुसाहुणो गुरूणो । जिण पण्णतं तत्तं, इय सम्मन्तं मये गहियं ।। શ્રાવકધર્મરૂપી મહાન ઈમારતનો પાયો સમિત છે. સમ્યક્ત્વ વિનાની કોઈપણ ધર્મક્રિયા તેના મહાન અચિંત્યફલના પ્રદાનમાં પાંગળી પૂરવાર થાય છે. માટે જ કોઈપણ ભવભીરૂ આત્માએ સૌ પ્રથમ સમ્યક્ત્વ અંગીકાર કરી ત્યાર બાદ ભવનિસ્તારક શ્રાવક ધર્મ સ્વીકાર કરવો જોઈએ. પ્રતિજ્ઞા : આજથી મારી આત્માઆરાધના માટે દેવ શ્રી અરિહંત ભગવાન છે. ગૂરૂ નિગ્રંથ પંચમહાવ્રતધારી સુસાધુ છે અને ધર્મ વીતરાગભાષિત જૈન ધર્મ છે. ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર | જૈન શાસનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે. સુદેવ - સુગુરૂ સુધર્મનાં સ્વીકાર સુદેવઃ કર્મશત્રુને હણનાર, મોહ-અજ્ઞાનાદિ અઢારદોષથી રહિત, સર્વગુણ કરી સહિત, ૩૪ અતિશય આદિ લોકોત્તર વૈભવથી યુક્ત, કેવલજ્ઞાન-કેવલદર્શનના ધારક ધર્મતીર્થના સ્થાપક, વીતરાગ ભગવંત શ્રી અરિહંત પરમાત્મા તથા સિદ્ધ પરમાત્મા .... સુગુરૂ નિગ્રંથ (પરિગ્રહ રહિત), કંચન કામિનીના ત્યાગી, પંચમહાવ્રતના પાલક, છ કાયજીવોના રક્ષક, દ્રઢપણે જિનાજ્ઞાના સમર્થક, દ્રવ્ય - ક્ષેત્ર કાલ - ભાવાનુરૂપ ઉત્તમ ચારિત્રધર્મના આરાધક, સાધુજીનો ૨૭ ગુણે કરી સહિત સાધુ - સાધ્વીજી ભગવંતો ... સુધર્મ : કેવલીભાષિત અહિંસા - સંયમ - તપમય, જીવદયાપ્રધાન, વિનયમૂલક, આત્મા અને કર્મનું જ્ઞાન કરાવવા વાળા શાસ્ત્ર ધર્મતત્ત્વ છે. - ઉપરોક્ત સુ-ત્રયીનો આદરપૂર્વક સાનંદ સ્વીકાર કરવો તથા કુદેવાદિનો ત્યાગ કરવા ઉત્સુક રહેવું તેને સખ્યત્વ કહેવાય. આજથી મારી ધારણા : ધર્મ ત્યાગમાં છે ભોગમાં નથી, ધર્મ વ્રતમાં છે અવ્રતમાં નથી, ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે - આજ્ઞા બહાર નથી, ધર્મ અમૂલ્ય છે પૈસાથી ખરીદી ન શકાય, ધર્મ હદય પરિવર્તનમાં છે – જબરજસ્તીમાં નથી, હું જૈન છું તેનું મને અત્યંત ગૌરવ છે. મેં શુદ્ધ સમક્તિ સ્વીકાર્યું છે. તેથી આજથી મને કુદેવ - કુગુરુ - અને કુધર્મને ધર્મબુદ્ધિપૂર્વક માનવાના પચ્ચકખાણ છે. આગાર : કોઈ અનિવાર્ય પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારના વહેવાર પ્રસંગે આગાર જૈન ધર્મ સિવાય કોઈપણ અન્યધર્મી ક્રિયા - અનુષ્ઠાનો - વ્રત વિગેરે કરવા નહીં. રાંદલ તેડવા, લીલ પરણાવવા, પારાયણ, કથા કરાવવી વિગેરે મિથ્યાપ્રવૃત્તિ કરીશ નહીં. જે ગૃહસ્થ હોય તેનાથી કોઈ જ્ઞાન મળ્યું હોય તો તેને જ્ઞાનદાતા ગણીશ પણ તેને ધર્મગુરૂ માનીશ નહીં. ભક્તામર, નમસ્કારમંત્ર, માંગલિક વિગેરેના સ્મરણ કે શ્રવણ પાછળ ભૌતિક લાભની કે ભૌતિક દુઃખ દૂર થાય તેવી આશા રાખીશ નહીં, પરંતુ ગુણવાન આત્માઓ પ્રત્યે ભક્તિ બહુમાન રાખીશ તથા એ ચાર શરણાજ સાચા છે તેવા ભાવ રાખીશ. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, માદળીયા કરીશ નહીં, કરાવીશ નહીં, ગાઢાગાઢ કારણે કરાવવું પડે તો તેને ધર્મ માનીશ નહીં. સર્વ ધર્મ સમાન માનીશ નહીં. કોઈપણ દેવ દેવીની માળા ગણીશ નહીં. જીવહિંસાવાળા હોમ-યજ્ઞમાં ધર્મ માનીશ નહીં. સંવત્સરી, ચોમાસીપાખી, વિગેરે ધર્મ પર્વ માનીશ, શીતળા સાતમ, જનમાષ્ટમી, રામનવમી, નાગપંચમી વિગેરેને ધર્મ પર્વ માનીશ નહીં. નિયમ : સુદેવની આરાધના માટે દરરોજ નમસ્કાર મહામંત્રની બાધી માળા ગણવી. સુગુરૂની આરાધના માટે દરરોજ ગુરુવંદન કરવા, ઉપાશ્રય જવું ગુરુભક્તિ કરવી. સુધર્મની આરાધના માટે દરરોજ જિનવાણીનું શ્રવણ કરવું - વાંચન – મનન - સ્વાધ્યાય વિગેરે કરવા... ઉપરોક્ત નિયમ જે દિવસે ન થાય તે દિવસે એક વસ્તુનો ત્યાગ કરીશ. = ૩ કે - Page #445 -------------------------------------------------------------------------- ________________ બને છે. તારીખ (૧) શંકા : જિન વચનમાં શંકા કરવી તે (ર) કાંક્ષા : અન્યધર્મીની અભિલાષા કરવી તે શ્રી જૈન તત્ત્વસાર અતિચાર (૩) વિચિકિત્સા : ધર્મના ફલ વિષે સંદેહ કરવો તે (૪) પરમતની પ્રશંસા ; અન્યધર્મીઓની પ્રશંસા કરવી તે (૫) પરમત સંસ્તવ અન્ય ધર્મીઓ તથા કુલીંગીઓનો પિરચય કરવો તે છે ઉપરના પાંચે અતિચારો તથા સમ્યક્ત્વને મલિન કરનારી પ્રવૃત્તિઓ ટાળવાથી સમક્તિ નિર્મલ આવી રીતે શુદ્ધ સમ્યક્ત્વને સમજીને હાર્દિકભાવે તેનો સ્વીકાર અને મિથ્યાત્વદશાનો ત્યાગ કરવારૂપ આજથી સમ્યક્ ગુરૂ શ્રી શાસનોદ્ધારક ગુરૂ ..પૂજ્ય નામથી સંલગ્ન શ્રી પૂજ્ય ગુરૂદેવ શ્રી/પૂ. ગુરૂણી શ્રી ની પાસે સમ્યક્ત્વ ગ્રહણની પ્રતિજ્ઞા કરૂં છું. નામ : ગામ : ...... વિશેષ નોંધ શ્રાવકના બારવ્રતો અહિંસા – અણુવ્રત પહેલું સ્થૂલ (દેશ થકી) પ્રાણાતિપાત વિરમણ વ્રત : છ કાયના જીવોની હિંસા કરવી, કરાવવી, કરતાને અનુમોદન કરવું તેનાથી પણ પાપકર્મનો બંધ થાય છે. ભૂતકાળમાં મારા આત્માએ જે કંઈ હિંસાના ભાવ કર્યા છે તેની અલોચના, નિંદા, ગર્હા કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા હિંસાનો ત્યાગ કરવો જોઈએ પરંતુ મારી એવી r Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર શક્તિ ન હોવાથી શુદ્ધ સ્વરૂપ અહિંસક ભાવની પ્રાપ્તિ માટે હું આ પ્રથમ અણુવ્રતને ધારણ કરૂં છું. દ્રવ્યથી : નિરપરાધિ (હાલતા-ચાલતા) બેઈન્દ્રિય, તંઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવાને સંકલ્પપૂર્વક (જાણી જોઈને) મારવાના પચ્ચક્ખાણ. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રમાં ઉપર પ્રમાણે ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરૂં છું. કાળથી : ચાવવન ઉપર પ્રમાણે ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરૂં છું. ભાવથી : ઉપયોગ સહિત બે કરણ, ત્રણયોગથી, છ કોટિએ પચ્ચક્ખાણ. (૧) ગર્ભપાત કરવા અને તેની સલાહ દેવાનો ત્યાગ (૨) દેવ - નારકી - જુગલીયાની હિંસા કરીશ નહીં. (૩) ફાંસી કે મૃત્યુદંડ જોવા જઈશ નહીં. (૪) દારૂ - માંસ - ઈંડા વાપરવાનો ત્યાગ. (૫) કોઈ અપરાધી જીવને : પાણીમાં ડૂબાડી, આગમાં નાથી, ઝેર આપીને, ગોળી મારીને, ફાંસીન લટકાવીને મારવા જેવા ક્રૂર કામ કરવાનો ત્યાગ. (૬) શરીરમાં પીડાકારી એવા જું-લીખ-મચ્છર આદિ જીવોને અનાર્યની જેમ મસળીને કે કોઈપણ રીતે મારવા નહીં. (૭) પોતાના કે ભાડાના પશુ ઉપર અતિ ભાર લાદીશ નહીં. (૮) પોતાના આશ્રિત નોકર-ચાકર, ગાય-ભેંસ આદિને ખાન-પાનનો અંતરાય પાડીશ નહીં. (૯) ત્રસજીવોની હિંસાથી બનતા સેન્ટ, પરફ્યુમ, લીગ્સ્ટીક, ક્રિમ વિગેરે સૌંદર્યપ્રસાધનો વાપરીશ નહીં. (૧૦) રેશમનાકીડામાંથી બનતા સિલ્કના વસ્ત્રો પહેરીશ નહીં. (૧૧) દવા વિગેરે શોધવા માટે પ્રાણીઓ પર અખતરા કરીશ નહીં. (૧૨) ભમરાના દર, મધમાખીના મધપૂડા વિગેરે તોડવાનો ત્યાગ. (૧૩) જાનવરોના અંગોપાંગ વિના કારણે છેદવા નહીં. (૧૪) સ્ત્રી - અબળા ઉપર હાથ ઉપાડવો નહીં, ગાળો આપવી નહીં. - માનસિક ત્રાસ આપી આપઘાત કરવાની ફરજ પાડવાનો ત્યાગ. (૧૫) બળીને, ફાંસો ખાઈને - કૂવામાં પડીને ઝેર ખાઈને - ઘેનની વંધારે ગોળી ખાઈને કોઈપણ જાતના ઉપાય વડે - કોઈપણ જાતના શસ્ત્ર વડે આત્મહત્યા કરવાનો ત્યાગ. ૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ (૧) (ર) (3) (૪) (૫) :૬) (6) શ્રી જૈન તત્ત્વસાર સ્થાવરકાય હિંસાત્યાગ પૃથ્વીકાય સંબંધી મર્યાદા નીચેની મર્યાદાથી ઉપરાંત સ્થાવરકાયની હિંસાનો ત્યાગ કરૂં છું. હીરા - પન્ના - સુવર્ણ - ચાંદી - પથ્થર માટી - કોલસા આદિની કોઈપણ જાતની ખાણ ખોદાવવાનો ઈજારો લેવાનો ત્યાગ, અગર ઈજારો લેવો પડે તો વર્ષ ઉપરાંતનો ત્યાગ. પોતાના હાથે પહાડ, મોટા મોટા પથ્થર આદિ ટાંકવાનો ત્યાગ. નવા મકાન પોતાના માટે નવી દુકાન - ઓફિસ કે ફેક્ટરી આદિ પોતાના નામે મીઠું પકાવવાનો તથા મીઠાનો વ્યાપાર કરવાનો ત્યાગ. સડક - નહેર - પૂલ - બોરિંગ - કૂવા થી વધારે નહીં બનાવું. ખેતી પોતાના હાથથી કરવાનો ત્યાગ. (ર) (૩) (૪) - - થી ઉપરાંત બનાવવા નહીં. તળાવ – ટાંકા - કૂંડી ઘર વપરાશ માટે કરાવવા પડે તો અપકાય સંબંધી મર્યાદા ❀ પાણીની બિન જરૂરી હિંસાથી બચવા નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું. (૧) સરોવર - - તળાવ - બંધ - નહેર - પાઈપ લાઈન જાણી જોઈને તોડવાનો ત્યાગ. થી વધારે બનાવવાનો ત્યાગ. દરરોજ સ્નાન માટે પાણી બાલદીથી વધારે વાપરવું નહીં. દિવસમાં બે વખતથી વધારે સ્નાન કરવું નહીં. સૂતક પ્રસંગે વધારે વખત કરવું પડે તો આગાર. નળ - કૂવો - નદી - તળાવ - સરોવર - સ્વિમિંગ હોજ, ધોધ - સમુદ્ર - બાથટબ આદિ કોઈપણ ફૂટ પાણીમાં સ્નાન કરવાનો ત્યાગ. કદાય કરવું પડે તો વરસમાં થી વધારે વખત નહીં કરૂં. (૫) અળગણ પાણી પીવા તથા વાપરવાનો ત્યાગ. ગટર લાઈન વિગેરે વિરોધી ભાવથી, દ્વેષથી કે મનોરંજન માટે જલયાત્રાનો ત્યાગ કરવો પડે તો વર્ષમાં (૬) (૭) હોળી રમવાનો ત્યાગ. (૮) સાધુ - સાધ્વીજી ગામમાં બિરાજતા હોય ત્યારે સચેત પાણી પીવાનો ત્યાગ. ૬ થી વધારે નહી કરૂ. Page #448 -------------------------------------------------------------------------- ________________ અગ્નિની બીન જરૂરી હિંસાથી બચવા નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું. (૧) વિમો પકાવવા દુકાન - ગોડાઉન - ફેક્ટરી - આદિને આગ લગાવવાનો ત્યાગ. (ર) પોતાના મનોરંજન માટે ફટાકડા ફોડવાનો ત્યાગ, બાળકો નિમિત્તે આગાર. શ્રી જૈન તત્ત્વસાર તેજસકાય સંબંધી મર્યાદા (૩) ધર્મ નિમિત્તે હોમ - હવન, કરાવવાનો ત્યાગ, ગૃહશુદ્ધિ કે ફૂલદેવી નિમિત્તે કરવું કરાવવું પડે તો આગાર. (૪) માટીના વાસણ - ઈંટો - નળિયાં આદિ પકાવવા માટે ભઠ્ઠા સળગાવવાનો ત્યાગ. (૬) (૫) ભાડભુંજાની ભઠ્ઠી જલાવવાનો ત્યાગ, મીલ કે કારખાનામાં મોટી ભઠ્ઠી જલાવવાનો ત્યાગ. ગામ - ખેતર - ઘર - ચરિયાણ - જંગલ આદિમાં આગ - દાવાનળ લગાવવાનો ત્યાગ. (૭) ગેસ - સ્ટવ - ઘરઘંટી - મિક્ષ્ચર - આદિનો ઉપયોગ કરતાં પેલા જયણા કરીશ. વાયુકાય સંબંધી મર્યાદા (૧) એક દિવસમાં હિંચકાથી વધારે હિચકા પર બેસવાનો - ઝૂલવાનો ત્યાગ. (૨) ચગડોળ, ઉડણ ખટોલા, ચિચોડા આદિમાં બેસવાનો ત્યાગ બેસવુ પડે તો વર્ષમાં વધુ નહી. પતંગ ચગાવવાનો ત્યાગ. (3) (૪) સંગીતના સાધનો હાથથી કે મોઢાથી જે વગાડાય છે તે સર્વનો ત્યાગ વર્ષમાં થી વધુ નહી. (૫) એક દિવસમાં મોટરગાડી - સાયકલ - સ્કૂટર કે કોઈ પણ વાહન જાતે ચલાવવાનો ત્યાગ. (૬) સાધુ - સાધ્વીજી સમક્ષ ખુલ્લા મોઢે બોલવાનો ત્યાગ. (૭) એક દિવસમાં પંખા (૮) ખાંડણી – દસ્તા, સાંબેલા, ધોકા - કૂંડી - જે જી થી વધારે વાપરવાનો ત્યાગ. વનસ્પતિકાય સંબંધી મર્યાદા (૧) લગ્ન આદિ પ્રસંગોમાં સચિત ફૂલોની માળા પહેરવાનો, શ્રૃંગાર કરવાનો ત્યાગ. મુરબ્બા, અથાણાં તથા ફ્રૂટ જ્યુસ આદિનો વેપાર કરવાનો ત્યાગ. પોતાના ઘરમાં વાવેલા છોડવા કે લોન તથા બાગ - બગીચાની લોન - છોડવા આદિનું પોતાના હાથે છેદન - ભેદન કરવાનો ત્યાગ. થી થી વધારે એક દિવસમાં વાપરવાનો ત્યાગ. ૭ થી વધારે પોતાની (૪) મોટા વૃક્ષ તેમજ નાના વૃક્ષ કે છોડવા પોતાના હાથે જડ મૂળથી ઉખેડવાનો ત્યાગ. કંઈ કારણ વિશેષ ઉખેડવા પડે તો આગાર. (૫) જંગલ કાપવાના, ફળો ઉતારવાના કે ચાના બગીચામાંથી ચાના પાંદડા ચૂંટવાનો ઈજારો લેવાનો ત્યાગ. Page #449 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર - જાતના ફળ, - જાતના શાકભાજી, _ જાતના જ્યુસથી વધારે દિવસ અંકમાં વાપરવા નહીં, દવા નિમિત્તે, ભૂલચૂક કે હોટલ – પાર્ટી આદિમાં ભોજન કરતાં વધાર વપરાઈ જાય તો આગાર. (૭) શાકભાજી - ફળ આદિનો વ્યાપાર કરવાનો ત્યાગ. (૮) કંદમૂળ વાપરવાનો ત્યાગ, આદૂ - સૂંઠ – લીલી હળદરનો આગાર અથવા દવા નિમિત્તે કંઈ પણ વાપરવું પડે તો આગાર. બહાર ભોજન કરતાં વપરાઈ જાય તો આગાર. (૯) ઘરમાં કંદમૂળ લાવીને તેનો આરંભ - સમારંભ કરવાનો ત્યાગ. (૧૦) પોતાના મકાનના આંગણામાં કે વાડામાં કંદમૂળ શાકભાજી વાવવાનો ત્યાગ. (૧૧) એક દિવસમાં 2 કિલો ફળ _ કિલો શાકભાજીથી વધારે લેવાનો ત્યાગ લગ્ન પ્રસંગ – મોટા ભોજન સમારંભ પ્રસંગે વધારે લેવું પડે તો તેનો આગાર. (૧૨) એક દિવસમાં _ _ કિલોથી વધારે અનાજ આદિ દળાવવા નહીં મોટા સમારંભ પ્રસંગે દળાવવું પડે તો આગાર. અતિચાર (૧) બંધે ઃ ત્રસ જીવો જેવા કે બાલક કે પશુ વિગેરે ને ગાઢ બંધનથી બાંધવા. (ર) વહે : કોઈપણ જીવનો વધ કરવો કે પ્રાણોનો નાથ થાય - ઉડો ધા પડે તેવી રીતે મારવું. (૩) વિષ્ણુએ : અવયવના છેદન - ભેદન કરવા, ચામડી – અંગોપાંગ છેડવા ઈત્યાદિ. (૪) અભારે : મજૂર – પશુ પર તેના ગજા ઉપરાંત ભાર લાદવો - આશ્રિત વર્ગ તથા મજૂર આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ કરાવવું. (૫) ભરપાણ ડોપ્ટેએ : મનુષ્ય – પશુ વિગેરે પોતાના આશ્રિત જીવોને ભોજન – પાણીમાં અંતરાય પડાવવો, સમય કરતાં મોડું આપવું કે પ્રમાણ કરતાં ઓછું આપવું. આ અહિંસાવ્રતના પાંચ અતિચાર છે તેનો સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર) '૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કોઈપણ પ્રકારનું જુઠું બોલવું - બોલાવવું - જુઠું બોલનારને સારું માનવું તે પણ પાપ છે. સત્યની આરાધના એ જ મારું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાલમાં મારા આ આત્માએ જે કંઈ જૂઠના ભાવ કર્યા છે તેની આલોચના. નિંદા. ગઈ કરીને તેવા પાપના ભાવાન વોસિરાવું છું. દ્રવ્યથી : લોકમાં નિંદા થાય, પંચમાં અપ્રતીતિ થાય, કોઈને ભારે નુકસાન થાય, કુલ જાતિ તથા ધર્મન કલંક લાગે. દેશમાં, નાતમાં, કુટુંબમાં, અશાંતિ ફેલાય તેવું જૂઠ બોલવાનો ત્યાગ કરું ક્ષેત્રથી મર્યાદિત ક્ષેત્રમાં રસ્થલ અસત્ય બોલવાનો ત્યાગ, મર્યાદિત ક્ષેત્રથી બહાર સંપૂર્ણ અસત્ય બોલવાનો ત્યાગ. કાળથી : આ જીવન પર્યત નીચે મુજબ અસત્ય બોલવાનો ત્યાગ. ભાવથી : બે કરણ, ત્રણ યોગથી છ કોટિએ પચ્ચખાણ. કન્યાલીક: છોકરા - છોકરી ના ઉમર - ગુણ - રૂપ આદિ સંબંધી જૂઠું બોલવું નહીં. ખોડ ખાંપણવાળી કન્યા, અસાધ્ય બિમારીવાળી કન્યાની બાબતમાં કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરવો નહીં, સ્પષ્ટ વાત કરવી, જૂઠું બોલી વિવાહ સંબંધ કરવા નહીં કે જેથી કોઈની જિંદગી બગડે. કોઈ મુશ્કેલીમાં મૂકાઈ જાય તેવું કરવું નહીં. (ર) ગોવાલીક ગાય - બળદ – ઘોડા વિગેરે ચાર પગવાળા જાનવરના દૂધ – વતર કે આદત બાબત જૂઠું બોલવું નહીં. (૩) ભૂમિઅલીક : ખેતર, પ્લોટ, મકાન, બ્લોક, ફ્લેટ, ઘર, દુકાન, ફેક્ટરી, ઓફિસ, વાડી, આદિ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહી - બીજાની જમીન પર પોતાનો હક્ક કરી જમીન દબાવવી નહીં. (૪) થાપણ મોસો : કોઈની પણ અનામત ઓળખવી નહીં, પાછી આપવાની ના પાડવી નહીં, માલિક લેવા ન આવે ને રહી જાય તો આગાર. (૫) ફૂટ સાક્ષી : બીજાને નુકસાન થાય તેવી જૂઠી સાક્ષી આપીશ કે અપાવીશ નહીં. ઉપરોક્ત જૂઠ ઉપરાંત ઃ (૧) કોઈનું જીવન સંકટમાં મૂકાઈ જાય તેવું જૂઠું બોલીશ નહીં, (ર) કોઈને હાર્ટ ફેઈલ થઈ જાય કે – આઘાત લાગે અથવા આપઘાત કરવાનો પ્રસંગ આવે તેવું બોલીશ નહીં, (૩) કોઈને ફાંસી કે જન્મટીપ થાય તેવું જૂઠું બોલીશ નહીં, (૪) માતા - પિતા, ભાઈ – બહેન, શેઠ આદિ ઉપકારી કુટુંબીજનો સામે કોર્ટમાં દાવો કરીશ નહીં, (પ) કોઈના ખોટા દસ્તાવેજ બનાવીશ નહીં, (૬) ઈરાદાપૂર્વક જાણી જોઈને જૂઠું બોલીશ નહીં, (૬) સાધુ - સાધ્વીજી સાથે વાતચિત કરતા સમયે ઉપયોગ સહીત જૂઠું બોલીશ નહીં, (૭) કોઈના પર જૂઠું કલંક, આળ ચડાવીશ નહીં, (૮) કોઈને હલકા પાડવા, શર્મિદા બનાવવા, નીચા પાડવા કે દબાવવા માટે મર્મકારી જૂઠી વાણી બોલીશ નહીં, (૯) ગુપ્તવાત, મર્મવાળી વાત તથા ખોટી વાત કહીને કોઈ બે વ્યક્તિને અંદરોઅંદર ભંગાવવાના, ઝગડા કરાવવાનું કે છૂટા પાડવાનો પ્રયત્ન કરીશ નહીં, (૧૦) વેપારમાં વસ્તુના મૂલ્ય પોતાની ઈચ્છા અનુસાર માંગીશ પરંતુ કોઈ ખરીદ કિંમત પુછશે તો સત્ય બોલીશ, (૧૧) કોઈ વસ્તુ પર નફો નક્કી કર્યા બાદ જૂઠું બોલી અધિક કિંમત માંગીશ નહીં, (૧ર) તુચ્છ વસ્તુને અથવા ન વંચાતી વસ્તુને સારી કહી વૈચશી નહીં. Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર ઉપરના નિયમોમાં નીચે મુજબ આગાર રાખું છું : (૧) હિત બુદ્ધિથી કે બીજાને બચાવવા માટે અસત્ય બોલવું પડે તો આગાર, (ર) આવેશમાં - પરાધિનતાથી કે આજીવિકા માટે અસત્ય બોલવું પડે તો આગાર, (૩) ક્રોધ - લોભ - ભય - હાસ્ય આ ચાર અસત્ય બોલવાનાં કારણ છે તેના અતિરેકમાં અસત્ય બોલાઈ જાય તો આગાર, (૪) કોઈના દબાણથી, અચાનક વિચાર્યા વિના બોલવાથી કે બેભાનપણામાં જૂઠું બોલાઈ જાય તો આગાર. અતિચાર (૧) સહસ્સાભક્ાણે : વિના વિચારે કોઈને આઘાત પહોંચે તેવી સાહસકારી ભાષા બોલવી. (ર) રહસ્સાભક્ખાણે ઃ કોઈની ગુપ્તવાતો જાહેર કરવી, કોઈને બ્લેકમેલ કરવા પ્રયત્ન કરવો. (૩) સદારમંતભેએ : પોતાની સ્ત્રી તથા પોતાના સગા-સંબંધી આદિ વિશ્વાસુ માણસના દોષ જાહેરમાં પ્રગટ કરવા, કોઈ સ્ત્રી પુરુષના માર્મિક ભેદ પ્રગટ કરવા. (૪) મોસો વએસે ઃ ખોટો ઉપદેશ દેવો કે ખોટી સલાહ આપવી (૫) ફૂડલોહ કરણે : ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજ કરવા ઈવ્યાદિ ..... વિશેષ નોંધ ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કોઈ પણ જાતની ચોરી કરવી નહીં, કરાવવી નહીં, ચોરી કરતાને સારૂં માનવું નહીં. અચૌર્ય ભાવ એજ મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાળમાં મારા આત્માએ જે ચોરીના ભાવ કર્યા છે તેની આલોચના - નિંદા - ગર્હા કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા ચોરીનો ત્યાગ કરવો જોઈએ પણ અત્યારે મારી શક્તિ અનુસાર મોટી ચોરીનો નીચે મુજબ ત્યાગ કરું છું. દ્રવ્યથી : હું એવી ચોરી કરીશ નહીં કે જેથી સરકારી દંડ થાય, જેલમાં જવું પડે કે સમાજમાં અપમાન થાય. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રની વસ્તુ માલિકની આજ્ઞા વિના લઈશ નહીં અને કોઈ પાસે ચોરી કરાવીશ નહીં, મર્યાદા કરી છે તે ઉપરાંતના (બહારના) ક્ષેત્રમાં સર્વથા ચોરીનો ત્યાગ કરું છું. १० Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર કાળથી આ જીવન પર્યત મેં લીધેલ પ્રતિજ્ઞા મુજબની ચોરીનો ત્યાગ. ભાવથી : બે કરણ ત્રણ યોગથી છ કોટિએ ત્યાગ કરું છું. (૧) કોઈને ત્યાં ખાતર પાડી, તાળા તોડી, દિવાલ - દરવાજા આદિ તોડી કોઈપણ વસ્તુની ચોરી કરવી નહીં. (ર) પેટી – ગાંસડી કોઈપણ ચિજ સાચવવા આપી જાય તો તે ખોલીને કે તોડીને કોઈ વસ્તુ લેવી નહીં - કોઈના ખિસ્સા કાપવા નહીં. (૩) ડુપ્લીકેટ ચાવીથી તાળાં ખોલી ચોરીની ઈચ્છાથી કોઈપણ વસ્તુ લેવી નહીં. (૪) કોઈની પડેલી વસ્તુ નધણિયાતી જાણીને લેવી નહીં - તથા (૫) જાણી જોઈને ચોરીની વસ્તુ ખરીદીશ નહીં, ચોરને મદદ કરીશ નહીં. (૬) નકલી ચિજ અસલી કરીને વંચીશ નહીં, જાણી જોઈને છેતરવાની ભાવનાથી તોલમાપ ઓછા વધુ કરીશ નહીં. (૭) રેલ્વે - બસ આદિમાં ટિકિટ લીધા વિના મુસાફરી કરવાનો ત્યાગ. (૮) દાણચોરો દ્વારા વિદેશમાંથી માલ મંગાવી દાણચોરી કરીશ નહીં. (૯) કોઈ પણ નિમિત્તમાં લાંચ રૂસ્વત લેવી નહીં. (૧૦) ધર્મ સ્થાનકમાંથી કે સંઘની મિલકતમાંથી કોઈ પણ વસ્તુ ચોરીને લઈશ નહીં. (૧૧) ચાંચીયાગીરી કરીશ નહીં - નકલી નોટો બનાવીશ નહીં. (૧૨) કોઈની ગુપ્ત વાતો જાણીને બ્લેક મેઈલ (જાહેર) કરીશ નહીં. (૧૩) ચોર – ગુંડા વિગેરેને પોતાના હાથ નીચે રાખીશ નહીં. મદદ કરીશ નહીં. (૧૪) ભારતીય બનાવટની વસ્તુ વિદેશી વસ્તુના નામે વહેંચીશ નહીં. અતિચાર (૧) તિન્નાહડે : ચોરીની વસ્તુ જાણી બુઝીને લેવી તે .... (ર) તક્કર પગે : ચોર ને ચોરી કરવામાં સહાયતા કરવી .... (૩) વિરૂધ્ધરાઈ કર્મો ઃ રાજ્ય વિરૂધ્ધ કાર્ય કરવું, રાજ્ય વિરૂધ્ધ વ્યાપાર કરવો .... (૪) કૂડતોલે - કૂડમાણે: તોલ - માપ ઓછા વધારે રાખવા ........ (૫) તખડિરૂવગ વવહારે : ભેળ સેળ કરી આપવું અથવા એક વસ્તુ દેખાડી બીજી વસ્તુ આપવી ...... આ ત્રીજા વ્રતના પાંચ અતિચાર છે તેનો સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ૧૧ E Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર [૪ - સ્થૂલ મૈથુન વિરમણ વ્રત વિષય વાસનાથી અલિપ્ત રહેવું એ જ આત્માનું શુદ્ધ વરૂપ છે. અજ્ઞાનતા અને મોહવશ આજ સુધી મારા આત્માએ જ અબ્રહ્મના ભાવો કર્યા હોય તેની આલોચના, નિંદા, ગહ કરીને તવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરવા જોઈએ પણ એટલી તૈયારી નહાતાં યથાશક્તિ શીલપાલન કરીશ. સંપૂર્ણ કામ વિજયમાં અસક્ત છતાં પણ વાસના વિજયના લક્ષથી આ વ્રત ગ્રહણ કરીશ. દ્રવ્યથી પોતાની પરણેલી સ્ત્રી સિવાય દેવ દેવ સંબંધી મંથન સેવવાનો ત્યાગ તથા મનુષ્ય-મનુષ્યણી, તિર્યંચ – તિર્યંચણી, નારકી સંબંધી મંથન સંવનનો ત્યાગ. ક્ષેત્રથી મર્યાદિત ક્ષેત્રમાં સ્વદારા / સભર્તાર સંતોષવ્રત પાળીશ તથા મર્યાદિત ક્ષેત્રની બહાર સંપૂર્ણ કુલનો ત્યાગ કરું છું. કાલથીઃ ચાવજીવન પર્વત ઉપર મુજબ મંથન સંવવાના પ્રત્યાખ્યાન કરું છું. ભાવથી દેવતા અને દેવી સંબંધી બે કરણ ત્રણ યોગથી અને મનુષ્ય તથા તિર્યંચ સંબંધી એક કરણ એક યોગથી મૈથુન સંવનનો ત્યાગ. (૧) પોતાની પત્ની સિવાય અન્ય દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુનનો ત્યાગ. (ર) વેશ્યાગમન - પરસ્ત્રીગમનનો ત્યાગ. (૩) એક પત્નીની ઉપસ્થિતિમાં બીજી પત્ની કરવાનો ત્યાગ. – વર્ષની ઉંમર પછી પુનઃ લગ્ન કરવાનો ત્યાગ. (૫) રવપત્ની કે પતિ સાથે એક મહિનામાં _ _ દિવસ કુશીલ સંવનના ત્યાગ. (૬) આઠમ - પાંખી આદિ પર્વતિથિમાં કુશીલ સંવનનો ત્યાગ. (૭) બળાત્કાર - કુકર્મ તથા અપહરણ કરવાનો ત્યાગ. (૮) પરસ્ત્રી કે પરપુરુષ સાથે અશ્લીલનૃત્ય કરવા કે નાચવા કુદવાનો ત્યાગ. (૯) કન્યા અથવા બાળકનો ક્રય – વિક્રય કરવાનો ત્યાગ. (૧૦) પોતાના પરિવાર - સગાં - સંબંધી તથા મિત્ર સ્વજન સિવાય કાંઇના સગાઈ સંબંધ કરાવી દેવાના ત્યાગ. (૧૧) મેરેજ બ્યુરો ખોલીશ નહીં - ગોર મહારાજ બનીશ નહીં. (૧ર) જાહેરમાં વિકારવર્ધક નાચ - ગાન કબ્ર આદિ કામભોગના બિભત્સ ચેષ્ટાવાળા કાર્યો કરીશ નહીં – દિવસે કુશીલનું સેવન કરીશ નહીં. (૪) * બ્રહ્મચર્યવ્રતને દ્રઢ બનાવવા માટે નીચેના નિયમોનું પાલન કરીશ (૧) લૂપ્રિન્ટ, અશ્લીલ સિનેમા જોવી નહીં. (ર) નાચગાન તાયફા જોવા જવું નહીં. (૩) લગ્ન પહેલાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ. (૪) અંગોપાંગ ખૂલ્લા રહે અને બીજાની દ્રષ્ટિ બગડે તેવા વસ્ત્રપરિધાન કરીશ નહીં. (૫) બિભત્સ સાહિત્ય વાંચીશ નહીં, બિભત્સ તસ્વીરો, પોસ્ટરો ઘરમાં લગાવીશ નહીં. - ૧૨ Page #454 -------------------------------------------------------------------------- ________________ તત્વસા૨ (અતિચાર (૧) ઇતરીય પરિગહિય ગમણે ભાડેથી વેશ્યા વિગેરે કાએ રાખેલ હોય તેની સાથે ગમન કરવું ત .... (ર) અપરિગહિય ગમએ : જે સ્ત્રી સાથે પાણિગ્રહણ (લગ્ન) થયેલ નથી તેવી સ્ત્રી સાથે ગમન કરવું તે. અથવા નાની ઉંમરની સ્વપત્ની સાથે ગમન કરવું તે .... (૩) અનંગડા : પ્રાકૃતિક અંગ સિવાયના અન્ય અંગથી ક્રીડા કરવી ત . (૪) પર વિવાહ કરણ : કુટુંબ સંબંધી સિવાય પારકા વિવાહ કરાવી આપવા તે ....... તિવ્રાભિલાષા : કામભોગની અતિ તિવ્ર ઈચ્છા કરવી તે .... પ્રથમના બે અતિચાર સ્વદારા સંતોષવ્રત ગ્રહણ કરનાર માટે આનાચાર સમજવાઆ વ્રતના પાંચ અતિચાર છે. તેને સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ( ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત સંગ્રહવૃત્તિથી ધન આદિ પ્રાપ્ત કરવા - રાખવા તે પાપ છે. દુઃખના કારણ છે. અપરિગ્રહભાવ (મૂછંભાવનો ત્યાગ) અંજ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આજ સુધી મારા આત્માએ જે કંઈ મૂછંભાવપરિગ્રહભાવ કર્યા હોય તેની આલોચના નિંદા – ગહ કરીને તવા પાપને વોસિરાવું છું અને મર્યાદા કરું છું. દ્રવ્યથી : નવપ્રકારના પરિગ્રહની યથાયોગ્ય મર્યાદા કરૂં છું. ક્ષેત્રથી આખાલોકના દ્રવ્યોની નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું. કાલથીઃ નીચે લખેલા સમય પ્રમાણે મર્યાદા કરૂં . ભાવથી : બે કારણ - ત્રણ યોગે કરી છે કોટિએ પ્રત્યાખ્યાન કરું છું. (૧) ક્ષત્ર : મર્યાદિત ક્ષેત્રમાં નીચે બતાવેલ પરિગ્રહ સિવાય બધા પરિગ્રહનો ત્યાગ કરું છું અને મર્યાદાથી બહારના ક્ષેત્રમાં પરિગ્રહના સંપૂર્ણ ત્યાગ કરું છું. ખૂલ્લી જમીન, ખેતર, બાગ-બગીચા, વાડી, ફાર્મ, પાર્ટી પ્લોટ. આદિ રાખવા પડે તો - એકર / વિધા જમીન સુધી તથા ગિરવ રાખવી પડ તા. _ એકર/વિધા જમીનની મર્યાદા કરું છું તદુપરાંત સર્વ ક્ષત્રનો જીવનપર્યત ત્યાગ કરું છું. ૧ ૧૩ F - Page #455 -------------------------------------------------------------------------- ________________ (ર) (3) (૫) વત્યુ ગોડાઉન ગેરેજ ઢાંકી (૪) સુવર્ણ : ઘડેલું અથવા વગર ઘડેલું સોનું મારા માટે તથા ઘર વપરાશ માટે રાખવાનો જીવન પર્યંત ત્યાગ. વ્યાપાર નિમિત્તે વધારે રાખવું પડે તો વર્ષ એકે (C) શ્રી જૈન તત્ત્વસાર જમીનમાં મકાન ઓફિસ ગેસ્ટ હાઉસ મકાન નંગ ઉપરાંત બનાવવાનો તથા મારા નામે રાખવાનો ત્યાગ. નોંધ : સગા-સંબંધીના નામથી રાખેલા મકાનોની સાર સંભાળ કરવી પડે તો તેનો આગાર. હિરણ્ય : ઘડેલી અથવા વગર ઘડેલી ચાંદી ઘર વપરાશ માટે અને વ્યાપાર નિમિત્તે વર્ષમાં કિલોથી વધારે રાખવાનો ત્યાગ કરૂં છું. ધન : મહોર, લગડી, રૂપિયા, ડોલર, પાઉન્ડ, શેર, સિક્કા વિગેરે મારા માટે તથા ઘર વપરાશ માટે રૂ।. ઉપરાંત ત્યાગ. હીરા - મોતી - માણેક - ઝવેરાત આદિ રૂ।. થી વધારે રાખવાનો ત્યાગ કરૂં છું. નોંધ : સુવર્ણ - ચાંદી - રૂપિયા, આદિ કોઈ પોતાની રક્ષા અર્થે સંભાળીને રાખવા આપી જાય તો આગાર ..... કોઈના નામ ઉપર કરી દીધા પછી મારી પાસે પડચા રહેતો આગાર, પણ તેને હું મારી સંપત્તિમાં નહીં ગણું. આ બધી સંપત્તિની ગણત્રી સોનું સોનાના ભાવથી ગણીશ, રૂપિયાની કિંમત ઘટી જશે તો હું મારી સંપત્તિને તે પ્રમાણે વધારીશ, સોનાની કિંમત વધી જશે તો પણ મારૂં પ્રમાણ યથાવત્ રાખીશ. (૬) મણ ઉપરાંત વરસ ગાય ધાન્ય : સર્વ પ્રકારના (૨૪ પ્રકારના) ધાન્ય ઘર વપરાશ માટે એકમાં તેનાથી વધારે નહીં ખરીદું. વ્યાપાર નિમિત્તે ખરીદવાનો આગાર રાખું છું સાર્વજનિક વિતરણ માટે, લગ્ન સમારંભ કે અન્ય પ્રસંગોના કારણે અથવા તો દુષ્કાલની સંભાવના વખતે વધારે સંગ્રહ કરવો પડે તો તેનો આગાર રાખું છું. (૭) દ્વિપદ : નોકર-ચાકર, દાસ - દાસી, ક્લાર્ક - રસોયા આદિ કોઈ પણ જાતનો સ્ટાફ રાખવો પડે તો થી વધારે માણસો રાખવાનો ત્યાગ કરૂં છું. બકરી. ભેંસ દુકાન ફેક્ટરી વિગેરે કોઈપણ જાતના ***** બળદ. ઉંટ આદિ કોઈપણ ચાર પગવાળા પ્રાણી ચતુષ્પદ : પશુધન ગધેડા કુતરા (૯) કુવિય : કાંસા, પિત્તળ, તાંબુ, સ્ટીલ, લોખંડ આદિ ધાતુ જીવન પર્યંત ઘર વપરાશ માટે કિલો ઉપરાંત રાખવાના પ્રત્યાખ્યાન. કિલા જીવન પર્યંત સુધી ઘેટાં કિલોથી વધારે કિલો. ૧૪ ઘોડા ઘરનો સામાન, ફર્નિચર, ફ્રિજ, વિડીયો, ટી.વી., ટેપ, રેડીયો, ઘરઘંટી, વોશિંગ મશીન આદિ રૂા. ની કિંમતથી વધારે એક વરસમાં ખરીદવાનો ત્યાગ. કાર, સ્કૂટર, સાઈકલ આદિ વાહનો હાથી સંખ્યા ઉપરાંત રાખવાના પ્રત્યાખ્યાન. નંગથી વધારે એક વરસમાં ખરીદવાનો ત્યાગ. નોંધ : મેં જે ઉપર પ્રમાણે પરિગ્રહની મર્યાદા કરી છે તદુપરાંત (૧) ભેટમાં આવેલ વસ્તુ રાખવાનો આગાર (ર) દયાભાવથી બે પગાં - ચો પગાં જીવને રાખવા પડે તો મર્યાદા ઉપરાંત આગાર (૩) ચતુષ્પદ આદિનો પરિવાર વધે અને રાખવો પડે તો આગાર (૪) કોઈ સંસ્થાના ટ્રસ્ટી બનવું પડે તો આગાર (૫) કોઈ Page #456 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર કંપનીના શેર ખરીદવા પડે તો આગાર રાખું છું. (૬) બીજાના હાથે ખરીદેલા સામાન ઉપયોગમાં લેવાની આગાર (૭) વારસાનું મળે - લેણાનું મળે અનુકંપાથી લેવું પડે તો આગાર. અતિચાર (૧) ખેત-વત્યુ પમાણાઈક્કમ : ક્ષેત્ર તથા ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય ... (ર) હિરણ - સોવન્ન પમાણાઈક્કર્મ : સોના - ચાંદીની મર્યાદા ઓળંગી હોય .. (૩) ધન - ધાન પમાણાઈક્કમ : ધન - ધાન્યની મર્યાદા ઓળંગી હોય . (૪) દુપદ – ચઉપદ પમાણાઈક્કમ : મનુષ્ય તથા જાનવરો પરિમાણથી અધિક રાખ્યા હોય... (૫) કુવિય - પમાણાઈડમે : કોઈપણ જાતની ધાતુ - રાચરચિલું આદિની મર્યાદા ઓળંગી હોય ....... આ પાંચ અતિચારોને સમજીને ત્યાગવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ '૬. દિશા પરિમાણ વ્રત ૬/૭/૮ આ ત્રણ વ્રત શ્રાવકજીવનને વધુ ગુણોજ્જવલ બનાવનારા હોવાથી આ ત્રણે વ્રતને ગુણવત કહેવામાં આવે છે. મારો આત્મા ૧૪ રાજલોક પ્રમાણવાળા આખા લોકમાં એક એક પ્રદેશ પર અનંતીવાર જન્મ-મરણ કરી ચુક્યો છે. અયોગિ બનવું - સ્થિર થવું તે મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાળમાં આખલોકમાં પાપના ભાવો કર્યા હોય, તેની આલોચના - નિંદા ગહ કરીને તેવા પાપોના ભાવોને વોસિરાવું છું તથા શક્ય ક્ષેત્રની અને દિશાની મર્યાદા કરું છું. દ્રવ્યથી નીચે પ્રમાણે પાંચે આશ્રવ સેવવાનો ત્યાગ કરું છું. ક્ષેત્રથી સંપૂર્ણલોકની દિશાઓ ની મર્યાદા નીચે પ્રમાણે કરું . કાલથી જીવનપર્યત નીચે મુજબ મર્યાદા કરું છું. ભાવથી : બે કરણને ત્રણ યોગથી છ કોટિએ ત્યાગ કરૂં છું. - - - -- ---- - - - - - - ૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી જૈન તત્ત્વસાર - (1) પાતાના નિવાસ સ્થાન પાણી, આદિ માગે કોઈપણ દિશા - વિદિશા ૬ ઉપર - નચ જવું પડે તા. ગાડ ઉપરાંત જવાનો ત્યાગ કરે છે વિદાયાત્રા કરવી તે આ ગાર - વિમાનની ઉચાઈન આગાર) (૨) વર્તમાન વિક પર્યટન એક વખતથી વધારે કરવાના ત્યાગ. (3) ભારતની સીમા બહાર વરસ માં – થી વધારે છે અને બહાર જવાના ત્યાગ. નોંધ : ઉપરોક્ત મર્યાદા ઉપરાંત (1) ગુફદર્શન - ધર્મ પ્રચાર કે આ રો એ નિમિત્ત મર્યાદા કર્યા ઉપરાંત જવું પડે તો આગાર (૨) દરાની મર્યાદામાં મર્યાદા કરી છે ત મર્યાદા દરેક દિશા - વિદિશા કે ઉપર - નીચ સરખીજ ગણા દરેક દિવા માટે એટલું પરિમાણ અલગ - અલગ રહેશે. (3) ઉદાય દેવાયા . સંઘ સવા કે આજીવિકા છે. જ્ઞાન વૃદ્ધિ માટે મર્યાદાનું ઉલ્લંઘન થાય તો આગાર. નિયમ : (1) વર્તમાન ખાતા દુનિયાની બહાર જઇશ નન્હી, (ર) રાકટ કે પ્લેન નય તેથી વધુ ઉચ ઈશ નઈ. () સબમરિન ાય અથવા ખીણ હોય તો નીચે જઇશ નહીં, (૪) પાંચવાર નવકાર મંત્ર ગયા પહેલા તો કિ. મિ. થી આગળ દિશામાં ક્યાંય જઇશ ન. (૫) પાંચ વાર નવકાર મંત્ર ગણ્યા પહેલા ભારતદેશથી બાર ક્યાંય જઈશ નહી. ક્ષેત્રમર્યાદાના સંવરની વિધિ નમાસિદ્ધાણં બાલ ન ન પાઈ ત્યાં સુધી _સત્રની બહાર જઇને માર પાંચ આવ. રવિવાન પર કમાણ ...... આ રીતે ચાંદાના રવર કરી શકાય છે જેમ કે ઘરે આવે ત્યારે ઘરના. ક્ષત્ર સિવાય. દુકાન નવા ત્યારે દુકાનના ક્ષેત્ર સિવાય બહાર ન ન પાળે ત્યાં સુધી પાપ કરવાનો ત્યાગ. આવી રીત પર ખાણ. લઇ શકાય છે. ઉપરના પરચખાણ લેવા નીચે પ્રમાણે બોલવું. _સત્રની બહાર જઈ પાંચ આશ્રવ આવવાના મારપીફખાણ તરસભંત પરિક્રમામિ. નિંદામિ. નિહામિ. અપ્પા વારિ રીમિ. પચ્ચખાણ પાયા વિના મર્યાદિત ક્ષેત્રથી, બલર જવું નર્વ નમો સિધ્ધાણં બોલવાથી પચ્ચખાણ પૂર્ણ થશે. અતિચાર (1) ઉદિશિ પમાણાઇક્રમે : ઊંચી દિશાની મર્યાદા આંગી હોય ..... અધોદિશિ પમાણાઇક્રમ : નીચ દિશાની મર્યાદા છાંગી હોય ..... તિરિયદિશ પમાણાઇક્રમ : ત્રિચ્છી દિશાની મર્યાદા ઓળંગી હોય ...... ખંનવટી : એક દશાની મર્યાદા બીજી દિશામાં વધારી દેવી અથવા બધી દિવાની મર્યાદા એક જ દિશામાં વધારી દેવી ..... સઈ એનરધાઅં : કર લી મર્યાદામાં વાંકા પડયા હતાંઆગળ જવાયું હોય ..... આ વ્રતના પાંચ અતિચારોના સમાન ત્યાગ કરવાથી, વનિર્મલ બને છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર વિશષ નોંધ = = ૭ - ભોગોપભોગ પરિમાણ વ્રત મારા આત્માએ જગતના સર્વ ભોગ વિલાસ અ નંવાર ભોગવેલા છે. ભાંગ વિલાસ દુઃખનું મૂળ છે ભૂતકાળમાં ભાગ. ઉપભાગ - વ્યાપાર સંબંધી જે કંઈ પાપના ભાવો કર્યા હોય તેની આલોચના, નિંદા. ગ કરું હું અને તેવા પાપના ભાવોને વોસિરાવું છું વર્તમાને નીચે મુજબ ભાંગ. ઉપભોગ તથા વ્યાપારની મર્યાદા કરું છું. વસ્તુ એક વખત ભોગવવામાં આવે તેને ભાગ કહેવાય છે જેમ કે અન્ન-ફળા વિલન ઇત્યાદિ, જ વસ્તુ વારંવાર ઉપયોગમાં આવે તેને ઉપભાગ કહેવાય છે. જેવા કે વસ્ત્ર, આભૂષણ, મકાન ઇત્યાદિ ... દ્રવ્યથી : ર બાલમાં નીચે પ્રમાણ મયાંદા કરી છે ત. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રની અંદર મર્યાદા પ્રમાણે ત્યાગ અને બાકીના ક્ષેત્રમાં ભોગપભાંગનું સંપૂર્ણ ત્યાગ. કાલથી : જીવન પર્યત અથવા જે પ્રમાણે કાલમર્યાદા કરી છે તે પ્રમાણ. ભાવથી : બે કરણ ત્રણ ભાગ કરે છે કાદિએ 'પર બાણ. ઉલ્લશિયાવિ : શરીર લુછવાના હવાલ, નેપકિન તથા બાથરૂમાલ દિવ અકમાં – નંગથી વધારે વાપરવાના ત્યાગ. કંનણ વિ૮ : દિવસમાં દાંત સાફ કરવા માટે દાતણ -મંજન-પર-બ્રા - ભી આદિ નંગ _ વધાર વાપરવાના ત્યાગ. બીમારીના કારણ. મુસાફરી કે ખોવાઈ જાય તો વધારે વાપરવાના છંદ, ફળાવિ વાળ ધોવા માટે એક દિવસમાં આંબળા - અરિઠા - સાબ - એમ્પ વિગેરે થી વધારવાપરવાના ત્યાગ. અભંગણ વિહે : તેલ મર્દન માટે, અત્તર, સંન્ટ, પરફયુમ વિગેરે – ગ્રામથી વધારે વાપરવાના ત્યાગ. વિટ્ટાણ વિહં: પીટી, દહી, સાબુ. મલાઇ, કીમ. લેપ. પાઉડર. ના વિગર શરીર પર લેપ કરવાની વસ્તુ એક દિવસમાં 2 થી વધારે વાપરવાના ત્યાગ. મંજજણ વિહે: દિવસમાં 2 થી વધારે વાર સ્નાન કરવાના ત્યાગ - બાલદીધી. વધારે પાણી સ્નાનમાં વાપરવાના ત્યાગ. મૃત્યુ પ્રસંગ જવી વિરોષ પરિસ્થિતિમાં આભાર. વન્ય વિ૮: એક દિવસમાં વધારે પોષાકનો ઉપયોગ કરવાનો ત્યાગ તબીયતના કારણ બગડી જાય, ભિજાઈ જાય. ફાટી જાય ને વધારે ઉપયોગ કરવા પડે તો આગાર. વિલવણ વિ: એક દિવસમાં શરીર પર લગાવવા માટે ચંદન – કેશર - — - પફ - પાઉડર - ગુલાબ જળ. માંડી. ડી. ચાંલા. કુમ કુમ. જી વિગર – થી વધારે લગાવવાનો ત્યાગ. પુષ્પ વિ૮: એક દિવસમાં સુંધવા માટે ફલ - તમાકુ - નવસાર - છ કણી આદિ સંઘવાના દ્રવ્ય _ થી વધારે વાપરવાના ત્યાગ. (૧૦) આભરણ વિકે એક દિવસમાં સોનું ગ્રામ. ચાંદી _ ગ્રામ તથા કટીનિયમ. = ૧૭ ) . . . - - - - Page #459 -------------------------------------------------------------------------- ________________ (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) (૨૨) (૨૩) (૨૪) (૨૫) શ્રી જૈન તત્ત્વસાર ગ્રામ ઈમિટેશન દાગિના ધૂપ વિહં : ધૂપ કરવો પડે તો દિવસમાં દીપક જાતનો ધૂપ થી વધારે કરવાનો ત્યાગ. કોઈપણ પેજ્જ વિહં : પીવાની વસ્તુ ચા, દૂધ, કોફી, ફ્રૂટ જ્યુશ, કોઈપણ જાતના સરબત સોડા, ઠંડાઈ, જિંજર આદિ કોઈપણ જાતના ઠંડા પીણાં થી વધારે વાપરવાનો ત્યાગ. (સંખ્યા) થી વધારે (વજન) નંગથી વધારે પહેરવાનો ત્યાગ. અગરબત્તી ભક્ષણ વિહં : એક દિવસમાં ખાવા માટે મિઠાઈ વજનથી વધારે વાપરવાનો ત્યાગ. જાતના તથા ઉદ્દણ વિહં : એક દિવસમાં અનાજમાંથી બનાવેલ વસ્તુ રોટલી - દાળ – ભાત - ખિચડી વિગેરે દ્રવ્યથી વધારે વાપરવાનો ત્યાગ તથા વજનથી વધારે વાપરવાનો ત્યાગ. જાતિથી વધારે, સૂપ વિહં : એક દિવસમાં કઠોળ, મગ, મઠ, ચણા વિગેરે : વજનથી વધારે વાપરવાનો ત્યાગ. જાતની તથા ફરસાણ વિગય વિહં : એક દિવસમાં દૂધ, દહીં, ગોળ, ખાંડ, ઘી, તેલ વિગેરે વિગય વધારે વાપરવાનો ત્યાગ. સાગ વિહં : એક દિવસમાં લીલા - સૂકાં શાક, ચટણી, અથાણાં વિગેરે વજનથી વધારે વાપરવાનો ત્યાગ. કિસમિસ આદિ જમણ વિહં : એક દિવસમાં વજનથી વધારે ખાવાનો ત્યાગ. જાતિથી તથા મહુર વિહં : એક દિવસમાં લીલા ફળો, કેરી, જાંબુ, કેળા, પપૈયા આદિ વજનથી વધારે વાપરવાનો ત્યાગ, સુકો મેવો કાજુ, બદામ, પિસ્તા અખરોટ, ખારેક, જાતિથી વધારે અને વજનથી વધારે વાપરવાનો ત્યાગ. થી વધારે વાર જમવાનો ત્યાગ તથા વાહન વિહં : એક દિવસાં ટ્રેન - બસ - કાર - સ્કૂટર - રીક્ષા - સાઈકલ વિગેરે વધારે વાપરવાનો ત્યાગ. ઘોડા, ઉંટ, હાથી, બળદ આદિની સવારી થી વધારે વાર કરવાનો ત્યાગ. હોડી - સ્ટીમર - વહાણ સબમરિન આદિ તરવાવાળા વાહનમાં ૧ વરસમાં વધારે વખત બેસવાનો ત્યાગ. પાણી વિહં : એક દિવસમાં પીવાનું પાણી મુખવાસ વિહં : એલચી, લવિંગ, સોપારી, વરિયાળી વિગેરે મુખવાસ. વજનથી વધારે વાપરવાનો ત્યાગ. તથા વાનિ વિહં : પગમાં પહેરવાના બૂટ - ચંપલ - સ્લીપર - સેન્ડલ - મોજડી - મોજાં આદિ એક દિવસમાં જોડીથી વધારે વાપરવાનો ત્યાગ. થી. . પ્રમાણથી વધારે પીવાનો ત્યાગ. જાતથી વધારે સયણ વિહં : એક દિવસમાં સુવા માટે તથા બેસવા માટે પલંગ ખુરશી ગાલીચા આસન વધારે વાપરવાનો ત્યાગ. વજનથી જાજમ જાતનાં સોફ સચિત્ત વિહં : એક દિવસમાં સચિત્ત વસ્તુ નોંધ : ગામમાં સાધુ - સાધ્વી બિરાજતા હોય ત્યારે સચિત્ત વસ્તુ વાપરવાનો ત્યાગ. ૧૮ થી. થી વધારે વાપરવાનો ત્યાગ. Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર દબ્ધ વિહં : એક દિવસમાં દ્રવ્યથી વધારે વાપરવાના ત્યાગ. નોંધ : ઉપરોક્ત ર૬ બોલની મર્યાદા કરી છે તેમાં બીમારીના કારણે વધઘટ થાય તો આગાર. કોઈ ચીજ વસ્તુ ખોવાઈ જાય ને વધારે લેવી પડે તો આગાર. એક નામથી બોલાતી વસ્તુ એક દ્રવ્યમાં ગણીશ તેના આગાર. દા.ત. : જુદી જુદી જાતના પાપડ વિગેરે .... 'લીલાં શાકભાજીની યાદી) નોંધ : જે વસ્તુની છૂટ રાખવી હોય તેના પર જ નિશાની કરવી બાકી બધી વસ્તુની બાધા ૧ કાકડી ૧૪ ગલકાં ર૭ પપૈયા ૨ કારેલા ૧૫ ગોલાં (ટીડોડાં). ર૮ ભીંડા કાચરી (કોઠીંબડાની સુકવણી) ૧૬ ઘીસોડા (તુરિયાં) ર૯ મરચાં ૪ કરમદાં ૧૭ ચોળા ફળી ૩૦ મોગરી. ૫ કોઠીંબડા ૧૮ ચીભડા ૩૧ મકાઈ કોબી ૧૯ ચણા (લીલા) ૩ર લીલી જુવાર કાચા કેળાં ર૦ ટીંડસી ૩૩ રીંગણા ૮ કંટોલા ર૧ ટમેટા ૩૪ ફ્લાવર રર તુવેર ૩પ વટાણા. ૧૦ કેરડા (કેરાં) ૨૩ તરબુચ - (કલિંગર) ૩૬ વાલોર ખીરા ર૪ દુધી ૩૭ પંડાલા. ખિજડાં. રપ દક્ષિણી વટાણા ૧૩ ગુવાર ર૬ પરવળ. ભાજીની જીત ૧ તાંદલજાની ભાજી ર મેથીની ભાજી ૩ ઢીમડાની ભાજી ૪ પાલકની ભાજી ૫ ટાંકાની ભાજી સુવાની ભાજી ૭ સરસવની (રાઈ) ભાજી કલમની ભાજી ૯ લુણીની ભાજી ૧૦ અકલકરાની ભાજી ૧૧ ગલજીભીની ભાજી ૧૨ કોથમીરીની ભાજી પાનની જીત ૧૦ અજમાના પાન અળવીના પાન મૂળાના પાન તુલસીના પાન કોથમીરના પાન ચણોઠીના પાન પોથીના પાન નાગરવેલના પાન ૧ ૧૯E ભીંડીના પાન મીઠા લીમડાના પાન ફૂદીનાના પાન ૧૧ = Page #461 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી જૈન તત્ત્વસાર લીલાં ફળના નામ કરી ૮ર . કળ. કરમદા, મોસંબી નારંગી ચિભડાં ४४ - મીઠા લીંબુ ૪૭ ૪ સફરજન જામફળ \ રાયણ ગુંદી (બિહાર) કાળા જાંબુ નાશપતિ લીલા જળદાલુ રામફળ તાડગાલા. લીચી મારસરિ શેતૂર ખજૂર લીલી સોપારી આંબલીના કાતરા લીલી વરિયાળી કોઠીંબા સકરટેટી ટીબરૂ કસરૂ દાડમ ગણગટા લુકા વીતેલા કોકડી મીઠી આંબલી. પાકા ગુંદા ધોળા જાંબુ પઠા સિંગોડાં તરબૂચ - કલિંગર) ખાટા લીંબુ લીલી બદામ રાસબરી સ્ટ્રોબરી ચકાત્રા આમળા ઢાંમણા. રાયડોડી ફણસ રાચસ પ૦ o દ્રાક્ષ સીતાફળ ચીકુ પર પ૩ પપ પ ૬ લીલા શ્રીફળ અનાનસ શેરડી પપૈયું બાર ખારેક ફાલસા પીલ પીયુ પ૯ ર૦ અથાણાની જીત ૧ કેરીનું અથાણું ર કેરડાનું અથાણું ૩ બાવળીયાનું અથાણું ૪ ડાળનું અથાણું પ શેલડાનું અથાણું ૬ પરબતી રાઈનું અથાણું ૭ ગુંદાનું અથાણું ૮ આમળાનું અથાણું ૯ કરમદાનું અથાણું ૧૦ ખારેકનું અથાણું ૧૧ ખાકટનું અથાણું ૧૨ લીલામરીનું અથાણું ૧૩ બીલાનું અથાણું ૧૪ વાંસનું અથાણું ૧૫ બિજારાનું અથાણું ૧૬ મરચાનું અથાણું = ૨૦ = ૨૦. Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર કંદમૂળની જાત શ્રાવકો માટે કંદમૂળ (અનંતકાય હોવાથી) સર્વથા વર્જ્ય છે. છતાં પણ કંદમૂળની સમજણ માટે કંદમૂળની યાદી આપેલ છે. ૧ ૨ ૩ ४ પ્ ૬ ૧ ૩ ૧ ૨ ૩ ૪ ૧ ર ૩ ૪ ૫ ડુંગરી લસણ ગાજર સકરીયાં મૃલાના કાંઠા આદુ જારનો પોંક બાજરીનો પોંક ઘઉંનો પોંક આવળ બાવળ બોરડી લીંમડો ગુલાબ મોગરો ચમેલી ચંપો કેવડા ૬ < - ૧૦ ૧૧ ૧૨ ૪ ני પ્ ૬ ૭ . ૬ 9 ગરમર બટાટા પિંડાળું સુરણ રતાડું લીલી હળદર ' G ૧૦ પોંકની જાત લીલા મગના પોંક મકાઈનો પોંક ચણાના ઓળા દાતણના નામ ઝપટો જેઠીમધ લીલી સાંઠી વડ ફૂલના નામો ગુલમહોર જૂઈ જાઈ ડોલર મરવો ૨૧ 1.3 9.8 ૧૫ ૧૬ ૧૭ 9 C ૧૦ ૧૧ ૧૨ ૧૩ ગ મગફળી (ભાયસીંગ) કુંવાર આલકુલ બિલાડીના ટોપું લીલી વરિયાળી જાંબુડી વજ્રદંતી કરેણ રાતરાણી પારિજાત Page #463 -------------------------------------------------------------------------- ________________ તત્વસા૨ - શ્રી જૈન તત્ત્વસાર અતિચાર નોંધ : સાતમા વ્રતના ર૦ અતિયાર છે તેમાં આ પાંચ ભોજન સંબંધી છે. (૧) સચિત્તાહારે : સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં તેનો ઉપયોગ કર્યો હોય ... (ર) સચિત્તપડિબક્કા હારે : સચિત્ત વસ્તુ સાથે મળેલ અચિત્તનો આહાર કર્યો હોય .... (૩) અપ્પોલિયો સહિભખણયા : અધુરી પાકેલી વસ્તુનો આહાર કર્યો હોય .. દુષ્પોલિયો સહિભખણયા : અવિધિથી પકાવેલ વસ્તુનો આહાર કર્યો હોય ભડથું વિગેરે .... (૫) તુચ્છો સહિભખણયા: ખાવાનું થોડું ને નાખી દેવાનું ઘણું તેવી વસ્તુ વાપરી હોય દા. ત. બોર, શેરડી, સીતાફળ વિગેર .... (Y પંદર ફર્માદાન નરકાદિ દુર્ગતિના દાતા એવા મહાઆરંભ સમારંભ છાંડવા માટે શ્રાવક પંદર કર્મદાયનની વ્યાપાર કરે નહીં. (૧) ઈંગાલ કર્મો ઃ લુહાર, સુતાર, કુંભાર, ધોબી વિગેરેની ભઠ્ઠી, ચુનાના ભઠ્ઠા, ઈંટ પકાવવાના ભઠ્ઠા – નળિયા પકાવવાના ભઠ્ઠા તેમજ જંગલ બાળી કોલસા બનાવવાના અથવા પથ્થર બાળી કોલસા બનાવવાનો વ્યાપાર કરવાનો ત્યાગ. (ર) વન કમ્મ: વનના લીલા વૃક્ષો કાપવા, કપાવવા અથવા કાપવાનો ઈજારો લઈ વ્યાપાર કરવાનો ત્યાગ (૩) સાડી કર્મે : લોખંડના કે લાકડાના સામાન બનાવી વેંચવાનો ત્યાગ, ગોળ કે ગળી સડાવીને વ્યાપાર કરવાનો ત્યાગ. (૪) ભાડીકમ્મઃ જાનવરોથી ચાલતાં વાહન જેવા કે બગી, ઘોડાગાડી, ઉટગાડી, બળદગાડી, બકરાગાડી, ગધેડાગાડી ભાડે આપી વ્યાપાર કરવાનો ત્યાગ તથા બળદ – ઘોડા – ગધેડા વિગેરે ઉપર ભાર નાખી ભાડે આપવાનો ત્યાગ. (૫) ફોડી કમ્મઃ પથ્થર, કોલસા, સોના, રૂપા, લોખંડ, લિગ્નાઈટ આદિ કોઈ પણ જાતની ખાણ ખોદવા - ખોદાવવાનો વ્યાપાર નિમિત્તે ત્યાગ તથા સોપારી નાળિયેર વિગેરે ફોડવાનાં, દાળ બનાવવાના, મેંદા બનાવવાનાં કારખાનાં કરવાનો કે વ્યાપાર કરવાનો ત્યાગ. (૬) દંતવાણિજ્જઃ હાથીદાંત, કસ્તૂરી, મોતી, શીંગડા, મૃગચર્મ, નખ વિગેરે માટે જીવોની હિંસા કરવાવાળા વ્યાપારનો ત્યાગ તથા હિંસાકારી સોંદર્યપ્રસાધનો બનાવીને વેંચવાનો ત્યાગ. કેશ વાણિજે ચમરી ગાયના કેશ - પીંછા, ઉન, રેશમ, વિગેરેનો વ્યાપાર કરવાનો ત્યાગ. રસ વાણિજ્જ : મધ, માંસ, દારૂ, ચરબી, માખણ આદિ નિકૃષ્ટ રસનો વ્યાપાર કરવાનો ત્યાગ, પકૃષ્ટ રસ ગોળ, તેલ, ઘી - ખાંડ આદિનો વ્યાપાર કરવો પડે તો વરસ એકમાં – રૂ. થી વધારે વેંચવાનો ત્યાગ. (૯) લખ વાણિજ્જ : લાખ, સોરંગી, ફટકડી, ખાંખણ, મીણ, ચમડી, સાબુ નિમક - ખારો વિગેરેનો વ્યાપાર કરવાનો ત્યાગ કરવો પડે તો - રૂ. થી વધારે વેંચાણ કરવાનો ત્યાગ. ૨૨ Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર (૧૦) વિષ વાણિજ્જ: જીવ ઘાતક ઝેર સોમલ આદિ તથા ઘાતક શસ્ત્રોનો વ્યાપાર કરવાનો ત્યાગ તથા ઘાતકી શસ્ત્રો બનાવવાનો ત્યાગ તેની દલાલી આદિ કરવાનો ત્યાગ. | (૧૧) જંત પિલણ કમ્મઃ મિલ, જીન, પ્રેસ, ઘાણી, ઓઈલમિલ આદિ દોષ જનક વ્યાપાર કરવાનો ત્યાગ. આગળના હોય તો વરસે - રૂ. થી વધારે વ્યાપાર કરવાનો ત્યાગ. (૧ર) નિલ છણ કર્મે : બળદ વિગેરેને નપુંસક બનાવવાનો ત્યાગ, ઉંટ - બળદના નાક છેદવાં, ઘેટાં, બકરાના કાન ચિરવા અને મનુષ્યના કીડની આદિ અંગોપાંગ વેચવાનો વ્યાપાર કરવાનો ત્યાગ. (૧૩) દવગ્નિ દાવણયા : દાવાનલ કર્મ જાણી બુઝીને ક્યાંય પણ આગ લગાડવી નહીં. પર્વત - વન - આદિમાં આગ લગાડવી નહીં. (૧૪) સર, દહ, તલાગ પરિસોસણયા : તળાવ, સરોવર, કૂવા - નદી - વાવ આદિ જળાશયોને સૂકાવવાનો અને સુકાવવા માટે ઈજારો લેવાનો, વ્યાપાર કરવાનો ત્યાગ. (૧૫) અસઈ જણ પોસણયા : વેશ્યા, નટ, ભાંડ, ગુંડા, આદિને પોષવા નહીં તથા તેમના દ્વારા વ્યાપાર ન કરાવવો, કૂતરા, બિલાડા, બાજ, તેતર વિગેરે હિંસકજીવોને પોષવા નહીં અને તેનો વ્યાપાર કરવો. નહીં. પંદર કર્માદાનના વ્યાપાર સિવાય : (૧) કંદમૂળનો વ્યાપાર કરીશ નહીં. (ર) વિડીયોઘર બનાવીશ નહીં. (૩) વિદ્યુત પેટ્રોલ ઉત્પાદનનો વ્યાપાર કરીશ નહીં. (૪) જંતુનાશક દવા બનાવાનો કે વેંચવાનો વ્યાપાર કરીશ નહીં. (૫) ઉપગ્રહો – હવાઈ મથકો વિગેરે બનાવીશ નહીં. (૬) રેડીયો, ટી.વી., લાઈટ, પંખા વિગેરે બનાવવાનો વ્યાપાર નહીં કરું. (૭) વકિલાતનો, ન્યાયધીશનો ધંધો નહીં કરું. (૮) માં સ - ઈંડા - ચરબી વિગેરેનો વ્યાપાર નહીં કરું. (૯) કતલખાના ચલાવવાનો કે ગર્ભપાત કરી આપવાનો અને તેની દવા વેંચવાનો વ્યાપાર નહીં કરું. (૧૦) આજીવિકા માટે સોની - કડીયા - સુથાર - લુહાર - કુંભાર - કંસારા - ધોબી – હજામ - ચમાર જેવા ત્રસ જીવના ઘાતક ધંધા કરીશ નહીં. (૧૧) સાત મહાવ્યસનનું સેવન નહીં કરું અને તેનો વ્યાપાર પણ નહીં કરું. (૧ર) મેરેજ બ્યુરો નહીં બોલું. સાત મહાવ્યસન :- (૧) જુગાર રમવું (ર) માંસ ખાવું (૩) દારૂ પીવો (૪) વેશ્યાગમન કરવું (૫)પરસ્ત્રીગમન કરવું (૬) શિકાર કરવો (૭) ચોરી કરવી આ સાત મહાવ્યસનનો ત્યાગ કરવો. વિશેષ નોંધ ૨૩. Page #465 -------------------------------------------------------------------------- ________________ (૧) મારા આત્માએ અજ્ઞાન અવસ્થામાં કારણ વગર અનેક પાપના ભાવો કર્યા છે તે અનર્થાદંડના ભાવોની આલોચના, નિંદા, ગર્હ કરીને તેવા પાપના ભાવોન વોસિરાવું છે. નીચે પ્રમાણે અનર્થદંડનો ત્યાગ કરૂં છું. દ્રવ્યથી : હું આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન, પ્રમાદ ચર્ચા. હિંસાપ્રદાન તથા પાપકર્મોપદેશ આ ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ કરૂં છું. ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રમાં મર્યાદા મુજબ અને બહારના ક્ષેત્રમાં સંપૂર્ણ ત્યાગ. કાળથી : કાળ મર્યાદા નક્કી કરી છે. તે પ્રમાણે જીવન પર્યંત. ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી એટલે કે છ કોટિએ પચ્ચક્ખાણ. (૨) (3) (૪) (૫) (૧) (૨) (3) (૪) (૫) (૬) શ્રી જૈન તત્ત્વસાર અનર્થદંડ વિરમણ આર્તધ્યાન ઃ અનિષ્ટ વસ્તુનો સંયોગ થવાથી તેના વિયોગનું ચિંતન કરવું. ઈસ્ટ વસ્તુનો વિયોગ થતાં તેના સંયોગનું ચિંતન કરવું, રોગ તથા સંકટ આવવાથી રડવું, શોક કરવો, દીનતા કરવી તથા ભવિષ્ય કાલમાં ઉત્તમ ભોગવિલાસ ભોગવવાનો વિચાર કરવો તેનું નામ આર્તધ્યાન છે. રૌદ્રધ્યાન ઃ કોઈને મારવા અથવા દુ:ખ પહોંચાડવાનો વિચાર કરવો, કોઈ પણ પ્રકારે આત્મહત્યા કરવી કે તેવો વિચાર કરવો, જૂઠું બોલવામાં આનંદ માનવો, ખોટી કલ્પના કરવી, ચોરી કરવામાં આનંદ માનવો કે પરિગ્રહ વધારવાનો વિચાર કરવો તે રૌદ્રધ્યાન છે. પ્રમાદ પાંચ પ્રકારનો ઃ (૧) મદ : મિદરા - નાકારી વસ્તુનું સેવન કરવાથી પ્રમાદ ઉત્પન્ન થાય છે, મદ - અભિમાન કરવું તે પણ પ્રમાદ છે. (ર) નિદ્રા : વધારે પડતું સુઈ રહેવું તે પણ પ્રમાદ છે. (૩) વિકથા : સ્ત્રી કથા, ભત્ત કથા, દેશ કથા, રાજ કથા આદિ ચાર પ્રકારની વિકથામાં સમય બગાડવો તે પણ પ્રમાદ છે. (૪) વિષય : પાંચે ઈન્દ્રિયની વિષયોત્તેજક સામગ્રીનું સેવન કરવું તે વિષય, તે પણ પ્રમાદ છે. (પ) કષાય :- ક્રોધ, માન, માચા, લોભનું સેવન કરવું તે પણ પ્રમાદ કહેવાય છે. હિંસા પ્રદાન : તલવાર, બંદુક, સ્ટેનગન, બોમ્બ, મિસાઈલ, કુહાડી, કોશ, પાવડા, છરા, રામપુરી ચપ્પુ, ધારિયા આદિ હિંસાકારી શસ્ત્રો બીજાને આપવા અથવા તેનો બિનજરૂરી સંગ્રહ કરવો તે હિંસાપ્રદાન છે. પાપ કર્મોપદેશ ઃ હિંસાકારી ઉપદેશ આપવો તે પાપ કર્મોપદેશ છે. નિયમ પ્રયોજન વિના જમીન ખોદીશ નહીં, અળગણ પાણી ઢોળીશ નહીં, અગ્નિ જલાવીશ નહીં, પંખા વિગેરે ચાલુ કરીશ નહીં, વનસ્પતિનું છેદન ભેદન કરીશ નહીં, બાગ-બગીચામાં ઝાડપાન, ફળ-ફૂલ તોડીશ નહીં, લોન પર ચાલીશ નહીં, બેસીશ નહીં. રસ્તે ચાલતાં કુતરા, બિલાડી, ગાય, બકરી વિગેરેને વિના કારણે મારીશ નહીં. અપરાધી પશુ-પક્ષી-સાપ વીંછી, જું વિગેરેને મારવાનો ત્યાગ. અનર્થ થાય તેવા મૃત્યુ આદિના સમાચાર મશ્કરીમાં આપીશ નહીં, એપ્રિલ ફૂલ કરીશ નહીં. લગ્ન આદિ પ્રસંગે ફટાકડા ફોડવાનો ત્યાગ, ફૂલ - ગજરાના શ્રૃંગાર કરવાનો ત્યાગ તેલ - ઘી આદિના વાસણ પ્રમાદવશ ઉઘાડાં રાખીશ નહીં. ૨૪ Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર (૭) કોઈને ખોટી સલાહ આપવી નહીં, પાપકારી ઉપદેશ આપીશ નહીં. (૮) દાંડીયારાસ રમીશ નહીં, ધર્મ નિમિત્તે દાંડીયારાસ વિગેરે કાર્યક્રમ કરીશ નહીં (૯) પૈસા માંડીને જુગાર રમીશ નહીં, વિડીયો ગેમ્સ રમીશ નહીં. (૧૦) જાણી જોઈને મધપૂડા તોડીશ નહીં, તોડાવીશ નહીં. (૧૧) હોળી રમીશ નહીં, સળગાવીશ નહીં. (૧૨) પતંગ ઉડાડીશ નહીં. (૧૩) ઘરમાં કે આસપાસમાં વેલ - લોન - કૂંડા - ફૂલછોડ વાવીશ નહીં (વાવેલા હોય તો તેનો ત્યાગ કરીશ અથવા નવા લઈશ નહીં) (૧૪) ગેસ, સગડી, ઓવન, મિક્સર, લાઈટર, ઘરઘંટી, વોશિંગ મશીન આદિ જોયા - પજ્યા વિના વાપરીશ નહીં. (૧૫) કોઈને ભેટ રૂપે હિંસાના કે મોજ શોખના સાધનો આપીશ નહીં. (૧૬) શોખ માટે પશુ – પક્ષીને પાંજરામાં પુરીશ નહીં. (૧૭) નર્તકીઓના નૃત્ય ડાન્સ કરાવીશ નહીં. (૧૮) ધુમ્રપાન, બીડી, સિગારેટ, ચલમ, હૂક્કો વિગેરે કોઈ પ્રકારનું વ્યસન કરીશ નહીં. (૧૯) શોખ માટે ઝાડ ઉપર ચડીશ નહીં કે તેની ડાળે હીંચકીશ નહીં. (ર) કામ વિકાર વધે તેવી ડીટેક્ટીવ બુકસ, બ્લ્યુ બુક્સ વાંચીશ નહીં, વૂ ફિલ્મ જોઈશ નહીં. (૨૧) કામ વાસના વધે તેવી ક્રિયા જાહેરમાં કરવી નહીં, અભદ્ર ગાળો બોલવી નહીં અને બિભત્સ પોસ્ટર લગાડવાનો ત્યાગ. (રર) કોઈપણ જીવ ઉપર હાથથી કે કોઈ પણ શસ્ત્ર વડે પ્રહાર કરવાનો ત્યાગ (આત્મ રક્ષા નિમિત્તે કે બેન દિકરીના શીલ બચાવવા કોઈના પર પ્રહાર કરવો પડે તો આગાર) અતિચાર (૧) કંદર્પે : કામવિકાર જાગે તેવી વાતો કરવાથી .... (ર) કક્કએ : બીજાને હસાવવા, જોકરજેમ હાંસી મજાક કરવા, કુચેષ્ઠા કરવાથી ..... (૩) મોહરિયે : મર્મ ભેદક વચન બોલવાથી ...... (૪) સંતાહિગરણે હિંસાકારી અધિકરણો બનાવવાથી .. (૫) ઉપભોગ, પરિભોગ અઈરતે ભોગ - ઉપભોગના સાધનો જરૂરીયાત કરતાં વધારે ભેગા કરવાથી .... આ પાંચ પ્રકારે આઠમા વ્રતમાં અતિચાર લાગે છે તેનો ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ૧૨૫ = ર૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર સામાયિક વ્રત ૯/૧૦/૧૧ અને ૧૨ આ ચાર વ્રતો સંયમ ધર્મની તાલિમરૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. આત્માનું શુદ્ધસ્વરૂપ સમતામય છે. આજ દિવસ સુધીમાં સાવધકાર્ય કર્યા હોય અને તેવા ભાવો કર્યા હોય તેને વોસિસવું છું અને તેની આલોચના - નિંદા - ગર્હા કરૂં છું. સર્વથા સાવદ્યયોગના ત્યાગની પ્રેક્ટીશરૂપે અત્યારે સામાયિક અંગેના નીચેના નિયમો ધારણ કરૂં છું. રાગ દ્વેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષ્યબિંદુ છે આવી સમભાવની સાધનારૂપ ૪૮ મિનિટની (ક્રિયા) વિરતિનું નામ છે સામાયિક. દ્રવ્યથી : અશુભ અને પાપકારી વ્યાપાર (ક્રિયા) નો ત્યાગ ક્ષેત્રથી : આખા લોક પ્રમાણે કાળથી : બે ઘડી (૪૮ મિનિટ) (પરંપરા મુજબ ૧ કલાક) ભાવથી : બે કરણ ત્રણયોગે કરી છ કોટિએ પચ્ચકખાણ એક વરસમાં સામાયિક કરીશ (૧) (૨) (૩) ૨ ૨ જે ૨ ટ સામાયિક વ્રતની આરાધના વખતે સામાયિકના ડ્રેસ - સહિત ગુચ્છો - પાથરણું મુહપતિ આદિ ઉપકરણ દ્વારા વિધિવત સામાયિક કરીશ. સામાયિક દરમ્યાન આર્ટ-રૌદ્રધ્યાન, વિકથા, સંજ્ઞાનું સેવન, પૈસાનો વહીવટ તથા સંસારી કોઈ પણ કાર્યો કે વ્યવહાર કરીશ નહીં. અતિચાર મન દુપ્પણિહાણે : મનમાં ખરાબ વિચાર કરવા, દુષ્ટ ચિંતન કરવું .... વય દુપ્પણિહાણે : સાવદ્ય વચન બોલવા, દુષ્ટ વચન બોલવા કાય દુપ્પણિહાણે : કાયાને માઠી રીતે પ્રવર્તાવવી . સામાઈયસ્સ સઈ અકરાણયાએ : સામાયિક પુરૂં થયા પહેલાં પાડી લેવું તે સમાઈયસ્સ અણવિટ્ટિયસ્સ કરણયાએ સામાયિક કર્યાની સ્મૃત્તિ રહી ન હોય આ પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ૨૬ .... Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર '૧૦ - દેશાવળાશિક વ્રત આત્માનો શુદ્ધ સ્વભાવ તે સંવર ઘરમાં રહેવાનો છે. માટે આશ્રવને સર્વથા ત્યાગવાનો છે. પૂર્વભવે મારા આત્માએ જે આશ્રય સ્થાનનું સેવન કરેલ છે તેની આલોચના - નિંદા અને ગહ કરીને વોસિરાવું છું અને સંવરની સાધના માટે આ દેશા વગાશિક વ્રતને ધારણ કરૂં છું. * દેશાવળાશિક વ્રતમાં છઠ્ઠા તથા સાતમાવતને સંક્ષેપીને એક દિવસ અને એક રાત્રિનો સંવર કરી એકાસણું કરે તે દેશાવળાશિક વ્રત છે. દ્રવ્યથી અશુભ અને પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ ક્ષેત્રથી : આખા લોક પ્રમાણે કાલથી : જાવ અહોરરં (એક દિવસ અને રાત) ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચખાણ એક વરસમાં _ દેશાવગાસિક કરવા, તે ન થાય તો સામાયિકના બેલા _કરવા, તે ન થાય તો બે સામાયિક કરી એક ચોઘડીયું (બેલો) વાળવું, તે ન થાય તો સંવર _ કરવા, તે ન થાય તો પ્રતિક્રમણ - કરવા, તે ન થાય તો લીલોતરી ત્યાગ . દિવસ કરવો. ૧ દેશાવળાશિક = ૪ ચોઘડીયાં (ર) , ૧ દેશાવળાશિક = રપ સામયિક (૩) ૧ દેશાવનાશિક = ૧૫ પ્રતિક્રમણ : (૪) ૧ દેશાવગાશિક = ર સંવર (૫) ૧ દેશાવગાશિક = ૮ દિવસ લીલોતરી ત્યાગ બિમારીના કારણે, પરવશ પણે, કે વૃધ્ધાવસ્થાના કારણે ન થાય તો આગાર.... અતિચાર (૧) (ર) આણવણ પઉગે મર્યાદા કરેલ ભૂમિ બહારની વસ્તુ મંગાવી હોય , પેસવણ પઉગે : મર્યાદા કરેલ ભૂમિ બહાર વસ્તુ મંગાવી હોય સાણવાએઃ શબ્દ કરીને ધારેલી હદથી બહારની વસ્તુ મંગાવી હોય .... રૂવાણુ વાએ ઈશારો કરીને ધારેલી હદની બહારની વસ્તુ મંગાવી હોય ... બહિયા પોગ્ગલ પકખેરે મર્યાદાથી બહારની દિશામાં કાંકરી આદિ ફેંકીને કોઈને બોલાવ્યા હોય ... આ દસમાં વ્રતના પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. ૨૭) Page #469 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર વિશેષ નોંધો ૧૧ - પૌષધ વ્રત ધર્મને પુષ્ટ કરે તેને પૌષધ કહેવાય છે. એક દિવસ અને રાત (આઠ પ્રહર) વિરતિની સાધના તેને પૌષધ કહેવાય છે. અજ્ઞાન અને મોહ વશ સંસાર ભાવોનું જ પોષણ કર્યું છે તેવા ભૂતકાળમાં કરેલા ભાવોની આલોચના, નિંદા, ગર્ણ કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. યથાશક્તિ સમભાવના પોષણ માટે ધર્મની પુષ્ટિ માટે પૌષધવ્રતનો નિયમ ધારણ કરૂં છું. દ્રવ્યથી : સર્વ પાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન. ક્ષેત્રથીઃ આખા લોક પ્રમાણે કાળથી : જાવ અહોરરં (એક દિવસ ને રાત) ભાવથી : બે કરણ ત્રણ યોગે કરી છે કોટિએ પચ્ચકખાણ પૌષધના ચાર પ્રકાર છે :(૧) આહાર પૌષધ : સર્વથી ચોવિહારો ઉપવાસ અથવા દેશથી તિવિહારો ઉપવાસ કરવો તે. (ર) બ્રહ્મચર્ય પૌષધ : બ્રહ્મચર્યનું પાલન કરવું તે. (૩) શરીર સત્કાર પૌષધ : શરીરની સાર - સંભાળ કરવી નહીં, સ્નાન - મંજન – વિપિન આદિનો ત્યાગ, સુવર્ણ – ઝવેરાત આદિ અલંકારોના ત્યાગ. (૪) અવ્યાપાર પૌષધ સર્વ સાવદ્ય યોગના વ્યાપારનો ત્યાગ તથા સંસારનો કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવો નહીં. નોંધ : આજના સૂર્યોદયથી આવતીકાલના સૂર્યોદય સુધી ર૪ કલાકનો પડિપૂર્ણ પૌષધ થાય છે. એક વરસમાં પડિપૂર્ણ પૌષધ _ _ કરવા તે ન બને તો નીચે પ્રમાણે વાળવો. (૧) ૧ – પડિપૂર્ણ પૌષધ = ૧ છઠ્ઠ (ર ઉપવાસ) ૧ - પડિપૂર્ણ પૌષધ = છૂટક પાંચ ઉપવાસ ૧ – પડિપૂર્ણ પૌષધ = પ૦ સામાયિક (૪) ૧ – પડિપૂર્ણ પોષધ = આઠ દિવસ છતે જોગે બ્રહ્મચર્યનું પાલન કરવું. (૫) ૧ - પડિપૂર્ણ પૌષધ = આઠ દિવસ લીલોતરીનો ત્યાગ પૌષધ ન થઈ શકે તો ઉપર મુજબ વાળવાની છૂટ, બિમારી વૃધ્ધાવસ્થાને પરવશપણાનો આગાર. (ર) (૩) ૨૮ કે Page #470 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન તત્ત્વસાર અતિચાર (૧) અપડિ લેહિય દુપ્પડિ લેહિય સેજ્જા સંથાવએ ઉઠવા - બેસવા - સુવાની ભૂમિ તથા પથારીનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય. અપ્પ મસ્જિય દુપ્પમસ્જિય સેજ્જા સંથારએઃ બેસવા - ઉઠવા તથા સુવાની ભૂમિ તથા પથારી બરાબર પૂંજી ન હોય. અપડિલેહિય દુપ્પડિ ઉચ્ચાર પાસવણ ભૂમિ : લઘુનીત વડીનીત પરઠવાની ભૂમિનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય. અપ્પમસ્જિય દુપ્પમસ્જિય ચાર પાસવણ ભૂમિઃ લઘુનીત વિડીનીત પરઠવાની ભૂમિ પંજી ન હોય, પૂંજી હોય તો બરાબર પૂંજી ન હોય ... પોસહસ્સ સમં અણાણ પાલણયા : પૌષધવ્રતને અવિધિએ આદર્યો કે પાળ્યો હોય. આ પાંચ અતિચારનું સેવન ન કરવાથી વ્રત નિર્મલ બને છે. (૫) વિશેષ નોંધ (૧૨ - અતિથિ સંવિભાગ વ્રત) સંયમ લેવો, નિર્દોષ આહાર - પાણી - વસ્ત્ર - પાત્રાદિ સુપાત્રદાન આપી સંયમમાં સહાયક થવું તથા સંયમીની અનુમોદના કરવી તેનાથી મહાનિર્જરા થાય છે. ભૂતકાળમાં સંયમીને સહાયક થવાના ભાવથી નિર્દોષ આહાર - પાણી આદિ સુપાત્ર દાન છતી જોગવાઈએ ન આપ્યું હોય, તેમના સંયમનો લુંટારો બન્યો હોઉં, સાધુ - સાધ્વીઓનો જોગ મળ્યા છતાં ઉત્કૃષ્ટ ભાવે સુપાત્રદાનનો લાભ ન લીધો હોય તો તેની આલોચના, નિંદા, ગહ કરીને તેવા ભાવોને વોસિરાવું છું અને મારા ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ માટે સાધુ-સાધ્વીને સંયમમાં સહાયક બનવાની ભાવનાથી આ વ્રત સ્વીકારું છું. અને સંયમની ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. દ્રવ્યથી : પંચ મહાવ્રતધારી સાધુ - સાધ્વીજીનો યોગ મળે ચૌદ પ્રકારના સુપાત્ર દાન આહાર પાણી, વસ્ત્ર - પાત્ર, ઔષધ, પાટ - પાટલા, તથા તેમના સંયમી જીવનમાં ઉપયોગી તેમના સંયમમાં વૃદ્ધિ થાય તેવી કોઈ પણ જાતની નિર્દોષ વસ્તુ ભક્તિ – ભાવ પૂર્વક વહોરાવવી. ક્ષેત્રથી : આખા લોકમાં રહેલા કોઈ પણ પંચ મહાવ્રતધારી ચારિત્રાત્માને વહોરાવવું. ૨૯ Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસાર કાળથી દીવસ દરમ્યાન જ્યારે લાભ મળે ત્યારે વહોરાવવું. ભાવથી આદર પૂર્વક, હૃદયના શુદ્ધ અને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક સંયમીની અનુમોદનાના લક્ષ્યથી વહોરાવવું. (૧) પંચ મહાવ્રતધારી ચારિત્રાત્માને નિર્દોષ આહાર - પાણી આદિ વહોરાવીશ તેને ધર્મ સમજીશ. (ર) સંયમમાં સહાયક બનવું તે શ્રાવકનું કર્તવ્ય છે તેથી નિર્દોષ પાણી મારે ત્યાં હોવું જોઈએ માટે સાધુ-સાધ્વીજી ગામમાં બિરાજતા હોય ત્યારે મારા પીવાના ઉપયોગમાં સચેત પાણી વાપરીશ નહીં. (૩) હું નિત્ય ભોજન કરતી વખતે નિર્દોષ આહાર - પાણી વહોરાવવાની ભાવના ભાવીશ નહીં તે વિવેક રાખવો. (૪) અસુઝતી સચેત વસ્તુ જાણી જોઈને કોઈ પણ ચારિત્રાત્માને વહોરાવવાનો ત્યાગ, વિવેક પૂર્વક લાભ લેવો. (૫) સાધુસાધ્વીજી પૂછે તો જૂઠું બોલીને સદોષ વસ્તુ વહોરાવીશ નહીં. (૬) ગૌચરીના સમયે ઘરના દરવાજા અંદરથી બંધ ન રહે તેનું ધ્યાન રાખીશ. (૭) દીક્ષાર્થીને દીક્ષા માટે શુદ્ધ માર્ગમાં અંતરાય આપવાના ભાવથી દીક્ષાની ના કહીશ નહીં. (૮) જ્યાં સુધી હું દીક્ષા લઉં ત્યાં સુધી નો ત્યાગ. અતિચાર સચિત્ત નિખૈવણિયા : અચિત વસ્તુ સચિત પર રાખી હોય .... સચિત્ત પેહણિયા : અચિતવસ્તુ સચેત વસ્તુથી ઢાંકી હોય ... કાલાઈક્કમે : સમય વીતી ગયા બાદ વહોરાવ્યું હોય ... પરોવએસે : દાન દેવાની ઈચ્છાથી બીજાની વસ્તુ પોતાની છે તેમ જણાવ્યું હોય, તથા પોતાની વસ્તુ બીજાની છે એમ જણાવ્યું હોય, પોતે સુઝતા હોય છતાં બીજાને વહોરાવવાની આજ્ઞા કરી હોય. .... મચ્છરિયાએ ઃ દાન આપીને અભિમાન કર્યું હોય અગર પશ્ચતાપ કર્યો હોય. ... - ૯ – ૭ (૫) (૨) (૩) શ્રાવકના બારવ્રત સમાપ્ત વિશેષ નોંધ મહિનામાં એક વખત વ્રતવિધિ અવશ્ય વાંચીશ. વરસમાં એક વખત વ્રતમાં જાણતા અજાણતા કોઈ પણ દોષ લાગ્યો હોય તેની આલોચના અવશ્ય કરીશ. દ્રવ્ય મર્યાદા કે કાલમર્યાદામાં વધઘટ કરવી હોય તો ગુરૂસમક્ષ પુસ્તક વંચાવીને કરવી. 30 Page #472 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) @ (૪) (૫) (૬) (૭) (() (૯) ♠ (૧૦) (૧૧) (૧૨) (૧૩) (૧૪) નોંધ : શ્રી જૈન તત્ત્વસાર દરરોજ ઘારવાના ચૌદ નિયમ સંક્ષેપમાં થી વધારેનો ત્યાગ * સચિત્ત દ્રવ્ય પૃથ્વીકાય કિલોથી વધારે વાપરવાનો ત્યાગ. (ર) પાણી વાપરવાનો ત્યાગ. (૩) અગ્નિકાયના સાધન લાઈટ, ગેસ, હીટર આદિ વાપરવાનો ત્યાગ. (૪) વાયુકાયના સાધન પંખા કૂલર, એ.સી. બાલદીથી વધારે થી વધારે થી વધારે કરવાનો ત્યાગ. વાપરવાનો ત્યાગ. (૫) વનસ્પતિ કિલોથી વધારે છેદન-ભેદન મારવાનો ત્યાગ. (૬) ત્રસકાય નિરપરાધી જીવને બાંધવા લાકડી આદિથી મારવાનો તથા બાળકોને થી વધારે દ્રવ્યો વાપરવાનો ત્યાગ, અથવા એક ટંકે દ્રવ્યોથી વધારે દ્રવ્યો. વાપરવાનો ત્યાગ. તેમાં પાણી - મુખવાસ - દંત મંજન તથા દવાની ગણના કરવી નહીં. થી વધારે વિગય વાપરવાનો ત્યાગ. = જોડીથી વધારે બૂટ - મોજાં - ચંપલ આદિ વાપરવાનો ત્યાગ. થી વધારે પાન - મુખવાસ આદિ વાપરવાનો ત્યાગ. થી વધારે ડ્રેસ પહેરવાનો ત્યાગ. થી વદારે સુગંધી વસ્તુ સુંઘવાનો ત્યાગ. થી વધારે વાહનનો ઉપયોગ કરવાનો ત્યાગ. ત્યાગ. થી વધારે પથારી પર સુવાનો ત્યાગ વાપરવા નહીં. બ્રહ્મચર્ય સેવન થી વધારે વિલેપન કરવાનો ત્યાગ. કિલોમીટરથી વધારે ચારે દિશામાં જવાનો ત્યાગ. થી વધારે વખત સ્નાન કરવાનો ત્યાગ. – ત્યાગ. (દિવસના સંપૂર્ણ ત્યાગ) થી વધારે ઘરોમાં ભોજનનો ત્યાગ. દિવસમાં થી વધારે સાધન બેસવા માટે આ ૧૪ નિયમમાંથી જે ધારવા હોય તે ૧ દિવસ માટે ધારી લેવા પછી તેના પચ્ચક્ખાણ ગુરૂ પાસે લેવા તે ોગ ન મળે તો જાતે નીચે મુજબ લેવા. “મારી ધારણા પ્રમાણે પચ્ચકખાણ તસભંતે પડિક્કમામિ, નિંદામ, ગરહામિ અપ્પાણં વોસિરામિ” ૩૧ થી વધારે વખત ખાવાનો Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વસારી 'તપ આરાધના માટે નિયમો (૪) (પ) યથા શક્તિ તપ આરાધના માટે નીચેના નિયમો ધારણ કરું છું. (૧) વરરસમાં નવકારશી કરીશ. વરસમાં - પોરસી કરીશ. વરસમાં એકાસણા કરીશ. વરસમાં આયંબિલ કરીશ. વરસમાં ઉપવાસ કરીશ. વરસમાં પ્રતિક્રમણ કરીશ. વરસમાં _ કલાક મૌન કરીશ. વરસમાં દિવસ રાત્રિ ભોજન ત્યાગ કરીશ. વડીલો માતા-પિતાને એક વરસ સુધી દરરોજ પગે લાગી જય જિનેન્દ્ર કરીશ. (૧૦) વડીલો કે માતા-પિતા સામે રોષથી કે ઉગ્ર અવાજે બોલીશ નહીં જે દિવસે બોલાઈ જશે તે દિવસે ૧ ટંક ભોજનનો ત્યાગ કરીશ. (૬) (૯) સાગારી સંથારો કોઈવાર અકસ્માત થાય કે ગંભીર બીમારી આવી જાય અથવા રાત્રે સુતી વખતે કે મુસાફરી દરમ્યાન સંથારો કરવો તેની વિધિ નીચે મુજબ છે. દેવ શ્રી અરિહંત ને, ગુરૂ શ્રી નિગ્રંથ, કેવલી પ્રરૂપ્યો ધર્મ તે, સાચા સુખનો પંથ . જે મેં જીવ વિરાધિયા, સેવ્યા પાપ અઢાર, પ્રભુ તારી સાક્ષીએ, વારંવાર ધિક્કાર... આહાર શરીરને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરે (ર), જીવું તો આગાર .... મૃત્યુભય દૂર થઈ જરાથી ત્રણ નવકારમંત્ર ગણીને સંથારો પાળી લેવો ... વિશેષ નોંધ (૧) મહિનામાં એક વખત વ્રતવિધિ અવશ્ય વાંચીશ. (ર) વરસમાં એક વખત વ્રતમાં જાણતા અજાણતા કોઈપણ દોષ લાગ્યો હોય તેની આલોચના અવશ્ય કરીશ. (૩) દ્રવ્ય મર્યાદા કે કાલમર્યાદામાં વધઘટ કરવી હોય તો ગુરૂસમક્ષ પુસ્તક વંચાવીને કરવી. ૧ ૩૨ - Page #474 -------------------------------------------------------------------------- ________________ AIN MAHA MANTR ANTRA 45. JAIN M A હકાર અહી . नमा मरिहता નમો સિદ્વાણી નમો આયરિયાણી નમો ઉવજઝાયાણી નમો લોએ સવ્વસાણી એટૉ પથ નણકારો, શબ પાવપ્પણાસણી/ મંગલાણં ચ સવેસિં, યહમ હવઈ મંગલ || Printed by : RAJESH PRINTERY, Mumbai 1. Tel.R5T0 05 04 7 5131393