SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ - આદ્ય લેખકની મનોભાવના દેવાનુપ્રિય! શ્રી જિનવરેન્દ્ર ભગવાને પ્રકારેલાં અને શ્રી ગણધરોએ ગૂંથેલાં સૂત્રોના તથા પૂર્વાચાર્યો દ્વારા બનાવેલ ગ્રંથોના અવલંબનથી વિદ્વાનોથી સંમતિપૂર્વક તથા નિજ મત્યનુસાર આ “શ્રી જૈન તત્વ પ્રકાશ' ગ્રંથની રચના કરવામાં મેં જે શ્રમ લીધો છે, તે કેવળ મારા જ્ઞાનદાન ધર્મનું કર્તવ્ય બજાવવા તથા ભવ્યાત્માઓને લાભ પહોંચાડવાને માટે જ ઉપકારક દૃષ્ટિથી આ સાહસ કર્યું છે; નહિ કે મારી વિદ્વતા બતાવવા. કેમકે હું વિદ્વાન હોવાનો દાવો કરતો નથી. એટલા માટે મારા આશયને લક્ષમાં રાખી, આ ગ્રંથમાં મારા સ્થપણાથી જે કંઇ દોષો રહી ગયા હોય તેને બાજુ પર રાખી મને ક્ષમા આપશો. અને તેમાં કહેલા સદ્ધોધ અને સદ્ગણોના ગુણાનુરાગી બની માત્ર ગુણોને જ " ગ્રહણ કરશો એટલી જ ' મારી નમ્ર વિનંતિ છે. (“શ્રી જૈન સ્તવસાર પ્રકાશ બીજી આવૃત્તિમાંથી સાભાર) इत्यलम् विज्ञेपु किमधिकम् । हितेच्छु अमोलक ऋषि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy