SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરાનો કાળ, ભરતમાં ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વનું જ્ઞાન રહે ૨૧ હજાર વર્ષ જૈન ધર્મ રહે. તીર્થંકર તે તીર્થંકર, ચતુર્વિધસંઘ તે તીર્થ, ધર્મારાધક મોક્ષ પામે, નવમામાં વિદ્યાચા૨ણ જંઘાચારણની ગતિ વિષે, દસમામાં સોપક્રમી નિરુપક્રમી આયુષ્ય આત્મરિદ્ધિ પરરિદ્ધિ, આત્મપ્રયોગ, પરપ્રયોગ કત્તિ, અકત્તિ સંચય છ બાર ચોરાશી પિરિમાર્જિત વગેરે. (૨૧) એકવીસમાં શતકના : સાત વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદ્દેશા જેમાં ધાન્ય તૃણનું કથન. (૨૨) બાવીસમાં શતકના ઃ છ વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદ્દેશા તેમાં તાડ આદિ વૃક્ષ લતાદિનું કથન. (૨૩) ત્રેવીસમાં શતકના : છ વર્ગ, પ્રત્યેકના દસ અધ્યયનમાં બટેટા આદિ સાધારણ વનસ્પતિનું કથન. (૨૪) ચોવીસમાં શતકમાં : ૨૪ દંડકનું કથન. (૨૫) પચીસમાં શતકના ઃ પહેલા ઉદ્દેશામાં ૧૪ પ્રકારના જીવનું, બીજામાં જીવ અજીવ દ્રવ્યનો ઉપભોગ ત્રીજામાં ૫ સંસ્થાન, આકાશશ્રેણી દ્વાદશાંગ, ચોથામાં કૃતયુગ્માદિથી દ્રવ્યાદિનો અલ્પ બહુત્વ, પાંચમામાં કાલ પરિમાણ બે પ્રકારના નિગોદનું વર્ણન, છઠ્ઠામાં ૬ પ્રકારના નિગ્રંથનો થોક, સાતમામાં ૫ પ્રકારના સંયતિનો થોક. આઠમામાં નકોત્પત્તિ ગતિ, ગમન, નવમામાં નરક પ્રતિવાદ. (૨૬) છવ્વીસમાં શતકના : ૧૧ ઉદ્દેશામાં ક્રમશઃ પાપકર્મબંધના ૧૦ દ્વાર અનન્તરોત્પન્નનાં ૧૧ દ્વાર અનન્તર પરમ્પરાવગાઢ આહાર પર્યાપ્તા, અપર્યાપ્તા ચરમાચરમનું કથન છે. (૨૭) સત્યાવીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ સંબંધી ૨૬માં શતક જેવું જ છે. (૨૮) અઠ્ઠાવીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ સમાચરણ બાબત. (૨૯) ઓગણત્રીસમા શતકના : ૧૧ ઉદ્દેશામાં પાપકર્મ વેદવા બાબત. (૩૦) ત્રીસમા શતકના : ૧૧ ઉદ્દેશા ક્રિયાવાદી આદિ ૪ સમવસરણ. (૩૧) એકત્રીસમા શતકના : ૨૮ ઉદ્દેશા - ખુડાગ કૃતયુગ્મ. (૩૨) બત્રીસમા શતકના : ૨૮ ઉદ્દેશામાં ખુડાગ કૃતયુગ્મ, નારકીની ઉત્પત્તિ. ૧૧૨ Jain Education International ઉપાધ્યાય અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy