SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી જૈન તત્ત્વસાર - (1) પાતાના નિવાસ સ્થાન પાણી, આદિ માગે કોઈપણ દિશા - વિદિશા ૬ ઉપર - નચ જવું પડે તા. ગાડ ઉપરાંત જવાનો ત્યાગ કરે છે વિદાયાત્રા કરવી તે આ ગાર - વિમાનની ઉચાઈન આગાર) (૨) વર્તમાન વિક પર્યટન એક વખતથી વધારે કરવાના ત્યાગ. (3) ભારતની સીમા બહાર વરસ માં – થી વધારે છે અને બહાર જવાના ત્યાગ. નોંધ : ઉપરોક્ત મર્યાદા ઉપરાંત (1) ગુફદર્શન - ધર્મ પ્રચાર કે આ રો એ નિમિત્ત મર્યાદા કર્યા ઉપરાંત જવું પડે તો આગાર (૨) દરાની મર્યાદામાં મર્યાદા કરી છે ત મર્યાદા દરેક દિશા - વિદિશા કે ઉપર - નીચ સરખીજ ગણા દરેક દિવા માટે એટલું પરિમાણ અલગ - અલગ રહેશે. (3) ઉદાય દેવાયા . સંઘ સવા કે આજીવિકા છે. જ્ઞાન વૃદ્ધિ માટે મર્યાદાનું ઉલ્લંઘન થાય તો આગાર. નિયમ : (1) વર્તમાન ખાતા દુનિયાની બહાર જઇશ નન્હી, (ર) રાકટ કે પ્લેન નય તેથી વધુ ઉચ ઈશ નઈ. () સબમરિન ાય અથવા ખીણ હોય તો નીચે જઇશ નહીં, (૪) પાંચવાર નવકાર મંત્ર ગયા પહેલા તો કિ. મિ. થી આગળ દિશામાં ક્યાંય જઇશ ન. (૫) પાંચ વાર નવકાર મંત્ર ગણ્યા પહેલા ભારતદેશથી બાર ક્યાંય જઈશ નહી. ક્ષેત્રમર્યાદાના સંવરની વિધિ નમાસિદ્ધાણં બાલ ન ન પાઈ ત્યાં સુધી _સત્રની બહાર જઇને માર પાંચ આવ. રવિવાન પર કમાણ ...... આ રીતે ચાંદાના રવર કરી શકાય છે જેમ કે ઘરે આવે ત્યારે ઘરના. ક્ષત્ર સિવાય. દુકાન નવા ત્યારે દુકાનના ક્ષેત્ર સિવાય બહાર ન ન પાળે ત્યાં સુધી પાપ કરવાનો ત્યાગ. આવી રીત પર ખાણ. લઇ શકાય છે. ઉપરના પરચખાણ લેવા નીચે પ્રમાણે બોલવું. _સત્રની બહાર જઈ પાંચ આશ્રવ આવવાના મારપીફખાણ તરસભંત પરિક્રમામિ. નિંદામિ. નિહામિ. અપ્પા વારિ રીમિ. પચ્ચખાણ પાયા વિના મર્યાદિત ક્ષેત્રથી, બલર જવું નર્વ નમો સિધ્ધાણં બોલવાથી પચ્ચખાણ પૂર્ણ થશે. અતિચાર (1) ઉદિશિ પમાણાઇક્રમે : ઊંચી દિશાની મર્યાદા આંગી હોય ..... અધોદિશિ પમાણાઇક્રમ : નીચ દિશાની મર્યાદા છાંગી હોય ..... તિરિયદિશ પમાણાઇક્રમ : ત્રિચ્છી દિશાની મર્યાદા ઓળંગી હોય ...... ખંનવટી : એક દશાની મર્યાદા બીજી દિશામાં વધારી દેવી અથવા બધી દિવાની મર્યાદા એક જ દિશામાં વધારી દેવી ..... સઈ એનરધાઅં : કર લી મર્યાદામાં વાંકા પડયા હતાંઆગળ જવાયું હોય ..... આ વ્રતના પાંચ અતિચારોના સમાન ત્યાગ કરવાથી, વનિર્મલ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy