SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨..... ““સિદ્ધ) fસવ-પ્રયત્ન-મય-મviત-મHવય-વ્યાવાદ मपुणरावित्ति सिद्विगइ नामधेयं ॥ અર્થ “સિવં' જ્યાં શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા આદિ તથા દંશ, મચ્છર, સર્પ વગેરે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી, તથ “અયેલ જ્યાં કદી પણ હલનચલન નથી અર્થાત્ જે અચલ છે, તથા “અરુય” જ્યાં કોઈ પ્રકારના રોગની ઉત્પત્તિ નથી, “અસંત’ જે અંત રહિત છે. “અખયં” જે ક્ષયરહિત છે. તથા અવ્યાબાઈ' જ્યાં શારીરિક (રોગાદિ) માનસિક (શોકાદિ) બાધાપીડા નથી. અપુણરાવિત્તિ' જ્યાં પહોંચ્યા પછી પ્રાણીને સંસારમાં આવી ફરી ભ્રમણ (જન્મ મરણ) કરવું પડતું નથી, એવું નિરામય પરમાનંદ પરમસુખનું ધામ જે લોકના અગ્રભાગે છે, તેને “સિદ્ધગતિ” અથવા “મોક્ષ' કહે છે અને ત્યાં જે પરમાત્મા રહે છે. તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્રશ્ન ગાથા : कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया । હિં વૉહિં તા, શ્રી તુ સિર્ફ શા (ઉત્ત. ૩૬ અ.) અર્થ અહો ભગવન્! સિદ્ધ ભગવાન ક્યાં જઈ થોભ્યા છે? ક્યાં જઈ સિદ્ધ ભગવાન સ્થિર થયા છે? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડયું છે? અને સિદ્ધ ભગવાન ક્યાં જઈ સિદ્ધ થયા છે? ઉત્તર ગાથા - अलोए पडिहया सिद्धा, लोयग्गेय पइट्ठिया ।। રૂાં વૉર્તિ તાપ, તત્ય જંતુ સિફ રાા (ઉત્ત. ૩૬ અ.) અર્થ : હે શિષ્ય ! અલોક લાગતાં સિદ્ધ ભગવાન રોકાયેલા છે. અને લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલાં છે. અને જે સિદ્ધ ભગવાન થયા છે તેમણે આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. અને લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy