SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વસા૨ (અતિચાર (૧) ઇતરીય પરિગહિય ગમણે ભાડેથી વેશ્યા વિગેરે કાએ રાખેલ હોય તેની સાથે ગમન કરવું ત .... (ર) અપરિગહિય ગમએ : જે સ્ત્રી સાથે પાણિગ્રહણ (લગ્ન) થયેલ નથી તેવી સ્ત્રી સાથે ગમન કરવું તે. અથવા નાની ઉંમરની સ્વપત્ની સાથે ગમન કરવું તે .... (૩) અનંગડા : પ્રાકૃતિક અંગ સિવાયના અન્ય અંગથી ક્રીડા કરવી ત . (૪) પર વિવાહ કરણ : કુટુંબ સંબંધી સિવાય પારકા વિવાહ કરાવી આપવા તે ....... તિવ્રાભિલાષા : કામભોગની અતિ તિવ્ર ઈચ્છા કરવી તે .... પ્રથમના બે અતિચાર સ્વદારા સંતોષવ્રત ગ્રહણ કરનાર માટે આનાચાર સમજવાઆ વ્રતના પાંચ અતિચાર છે. તેને સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ( ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત સંગ્રહવૃત્તિથી ધન આદિ પ્રાપ્ત કરવા - રાખવા તે પાપ છે. દુઃખના કારણ છે. અપરિગ્રહભાવ (મૂછંભાવનો ત્યાગ) અંજ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આજ સુધી મારા આત્માએ જે કંઈ મૂછંભાવપરિગ્રહભાવ કર્યા હોય તેની આલોચના નિંદા – ગહ કરીને તવા પાપને વોસિરાવું છું અને મર્યાદા કરું છું. દ્રવ્યથી : નવપ્રકારના પરિગ્રહની યથાયોગ્ય મર્યાદા કરૂં છું. ક્ષેત્રથી આખાલોકના દ્રવ્યોની નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું. કાલથીઃ નીચે લખેલા સમય પ્રમાણે મર્યાદા કરૂં . ભાવથી : બે કારણ - ત્રણ યોગે કરી છે કોટિએ પ્રત્યાખ્યાન કરું છું. (૧) ક્ષત્ર : મર્યાદિત ક્ષેત્રમાં નીચે બતાવેલ પરિગ્રહ સિવાય બધા પરિગ્રહનો ત્યાગ કરું છું અને મર્યાદાથી બહારના ક્ષેત્રમાં પરિગ્રહના સંપૂર્ણ ત્યાગ કરું છું. ખૂલ્લી જમીન, ખેતર, બાગ-બગીચા, વાડી, ફાર્મ, પાર્ટી પ્લોટ. આદિ રાખવા પડે તો - એકર / વિધા જમીન સુધી તથા ગિરવ રાખવી પડ તા. _ એકર/વિધા જમીનની મર્યાદા કરું છું તદુપરાંત સર્વ ક્ષત્રનો જીવનપર્યત ત્યાગ કરું છું. ૧ ૧૩ F - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy